Book Title: Upmiti Saroddhar Part 03
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 348
________________ અનુસુંદરનું ઉત્થાન ૩૦૧ તે મદનમંજરીના ભવમાં દીક્ષા ગ્રહણ કરી હતી. તારા ભાવ ઘણા સારા હતા. દીક્ષાની આરાધના તે વિધિપૂર્વક કરી હતી. પાલનમાં જરાય કચાસ રાખી ન હતી. ક્રિયા કરવામાં તું શિથિલ ન હતી. પણ ત્યાં તેને એક દુબુદ્ધિ થઈ આવી. જે કરવાનું હોય તે કરે છે. આ બધે હેળો કરવાની શી જરૂર છે? ઝાઝી ઝંઝટ શા કામની ? આવા વિચારોના પરિણામે તને સ્વાધ્યાયને અવાજ ગમતું ન હતું. વાચના ગમતી ન હતી. કેઈ કાંઈ ધર્મ બાબતને પ્રશ્ન કરે, તે એ તને ગમતું ન હતું. અભ્યાસ ઉપર ઉગ હોવાથી તેને માન રાખવું ગમતું અને મસ્ત થઈ ઉંઘવાનું પ્રિય લાગતું. જે કે તને મન કે નિદ્રાને તીવ્ર અભિનિવેશ યાને વધુ પડતે આગ્રહ ન હતું એટલું સારું હતું. જેથી તને જ્ઞાન અને જ્ઞાનીઓ ઉપર ષ ન જાગે અને એમની વિરોધી તું બની નહિ. તું ગુરૂની દ્વેષી પણ ન હતી. પરિણામે તે નાની શ્રુત આશાતના કરવા દ્વારા જે કર્મ બાંધ્યું એનું આ પરિણામ છે. એ લઘુ આશાતનાના પ્રતાપે તું આટલે સમય સંસારમાં રખડી. અસંખ્ય કાળ તારે સંસારમાં ભમતાં ભમતાં ચાલ્યા ગયે. તું જે હાલમાં જડબુદ્ધિ બની છે તે પણ એ ભવની લઘુ કૃતઆશાતનાનું ફળ છે. વળી તું મદનમંજરીના ભાવમાં પુરૂષપ્રેષિણી હતી. એ સંસ્કારે તને આજે પણ છે અને એના કારણે આ ભવમાં

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376