________________
શુદી પ ]
રાજકાટચાતુર્માસ
[ ૫૪૩
દૂર રહ્યું પરંતુ
લેફ્રાને નરકના ભય લાગે છે પણ નરક આવ્યું કચાંથી ? નરક તો સાઈખાનું આવ્યું કયાંથી ? નરક કે કસાઈખાનાને દુરાત્મા જ પેદા કરે છે. દુરાત્મા જ કપાય છે અને દુરાત્મા જ કપાવે છે. ભગવાને ત્રણ પ્રકારનાં પુદ્દગલા કહ્યા છે. જે પુદ્ગલાને આત્માએ જ ખરાબ બનાવ્યાં છે, પુદ્ગલ તેા પેાતાના રૂપમાં જ રહે છે પણ દુરાત્મા એને પણ ખરાબ કરી દે છે. ઉદાહરણ તરીકે માનેા કે, તમે ખીર ખાધી તે ખીર ખાધા પહેલાં સ્વાદ, રૂપ, ગધ વગેરેમાં કેવી હતી અને પેટમાં પચાવ્યા બાદ તે કેવી ખની જાય છે! આ પુદ્ગલાને પોતે આત્માએ જ ખરાબ કરેલ છે કે નહિ ? ગ્રન્થામાં કહ્યું છે કે, સવા લાખની કીંમતનાં કપડાં હેાય છે પણ એકવાર પહેરવાથી તે પણ નિર્માણ—નકામાં થઈ જાય છે. તે કપડાંને નિર્માલ્ય બનાવનાર કાણુ છે?” આ પ્રમાણે પુદ્ગલેને ખરાબ કરાનાર આ આત્મા જ છે. આત્મા જ પુદ્દગલાને શસ્ત્રરૂપે બનાવે છે. દુરાત્મા જ તલવાર બનાવે છે. જો આત્મા દુરાત્મા ન હેાય તા તે તલવારને પણ પુલની છડી બનાવી શકે છે.
તમને જે ઇન્દ્રિયા મળી છે તે આત્માના કલ્યાણ માટે જ મળી છે. અનંતાનંત પુણ્યને સંચય થવાથી એક એક ઇન્દ્રિય મળી છે. પશુ આ પ્રમાણે પુણ્યસંચયથી મળેલી ઇન્દ્રિયાને દુરાત્મા ક્યાં ક્યાં વેડફી રહ્યો છે. સાધુ પણ જો સાધુપણાથી પતિત થાય અને ઇન્દ્રિયાને વેડી દે તે તે પણ દુરાત્મા જ છે. દુરાત્મા સંસારમાં તે આનંદ માને છે પરંતુ જ્યારે તે મૃત્યુના મુખમાં સપડાય છે ત્યારે તેને ઘણા પશ્ચાત્તાપ થાય છે; તે વખતે લક્ષણ, મંત્ર વગેરે કાંઈ કામમાં આવતાં નથી. જેણે અહિંસાના નાશ કર્યો છે અને ધ્યાને ગુમાવી દીધી છે તે જ્યારે માતના મુખમાં સપડાય છે ત્યારે તેને ઘણા પશ્ચાત્તાપ થાય છે.
જ્યોતિષ,
મહમૂદ ગજનવી માટે એમ કહેવામાં આવે છે કે, તેણે ૧૭ વાર ભારતને લૂટપુ' હતું અને અનેક લેાકાને ધણું કષ્ટ આપી, ઘણું ધન લઈ ગયા હતા; પણ જ્યારે તે મરવા લાગ્યા ત્યારે તેણે પોતાની સામે એ બધાં ધનને ઢગલા કરાવ્યા અને તે ધનના ઢગલાને જોઈ--જોઈને પ્રસટ્ટે ધ્રુસકે રાવા લાગ્યા. તે શા માટે રાતા હતા તે વિષે નિશ્ચયપૂર્ણાંક તો કાંઈ કહી શકાય નહિ પણ સંભવ છે કે તે એ વિચારથી રાતા હેાય કે, “ હું લેાકાને કેટલું કષ્ટ આપીને ધન સંગ્રહીને લાવ્યા છું અને આજે એ ધન અહીં જ પડયું રહે છે. આ પ્રમાણે પશ્ચાત્તાપ થવાથી તે રાય હાય એવા સંભવ છે.”
#
આ જ પ્રમાણે દુરાત્મા પણ જ્યારે મૃત્યુના મુખમાં સપડાય છે ત્યારે પશ્ચાત્તાપ કરવા લાગે છે. તમે પણ તમારા માટે એમ વિચારા કે, અમે ગરીબેને દુઃખ આપી પૈસા એકઠા કરીશું તેા તે પૈસા અમારી સાથે નહિ આવે પણ જ્યારે અમે મૃત્યુના મુખમાં સપડાઈશું ત્યારે અમારે એને પશ્ચત્તાપ કરવા પડશે. આ તે તમારા માટે એમ કહ્યું પરંતુ મારે પાતાએ પણ મારા વિષે વિચારવું જોઈએ કે, “ હે ! આત્મા ! જો તું ખીજાઓને ખુશ કરવામાં અને લાકાતે પેાતાની આગળ નમાવવામાં જ રહી ગયા, કેવળ ખાલી વાહવાહ કરાવી અને સ્વ-પરની કાંઈ યા ન કરી તે આખરે તારે પણ પશ્ચાત્તાપ કરવા પડશે.”
4
અનાથી મુનિ આ પ્રમાણે શિક્ષા આપી એમ કહે છે કે, ‘આખરે તારા કામમાં તારા આત્મા જ આવશે; ખીજો કાઈ તારા કામમાં આવશે નહિ. એટલા માટે જે સત્ય હાય, જે ભગવાનની આજ્ઞામાં હાય અને જેથી સ્વપરની યા થાય તે જ કામ કર; બીજાં કામેા ન ફર’