SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ ખીજા ભાદરવા એમ કહે છે કે, અમે જે વસ્તુની શોધમાં છીએ તે વસ્તુ આ નથી. અમે ચીજને શેાધીએ છીએ તે વસ્તુ આ સંસારના પદાર્થથી ભિન્ન છે. इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः । मनसस्तु परा बुद्धिय बुद्धेः परतस्तु सः ॥ જે દૃશ્ય ઇન્દ્રિયાદ્વારા જોવા-સાંભળવામાં આવે છે તે ઈશ્વર નથી. શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પર્શે એ ઈશ્વર નથી. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, આ આત્મા લીલે નથી, પીળા નથી, લાલ નથી, ગંધવાળા નથી, રસવાળા નથી, પરંતુ આ આત્મા એ બધાથી પર છે. પણ આત્માને શેાધનાર મામાં જ ભૂલી જાય છે એ તેની ભૂલ છે. મેં તેા હરદમ તેરે પાસમે, મસજિદ ના કાશી કૈલાસમે; દ્વારિકા મેરી ભેટ વિશ્વાસમે મે કે કહાં તૂ ઢૂંઢે ના મૈં મંદિર ના મૈં ના મૈં ઐસે અજબ મા ક તે રત્ન તા જ્યાં પાયું હશે ત્યાં જ હશે. તે રત્ન પતે તે ગતિ કરી શકતું નથી એટલા માટે રત્નને શોધનારે મામાં પડેલી ચીજોમાં લેાભાઈ જવું ન જોઈએ. જો તે માગમાં પડેલી ચીજોમાં લાભાઈ જાય તે શું તે રત્નને પ્રાપ્ત કરી શકે ? તે માણસ રત્નને શોધી રહ્યો હતા એટલામાં જ કાઈ એ કહ્યું કે, તું શું શોધે છે! તે રત્ન તા તારા ખીસ્સામાં જ છે. આ જ પ્રમાણે જ્ઞાનીજતા કહે છે કે, તું આત્માને ક્યાં શોધી રહ્યો છે ! એ આત્મા તેા તારી પાસે જ છે. રૂપ, રસ, ગંધ વગેરે પદાર્થો જે છે તે આત્મા નથી. એ પદાર્થોથી તા ઇન્દ્રિયા જ મેાટી છે. ઇન્દ્રિયાથી મન માટું છે. મનથી બુદ્ધિ મેટી છે અને બુદ્ધિથી જે પર છે તે જ આત્મા છે. એ આત્માને શોધે તે તેમાં કલ્યાણ રહેલું છે. અમો આ પ્રમાણે સુદર્શન માં ઉપસ્થિત લોકને કહી રહ્યો છે કે, “ભાઈ ! તમે એમ ન ભાંકોની ભાવના જ સિહાસન ઉપર બેઠેલ છે.” શ્રાવકોની વીરતા અને તેમના ગુણાને કારણે જ સાધુએ તેમના જયજયકાર ખાલે છે, અને તેમને ધન્યવાદ આપી તેમનું ચરિત્રચિત્રણ કરે છે. સુદ'નો કેવળ ધનવાન જ હાત અને તેનામાં જે શીલનું પાલન કરવા માટે આટલી વીરતા ન હેાત તા સાધુઓને તેનું ચરિત્રચિત્રણ કરવાની આવશ્યકતા ન હોય. સાધુઓ તેની જે પ્રશંસા કરે છે તે તેના શીલપાલનના કારણે જ. જો તે કુશીલ હોત તો સાધુએ તેને માન આપત નહિ પણ ઊલટા તેને ઠપકા આપત. જેમકે શાસ્ત્રમાં રાજીમતિએ રથનેમિને ઠપકો આપતાં કહ્યું છે કે, * હું ! અપયશકામી ! તને ધિક્કાર છે. તું સાધુ થઈને વમન કરેલી વસ્તુ પાછી ખાવા ચાહે છે ? ' આ વીતરાગનાં શાઓ છે. એટલા માટે જ્યાંસુધી બુરાઈ રહી ત્યાંસુધી તે। તેની નિદા કરવામાં આવી છે, પરંતુ જ્યારે મુરાઈ ચાલી ગઈ ત્યારે તેની પ્રશ ́સા કરવામાં પણ વાર લગાડવામાં આવી નથી. રથનેમિએ જ્યારે પેાતાના ખરાબ વિચારાને ત્યાગ કર્યાં ત્યારે શાસ્ત્રકારોએ જ તેમને પુરુષાત્તમ કહ્યા છે; આ વાત સમજીને જ્ઞાન અને ક્રિયાને જીવનમાં અપનાવે. જય જય સુદર્શન શેઠકી, જય જય હો મનોરમા માત; ધ તીર્થંકી જીડી જાત્રા, પુરજન અતિ હર્ષાત. ॥ ધન- ૧૧૫ |
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy