________________
ધનવાન
રેખાથી વિશાળ ગાળ મંડલની સ્થાપના કરી. અને ઉદાર હૃદયી મંત્રીવાદીએ નગરના લેાકેાને કહ્યું, અરે લેકે! આ મડલમાં આવે, અહીં આવવાથી તમારૂં સંરક્ષણ થશે.
૧૦૭
આમ ત્રણ છતાં ઘણાં જ એછા માનવા એમડલમાં ગયા. ગય એટલા બચી ગયા અને સુખી થયા. આગ દ્વારા એમનુ નુકશાન ન થયું.
બીજા કેટલાકે ભૂતના વળગાળની જેમ અથવા દાડી યાની જેમ ગાંડાતુર બની આગને એલવવા માટે એમાં ઘાસ લાકડા અને ઘી નાખે છે. આગ કાષ્ટ્રમાં આવવાના બદલે બેફામ વધે છે.
મોંડલમાં રહેલા આ મહાત્માએ નગર જનાને અવળી ક્રિયા કરવા ના કહે છે, એમ ન કરવા સમજાવે છે છતાં એ પ્રતિક્રિયાર્થ અટકતા નથી. એટલુ જ નહિ પણ હિતચિંત કેની સારી કરે છે. ઠેકડી કરે છે.
વાત
કેટલા પુણ્યવાન આત્માએ ને એ હિ શક્ષકાની રુચિ જાય છે અને એને અમલ કરી સુખી થાય છે. મને પણ ભવિતવ્યતાના રૂડા પ્રતાપે એ વાત ગમી ગઈ અને આગમાંથી ઉછળી માંડલમાં ચાલ્યેા ગયા.
મડલમાં જઇને જોયું કે નગરના લેાકેા વ્રતી છે એટલે હું પણ વ્રતી સાધુ) બન્યા. તેથી અગ્નિતાંડવના વિનાશથી ઉગરી ગયા. આ મારા વૈરાગ્યનું કારણ છે.
સાધુન વૈરાગ્યની વાત સાંભળી અકલંક ઘણા ખુશી થયું. બીજ મુનિ પાસે જવા ઉપડયે.. ને રસ્તામાં અકલકને