________________
શુઠ્ઠી ૨]
રાજકોટ–ચાતુર્માસ
[ ૫૩૧
વિષયામાંથી બહાર નીકળી જાય એ જ હું વધારે ચાહું છું. મારું મન વિષયેામાં તલ્લીન બની ગયું છે અને એ જ કારણે હું દુઃખ પામી રહ્યો છું, અને આ સંસારમાં જન્મ-મરણરૂપ અનેક પ્રકારનાં કષ્ટો ભાગવી રહ્યો છું; નહિ તે હું અજર-અમર છું તેા પછી જન્મમરણની સાથે મારે શે। સંબંધ ? પરંતુ મારું મન વિષયામાં તલ્લીન રહે છે એ જ કારણે હું જન્મમરણનાં ફેરાં ફરું છું. એટલા માટે હે ! પ્રભા ! હું આપને એવી પ્રાના કરું છું કે, મારું મન કાઈ પણ ઉપાયે વિષયેામાંથી બહાર નીકળે. વિષયેામાં મન કેવી રીતે ફસાઈ જાય છે અને શા માટે વિષયામાંથી બહાર નીકળવા ચાહતું નથી, એ વાત અનાથી મુનિના ચરિત્રદ્વારા સમજો.
અનાથી મુનિના અધિકાર—૫૯
અનાથી મુનિ કહે છે કે, હું ! રાજન ! કુશીલ લેાકેા સાધુ બને છે, તે વખતે તેમની ભાવના એવી હાતી નથી કે, અમે પેટ ભરવા માટે સાધુ બનીએ છીએ. તે વખતે તે એમ વિચાર રાખે છે કે, પેટ તેા કાગડા-કુતરાએ પણ ભરે છે. અમે કાંઈ પેટ ભરવા માટે સાધુ થયા નથી; પર ંતુ સ્વ-પરના કાર્યો સાધવા માટે જ અમે સાધુ થયા છીએ. કારણ કે, તાપતિ રથ-પરા નીતિ સાયઃ અર્થાત્ જે સ્વપરનું કાર્યં સાધે છે તે જ સાધુ છે. આ પ્રમાણે સાધુ થયા તે વખતે તે એવી ઉચ્ચ ભાવના હતી; પરંતુ સાધુ થયા બાદ કેટલાક લેાકા એ ઉચ્ચ ભાવનાને ભૂલી જાય છે અને ઉદ્દેશિક, ક્રીતકૃત, નિત્યપિંડ તથા અનૈષણિક આહાર ખાવા લાગે છે. સાધુઓને માટે કહ્યું છે કે
पिण्डं सिज्जं च वत्थं च चत्थं पायमेव य ।
સજનીય ન. દૈચ્છિન્ના પહિયારેિન્સ વિયં સૂત્ર
તેની ઈચ્છા
સાધુઓએ અકલ્પનીય આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે લેવાં તા દૂર રહ્યા પણ કરવી ન જોઈ.એ. અમે અકલ્પનીય આહારાદિ નહિ લઈએ એવી ઈચ્છાથી સાધુ થાય છે પણ બાદ રસમૃદ્ધ થઈ જીભની લેાલુપતામાં પડી જાય છે. એટલા માટે છકાયની હિંસાથી જે આહાર તેમના માટે જ બનાવવામાં આવેલા હેાય છે તેને પણ ખાઈ જાય છે. તેમને કાઈ કહે કે, આ આહાર અકલ્પનીય છે તે તેઓ કહેવા લાગે છે કે, કલ્પ–અકલ્પની વાત ન કરે. કલ્પ–અકલ્પ જોવાની જરૂર નથી, કેવળ ભાવ શુદ્ધ હેાવા જોઈએ. આ પ્રમાણે કહી તે લેાંકા કલ્પની વાતને જ ઉડાડી મૂકે છે પણ એમ કરવું એ જૈનશાસ્ત્રની વિરુદ્ધ છે. સૂયગડાંગ સૂત્રની અનુસાર બૌદ્ધ લેાકામાં ભલે એવું ચાલી શકતું હાય પણ જૈનશાસ્ત્રની દિષ્ટએ એ પતિ કદાપિ માન્ય નથી. જૈનશાસ્ત્ર આહાર વિષયક કલ્પ–અકલ્પને ઘણા વિવેક ખતાવે છે. છતાં પણ જે કપ-અકપના વિચાર રાખતા નધી તે એના જેવું જ કામ કરે છે; જેવું કામ પાણીમાં રહેનારી માછલી પાણીથી સંતાષ માનતી નથી અને અન્ય વસ્તુના પ્રલેાભનમાં પડી જઈ માંસની સાથે કાંટા ખાઈ જાય છે અને તડફડી મરી જાય છે. જ્યારે માછલી માંસ ઉપર લેાભાઈ જાય છે ત્યારે તે તેને કાંટાનું ભાન હેાતું નથી. જો તેને એ ભાન થઈ જાય કે આ માંસની પાછળ કાંટા લાગેલા છે તે તે તે કદાચ માંસને ન ખાય; પરંતુ તે કાંટને જાણતી હતી નથી. એ કારણે અજ્ઞાનતાને વશ થઈ કાંટામાં ફસાઈ જાય છે પણ અસાધુ લેકા આવા ફ'માં દેષ છે એમ જાણવા છતાં પણ એશ આહાર