SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકાટ–ચાતુર્માસ,. શુદ ૧ ] સુદર્શન ચરિત્ર——૩૯ કાપ કરી કહે રાય શેઠકા, દેવા શૂલિ ચઢાય; ધિક્ ધિક્ નારી જાલ કાય કાંઈ, નૃપકા દિયા ફસાય. સુભટ શેકા પકડ શૈલિકા, પહનાયા શ્રૃંગાર; નગર ચાવો ઊભા કરકે, આલે યાં લલકાર ચાં સુદર્શન શેઠ નગરકા, ધર્મી નામ ધરાય; પર તિરિયા કે પાપસે યાં, શૂલી ચઢવા જાય. રાજા દધિવાહન વિચારે છે કે, “ રાણી તે આમ કહે છે અને શેઠ તા કાંઈ ખેલતા નથી. માટે હવે શું કરવું ?” ત્યારે બીજી બાજુએ લેાકાએ સુદર્શનને કહ્યું કે, રાજા હવે આખરી ફૈસલેા આપે છે માટે જે કહેવાનું હેાય તે કહી દેા, નહિ તેા મૌનં સ્વીકૃતિઃ ” એ થનાનુસાર તમે મૌન રહી તમારા અપરાધ સ્વીકાર કરા છે એમ માનવામાં આવશે; માટે જે કહેવાનું હેાય તે કહી દે. " ધન ૮૬. "" "" [ ૩૬૯ ૫ પુનઃ ૮૪ ॥ ૫ ધન૦ ૮૫ u ', "6 સુદને જો બધી વાત કરી દીધી હાત તે તે ખચી જાત અને રાણીને દંડ મળત. પણ માતાને કષ્ટ થશે, એ વિચારથી તેણે સત્ય વાત ન કહી પણ મૌન રહી બધાં કષ્ટા પાતે સઘાં. તમારાથી જો એટલું બધું કષ્ટ સહન થઈ ન શકે તેા તમે કાઈના ઉપર આરોપ કે ખારું કલંક તે। ન ચડાવેા. આજે તે સમાચારપત્રાની સહાયતાથી ‘કાગને વાંધ’ બનાવી દેવામાં આવે છે; પણ તે શ્રાવકને માટે અનુચિત છે. છતાં કેટલાક લાકે એવું અનુચિત કામ કરે છે અને સાધુઓના માથે કલંક ચડાવવાનું તથા તેમની નિંદા કરવાનું પણ ચૂકતા નથી. શ્રી. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે જ્યારે સાધુની નિંદા અને અસાધુની પૂજા થાય ત્યારે તે વિષમકાલ સમજવા જોઇએ. ” એ વિષમકાલમાં પણ ન ગભરાતાં જે કાંઈ કા પડે તે સમતાપૂર્ણાંક સહી લેવાં એ સાધુઓનું કર્ત્તવ્ય છે. સુદર્શને પોતે કષ્ટા સહીને પણુ ખીન્ન ઉપર કલંક ન ચડાવ્યું તો તમે નિષ્કારણુ ક્રાઈના ઉપર ખોટું કલંક તો ન જ ચડાવે, અને સુદર્શીનની માફક સત્ય ઉપર દઢતા રાખો. કહ્યુ છે કે, સત્યમેવ બચત નાનુંતમ્ । આખરે સત્યના જય થાય છે, અસત્યને કદાપિ જય થતા નથી. આ આ વચન ઉપર વિશ્વાસ રાખી સત્ય ઉપર દઢતા રાખા અને કાઈના ઉપર ખોટું કલંક ન ચડાવા. દ્વેષ, અહંકાર કે શત્રુતાના કારણે કાઈના ઉપર કલંક ચડાવવું એ મહાન પાપ છે. એ વીરતા નહિ પણ કાયરતા છે. કાયર લેાકા જ સમાચારપત્રાની સહાયતા લઈ ખીજા’ઉપર કલક ચડાવે છે અને પેાતાનું પાપ છુપાવે છે; પણ પાપને ગમે તેટલું છુપાવવામાં આવે તેપણુ પાપ તે પાપ જ રહેશે. તમે સુદનના આદર્શોને જીઓ અને એ આદેશને અનુસરવાના પ્રયત્ન કરેા. રાજાએ તથા રાજ્ય કર્મચારીઓએ સુદર્શનને સત્ય હકીકત કહેવા માટે ઘણું કહ્યું પણ સુદર્શીન તેા છેવટ સુધી મૌન જ રહ્યા. આ પ્રમાણે સુદર્શનને મૌન બેઠેલા જોઈ રાજાએ ફૈસલા આપ્યા કે, “ સુદર્શનને શૂળી ઉપર ચડાવી રાજાએ સુદર્શનને શૂળી ઉપર ચડાવવાના ફેસલા તો દેવાની શિક્ષા આપવામાં આપી દીધા પણ પછી આવે છે. આ તેને વિચાર
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy