SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા धारयति इति धर्म: જે પતિત થતાં બચાવે છે તે ધર્મ છે; પણ આજે એ ભૂલ થઈ રહી છે કે જે નીચે પાડે છે કે પાછળ હઠાવે છે તેને ધર્મ સમજવામાં આવે છે. ધી પારને ધાતુ ઉપરથી ધર્મ શબ્દ બન્યા છે. અર્થાત્ નીચે પડતાં જે બચાવે તે ધર્મ છે. જે રાગ-દ્વેષમાં ન પાડે તે ધ છે. એક માણસે લખ્યું છે કે, જો મારું ચાલે તે હું ધને એક બાજુ મૂકી દઉં અને ગરીખાને મહેલામાં વસાવું; પણ જ્યારે ગરીખાતે મહેલામાં વસાવવામાં આવશે તેા અમીરાતે ક્યાં વસાવશે!! શું તેમને ઝુંપડાઓમાં વસાવશે! ! આ તા એકને નીચે પાડી બીજાને ઉન્નત બનાવવા જેવુ છે. ધમ` આ પ્રકારના રાગ-દ્વેષ કરતાં અટકાવે છે. આજના નવયુવાનમાં ધમ` ઉપર દ્વેષ કરવાનું કારણ ધર્મી કહેનારાઓને ઢોંગ છે. જો ધાર્મિક કહેનારાઓ ધર્મનું બરાબર પાલન કરે અને કાઈના પ્રતિ રાગ-દ્વેષ ન રાખે તેા ધર્મની કાઈ નિંદા કરી શકે નહિ તેમ ધર્મના વિધ પણ કાઈ કરી શકે નહિ. સુદર્શનચરિત્ર—૫૩ નહીં ચીજ જગમેં કાઈ ઐસી, ચરણ ચઢાઉ ભાય; તથાપિ મુઝ પર મેહુર કરીને, માંગા તુમ હુલસાય. ાધન૦ ૧૧૮૫ રાય તુમ્હારે રહતે રાજમે, મિલા ધર્માંક સહાય; ઔર મના સુઝે ન કુછ ભી, માતા સાતા પાય. ાધનનું ૧૧૯ ૪ સુને શેઠું કે એમ સભી જ, અચરજ અધિકા પાય; શત્રુસે ઐસા ભાવ દિખાયા, મહિમા વરણી ન જાય. પ્રધન૦ ૧૨૦ના રાજા કહેવા લાગ્યા કે, “ હે.! શેઠ! મારા જેવા પામર પ્રાણીને આપના ધમ પાલનથી અપૂર્વ શિક્ષા મળી છે. આપની દ્વારા ધર્મનું મંડન અને પાપનું ખંડન થયું છે. હું રાજવર્ષ થી બંધાએલા છું એ કારણે એકતરફી સત્ય માનીને મે આપને શૂળીએ ચડાવવાન હુક્રમ કર્યો પણ આપની ભાવનાને ધન્ય છે કે, જે ભાવનાએ શૂળીને પણ સિંહાસન બનાવી દીધું. સંસારમાં ઘણીવાર ઇચ્છા ન હેાવા છતાં પણ મિથ્યા દંડ આપવામાં આવે છે. મે પણ એવુ જ કૃત્ય કર્યું છે. જો કે આપની ભાવના ઉચ્ચ છે અને મારા પ્રતિ આપના કાઈ પ્રકારના રાષ પણ નથી પણ મને હવે એવા પશ્ચાત્તાપ થાય છે કે, મેં આપ જેવા નિરપરાધીને શૂળીના દંડ કેવી રીતે આપી દીધા ? મને એવા પણ વિચાર થાય છે કે, આ સંસારમાં અને રાજકાર્યમાં પ્રવૃત્ત રહેવાથી ન જાણે મારા હાથે નિરપરાધીઓને કેટલીવાર દંડ પાયે। હશે? પણ હું સંસારમાં ફસાએલ હું એ કારણે જ મારા હાથે આવાં કૃત્યા થવાં સ્વાભાવિક છે, પરંતુ હવે આપની પવિત્ર ભાવનાએ મારે પણ સુધાર કરી નાંખ્યા છે. મારા એવા નિયમ છે કે, જે સારું કામ કરે છે તેને હું પુરસ્કાર આપ્યા કરું છું. આ નિયમાનુસાર તમે પણ મારી પાસે કાંઇક માંગા કે જેથી મારા પશ્ચાત્તાપ પણ થેાડા એ થઈ જાય અને મારા હ્રદયને પણ થેાડી શાન્તિ મળે. ܕܕ ને સુદર્શન ચાહત તે રાજા પાસેથી ઘણું ધન માંગી શકતા હતા પણ તેણે રાજાને કહ્યું કે, “ હું આપની પાસે ખીજું કાંઈ ચાહતા નથી પર ંતુ એટલું જ ચાહું છું કે, મારી માતાને કાઈ પ્રકારનું કષ્ટ ન થાય. સંસારમાં મનુષ્યથી ભૂલ તા થાય છે પણ પોતાની ભૂલને
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy