________________
૧૪૪ વક્રોક્તિજીવિત
[R-૧૯
આ બે ઉદાહરણેામાંના પહેલામાં અર્જુનને મારી નાખવાની વાત અને ખીજામાં શિવની નિંદ્રાની વાત કહેવા જેવી નથી તેથી તેને ઢાંકી દઈને રમણીયતા સાધી છે.
આ બંને ઉદાહરણમાંની બંને વસ્તુ સ્વભાવથી જ દોષયુક્ત છે. જેમાં રિવિવવક્ષાને લીધે દોષ આવ્યા હોય એવી વસ્તુને ઢાંકી દેવાનું ઉદાહરણ—
“તે મિથ્યાવ્રત લેનાર આ કંઈક કરવા તૈયાર થયે છે.” ૬૬
આ ઉદાહરણ પહેલા ઉન્મેષમાં ઉદાહરણ ૫૦ (પૃ. ૪૪-૪૫), અને ૬૯ તરીકે આવી ગયું છે? ચેાથા ઉન્મેષમાં ૧૦મા ઉદાહરણ તરીકે એ શ્લાક આખા ઉતારેલા છે.
એની સમજૂતી પહેલાં (પહેલા ઉન્મેષમાં ૫૦મા ઉદાહરણ વખતે પૃ. ૪૫) આપી ગયા છીએ.
આમ, સંવ્રુતિવકતા(ના છ પ્રકાર)ના વિચાર કર્યા પછી પ્રત્યયવકતાના એક પ્રકાર પટ્ટની વચમાં આવતા હાઈ અહીં જ તેના વિચાર કરવા યાગ્ય છે, તેથી તેના વિચાર કરીએ છીએ—
૧૭
પેાતાની ખૂબીથી વય વસ્તુના ઔચિત્યની શાણામાં વધારા કરી પદની વચમાં આવેલા પ્રત્યય કાઈ જુદા જ પ્રકારની વક્રતા કહેતાં ચારુતા મગઢ કરે છે.
પદની વચમાં આવેલ કૃત્ વગેરે પ્રત્યય કોઈ આર કહેતાં અપૂર્વ વકતા પ્રગટ કરે છે, એટલે ચારુતાને ઉદ્દીપિત કરે છે. શું કરીને ? તા કે પ્રસ્તુત એટલે કે વણ્ય વસ્તુના ઔચિત્યની શે।ભામાં વધારો કરીને. શાનાથી ? તે કે પોતાની ખૂબીથી. જેમ કે— ઉત્સાહભરી મગઢીએ ચક્કર લગાવતી ઊડી રહી છે.” ૬૭