________________
૬૩૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[કારતક
સાથે કટા સહન કરવા માટે જ સંબંધ જોડયા ન હેાય! સીતાએ તેા રામની સાથે જો સહેવા માટે સંબંધ જોડયા હતા પણ આજના લેા રામની સાથે શા માટે સંબંધ જોડે છે એ જુએ. શુ' એટલા માટે તે લેાકા રામની સાથે સબંધ જોડતા નથી કેઃ—
6
મને રાટલેા આપે રામ, જિંદુ લઉં તમારું નામ ’
આ પ્રકારની સ્વાર્થસિદ્ધિ માટે પરમાત્માની સાથે સબંધ જોડે નહિ પણ સીતાએ રામની સાથે જેવા સબંધ જોડયા હતા તેવા સંબંધ તમે જોડા. સીતા કષ્ટમાં પણ રામને ભૂલી ગઈ ન હતી એવી તેનામાં ધગશ હતી. તમે પણ પરમાત્મા પ્રતિ એવી ધગશ રાખા તે તમારાં બધાં પાપા ભસ્મીભૂત થઈ જશે અને તમને અપૂ` આનંદ મળશે.
અનાથી મુનિના અધિકાર—૭૨
રાજા શ્રેણિકને પણ અનાથી મુનિ પ્રતિ એવી જ ધગશ હતી. તે અનાથી મુનિની ગુણપ્રશ'સા કરી રહ્યો છે. જે મુનિના ગુણાનું વર્ણન કરવામાં શ્રેણિક જેવા રાજા પણ થાકી ગયા એ મુનિના ગુણો વર્ણવવામાં આપણે સમ કેમ બની શકીએ? પણ એ વિચારથી આપણે નિરાશ થવું ન જોઈએ; પણ રાજાએ મુનિની પ્રશ'સામાં જે શબ્દો કહ્યા છે એ શબ્દાને હૃદયમાં ઉતારી મુનિની સાથે સંબંધ જોડી લેવો જોઈએ. આમ કરવાથી જે પ્રમાણે રાજા શ્રેણિકે પોતાનું કલ્યાણ સાધ્યું તે પ્રમાણે આપણે પણ આત્માનું કલ્યાણ સાધી શકીએ છીએ. રાજા શ્રેણિક મુનિને કહે છે કેઃ—
तं सि नाहो अणाहाणं, सव्वभूयाण संजया ! | खामि ते महाभाग ! इच्छामि अणुसासिउं ॥ ५६ ॥ पुच्छिऊण मए तुब्भं, झाणविग्घो जो कओ । निमंतिया य भोगेहिं तं सव्वं मरिसेहि मे ॥ ५७ ॥
આ ગાથાઓની પહેલાંની ગાથામાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે જ વર્ણન આ ગાથાઓમાંની પ્રથમ ગાથામાં પણ કરવામાં આવ્યું છે અર્થાત્ પહેલાં વર્ણવવામાં આવેલું વર્ણન જ અત્રે ફરીવાર કહેવામાં આવ્યું છે. આ ઉપરથી કાઈ એમ કહે કે, આમાં પુનરુક્તિ દોષ છે કારણ કે કાવ્યમાં પુનરુક્તિ આવે એ દેષ માનવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તર એ છે કે, કાવ્યમાં પુનરુક્તિ દોષ માનવામાં આવે છે છતાં ગુણાનુવાદ, સ્તુતિ કે નિંદામાં એક જ વાત વાર વાર કહેવામાં દોષ નથી. રાન્તએ જે કાંઈ કહ્યું છે તે સ્તુતિ કે પ્રશ’સારૂપે છે. એક જ વાતને વારંવાર કહેવી એ દાષ નહિ પણ ગુણ છે. એટલા જ માટે રાજાએ ‘ સુક્ષ્મસળાહા ચ’- ગાથામાં જે કાંઈ કર્યું છે તે જ ‘ સંપત્તિ જ્ઞાન્ત' એ ગાથામાં ફરીવાર કહેવામાં આવ્યું છે.
રાજા શ્રેણિક કહે છે કે, “ હે ! મુનિ ! જે અવસ્થાને પામી ખીજા લેાક મેહમાં પડી જાય છે એ અવસ્થાને પ્રાપ્ત થવા છતાં પણ તમે મેાહમાં ન પડવા પણ જાગ્રત થઈ સંયમમાં સંલગ્ન થઈ ગયા એટલા માટે તમે જ સનાથ છે. તમે અનાથના નાથ છે. સંયમ લીધા પહેલાં તા તમારા આત્મા અનાથ હતા પણ હવે સનાથ છે; અને જે પાતાનેા નાથ બની