Page #1
--------------------------------------------------------------------------
________________
GPL
SSASSIN
Page #2
--------------------------------------------------------------------------
________________
Upamiti Bhavaprapancha Kathasaroddhar
[Vol. 3 Parts 6-7-8 ]
by
Acharya Shree Devendrasuriji
Translated in Gujarati by
Muni Kshamasagarji ·
The disciple of Revered Acharya Shree Kailassagarsuriji
Page #3
--------------------------------------------------------------------------
________________
કાંઈ ક
ઉપમિતિ ભવપ્રપંચા કથાનું સ્થાન સ ંસ્કૃત સાહિત્યમાં ઉચ્ચ અને આગવું છે. શ્રી સિદ્ધષિની કલમે આલેખાએલી એ કથાને રસાસ્વાદ લેવા એ એક સૌભાગ્ય છે એમ રસિકેાને લાગ્યા વગર રહેતું નથી. એ કથાના અનુકરણા વિશિષ્ટ થયા છે. ભાષાન્તરાની સફળતા અને સાકતા અંગે વિદ્વાનેમાં દ્વૈધીભાવ રહે છે—રહેવાના જ. છતાં પણ જેમ મૂળ વ્યક્તિનુ પ્રતિબિંબ સુ ંદર આવ્યુ' હાય તેા એળખાણ થયા વગર રહેતી નથી. તેમ ભાષાન્તર પણ સુંદર થયુ હાય તે। ભાવ જગવ્યા વગર રહેતું નથી.
ભવ નિવેદને જન્માવતું સાહિત્ય જયવંત વર્તા એ જ અભિલાષા.
શ્રી શત્રુ ંજય વિહાર, પાલીતાણા (સૌરાષ્ટ્ર)
તા. ૩-૨-૧૯૬૮.
વિયર ધરસૂરિ
GU
Page #4
--------------------------------------------------------------------------
________________
કે નો વીયર છે શ્રી ઉપમિતિ ભવપ્રય આ કથા
સારાર
ગુજરાતી અવતરણ [ ભાગ ૩ જ માલ-૭–૮]
શ્રી સાવરકુંડલા વિશાળ શ્રીવા રજૂર્તપૂજક
જેન સંઘના જ્ઞાન ખાતા તરફથી હસ્તે શેઠ શાન્તિદાસ ધર્મદાસની પેઢી
મુ. સાવરકુંડલા (સૌરાષ્ટ્ર)
: પ્રેરક : પરમ પૂજ્ય શાંતમૂતિ આચાર્યદેવ શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી ટે મહારાજના શિષ્યરત્ન ત્યાગમૂર્તિ પંન્યાસપ્રવર
શ્રી મંગળવિજયજી ગણીન્દ્ર
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :શ્રી વર્ધમાન જૈન તત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય વતી અધ્યાપકઃજેશીંગભાઈ ચુનીલાલ શાહ મુ. પો. શિવગંજ (રાજસ્થાન)
અવતરણકાર:પરમપૂજ્ય પ્રવચનકાર આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય મુનિ ક્ષમાસાગરજી
પ્રાપ્તિસ્થાને - ૧ શ્રી શાંતિલાલ જગજીવન ઠે. માણેકચોક, સાંકડી શેરીના નાકે, યુનાઈટેડ બેંક નીચે, મુ. અમદાવાદ
૨ સરસ્વતી પુસ્તક ભંડાર ઠે. હાથીખાના, રતનપોળ મુ. અમદાવાદ
પ્રથમવૃત્તિ : ૧૧૫૦ વીર સં. ૨૪૯૩ વિક્રમ સં. ૨૦૨૩
૩ રતિલાલ બાદરચંદ શાહ ઠે. દેશીવાડાની પોળ મુ. અમદાવાદ
મૂલ્ય : રૂપીઆ ચાર
૪ સેમચંદ ડી. શાહ
મુ. પાલીતાણા (સૌરાષ્ટ્ર) ૫ શ્રી વર્ધમાન જે. ત. પ્ર. વિદ્યાલય મુ.પો.શિવગંજ(રાજસ્થાન)
મુદ્રક :મહેતા અમરચંદ બહેચરદાસ શ્રી બહાદુરસિંહજી પ્રીન્ટીંગ પ્રેસ મુ. પો. પાલીતાણા (સૌરાષ્ટ્ર) છે
Page #6
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજય નીતિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર આચાર્ય વિજય હર્ષસૂરીશ્વરજીના શિષ્યરત્ન પંન્યાસ મંગલવિજય ગણીવર
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
..૪૦
820°0899*9188
નૈવેદ્ય
ચંદ્રસમી
જે મહાત્માની શાંત. આંતરજ્યાતિએ મને પ્રત્રજ્યાના પથૈ આણ્યો
એ પૂજ્યપાદ મધુર પ્રવચનકાર આચાર્ય ભગવંત
ગુરુદેવશ્રી કૈલાસસાગરસૂરિજીનાં કરકમલામાં ભાવભીની સ્નેહાંજલિરૂપે . આ નૈવેદ્ય ધરૂં છું.
ભવદીય સમાસાગર
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીયમ
જડવાદના જડબામાં જકડાએલી જનતાને જગાડવા અમારી સંસ્થા પ્રભુશ્રી મહાવીર ભગવંતે પ્રકાશિત કરેલા તત્ત્વાના સાહિત્યને લેાકભાષામાં રજુ કરે છે.
આ સંસ્થા પાછળ કાઇ મળ કામ કરતુ હાય તા એ છે ત્યાગમૂર્તિ પન્યાસ પ્રવર શ્રી મંગળવિજયજી મહારાજના પવિત્ર આશીર્વાદ. એ વિના આ સ ંસ્થા જ્યેાતિ વિઠૂણા દીપક જેવી હાત.
એ સ્વનામધન્ય પુરૂષે અમને રાહ ચિંધ્યેા. અમે એ સ્વીકાર્યાં, એટલે આટલું કાર્ય થઈ શકયું છે. શ્રી ઉપદેશ પ્રાસાદ ભાગ ૫ હિન્દી, શ્રી શાન્તસુધારસ ભાગ ૨ ગુજરાતી અને ઉચ્ચપ્રકાશના પંથે પ્રકાશિત કર્યા બાદ એ ગુણશીલ ગુરુદેવે મુનિવરશ્રી ક્ષમાસાગરજી દ્વારા અવતરણ કરાવી આપેલ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા સારોદ્ધારને ત્રણ ભાગમાં આ સંસ્થા રજુ કરે છે.
પૂ. અવતરણકાર મુનિની અમે અનુમેાદના કરીએ છીએ.
આ પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ જણાય તા એની જાણ કરવા આપને વિનતિ કરીએ છીએ, જેથી દ્વિતીયાવૃત્તિમાં એનુ પરિમાર્જન થઈ શકે.
જૈન તત્ત્વજ્ઞાનનું સાહિત્ય પ્રકાશિત કરવાનુ અમને નીતિપૂર્ણાંકનુ બળ મળેા એ જ મુનિભગવંતાના આશીવચનને અમે ઈચ્છીએ છીએ.
વિ. સં. ૨૦૨૩ ભાદરવા વદ ૧૨
લી. અધ્યાપક
જેશીંગલાલ ચુનીલાલ શાહ
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રુતજ્ઞાન ભક્તિના લાભ લેનારા મહાનુભાવોની
* શુભ નામાવલી :
અમદાવાદ
૧૦૦૦) શુસા પારેખની પાળના જ્ઞાનખાતાના ૧૦૦૦) પાદરલી જૈન સંઘ જ્ઞાનખાતાના પાદરલી (રાજસ્થાન) ૨૫૦) શ્રી સાવરકુંડલા વિશાશ્રીમાળી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના જ્ઞાનખાતા તરફથી હસ્તે શેઠ શાંતિદાસ ધદાસની પેઢી. સાવરકુંડલા (સૌરાષ્ટ્ર)
શેઠ મૂલચ ંદ હરિલાલ મુબઈ, સંધવી વેરીદાસ પ્રતાપજી વાંકલી, શાહ સરદારમલ જુહારમલ પાદરલી, શાહુ ત્રીકમચંદ હીરાચંદ બેલગામ, શાહુ ફુટરમલ હીરાચંદ ચાંદાઈ, શાહ નંદલાલ મેાહનલાલ ફેાજદાર વિ. મહાનુભાવાએ ઉપમિતિ કથા સારાદ્ધાર”નાં ત્રણે ભાગેામાં આર્થિક દાન દ્વારા ભક્તિ કરી છે એ બદલ સૌને ધન્યવાદ ઘટે છે.
-પ્રકાશક
Page #11
--------------------------------------------------------------------------
________________
નિવેદન
પ્રસ્તાવના
કથાસાર
હૂકાણિક
:::
::
૧૪ પ્રસ્તાવ
છઠ્ઠા પ્રસ્તાવના પાત્રા
પ્રકરણ પહેલુ. ધનશેખર
પ્રકરણ બીજુ હરિકુમાર
પ્રકરણ ત્રીજી શ્રી ઉત્તમસૂરિજી
પ્રકરણ ચાથુ છ રાજ્યાની વ્યવસ્થાનેા હેવાલ પ્રકરણ પાંચમું હરિકુમાર અને ધનશેખર
સક્રમ પ્રસ્તાવ
સાતમા પ્રસ્તાવના પાત્રા
પ્રકરણ પહેલું ધનવાહન
પ્રકરણ બીજું ચાર મિત્રા
પ્રકરણ ત્રીજું સંસાર બજાર
પ્રકરણ ચેાથું મહામેાહ અને મહાપરિગ્રહ પ્રકરણ પાંચમું ભવભ્રમણ અને વિકાસ
...
: : :
⠀⠀⠀⠀⠀⠀
...
...
: : : : : :
*
૧૧
૧૫
રર
ર
૧૨
૪૫
પ
ર
૧૦૦
૧૩
૧૨૯
૧૪૩
૧૬૫
૧૮૨
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૧૩
પ્રસ્તાવ આઠમે આઠમા પ્રસ્તાવના પાત્ર ... પ્રકરણ પહેલું ગુણધારણ અને મદનમંજરી ... પ્રકરણ બીજું રાજ્ય અને ધર્મ પ્રકરણ ત્રીજું ઉતિ અને અવનતિ પ્રકરણ ચોથું ચક્રવતી ચેર . પ્રરકણ પાંચમું અનુસુંદરનું ઉત્થાન પ્રકરણ છ મોક્ષગમન પ્રશસ્તિ
Page #13
--------------------------------------------------------------------------
________________
૬
નિ વે ઇ ન
છે. શ્રી સવજી જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રભાવક મહાપુરૂષ સિદ્ધાંતના તને વિશ્વના ઉદ્ધાર માટે ઉચ્ચ કોટિના ગ્રંથમાં ગૂથી પરમ તારક બન્યા છે. શ્રી ઉમાસ્વાતિજી રચિત “તવાથધિગમ સૂત્ર” અને ચિરંતનાચાર્ય રચિત “પંચસૂત્ર” ગ્રંથ છે. આ ગ્રંથમાં તત્ત્વ ઘણું સમાએલું છે.
એ રીતે શ્રી સિદ્ધર્ષિ ગણ દ્વારા વિરચિત શ્રી “ઉપમિતિ ભવપ્રપંચા કથા” ગ્રંથ પણ અગાધ છે. એ દુષમકાળમાં પણ સુષમ કાળના સમયના સ્વાદને ચખાવે છે. .
- આ ગ્રંથ કથાનુયોગને હેવા છતાં, એમાં દ્રવ્યાનુયેગનું સુંદર વર્ણન, શબદોની વ્યાખ્યા, કથાની રસધારા છે. આ ગ્રંથ જૈન અને જેતરોમાં પણ સુપ્રસિદ્ધિને વરેલું છે. આ ગ્રંથ સોળ હજાર
કના પ્રમાણને છે. આચાર્ય દેવેન્દ્રસૂરીશ્વરજીએ એમાં સંક્ષેપ કરી ઉપમિતિ ભવપ્રપંચો કથા સારોદ્ધાર” ગ્રંથ રચ્યો. એનું પ્રમાણ છ હજાર લેક જેટલું છે. એ દ્વારા “ટુંકું ને ટચ” જાણવાની ઇચ્છાવાળા ભવ્ય ઉપર સુંદર ઉપકાર કર્યો ગણાય.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત “વૈરાગ્ય કલ્પલતા” ગ્રંથ પણ પ્રસ્તુત ગ્રંથનું રૂપાંતર છે. શ્રી “ભુવનભાનુ કેવલી” ચરિત્રમાં પણ આની ઘણી છાયા દેખાય છે. શ્રીયુત મેતીલાલ ગીરધરચંદ કાપડીયાએ ઉપમિતિ ગ્રંથ ઉપર સુંદર અને સરલ વર્ણન કર્યું છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈનેતરમાં શ્રી હર્મન જેકોબી અને પીટરસન જેવા પાશ્ચાત્યાએ આ ગ્રંથની મુક્ત કંઠે પ્રશંસા કરી છે, એ વિદ્વાને પણ આ રચના માટે મસ્તક નમાવે છે.
આજના યુગમાં જીવન જીવી રહેલ અને ભરપૂર ઉપાધિમાં અટવાઈ ગયેલે માનવ એ મહાગ્રંથને સ્વતઃ વાંચે એ શક્ય નથી. કદાચ વાંચવા જાય તો એને રસ ન આવે, કાં સમજાય નહિ એટલા ખાતર “ ઉપમિતિ ભવપ્રપચા કથા સારોદ્ધાર” ઉપર ગુજરાતી અવતરણુ લખવાની ભાવના થઈ. એ અવતરણ કરવું જોર માટે અશક્યપ્રાય હતું.
એ કાર્ય ને સોંપવું? આમાં ઘણે સમય ગ. સંવત ૨૦૨૦ નું ચાતુર્માસ અમારું સિદ્ધક્ષેત્રની છત્રછાયામાં થયું. ત્યાં એ વર્ષે શાસનરાગી શાંતમૂર્તિ ઉપાધ્યાય શ્રી કૈલાસસાગરજી મહારાજ પણ ચાતુર્માસ હતા એમના શિષ્ય મુનિશ્રી ક્ષમાસાગરજી મહારાજને મેં આ કાર્ય કરવા જણાવ્યું. એમણે જીવનમાં વિશિષ્ટ લેખનકાર્ય કરેલ નહિ એટલે કાય સ્વીકાર માટે સંકોચ અનુભવતા હતા. છતાં, મારી લાગણી એમણે સ્વીકારી અને અવતરણુ લખવાનું કાર્ય ચાલુ કર્યું. " અવતરણ શાસ્ત્ર રહસ્યg ઉપાધ્યાયજી શ્રી કૈલાસસાગરજી મહારાજે વાંચ્યું અને યોગ્ય પણ લાગ્યું એટલે છપાવવાનો નિર્ણય કર્યો. જોકે ધાર્યા કરતાં અવતરણનું કદ મોટું થયું પણ સરસ હોવાથી તેમજ સંક્ષેપ કરવામાં પાછે ઘણે સમય આપવો પડે અને એમ કરવા જતાં રસધારા તૂટવાની આછી આછી સંભાવના જણાતી હતી,.. એટલે એ અવતરણુ મુદ્રિત કરવાનું નક્કી કર્યું,
. છે મૂળ ગ્રંથકારે કથાપાત્રો અને કથાઓને ભાવ એટલે સરસ આલેખ્યો છે કે જેને વાંચતા આપણું હૈયું હેલી ઉઠે. પ્રથમ પ્રસ્તા
Page #15
--------------------------------------------------------------------------
________________
વમાં નિપુણ્યક ક્રમની વાત વાંચીએ ત્યારે આપણને આપણા આત્મા કેવા દ્રમય છે અનેા પ્યાલ આવી જાય છે. બીજા પ્રસ્તાવમાં આત્મા નિાદથી નીકળી જ્યા ક્રમે ઉન્નતિ પામે છે એની વિગત રમૂજી ભાષામાં લખી છે. અને ત્રીજા પ્રસ્તાવથી હિંસા-વૈશ્વાનર– સ્પર્શનાદિને લગતી વાતા ચાલુ થાય છે.
ચેાથા પ્રસ્તાવનું તત્વજ્ઞાન એટલે કમ સાહિત્યને ભડાર. મહાદિ આઠ રાજ્વીઓ એ મેાહનીયાદિ કર્માંના પ્રતીકેા બતાવી ગ્રંથકારે પેાતાની શક્તિના અપૂર્વ પરિચય બતાવ્યેા છે. પાંચમાછઠ્ઠી-સાતમા પ્રસ્તાવ સુધી સસારભ્રમણનું ભાન કરાવી આમાં પ્રસ્તાવમાં આત્માની સિદ્ધ દાના ખ્યાલ અને પ્રાપ્તિ એ ખૂબ
મજેદાર છે.
આ રીતે આ પ્રસ્તાવેામાં વ નિગાદથી નીકળી મેાક્ષે જાય ત્યાં સુધી સ્વચ્છ (યથાય) ઇતિહાસ રજી થાય છે. આ ગ્રંથ ખરી રીતે આત્મદર્શનને નિમ ળ આરીસા છે. એમાં આપણા જીવનની અવનતિ અને ઉન્નતિના ઇતિહાસ પ્રતિબિંબિત થએલે જબુાય છે આત્માની વિભાવદશામાં થતાં મનેવિકારા, કાયા, તૃષ્ણાએ અને એના કારણે થતી યાતનાઓ વિગેરે દુખદ્ જણાવ્યા છે.
આ ગ્રંથના અવતરણનું કાય. વિડલાના આશીર્વાદના કારણે મુનિ ક્ષમાસાગરજીએ પૂર્ણ કર્યું છે, એ અનુમેાદનાપાત્ર છે, સાથે એએને અનેક આવા શાસનની સેવાના અને સુરક્ષાના કાર્યો કરવાનું ખળ મળે એવી ભાવના રાખું” છું.
આ ગ્રંથની ઉપયાગિતા અને લોકપ્રિયતા દૈવી બને છે, એને ખોલ અમુક સમયના વહી ગયા પછી આવશે.
કથાનુયાગની ઉપયે।ગિતા, આય સાહિત્યકાર અને આય સાહિત્યની ઉચ્ચતા મૂળ મૂથની ઉપાદેયતા વિગેરે બાબતા ઉપર્
Page #16
--------------------------------------------------------------------------
________________
૩
અવતરણકારે પ્રસ્તાવનામાં ધોા પ્રકાશ પાડેલા છે. એટલે ાત્ર વધુ લખતા નથી. ગચ્છમાં વ્યવસ્થા અને સરક્ષણની ઘણી જવાબદારીએ હાવાથી વિશેષ લખવા માટેને મહેાળા સમય પણ નથી.
અંતમાં મરુધરની ભૂમિ ઉપર શાસનરત્ન શ્રી ગામરાજજી તેચંદજી સંધવી આદિ પુણ્યવાના દ્વારા શિવગંજમાં સ્થાપિત “ શ્રી વધમાન જૈન તત્ત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય ’ દ્વારા અનેક અભ્યાસીઓ તૈયાર કરાય છે તેમજ ધમશ્રદ્ધાનાં હેતુભૂત-વૈરાગ્યમય તત્ત્વજ્ઞાનના પ્રથા પણ પ્રકાશિત થાય છે.
ઉપદેશપ્રસાદ ગ્રંથના હિન્દી અનુવાદ કરાવી પાંચ ભાગા બહાર પાડયા. શ્રી મે।. ગી. કાપડીયાના વિવેચનવાળા શાન્ત સુધારવાનુ તૃતીય મુદ્રણ કરાવ્યું, પચત્રનું (ઉચ્ચ પ્રકાશના પંથે) પુસ્તક દ્વિતીય આવૃત્તિમાં છપાવ્યું. અને આ શ્રી ઉપમિતિ ભવપ્રપ ચા કથા સારાહાર” અવતરને ત્રણ ભાગમાં પ્રકાશિત કરે છે. એટલે ભવ્યાત્માઓને મુમુક્ષુ કરવા અને જૈનશાસનમાં જ્ઞાનપ્રભાવનાની લાગણી માટે આ સસ્થાના કાર્યવાહકોને ધન્યવાદ ઘટે છે.
આ સસ્થા ઉત્તરાત્તર સારા તત્ત્વજ્ઞાનના સારા પુસ્તાને પ્રકાશિત કરે, એ જ શાસનદેવ પ્રતિ અભ્યર્થના.
વિક્રમ સ. ૨૦૨૩
શ્રાવણ વદ ૧૨
સુહારની પાળ, જૈન ઉપાશ્રય
અમદાવાદ
થી
૫૦ મગળવિજયજી મહી,
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્ર
સ્તા વ ના
' અનેક આત્માઓના અથવા દરેક આત્માઓના જીવનમાં કદિને કદિ અનુભવમાં આવી ચૂકેલ ઘટનાઓને શબ્દો દ્વારા આવરી લેનારી “ ઉપમિતિ ભવપ્રપંચા કથા” છે. I ! સિહ થએલા આત્માઓએ આ અનુભવી ચૂકેલી વાત છે. અલ્પકાળ પછી સિદ્ધ થનારા આત્માઓમાં અનુસુંદર ચક્રવર્તીના ભવની અન્તિમ વખતનો ભાવ ભજવાતો હોય છે અને સામાન્યજન માટે નંદિવર્ધનના ભવથી અનુસુંદરના પૂર્વભવ સુધીની વાતે અનુભમાં આવી રહેલી માની શકાય છે. | દોધ, હિંસા અને સ્પર્શન, માન, મૃષા અને રસના માયા, તેય અને પ્રાણ. લેભ મિથુન અને ચક્ષુ. મેહ, પરિગ્રહ અને કૃતિ એમ ત્રણ ત્રણ આંતર શત્રુઓનું જુદા જુદા ભામાં આત્મા ઉપર દબાણ છે, એવું આ કથામાં બતાવવામાં આવ્યું છે, છતાં આ ક્રમમાં અનુકમ, બુકમ કે પદ્માનુક્રમ પણ હેઈ શકે છે. સૌ માટે આ નિયત કમ નથી.
કથાની સુસજના અને સરળ સમજુતી ખાતર, તેમ જ રસધાર જમાવી રાખવા આ ક્રમ લીધો હેય, છતાં જ્યાં હિંસા, ક્રોધ, સ્પશનનું જોર હોય ત્યાં ગૌણતાએ અપાશે કે મહદશે મૃષા, ચૌય, મૈથુન, પરિગ્રહ, માયા, માન, લેભ, રસના, શ્રોત, ચક્ષુ મહામેહ, રાગ, દ્વેષ, અજ્ઞાન વિગેરેનું પણ વર્ચસ્વ હોય છે. જ્યાં મહામહરાજને સામાન્ય કક્ષાને એક સૈનીક હોય ત્યાં બીજા
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫
સૈનીકા પણ હાજરીમાં હાય છે જ. મેાહરાજા પણ ત્યાં હેાય છે જ. માત્ર પાતપેાતાના વર્ચસ્વને જમાવવાના અવસરની પ્રતીક્ષા કરતા હાય છે.
આપણે સૌ આપણા જીવનમાં આવી સવેદનાએ, ઉર્મિલતા, ભાવાવેશા, આકાંક્ષાઓ, તન્મયતાઓ, વિગેરે .મનની વૃત્તિઓમાંથી કાઇને કાષ્ઠ વૃત્તિને અનુભવતા હાઇએ છીએ. એવા ફ્રાઇદિવસ નહિ હાવ, કે પ્રહર નહિ હાય, કાઇ ઘડી નહિ હાય કે કાઇ ક્ષણ નહિ હાય કે જેમાં આપણે આપણાં મનમાં મેહમહિપતિના કે ધમ રાજના ભાવાની અનુભૂતિ કરતા ન હેાઇએ. બહુલતાએ માઢમહિપતિનાં ભાવાની હારમાળાએ જ રમતી હેાય છે. આત્મા એની સંતાકુકડીમાંથી ઉંચા નથી આવતા. જો એ ત્યાંથી છટકે તેા પછી મેક્ષ દૂર ન દેખાય. પણ છટકવા માટે ભગીરથ પુરૂષાર્થની પરમ આવશ્યકતા રહે છે. ઉપમિતિમાં આવતાં પાત્રાની સાથે આપણે આધુનીક કેટલીક ઘટનાઓના મેળ મેળવીએ કે જેથી એ રચનાની વિશદંતાના ખ્યાલ આવે.
૧ જમ નીના
સરમુખત્યાર હિટલરના વધાદાર
""
..
ગણાતા આઇકમેન નામના વડાએ યહુદી કામ ઉપરની દુશ્મનાવટના કારણે પચાસ લાખ જેટલી મહાસખ્યામાં યહુદીઓને જુદી જુદી રીતિએ મેાતના ધાટે ઉતાર્યાં છે. “ ગેસચેંબર ” માં ૨૫-૨૫ હજાર યહુદીઓને ભેગા કરી, બારણા બધ કરાવી ઝેરી ગેસ દ્વારા કેટલીય વાર માર્યો છે. ૫૦-૫૦ હજાર માનવીઓને ભેગા કરી કરાસીન ટ્રુ પેટ્રાલ વિગેરે છાંટી જીવતાને જીવતા હેાળી કરી નાખી છે. આખરે કેટલીય રાજકીય ક્રાંતિ પછી “ ઇઝરાઇલ ” માં પકડાયા અને અંતે દેહાન્તદડની સજા થઈ.
86
આ આઇકમેનને ઉપમિતિમાં આવતા ન દિવધન સાથે સરખાવી જુવાતા? શું નદિવનનું પાત્ર આઇમેને ખરાખર નથી ભજવ્યું ?
Page #19
--------------------------------------------------------------------------
________________
રિચિત, વડા આઇકમેને નતા ખાધાં કાંધ અને હિંસાદેવીએ પિતાનું વર્ચસ્વ કે પિતાને પ્રભાવ બરાબર નથી પાથર્યો, એવું લાગે છે ? - ૨ અમેરીકાના “ઇલિનોઇસ” શહેરની “સ્વાન્કા ટાવર્ડ રક લેજ” માં ઉચ્ચ ખાનદાન અને નબીરા કુટુંબની “મિસીસ મિબ્રેડ, મિસીસ લીલીયન અને ફ્રાન્સીસ મફી” નામની રૂપવતી અને યૌવનવતી નારીઓ આરામ માટે આવેલા. ભેજનથી નિવૃત થઈ કરવા માટે બગીચામાં ગયા. જે લોજમાં ઉતરેલાં ત્યાંને રાઈએ “ચેસ્ટર વેજર ” એ નારીઓની પાછળ પાછળ ગયો. રૂ૫ અને યૌવનથી આકર્ષાઈ વેજરે એ નારીઓ ઉપર બલાત્કારને પ્રયત્ન કર્યો. અનુકૂળ ન થવાના કારણે ત્રણે નારીઓની નિઈ રીતે હત્યા કરી નાખી. “વેરન” નામના વકીલે એને પકડ્યો. ન્યાયાલયમાં જન્મ કેદની સજા થઈ
આ ઘટના ઈ. સ. ૧૯૬૦ ના માર્ચ મહિનાની પંદરમી તારીખની બનેલી છે.
ઉપમિતિમાં સ્પશનને આધીન બનેલા બાલની સાથે સરખાવી શકાય એવી આ ઘટના છે. મદનકંદલીને જોઈ બાલને જે ભાવો થયા એ આમાં જોઈ શકાય છે. સ્પર્શનની આધીનતા, મકરાવજના બાણોનો માર, રૂપની ઘેલછા વિગેરે અનેક અંતરંગ પાત્રને મેળે જામેલો જોઈ શકાય છે. - ૩ વિક્રમચરિત્રમાં રત્નમંજરીની વાત આવે છે. એ નારી બ્રહ્મચર્યના પાલન માટે સ્વેચ્છાએ વૃદ્ધ અને પિતાતુલ વ્યક્તિ સાથે કામ કરે છે. વ્યવહારમાં પતિ-પની ગણાય પણ આચારમાં પિતાપુત્રી જેવું વર્તન હતું. એકવેળા કઈ જુદો ચોર ઘરમાં ચોરી કરવા આવ્યો. રૂપદર્શન થતાં રનમંજરી પાગલ બની ગઇ. સંગની
Page #20
--------------------------------------------------------------------------
________________
فا
પ્રાથના કરી. ચારે કહ્યું કે તારા પતિ જીવે ત્યાં સુધી એ ન બને. વાસનાભૂખી એ નારીએ પતિદેવની ક્રૂર હત્યા કરી. ચેારને કહ્યુંઃ હવે શાંતિ? ચારે કહ્યું હું આવતી કાલે આવીશ. એમ કહી ધર બહાર નિકળવા જતાં દરવાજો પડ્યો અને મમ સ્થળે લાગતા યમધામ પહોંચી ગયા. મ‘જરી મુંઝાણી.
આ ઘટના ભીખારીના વેશમાં રાત્રીચર્યાં જેવા નીકળેલા વિક્રમાદિત્ય જોઈ જાય છે. પ્રાતઃ કાળે મજરીએ જાહેર કર્યુ કે ચારે મારા પતિને મારી નાખ્યા. હું સતી થઈશ. ધામધૂમથી પતિની શબવાહિની પાછળ ચાલે છે. સૌને માં માગ્યા આશીર્વાદ આપે છે. સ્મશાનભૂમિમાં વિક્રમે મંજરીના કાનમાં કહ્યું: તું કયાં સતી છે? પતિની હત્યા અને ચેાર સાથેની વાત ભૂલી ગઇ ?
મંજરીએ જનસમૂહને કહ્યુંઃ આ વિક્રમ મને પેાતાની સાથે પરણવાનું કહે છે. છે કાંઇ નટાઇની દશા ? હું તે સતી થશ આખર એ બળી મરી.
આ મજરીમાં મૃષાવાદ, સ્પર્શન, માયા, મૈથુન, હિંસા, મહામેાહ, મકરધ્વજ, વિગેરે અન્તર્ગ વ્યક્તિઓને કા શત્રુમેળા જામ્યા છે ?
૪ મેાડાસા ગામના એક યુવક વાસનાને પરાધીન હતા. ગામની ધણી યુવતીઓની અને ખાળીકાએની શીયળમર્યાદા લૂંટતા. માથાભારે હોવાથી ક્રાઇ અને કાંઇ કહી શકતુ ન હતું. હાળાના દિવસેામાં આ યુવકે કાઇ ખાળાની છેડતી કરી, ગામના યુવકે। ઉશ્કેરાયા અને ભડભડ બળતી હેાળામાં એ વ્યભિચારી યુવકને હામી દીધા.
મકરધ્વજના પડખે ચડનારની અવદશાનેા ચિતાર આ ઘટનામાં નથી દેખાતા ?
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૯
૫ ઉત્તરપ્રદેશના એક કૃષિકારણી પત્નીએ બે તાલા સેાના ખાતર છ માસના ઝૂલે ઝૂલતા ભાણીયાની ખરાથી ક્રૂર હત્યા કરી. નાના નાના કકડા કરી લેાટમાં ભેળવી ઉંઢને ખવરાવી દીધા.
સાગર, લાભ, હિંસા, માયા, પરિગ્રહ, જ્ઞાનસંવરણુ મિથ્યાત્ત્વ, વિગેરે બધાનું મિલન આમાં જણાય છે.
આવી આવી અનેક ઘટનાએને, ખીજા શબ્દોમાં કહીએ તા દરેક ઘટનાઓને આ મહાકથામાં આવતા પાત્રા દ્વારા સરખાવી શકીએ છીએ. આ છે આ મહાકથાની વિશિષ્ટતા. આ મહાથાની સ્વતંત્ર પ્રતિભાને કાષ્ટ આંખી શકે એમ છે? આ કથાકારની મુદ્ધિપ્રતિભાને કાષ્ઠ આંતરી શકે એમ છે? એ મૂળ કથાકારને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. એના ગુણ્ણાના જેટલા ગાણા ગાઇએ એટલા ઓછા છે.
આ મહાકથાના મૂળ રસાસ્વાદના આસ્વાદની આકાંક્ષા હાય તા એ મહાનુભાવે સંસ્કૃત મૂળ મહાકથા વાંચવી જોઇએ. સંસ્કૃતના અભ્યાસીઓને એ વાંચવા માટે અમે ખાસ આગ્રહ કરીએ છીએ. ઉપમિતિ મહાકથા હોવા છતાં એની ભાષા કેવી રમુજી છે, શબ્દસમાની ગુંથણી કેવી મનેહર છે, એ બધી વાર્તાને ખ્યાલ મૂળ સંસ્કૃત મહાકથા વાંચતા જ આવશે. આ સ્થળે એ મહાસ્થાના રસાસ્વાદને બતાવતા નમુના રજી કરીએ છીએ.
भो भव्याः ! इदं संसारिजीवचरितमनुभवागमसिद्धमवबुध्यध्वम्; अवबोधानुरूपं चाचरत, विरहयत कषायान्, स्थगयताश्रवद्वाराणि, निराकुरुतेन्द्रियगणं, दलयत सकलं मनोमलनालं, पोषयत सद्भूतगुणगणं, मुञ्जत भवप्रपञ्चं, यात तूर्णं यिवालयं, येन यूयमपि सुमतयो भव्यपुरुषा भवथ ।
હે ભવ્ય પુરુષ ! આગમસિદ્ધ અને સ્વાનુસિદ્ધ આ સૌંસારી
Page #22
--------------------------------------------------------------------------
________________
જીવનું ચરિત્ર તમે બરાબર સમજે. જેવું સમજે એવું અમલમાં મૂકે. કષાયને દૂર કરે. કમ આવવાના સ્થાને બંધ કરી દે. ઈન્દ્રિયગણને કાબુમાં લાવ. મનની મલીન જાળીને દળી નાખે. સાત્ત્વિક ગુણોનું પોષણ કરે. ભવપ્રપંચને મુકી દો. જલદી મેક્ષમાં જતા રહે. જેથી તમે પણ ભવ્યપુરુષ સુમતિ થાઓ. __ अथ नास्ति भवतां तादृशी लघुकर्मता ततो यथा सुललिता भूयो भूयः प्रचोदिता सप्रणयं मुहुर्मुहुनिर्भसिता बहुविधमुपालब्धा पुनः पुनः स्मारिता सती गुरुकर्मिकाऽपि प्रतिबुद्धा तथा बुध्यध्वं, केवलं तथा प्रतिबोध्यमाना अगृहीतसंकेता भविष्यथ यूयं गततालुशोषका गुरूणां तथापि गुरुभिः प्रतिबोधनीया एव युष्माभिरपि પરિવોદ્રવ્યમેવ !
જે તમારામાં પુંડરીક (ભવ્યપુરૂષ સુમતિ) જેટલી લઘુકમતા ન હોય જે રીતે સુલલિતાને વારંવાર પ્રેરણું કરવામાં આવી, વારંવાર પ્રેમપૂર્વક ઠપકે આપવામાં આવ્યું, વારંવાર ઉપાલંભ આપવામાં આવ્યા. ઘણી રીતે પૂર્વભવની સ્મૃતિઓ કરાવવામાં આવી, ભારે કર્મી હોવા છતાં આખરે એ પ્રતિબોધ પામી. તમે પણ એ રીતે હવે જાગે. પ્રતિબંધ પામો.
જો કે આ રીતે તમે પ્રતિબોધ પામશો તે તમે અહીતસંકેતાની ગણનામાં ગણશે. તમે ગુરુમહારાજના ગળાને શ્રમ આપનારા ગણાશે. છતાં પણ ગુરુમહારાજાઓ તમને પ્રતિબંધ તે આપશે જ અને તમારે પણ પ્રતિબોધ પામવો જ જોઈશે. __ यथा स्वदुश्चरितपश्चात्तापेन सद्भूतगुणपक्षपातसारो निखिलकर्ममलविलयकारी सदागमबहुमानस्तस्या सुललितायाः सद्बोधकारणं संपन्नः तथा भवद्भिरपि तथैव स विधेयो येन संपद्यते भवतापि विशिष्टतत्वावबोधः ।
Page #23
--------------------------------------------------------------------------
________________
સુલલિતાને જે રીતે પેાતાના દુરિતાના પશ્ચાતાપ દ્વારા ગુણુ ઉપર પક્ષપાત જાગ્યા, અને સંપૂર્ણ ક`મળના નાશ કરનાર એવું સદાગમ ઉપરનું બહુમાન તે સુલલિતાને સાધનું કારણ બન્યું એ રીતે તમારે પણ પાપના પશ્ચાતાપ કરવા અને સદાગમ ઉપર બહુમાન ધરવું. આ દ્વારા તમને પણ વિશિષ્ટ તત્ત્વનું જ્ઞાન થાય.
કેવી છે આ ભવ્ય અને મધુર રચના ? શબ્દ સુમનસે। દેવા ગૂંથ્યા છે ? અનુપમેય કહીએ તે। ય અતિશયાતિ નથી.
ત્યાગપ્રવર પન્યાસજી મહારાજ શ્રી મંગળવિજયજી ગણિવરશ્રીના વરદ આશીર્વાદ અને અન્ય સહકારથી માત્ર ભાવાનુવાદનુ કાય મેં કર્યું છે. “ ચાલનારને ઠેકર લાગવાની સંભાવના રહે છે. ” એ ઉક્તિ પ્રમાણે આ કાય કરવામાં મારી અનેક ક્ષતિ થવાની સંભાવનાઓ છે પણુ સુત્તુપુરૂષાને નમ્રભાવે વિજ્ઞપ્તિ છે કે આપ ઉદાર આશયથી ક્ષતિઓની મને જાણ કરશે! કે જથી પુનર્મુદ્રણના પ્રસંગે ક્ષતિપૂરિમાનની પ્રક્રિયા થઇ શકે. આ ગ્રંથરત્નમા જે કાંઇ સુંદર તત્વા છે તે બધુ પૂજ્યપ્રવર શ્રી સિહર્ષિ ગણીન્દ્રને આભારી છે અને જે કાંઈ ક્ષતિ છે તે બધી મારી છે, એની ખાસ નોંધ લેશેા.
લગભગ છ હજાર શ્લોક પ્રમાણુ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા થાસારાહાર ગ્રંથના ભાવાનુવાદમાં અનંત ઉપકારી શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હાય તા એની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા ઇચ્છુ છું”
વિ. સં. ૨૦૨૪ ચૈ. શુ. ત્રયાદથી
અમ! લા ૭
લી. મુનિ ક્ષમાસાગર
Page #24
--------------------------------------------------------------------------
________________
मा
॥ श्री पंचामंगलमहाभु
G +
पचनाला
कध:।।
नमस्कार -महामात्र
नमस्कार - महासागर ॥ णमो अरिहंताणं॥ ॥ णमो सिद्धाणं ॥ ॥ णमो आयरियाणं॥ ॥ णमो उवज्झायाणं॥ ॥ णमो लोए सव्वसाहणं॥ ॥ एसो पंचणकारों, सव्वपावप्पणासणा। मंगलाणंचसवेसि पटम हवइ मंगलं॥
तपदा
अपन) (सर्वाक्षर
सवाक्षर
Page #25
--------------------------------------------------------------------------
Page #26
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી ક્ષમાસાગરજી
વિવેચન કર્તા મુનિ ક્ષમાસાગરજી
Page #27
--------------------------------------------------------------------------
Page #28
--------------------------------------------------------------------------
________________
કથાસાર
પ્રસ્તાવ છા
"
tr
""
આનંદનગરમાં “ કેશરીરાજા” અને જયસુંદરી ” રાણી હતા. એ નગરમાં “ રિશેખર ” ધનપતિ રાજાને માનનીય વ્યક્તિ હતા. બધુમતિ " એની પત્ની હતી. સસારીજીવ “ વામદેવ ' તરીકે ત્યાં ઉત્પન્ન થયેા. “ સાથે વામદેવની મિત્રતા થઇ. અહીં સંસારીવ વામદેવનું નામ સર્વસ્વ માનવા લાગ્યા અને ધનની
99
સાગર
66
ધનશેખર ” સ્થાપ્યું. એ ધનને શેાધમાં ચાલી નિકળ્યેા.
66
ક્રૂરતા કરતા “ જયપુર "ના ઉદ્યાનમાં આવી પહેાંચ્યા. ત્યાં કેશુડાના વૃક્ષને જોયું. ધાતુવાદ સ ંભારી ગયેા. વિધિપૂર્વક ખેાદતા હજાર સુવણુ મુદ્રાએ પ્રાપ્ત થઈ, જયપુરમાં બકુલશેઠના મેળાપ થયા. એ ધેર લઇ ગયા. ભાગિનીશેઠાણી રાજી થયા. દીકરી કમલિની પરણાવી. ધનશેખર જુદા થયા, જુદા વેપાર કર્યાં. અનેક પરિશ્રમે વેઠી કરીય સુવણૅ મહેારા ભેગી કરી. હવે કરાડ રત્ન મેળવવાના કોડ જાગ્યા એટલે સસરાની ના છતાં રત્નદ્વીપ ગયા. ખીજા સાથીયા પાછા વળ્યા પશુ ધનશેખર તેા વધુ રત્ના મેળવવા રત્નદ્દીપે જ રહી ગયા.
r
રત્નદીપમાં ધનશેખર પાસે એક વૃદ્ધા નારી આવી અને એ કહેવા લાગી કે આનંદપુરમાં કેશરીરાજાને જયસુદરી અને મળસુરી એમ એ રાણીઓ હતી. રાજા રાજ્યલેાભ ખાતર પુત્ર જન્મે તા તેને તરત મારી નાખતા. કમળસુ ંદરીને ગર્ભ રહેતાં દાસી વસુમતીને
Page #29
--------------------------------------------------------------------------
________________
સાથે લઈ ત્યાંથી નાઠી જંગલમાં એણે પુત્રને જન્મ આપે અને પ્રસૂતિની વેદનામાં એ ત્યાં જ મૃત્યુ પામી. વસુમતી દાસીએ પુત્રને લીધે. સથવારે મળતાં તે રત્નદીપે આવી. અહીંના નીલકંઠ રાજા કમળસુંદરીના ભાઈ થતાં હતા. એમના ત્યાં બાળકને ઉછેર થવા લાગે. એનું નામ હરિકુમાર રાખવામાં આવ્યું. એ હરિકુમાર અહીં છે. હું પોતે વસુમતી છું. અને હરિકુમાર તમને મળવા ઈચ્છે છે તે તમે ચાલો. ધનશેખર હરિકુમારને મળે. બન્ને વચ્ચે મિત્રી થઈ.”
એક દિવસ કઈ તાપસીએ આવી હરિકુમારને એક ચિત્ર દેખાડયું. કુમાર એ જોઈ મેહિત થઈ ગયો. વિકારના ભાવે તાપસી જાણી ગઈ અને ચાલતી થઈ, મિત્રો પણ હરિકુમારના ભાવ જાણું ગયા. તાપસીને શોધવા ધનશેખરને રવાના કર્યો. ધનશેખર એ કાર્યો જોડાઈ ગયો.
ધનશેખરને રસ્તામાં જ બંધુલા તાપસી મળી. હકીકત પૂછતાં સમજાયું કે એ જ સવારે નગરના રાજા નીલકંઠની રાણી શિખરિણી પાસે ભિક્ષા લેવા ગઈ ત્યારે બધે રાજપરિવાર ઉદાસ જો. કારણ પૂછતાં સમજાયું કે કોઈ કારણસર મયૂરમંજરી સવારથી ઉદાસીન બની ગઈ છે. નિમિત્તશાસ્ત્ર દ્વારા તાપસીએ કહ્યું કે મંજરી હરિકુમારની વિચારણામાં છે. એનું મન એમાં છે. રાણીને આ વાત બરોબર લાગી એ બંનેના મિલનનું કાર્ય તાપસીને જ પાર પાડવા કહ્યું. તાપસીએ કુમારીની પ્રતિકૃતિ લઈ હરિને બતાવી અને હરિને મંજરી ઉપર પ્રેમ છે એટલું જાણું તાપસી પાછી વળી. ધનશેખર તાપસીને લઈ હરિકુમાર પાસે આવ્યો. કુમાર રાજમંદિરે ગયે. નીલકંઠ રાજાએ ઉત્સવ પૂર્વક મંજરીના લગ્ન હરિ સાથે કર્યા,
સાગરની સલાહના કારણે ધનશેખરને લાગતું હતું કે હરિકમારની મિત્રતા ધનપ્રાપ્તિમાં વિનભૂત છે. વળી એ વખતે ધનને યૌવન અને મિથુન સાથે મિત્રતા થઈ. યૌવનને શરીરમાં અને મથુનને
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૩
હૃદયમાં સ્થાન આપ્યું. અધમ અને પરનારીયે। સાથે વિલાસમાં પડવાથી દુ:ખ પામ્યા, છતાં એ લત છેાડતા ન હતા. યૌવન અને મૈથુન ઉપર સ્નેહ વધતા ગયા.
ગુણુશીલ હરિની ખ્યાતિ ઘણી પ્રસરી એટલે એના મામા-સસરાને ઇષાઁ થઇ. હરિ કદાચ રાજ્ય પચાવી પાડશે એવા ભ્રમથી સુમુદ્ધિ મંત્રીને હિરને મારી નાખવાની યેાજના બતાવી. મત્રીએ વિશ્વાસુ વ્યક્તિ દ્વારા હરિને દેશાંતરે ચાલ્યા જવાની સુસલાહ આપી. રિએ ધનને સાથે આવવા કહ્યું, ચ્છા ન હતી, છતાં હા કહેવી પડી. ગુપ્ત તૈયારી દ્વારા વહાણા ભરી મંજરીતે સાથે લઈ ચાલી નીકળ્યા. ધન રિસાયે વહાણમાં બેઠા. સાગર અને મૈથુનની પ્રેરણાથી રત્નભયુ". વહાણુ અને મજરી મેળવવાની ભાવનાથી હરિને મધ્યરિએ ધક્કો મારી ધને ગબડાવી દીધેા. સમુદ્રદેવે હિરને બચાવી વહાણુમાં સ્થાપન કર્યાં. ધનને આકાશમાં ઉછાળ્યા. હરિએ બચાવવા વિન ંતિ કરી. પશુ સમુદ્રદેવે એને દરિયામાં ફેંકી દીધેા. રિઆન નગરે પહોંચ્યા. મૃતપિતાની રાજ્યગાદીએ બેઠે. ધનના વહાણા એના પિતાને સાંપ્યાં.
વે ધનને દરિયામાં ફેકયા છતાં ન મર્યાં. સાત રાત દિવસે કાંઠે આવ્યા. પુણ્યાદયનેા સહકાર ન હેાવાથી દરેક વાતેામાં નરી નિષ્ફળતા મળતી. નાકરી, વેપાર, કૃષી, વિગેરેમાં ફાગ્યેા નહિ. લજ્જાના કારણે નિધન પણે બાપના ત્યાં ન ગયા. દુ:ખી દુ:ખી મેહાલ બની ગયા.
r
રિકુમાર આનંદનગરના રાજવી બન્યા. મયૂરમજરી રાણી સાથે આનંદ કરતા હતા. ત્યાં ઉત્તમસૂરિજી ” જ્ઞાની ગુરૂ પધાર્યાં. રાજા–રાણી વ ́દને ગયા. દેશના સાંભળી. હરિએ પૂછ્યું. ધને મને દરિયામાં કેમ ફૂંકયા અને એનું શું થયું ? પૂ॰ શ્રીએ જણાવ્યું કે સાગર અને મૈથુન મિત્રાના પ્રતાપે આ કાર્ય એ દીન ખની રખડે છે. એ ખતે કુમિત્રાને
કર્યુ છે અને હાલમાં ત્યાગ કેવી રીતે થશે
Page #31
--------------------------------------------------------------------------
________________
એના ઉત્તરમાં જણાવ્યું કે શુભૂચિતના રાજા “ સદાશય” ની વરેણ્યતા રાણુની પુત્રી બ્રહ્મરતિ અને મુક્તતા સાથે લગ્ન થશે ત્યારે એ સુખી બનશે. શું અન્ય પરિબળોથી સારો વ્યક્તિ નઠારે અને નઠારે સારો બની શકે? આના ઉત્તરમાં પૂ૦ શ્રીએ પુરૂષ કથાનક કહેવું ચાલું કર્યું.
કમપરિણામ અને કાળપરિણતિ પાસે “સિદ્ધાન્ત” નામને મહાપુરૂષ છે. એમને અપ્રબુદ્ધ શિષ્ય હતે. ગુરૂએ શિષ્યને કહ્યું: સુખદુઃખનું કારણ અંતરંગ રાજ્ય છે. અંતરંગ રાજ્યને સ્વામી સંસારી જીવ છે. પ્રતિનાયક ચારિત્ર ધર્મ છે. ચિત્તવૃત્તિ ભૂમિકા છે. સમ્યગદર્શન સેનાપતિ, સબોધ મંત્રી, યતિધર્મ અને હિધર્મપુત્ર સંતેષ તંત્રપાલ, શુભાશય વિગેરે સૈનિકો છે. એ રાજ્યમાં ચાર પણ છે. ઘાતિક ધાડપાડુઓ છે. ઇન્દ્રિય ચેરો છે. કષાયો ફાંસીકરે છે. એમને નાયક મહામેલ છે. આ નાટક કર્મ પરિણામ કાળ પરિણતિ દેવી સાથે પ્રતિ સમય જોયા કરે છે. સંસારીજીવને મહામહ સાથે ઘણીવાર યુદ્ધ થાય છે. મહામહ એને પોતાનું શક્તિનું ભાન થવા દેતા નથી. એટલે એ હાર ખાય છે પિતાની શક્તિ, સંપતિ, શૌર્ય એ જાણતું નથી. એવા પુત્રો કર્મ પરિણામને અનંતા છે. રાજ્યમાં પણ અનેક જાતનું છે. જુદા જુદા પાએ કઈ કઈ રીતે રાજ્ય ભોગવ્યું એ વર્ણન કર્યું. જેથી એની માહીતીને તને ખ્યાલ આવશે.
૧, નિષ્ટ શક્ય–પ્રથમ એકવર્ષ નિકૃષ્ટને રાજ્ય આપવામાં આવ્યું. મહામહની રાજસભામાં વિષયાભિલાષા મંત્રીએ કહ્યું, જરાય આપણે ચિંતા કરવા જેવું નથી. એ રાજા આપણે આધીન છે. મહાપાપી છે. પિતાના આત્મબળનું એને ભાન નથી. આ હકીક્તથી મહામેહતા ત્યાં આનંદ છવાયે. પણ ચારિત્રધર્મરાજના ત્યાં દિલગીરી ફેલાયું. એઓ શન્યમનસ્ક બની ગયા. વર્ષને અને છ પુત્રને
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૫ કર્મ પરિણામે પાપિપંજરમાં ધકેલી દીધા. વિતર્કનામની વ્યક્તિએ આ નિવેદન રજુ કર્યું.
૨. અધમ રાજ્ય બીજા વર્ષે અધમને રાજ્ય મળ્યું. એ લગભગ નિકૃષ્ટ જેવો નિકળ્યો. ભોગોમાં આસક્ત અને ધર્મ મોક્ષને વિરોધી નિકળે. એના રાજ્યમાં પ્રવેશ કરવા ન દેવા માટે વિષયભિલાષની પુત્રી દષ્ટિને કાર્ય સોંપવામાં આવ્યું. ચારિત્રરાજને ઘણો ખેદ થયા. અધમ સ્ત્રી દર્શનમાં આનંદ માનવા લાગ્યો. અંતરંગ રાજય જ પણ ના શક્યો. ચંડાલણીમાં આસક્ત બન્યો. ઘણે તિરસ્કાર થયો. પિતાએ વર્ષના અને એને પણ પાપપંજર મકલી છે
૩. વિમધ્યમ રાજ્ય–ત્રીજે વર્ષે વિમધ્યમને રાજ્ય મયું. એ ચારિત્રરાજ તરફ સામાન્ય સભાવ રાખતો પણ મહારાજાને પક્ષકાર નિવડે. એને આ ભવ મીઠો લાગતો હતો. પરભવ સાથે લેવાદેવા ન હતી. લક્ષ્મીનો લાલચુ હતું. સામાન્ય રીતે ધર્મ પણ ગમને, એના રાજ્ય વખતે વિષયાભિલાષને સાવધાન રહેવા જેવું જણાયું. ૫ ” દકિદેવી દારા એ પિતાના રાજ્યથી દૂર જ રખાયે. કમં પરિણામ એ પુત્ર ઉપર થોડા પ્રસન્ન બન્યા.
મધ્યમ રાજ્ય-ચોથા વર્ષે મધ્યમને રાજય વહીવટ મળ્યો. એ વસ્તુરવરૂપને બરાબર ઓળખતે. થેયે ચારિત્રરાજના સૈન્યને જાણી ગયે. આના રાજ્યકાળમાં ચારિત્રરાજે મહારાજે પચાવેલી અર્ધી ભૂમિ પાછી મેળવી. પેલા ચારે આધીન બન્યા. મયમરાજે દેશવિરતિધરપણું સ્વીકાર્યું. સારા અનુષ્ઠાન કર્યા. પિતા કમ પરિણામ એના ઉપર પ્રસન્ન બન્યા અને વિબુધાલયે મેકલી આવ્યા.
૫ ઉત્તમ રાજ્ય—પાંચમે વર્ષે ઉત્તમકુમારને રાજ્ય મળ્યું. સાધમંત્રીએ એ રાજાના ઘણા ગુણો ગણાવ્યા. એ પિતાના સંપૂર્ણ
Page #33
--------------------------------------------------------------------------
________________
સૈન્યને સુમાહિતગાર હતે. ઉત્તમના રાજ્યથી મહરાજની સભામાં ભારે ગભરાટ અને ખળભળાટ થયો. ગુરૂદેવે બતાવેલા માર્ગે પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો. દષ્ટિદેવી ઉપર વિજય મેળવ્યો. સુઉપાય છે ગ માર્ગે આગળ વધી નિવૃત્તિ નગરીએ પહોંચી ગયે.
૬. વરિષ્ઠ રાજ્ય–ષે વર્ષે વરિષ્ટને રાજ્ય મળ્યું. મેહરાજાને ભારે અફસેસ થયે. વરિષ્ઠ સ્વયં જ્ઞાની હતી. એણે ગણધદ્વારા સિદ્ધાન્તની સ્થાપના કરી. એની બાહ્ય સંપત્તિ પણ અદ્વિતીય હતી. સમવસરણની રચના એના ઉપદેશ વખતે થતી. અષ્ટપ્રાતિહાર્યની અદ્ધિ તે સદા સાથે જ રહેતી. આશ્ચર્યકારી અતિશને એ સ્વામી હતો. એનું રાજય સૌથી વિશિષ્ટ ગણનાપાત્ર થયું.
આ રીતે છ પ્રકારના રાજ્ય વિગેરેની પર્યાલચના થઈ. ઉત્તમસૂરિજી પાંચમા પ્રકારના રાજવીની ગણનામાં હતા. હરિરાજા ત્રીજા નંબરના રાજવીની ગણનામાં આવતાં હતા. હરિકમારને દીક્ષા લેવાની ભાવના થઈ. પિતાના પુત્ર શાર્દુલને રાજગાદી આપી પોતે દીક્ષા ગ્રહણ કરી વસુધા ઉપર વિહરવા લાગ્યા.
ધનશેખર ઉપર સાગર અને મૈથુનની અસર વધુ વધતી ગઈ. એ રખડતે રખડતો બીલીના ઝાડ નીચે આવ્યું. ત્યાં ભૂમિ પેદતાં રત્નનો ચરૂ નિકળે. એ ઉઘાડતા મોટે રાક્ષસ નિકળ્યા. એણે ધનશેખરને ત્યાંજ પૂરું કરી નાખ્યો. મરીને એ પાપિ નિવાસના સાતમાં પાડામાં ગયે. આખરે ભવિતવ્યતાએ સાહલાદપુર મેક. પ્રસ્તાવ સાતમે
સંસારીજીવ સાલ્લાદ નગરના “ જીમૂતરાજા”ની “ લીલાદેવી” ના પુત્ર “ઘનવાહન” તરીકે ઉપન્ન થયો. રાજાના ભાઈ નીરદને
અકલંક”પુત્ર થયો. એ ઘણે ગુણયલ હતો. જેનધમાં હતો. ઘનવાહન સાથે એને ગાઢ મૈત્રી હતી. એક દિવસ “બુધનંદન” ઉલા
Page #34
--------------------------------------------------------------------------
________________
નમાં ફરવા ગયાં. ત્યાં મહાત્માઓને જોયા. એમને વૈરાગ્ય થવાનું કારણે પૂછયું. - ૧, પ્રથમ મુનિનું વૈરાગ્ય કારણ એ લેકેદરમાં રહેતા હતા. ત્યાં ભયંકર આગે નગરને ઘેરી લીધું. નગરમાં ભયંકર ચીચીયારીઓ અને આક્રંદનના અવાજે થવા લાગ્યા. નગર નિરાધાર બની ગયું. એક મંત્રવાદી આવ્યો. એણે મંડલ આલેખી લોને રક્ષણ આપવા બોલાવ્યાં. જે આવ્યા તે બચ્યા. જેણે એ વાત ન માની તે રખડી પડ્યા. હું મંડલમાં આવ્યો તેથી બચી ગયે. આ વાતનું સ્પષ્ટીકરણ અકલકે કહી સંભળાવ્યું.
૨. બીજા મુનિને વૈરાગ્ય પ્રસંગ–દારૂડીયાઓનું એક ટોળું દારૂ પીવા બેઠું હતું. હું પણ એમાં હતો. એક બ્રાહ્મણે આવી મને ઉપદેશ આપ્યો. . દારૂથી દુર્દશા પામેલી વ્યક્તિઓનું વર્ણન બતાવી અને દારૂની લતથી છેડા. હું એમની સાથે એમની મંડળીમાં ભળી ગયે. અકલંકે ઘન વાહનને ભાવાર્થ સમજાવ્યો.
૩. ત્રીજા મુનિને વૈરાગ્ય પ્રસંગ–ત્રીજા મુનિએ જણાવ્યું કે મને રંટ જોવાથી વૈરાગ્ય થયો. એનું “ભવ” નામ હતું. રાગ દેષાદિ એના ચાર સાથી હતા. મહામહ એને ઉપરી હતો. સેળ કષાયો બળદ હતા. હાસ્યાદિ કામ કરનારા હતા. દુષ્ટયોગ અને અને પ્રમાદ એના તંબા હતા. વિલાસ, ઉલાસ વિગેરે આરાઓ હતા. અસયત છવ કુવો હતો. અવિરતિજલથી એ ભરેલ હતે. છવલોક નામની ઘટમાળ હતી. મરણ નામને નેકર એ ચલાવત હતા. અજ્ઞાનમલીન એમા એને પરનાળ હતો. મિયાભિમાન નામે કુંડી હતી. સંકિલષ્ટ્રચિત ખાળ હતી. બેગલુપતા નીક હતી. જન્મ વિસ્તાર ખેતર હતું. અપરા૫ર જન્મ ક્યારા હતા. કમ પ્રકૃતિ બીજ હતું. જીવપરિણતિ વાવનારે હતો. આવા રંટને જોઇ મને વૈરાગ્ય થ. અકલ કે ધનવાહનને એને ભાવાર્થ સમજાવ્યા.
Page #35
--------------------------------------------------------------------------
________________
૪. ચોથા મુનને વૈરાગ્ય પ્રસંગ-એક મઠમાં પિતે ચદ બાવા હતા. ત્યાં ભક્ત કુટુંબ આવી ચડયું. એનું તંત્ર ચલાવનારો પાંચ મનુષ્યો હતા. એ કુટુંબ સુંદર લાગ્યું. એમના ભોજનને અમે સ્વીકાર કર્યો. અમને એથી સન્નિપાત થઈ ગયે. અમારી જીભ બગડી ગઈ. ગળુ રંધાઈ ગયું. અમારી ભારે અવદશા થઈ. એક વૈદ્ય આવ્યા એમણે ભજનના દેષ બતાવ્યા. એ દેજ ટાળવા મેં આ દીક્ષા લીધી. આ વાતને ઉપનય અકલંક ઘનવાહનને સમજાવ્યો.
૫ પાંચમા મુનિને વૈરાગ્ય પ્રસંગ આ મુનિએ વૈરાગ્યના કારણમાં જણાવ્યું કે ગુરૂદેવની કથા સાંભળતા અને વૈરાગ્ય થયા. એ કથા આ પ્રમાણે. વસંતપુર બ દરે ઘણે વેપારી હતા. એમાં સાર્થવાહના ચારૂ, , હિતસુ અને મૂઢ નામના પુત્ર રત્ન દ્વીપે રન કમાવવા ગયી. ચારૂએ સારી રીતે રત્ન ભેગા કર્યા. યોગ્ય રતને ભેગા કર્યા પણ ઓછા. એ એશઆરામમાં રહ્યો. ચારના કહેવાથી મેજમજા તજી અને રત્ન મેળવવા લાગ્યું. હિતાને મોજમજા પસંદ હતી. રત્ન પરીક્ષા જાણતો ન હતો. એણે કેડા, શંખલા, કાચના ટુકડા ભેગા કર્યો. ધૂતારાઓએ છેતર્યો. પણ જ્યારે ચારૂને મેળાપ થયું અને એને ઠપકો સાંભળ્યું એટલે શરમાઈ ગયો. પછી એ રત્ન પરીક્ષા શીખ્યો. મેજમજા તછ રનો કમાયો. મૂઢ તો દરેક રીતે મૂર્ખ હતા. રન પરીક્ષા આવડતી ન હતી. તેમ વિષયમાં પૂર્ણ આસક્ત હતા. ચારૂએ એને શીખામણ આપી ત્યારે મૂઢે ચારૂને ઠપકો આપે. મૂઢને અયોગ્ય સમજી ચારૂએ એને કાંઈ ન કહેતા પાછો વળી ગયે. મૂઢ કઈ ગુનામાં ફસાયે રાજાએ એને સમુદ્રમાં કાવી દીધો. ચારૂ, ગ્ય, હિતશ સ્વદેશે આવ્યા અને સુખી થયા. અકલંકે ઘનવાહનને આ વાર્તાને પરમાર્થ સમજાવ્યા.
૬ છઠ્ઠા મુનિને વૈરાગ્ય પ્રસંગ–એમણે જણાવ્યું કે સંસાર બજારમાં જોઇને મને વૈરાગ્ય થયો. એ બજારમાં લેવડદેવડ
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૯
ધણી ચાલતી હતી. એ સુખ મહામેાહ હતા. ક્રમ લેણદારા હતા, ગુરૂએ જ્ઞાનાંન આંત્યુ ત્યારે લેાકેાની દુઃખી દશાના પ્યાલ આવ્યેા. દુકાનાના ઈંડે શિવાલય જણાયા. તેમાંના જીવા જ સુખી હતા. ત્યાં જવાની ભાવના થતા ગુએ દીક્ષા આપી. એ મકે પહેાંચવાના માગ બતાવ્યેા. ૨ઙેવા માટે કાયા નામના એરડા હતા. પંચાક્ષ નામના પાંચ ગાખલા હતા. ક્ષયે।પશમ ખારી હતી. કામણુ શરીર નામને એક ઉપ- વિભાગ હતા. એમાં ચિત્ત નામનું વાનર બચ્ચુ હતું. ગુરૂદેવે એની ખૂબ સભાળ રાખવા જણાવેલું.
એનું કારણ પૂછ્યા ઉત્તર મધ્યેા કે વાનર બચ્ચાને ઉપદ્રવ કરનારા ઘણુા છે. કષાય ઉંદરા, નાકષાય વિંછી, સંજ્ઞા બીલાડીએ, રાગદ્વેષ ઉંદરા, મહામે।હ ખીલાડા, પરીષહ અને ઉપસગ ડાંસે; દુષ્ટાલિસધી માંકડ, ચિંતા ગરાળી, પ્રમાદ કાંક્રિડા, અવિરતિ કચરા, મિયાદ ન મધકાર, આ બધા ઉપદ્રવ કરનારા છે. તેથી તે રૌદ્રધ્યાનરૂપ અગારભર્યાં ખાડામાં ગબડી પડે છે. દાઇ વાર આત - ધ્યાનરૂપ ગુફામાં પેસી જઇ દુ:ખી થાય છે.
બચ્ચાને બચાવવાના ઉપાયમાં તારે એને ગેાખની બહાર ન જવા દેવું. ત્યાં વિષયનામના વૃક્ષે છે. જે ખાવામાં મીઠા અને પરિણામે ઝેરી છે. જો એ ત્યાં જઇ ચડે તે એને કમ પરમાણુ પરાગ ચોંટે છે. ભાગ-સ્નેહ વરસાદથી એ ભીંજાઇ જાય છે. અને શરદી થાય છે. એ ઝેરી ધૂળથી શરીર કાળું પડી જાય છે. સ્ત્રીય નામના હાથમાં અપ્રમાદ નામના દડા લઇ વાનર બચ્ચાને બહાર જતાં અટકાવવું. એ રીતે બહાર જતું અટકશે. એટલે સર્વ ઉપદ્રવેા એના મટી જશે. આ વાત ગુરૂદેવે કહી. એમ પ્રથમચક્રમાંથી ચિત્તને બચાવવાના મે' નિશ્ચય કર્યો.
મીા ચક્રમાં મનઃપર્યાપ્તિ એ દ્રવ્યમન અને આત્મા તેની સાથે જોડાય તે ભાવમન. ભાવમન, કામણુ શરીરમાં રહે અને તેને જ
Page #37
--------------------------------------------------------------------------
________________
૩e
જીવ કહેવાય છે. રાગદ્વેષથી વિપર્યાસ થાય છે. એટલે ખોટા કર્મો બાંધે. આ રીતે રખડપટ્ટી ચાલુ થાય છે. આ બીજું ચી. ગુરૂદેવે કહ્યું: વિપયસ તછ વિવેકી બનવું..
વાનરને શિવાલયમાં કેમ લઈ જવાય ? એ અકલંકના પ્રશ્નના ઉત્તરમાં મુનિએ જણાવ્યું કે ગર્ભગૃહમાં કૃષ્ણા, નીલા, કાપતા, તેજસી, પડ્યા અને શુકલા એ છ સ્ત્રીઓ રહે છે. પહેલી ત્રણ છીએ ખરાબ છે અને પછીની ત્રણ ઘણી સારી છે. એમણે પરિણામ રૂ૫ દાદર બનાવ્યું છે. “ અધ્યવસાય” રૂ૫ પગથીયાં છે. પ્રથમ ત્રણ સ્ત્રીઓ દ્વારા બનાવેલા દાદર ઉપર વાનર બન્યું જાય તો દુઃખી થાય અને છેલ્લી ત્રણ સ્ત્રીઓએ બનાવેલા દાદર ઉપર જાય તો સુખી થાય. ત્યાં એને ધર્મધ્યાનને પવન લાગે અને એથી શાંતિ થાય છે. આગળ વધતા અનુકૂળ વાનરયૂથ મળે છે. શુકલા શુકલધ્યાનનું વિલેપન કરશે. એથી અપૂર્વ આનંદ થશે. તારે પછી એક ઝપાટે ઉપર ચડી જવું. પછી તેને અપૂર્વ આનંદ મળશે. એ કદી નાશ નહિ પામે. આ વાતમાં અકલંકને ખૂબ આનંદ થયે. આ વાત અકલંકે ઘનવાહનને બરાબર સમજાવી.
આ વખતે ચારિત્રરાજના સબધ મંત્રીએ જણાવ્યું કે હાલમાં સંસારીજીવની ચિત્તવૃતિ ઘણ ઉજજ્વળ જણાય છે. ત્યાં કેઇને મોકલવો જોઈએ. વિચારણા કરી સદારામને વનવાહન પાસે મોકલ્યો. એટલે જ્ઞાનસંવરણ રાજા દૂર ચાલ્યા ગયા. અકલંક અને ઘનવાહન ગુરૂદેવ પાસે ગયા. ત્યાં ઘનવાહને સદાગમને ઓળખ્યા. અકલંકને પ્રસન રાખવા સદારામ સાથે મિત્રતા કરી અને અન્યત્ર વિહાર કર્યો.
જ્ઞાનસંવરણ રાજાની પીછેહઠથી મહરાજાની છાવણીમાં ગભરાટ થયે. શત્રુના સર્વનાશ માટે મહારાજાએ પોતે યુદ્ધમાં ઉતરવાને વિચાર કર્યો. બીજાઓને અવસરે આવવા ભલામણ કરી. પરિગ્રહને સાથે લઈ મહામહ ઘનવાહન પાસે આવ્યા.
Page #38
--------------------------------------------------------------------------
________________
- ૩૧ તે વખતે ધનવાહનના પિતા જીમૂતરાજા મરણ પામ્યા. ઘનવાહન ગાદીએ આવ્યા. સદારામે કોઈ પણ વૈયિક પદાર્થો ઉપર મૂર્છા ન રાખવા સલાહ આપી. મહામહે એશઆરામની અને ધન ભેગું કરવાની સલાહ આપી. જ્ઞાનસંવરણ રાજા પાસે આવી પહેચવાથી મહામહની સલાહ માન્ય કરી દેવ-ગુરૂપૂજા ઘનવાહને બંધ કરી. સદાગમની અવગણના કરી. ધનસંગ્રહ ચાલુ કર્યા. કેવિદાચાર્ય અને મુનિ અકલંક ત્યાં આવી ચડયા. દાક્ષિણતાથી વંદન કરવા ગયા. અકલેકે ગુરૂદેવને સદાગમનું મહાત્મ અને કુસંગતિના પરિ– શુમે જણાવવા વિનંતિ કરતાં ગુરૂદેવે જણાવ્યું કે –
“ક્ષમાળ” નામનું નગર છે. ત્યાં “વિમળ નિચય” રાજ અને “તદનુભૂતિ” રાણું છે. એમને “કેવિદ” અને
બાલિશ” બે પુત્રો છે. કેવિદને સદાગમને પરિચય થયો અને હિતવી માન્યો. બાલીશને સદાગમ ન ગમ્યા. કમપરિણામે “શ્રતિ” કન્યાને મોકલ્યા. એની સાથે સંગ નામનો નેકર હતું. સુતિ કેવિદ અને બાલીશ બન્નેને વરી. એ ભાઇઓની સત્તામાં “નિજદેહ” નામને પર્વત હતો એના ઉપર “મૂર્ધા” નામનું શિખર હતું. એની બે બાજુ શ્રવણ નામની ગુફાઓ હતી. ત્યાં શ્રુતિએ નિવાસ કર્યો. બાલિશ લુબ્ધ બની ગયો. સંગના કહે ચાલવા લાગ્યા. સદગમે કવિ ને શ્રુતિને પરિચય આપ્યો અને એ ધૂતારીથી ચેતીને ચાલવા જેવું છે એમ જણાવ્યું. એટલે એ ચેતીને ચાલવા લાગ્યો. સંગની
બત જ ન કરી. - એક વખતે “તુંગ શિખર” પર્વત ઉપર બન્ને ભાઈએ ચડયા. એની ગુફામાં ગંધર્વ યુગલ અને કિન્નર યુગલ સંગીતની સ્પર્ધા કરવાં બેઠા. બાલીશ એમનું સંગીત સાંભળવામાં મસ્ત બન્યો અને પડે. ગંધર્વોએ એને પકડ્યો અને ખૂબ માર્યો. કેવિદ આસક્ત ન બન્યો તેથી સુખી થયા. “ધર્મષ” મુનિ પાસે સંયમ લીધું. એ આચાર્ય બન્યું. તે કેવીદ હું પોતે જ છું.
Page #39
--------------------------------------------------------------------------
________________
વાર્તા કહી આચાર્ય ભગવંતે સદાગમનું વર્ણન વિશેષ કર્યું. તેની સાથે સંબંધ રાખવા જણાવ્યું. ઘનવાહને ઉપર ઉપરથી એ વાત સ્વીકારી પણ અંદરથી રસ ન જાગ્યો. અકલંકે આચાર્યશ્રી સાથે અન્યત્ર વિહાર કર્યો.
અકલંક ગયા એટલે મહામહ અને પરિગ્રહનું જોર વધ્યું. સ્ત્રી અને ધન ખાતર સર્વ પાપ કરવા લાગ્યો. પુય રિસાવા લાગ્યા. મદન સુંદરી શળના રોગથી મરણ પામી. શોકે ઘન વાહન ઉપર કબજે લીધે. અકલંક પાછા આવ્યા અને સમજાવ્યું. ધનવાનને જરા શાન આવી. શોક ગયો. ઘનવાહન માગમાં આવ્યા. તે દ્રવ્યધર્મો કરવા લાગ્યો. મહામોહના પક્ષની નબળી સ્થિતિ જોઈ સાગર મદદે આવ્યો. સાથે બકુલિકા અને કૃપણુતા પણ ગયા. મહામોહ. રાજી થયે. ઘનવાહનના હૈયાને પલટી નાખ્યું. બકુલિકાની સલાહથી બનાવટી વાતો કહી અકલંકને વિહાર કરાવી દીધો. સાગરની સહાયથી પરિગ્રહમાં જેર આવ્યું. દ્રવ્યક્રિયાઓ પણ બંધ થઈ. આવી સ્થિતિ જાણું અકલંક સમજાવવા આવવા તૈયાર થયા. ગુરૂદેવે ના પાડી. તારો પ્રયાસ નિષ્ફળ જશે. એટલે ન ગયા.
એ અનર્થોથી કયારે ટશે? ઉત્તરમાં ગુરૂદેવે જણાવ્યું કે જ્યારે સમ્યગદર્શન વિદ્યા કન્યા આપશે અને નિરીહતા કન્યા આપશે ત્યારે છૂટશે, એનો આધાર કમપરિણામની મરજી ઉપર રહે છે. અકલંકમુનિ અભ્યાસમાં લાગી ગયા.
' હવે મહામહે ઘનવાહન ઉપર જબરે ધસારો કર્યો. મહામૂઢતા, મિથ્યાદર્શન, કુદષ્ટિ, રાગકેશરી, ઠેષગજેન્દ્ર, અવિવેકતા, વિષયાભિલાષ, ભોગતૃષ્ણ, હાસ, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, બધા કષાય, જ્ઞાનસંવરણાદિ સાતે રાજાએ વિગેરેએ પિતાપિતાની શક્તિને
નવાહન ઉપર ઉપયોગ કર્યો. મકરધ્વજે જબરો ધસારો કર્યો. ધનવાન એના પરિણામે નીચલી પાયરીએ આવી ગયો. હલકા
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૩
વષ્ણુની ઓએને અન્તઃપુરમાં દાખલ કરી. લેકાએ એને છેવટે પદભ્રષ્ટ ર્યાં. તીરદવાહનને રાજ્યે મેસાડયા. ધનવાહનને કેદમાં પૂર્યો. મહાયાતનાએ ભાગવી સાતમી નરકે ગયા.
ત્યાંથી મત્સ્ય બન્યા, વાધ થયેા, ખીલાડે બન્યા, અનેક ઠેકાણે રખડી સાકેતપુરમાં અમૃતાદર થયા. સુદ ન ગુરૂના યાગથી સદાગમની પ્રાપ્તિ થઇ. દ્રવ્ય શ્રાવક બન્યા. ત્યાંથી ભુવનપતિમાં દેવ બન્યા. ત્યાંથી ખત્ત વણિકના ધરે “ બન્ધુ '' થયેા. સુંદર મુનિના સમાગમમાં આવતા દ્રવ્ય સાધુ થયા. વ્યંતર બન્યા. ઘગુ. રખડયા. આખરે સદાગમના સહવાસથી એની ચિત્તવૃત્તિ સ્વચ્છ બની. એથી સમ્યગ્દર્શન સેનાપતિ આવ્યેા.
માનવાવાસના જનમદિર નગરે આનંદના ત્યાં ધનવાહન વિરાચન તરીકે જન્મ્યા. ધમ ધેાષસૂરિની દેશના સાંભળતાં સદાગમને યેાગ થયા. ભવપ્રપ`ચની સાધારણ માહિતી મળી. આન્તર મિત્રા અને શત્રુઓની ઓળખાણુ થઇ. સમ્યગ્દર્શનનુ મિલન થયું. તત્ત્વ શ્રહા થઇ, પણું એ આધ શ્રદ્ધા હતી. ગૃહિધમ સાથે મિત્રતા થઇ પરિણામે મરી સૌધર્માં દેવલાકે ગયા. ત્યાંથી આભીર બન્યા. ‘કલદ’ નામ હતું. ત્યાંથી જ્યાતિષ્કમાં ગયા. વળી દેડકા થયેા. કાંપિપુરે “વાસવ” રાજકુમાર બન્યા. શાતિસૂરિના પરિચયના કારણે ધર્મપામ્યા. બીજા દેવલાકે ગયા. કાંચનપુરમાં સદાગમનું પુનનિમ લન થયું. સમ્યગ્દર્શન અને ગૃહિધમ ના યાગમાં ઉન્નતિ થતી. એ વખતે પુણ્યાયને સાથ મળતા. એ બધા દૂર થતાં ત્યારે જ્ઞાનસંવરણુ વિગેરેનું જોર ચાલતું.
ત્યાંથી સેાપારક પુરે વિભૂષણ નામના વણિક પુત્ર થયા. ત્યાં સમ્યગ્દર્શન અને સદાગમ મળ્યા સાધુવેશ લીધા. ત્યાં મેાટાઇ મળતાં ખીજાની નિંદા કુથલી કરવા લાગ્યા. તીથકર વિગેરે પૂજ્ય પુરૂષાની પણ નિંદા કરવી છેડતા ન હતા. તેથી એનુ પતન થયું.
Page #41
--------------------------------------------------------------------------
________________
ઘણે કાળ રખડે. ભદ્ધિવપુરે ફટિક રાજના ત્યાં “વિશદ". નામને પુત્ર છે. સુપ્રબુદ્ધ મુનિને સાગ મળતાં ગૃહિધર્મ મિત્ર મળે. ત્યાંથી ત્રીજે દેવલોક ગયા. એમ બારે દેવલેકે અને મનુખ્યાદિ ગતિમાં જઈ જઈ ચક્કર લગાવી આવ્યો. પ્રતાવ આઠમે ?
સપ્રદ” નગરમાં “મધુવારણ” રાજા અને “સુમાલિની” રાણીના ત્યાં સંસારીજીવ “ ગુણધારણ” પુત્ર થયો. રાજાના ભાયત “વિશાલાક્ષને “કુલંધર” નામને ગુણવાન પુત્ર હતા. ગુણધારણ અને કુલંધરને મૈત્રી થઈ. એક દિવસે બંને “આહાદમંદિર ” ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં બે સ્ત્રીઓ જોઈ. એમાં એક સ્ત્રી રૂ૫ઝરતી યુવતી હતી. ગુણધારણ એને જોતાં જ મેહિત બની ગયો. ઘરે ગયો, પણ આખી રાત એ મોહિનીના વિચારમાં જાગૃત રહ્યો. પ્રમદાના દર્શન માટે વહેલી સવારે મિત્ર સાથે ઉદ્યાનમા આવ્યા. શોધ કરી પણ બીજી બે સ્ત્રીઓ મળી. એક ગઈ કાલાવાળી અને બીજી પ્રૌઢ વયની નારી હતી. એ અજ્ઞાત બાઈએ બને મિત્રોને બેસાડી વાત કહેવી ચાલુ કરી.
નવી આવેલી નારીએ વાત ચાલુ કરી કે વૈતાઢ્ય પર્વત ઉપર “ગંધસમૃદ્ધ”. નગરને રાજા “કનકેદર” ચક્રવર્તી છે. એની “ કામલતા” રાણું છે. “મદનમંજરી” પુત્રી છે. એણુએ યુવાનીમાં પ્રવેશ કર્યો ત્યારે રાજાએ સ્વયંવર રચે. પણ કઈ પતિ તરીકે ગમે નહિ. માત-પિતા દિલગીર બન્યા. કેટલાક વિદ્યારે રોષ રાખવા લાગ્યા. મંજરી પુરૂષÀષિણી બની.
રાજાને અત્યંત ખેદ થાય છે. એક રાત્રે સ્વપ્નામાં ચાર વ્યક્તિઓ આવ્યા. એમણે કહ્યું કે અમે મંજરીને વર શોધી રાખે છે. આપ એની ચિંતા ન કરો. વિદ્યાધરોને અમેજ લીધા બનાવ્યા
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૫
છે. મંજરીને દેશ દેશમાં પર્યટન કરી વર શોધવાની ઇચ્છા થઈ. સખી લવલિકા અને મંજરી પિતાજીની સંમતિ લઈ નિકળી પડયા. એ બંને ફરતા ફરતા આહ્વાદમંદિર ઉદ્યાનમાં આવ્યા. ત્યાં કોઈ એક રાજકુમારને જોતાં જ એના ઉપર અત્યંત મોહિત બની ગઈ. લવલીકાને વાત કરી, લવ લીકાએ પિતાને જઈ વાત કરી પિતાએ રાણીને કહ્યું તું જલદી આáાદમંદિર જા. રાણી ત્યાં આવી. એક રાત્રી મહામુશીબતે પૂર્ણ કરી. સવારે લવલીકાએ એ બંને કુમારને શોધી કાઢયા. હું કામલતા રાણું છું. ગુણધારણ! તમે મારી કન્યાનો સ્વીકાર કરે. કુલધર દ્વારા એ પ્રસ્તાવ મૂકાવ્યો.
કામલતાની વાતને સ્વીકારવામાં આવી. સવે મદનમંજરી પાસે આવ્યા. ગુણધારણને જોતાં મંજરીના હૈયામાં આનંદ સમાતો ન હતો. એ વખતે કનકદર રાજા ત્યાં આવી ગયા. એમને પણ આનંદ થયો. એટલામાં “ચટુલ” દૂત આવી રાજાના કાનમાં કાંઈક કહી ચાલ્યો ગ. સંક્ષિપ્ત વિધિએ તરત લગ્ન કરી દેવામાં આવ્યા. એવામાં ગુસ્સે થએલા વિદ્યાધર યુદ્ધ માટે આવ્યા. કનકોદરે વીરગર્જના કરી. બંને પક્ષ લડવા તૈયાર થયા. ગુણધારણને પોતાના નિમિત્તે યુદ્ધ થતું જોઈ દીલગીરી થઈ. કેઈએ બન્ને સૈન્યને થંભાવી દીધા. વિરોધી સૈનિકે ગુણધારણનું રૂપ અને સત્વ જઈ પોતાની ભૂલ સમજ્યા. ક્ષમાયાચનાને ભાવ થયો. બન્ને સેન્યની મુક્તિ થઈ. ગુણધારણના પિતા ત્યાં આવી પહોંચ્યા. બધાને આનંદ થયો. “જયકુંજ૨ગજરાજ ઉપર મધુવારણ અને ગુણધારણ બેઠા. સન્માન પૂર્વક નગર પ્રવેશ કર્યો. ગુણધારણ અને મદનમંજરી અપૂર્વ સુખ ભેગવવા લાગ્યા.
બીજે દિવસે ગુણધારણે કુલંધરને જણાવ્યું કે મેં રાત્રે સ્વપ્નમાં પાંચ વ્યક્તિઓ જોયા હતા. એ મને મદદ કરે છે એમ સ્વપ્નમાં કહી ગયા. ગુણધારણ એને ભાવ સમજી ના શકયે. પોતાને પાંચ
Page #43
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિઓ અને સસરાને ચાર આવેલ આ બધા કણ? જ્ઞાની મિલન થયે પૂછીશું એ નિર્ણય કર્યો.
પત્ની અને મિત્ર સાથે ગુગુધારણ આહ્વાદમંદિર ફરવા જતાં કંદમુનિનો પરિચય થયો. દેશના સાંભળી સદાગમ અને સમ્યગદર્શન સાથે મૈત્રી થઈ. ચિત્તવૃત્તિમાં મહારાજાના ત્યાં ખળભળાટ થયો ચારિત્રધર્મરાજ ગૃહિધર્મને મેક. સદ્ગણુસારતા પત્ની સાથે ગઈ. દેશના પછી ગુણધારણે ગૃહિધમને સ્વીકાર કર્યો. સ્વપ્નફળ કંદમુનિને પૂછયું. મુનિએ નિમરિજી ને એ વાત પૂછવા જણાવ્યું. કંદમુનિએ વિહાર કર્યો. કાળક્રમે મધુરાજા સ્વર્ગવાસી બન્યા. ગુણધારણ રાજવી બન્યો. નિરાસક્તભાવે રાજ્ય કર્યું. ગૃહિધમની સુંદર આરાધના કરી.
એક દિવસે “કલ્યાણ” સેવકે આલ્હાદમંદિર ઉવાનમાં નિર્મળસૂરિ કેવળી પધાર્યાની વધાઈ આપી, તેથી ગુણધારણ પરિવાર સાથે વંદના કરવા ગયા. દેશના સાંભળી. કંદમુનિએ ગુણધારણના સ્વપ્નને ખુલાસો પૂછો. પૂ. નિર્મળસુરિજી એ કહ્યું કે કનકદર રાજાને સ્વપ્નમાં કમપરિણામ, કાળપરિણતિ, સ્વભાવ અને ભવિતવ્યતા હતા અને ગુણધારણને એ ચાર ઉપરાંત પુણ્યોદય સ્વપ્નમાં આવેલ. ગુણધારણને સુખદેનારા આ પાંચ અંતરરંગ મનુષ્યો છે. ગુરૂદેવે આ પ્રસંગે પૂર્વ ભવમાં પુણ્યોદયના પ્રતાપે જે સંસારીજીવે સુખ અનુભવેલા તે વર્ણવી બતાવ્યા. મહરાજ અને ચારિત્રરાજનું સવરૂપે જણાવ્યું. - ગુણધારણ! તું જે સુખ ભોગવી રહ્યો છે. તે તુરછ છે. પણ તું જ્યારે શાંતિ, દયા, મૃદુતા, સત્યતા, ઋજુતા, અચરતા, બ્રહ્મરતિ, મુકતતા, માનસી વિદ્યા અને નિરીહતા કન્યાઓ સાથે લગ્ન કરીશ ત્યારે તને અપૂર્વ સુખ મળશે. છ માસ નિર્મળ અંતરથી સત્ત્વગુણને કેળવ જેથી કમ પરિણામ પ્રસન્ન બની એ કન્યાઓ તને આપશે. ઉતાવળ ન કર.
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૭
ગુણસાધનામાં કેટલા દિવસો ગયા. એક રાત્રે અપૂર્વ ભાવનામાં ગુણધારણને નિદ્રા આવી ત્યાં સધામંત્રી “વિવા”ને લઈ હાજર થયા. લગ્ન વિધિ પણ થઈ ગઈ. પ્રાતઃકાળે શ્રી નિર્મળાચાર્યને વાત જણાવી. બીજી તરફ મેહરાજાની સભામાં ભારે ખળભળાટ થઈ ગયો. વિષયાભિલાષની સલાહથી જ્ઞાનસંવરણ રાજાને પાને ચડ્યો અને લડવા નિકળી પડ્યા. પુણ્યદયના પ્રતાપે ગુણધારણ ભાવનામાં આગળ વધ્યો. પાપોદયનું સૈન્ય નરમ પડ્યું. નિમળાચાર્યે સાવધ રહેવા જણાવ્યું અને પોતે અન્યત્ર વિહાર કર્યો.
નિર્મળાચાર્યના વિહાર પછી ગુણવિકાશ વધતો ગયે. ધર્મ અને શુકલ તેમજ પીતા, પદ્મા, શુકલા સ્ત્રીઓ સાથે સુસંબંધ થયો. કમપરિણામે પ્રસન્ન બની નવ કન્યાઓ આપવાનું નક્કી કર્યું. જેનપુરમાં આવવાનું આમંત્રણ આપ્યું. લમદિન નક્કી થયા.
આ વાતથી મહારાજાના સૈન્યમાં ખળભળાટ થયે. વિષયાભિલાષે સંતાઈ રહેવાની સલાહ આપી. ભવિતવ્યતાએ પણ એજ કહ્યું. ગુણધારણ ચિત સમાધાન મંડપમાં ગયો. પિતાનું સૈન્ય જોયું. મેહરાજાના સ્થળો ભાંગી ભાંગીને સાફ કર્યા. બીજે દિવસે નવ કન્યાઓ સાથે લગ્ન થયા. ધૃતિ, શ્રદ્ધા, મેધા, મિત્રી, મુદિતા વિગેરે બીજી કન્યાઓ સાથે પણ લગ્ન થયા. ગુણધારણને આનંદ થયો. ત્યાં નિમળસરિજીનું આગમન થયું. ગુણધારણે દીક્ષા લીધી. સુંદર ચાસ્ત્રિ પાળ્યું. કાળ કરી પ્રથમ ગ્રેવયેકે ગયા. ત્યાંથી સિંહપુરે ગંગાધર બન્યા. દીક્ષા લઈ બીજે ગ્રેવકે ગયા. અનુક્રમે મનુષ્ય થઈ પાંચે ગ્રેવયેકે જઈ આવ્યા.
સંસારીજીવ ધાતકીખંડના ભરતના શંખનગરમાં “સિંહ” નામે મનુષ્ય થયો. બાળવયમાં દીક્ષા લઇ ચૌદપૂવી બને. પાદિય - વિગેરેએ હલ્લે બોલાવ્યો. જ્ઞાનસંવરણ, મિયાદર્શન, શિવરાજ અને - ગૌરવે પણ આવી ચડયા. પાદિયે વ્યુહરચના જબરી કરી. સિંહ
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૮
ચાય ને જ્ઞાનનુ અભિમાન થયું. એશઆરામ તરફ ઢળ્યા. પ્રમાદી બન્યા. અધઃપતન થયું. કૃષ્ણાદિ લેસ્યાએ વળગી. ભવિતવ્યતાએ એકાક્ષનિવાસ નગરમાં ધકેલી દીધા. સ`સારની તમામ અવસ્થામાં ભટકવુ ચાલુ થયુ. અનંતકાળ રખડયા.
,,
ધીરે ધીરે ઉન્નતિ ચાલુ થઇ. નવમા ત્રૈવેયકથી સ*સારીજીવ મનુજગતિના મહાવિદેડુના સુકચ્છ વિજયના ક્ષેમપુરી નગરીના યુગ ધર રાજા અને નલિની રાણીને પુત્ર બન્યા. “ અનુસુંદર ' એનું નામ રાખ્યુ. યૌવનવયમાં એ ચક્રવર્તી બન્યા. ચા*શી લાખ પૂર્વ રાજ્ય ભોગવ્યુ. દેશ જેવા નિકળેલા તે શ`ખપુર નગરમાં આવી ચડયા. પેાતાના સૈન્યને પાછળ રાખી ચિત્તરમ ઉદ્યાનમાં આવ્યા.
"
..
સ’સારીઝવે આગળ ચાલવતા જણાવ્યું કે કંદમુનિ તે
મહા
"6 સમત
""
ભા છે. એ ભીમરથ રાજા અને સુભદ્રાની પુત્રી છે. ભ એના ભાઇ છે. સમતભદ્રે સુધાષ” આચાર્ય પાસે દીક્ષા લીધી. એ કાળક્રમે આચા બન્યા. મહાભદ્રાને દિવાકર સાથે પરાત્રી પણ તુરતમાં એ વિધવા ખતી. પછી મહાભદ્રાએ સમન્તસદ્ર પાસે દીક્ષા લીધી.અનુક્રમે પ્રવર્તિની બન્યા.
મહાભદ્રા વિચરતા વિચરતા રત્નપુરે આવ્યા. મગધસેન રાજા અને સુમ'ગલા રાણી હતા. ગુણધારણની પત્ની મદનમંજરી સસારમાં ભમતી ભમતી આમની પુત્રી બની. સુલલિતા નામ પડયું. યુવાનીમાં પુરૂષદ્રેષિણી થઇ. એને મહાભદ્રા તરફ્ અનુરાગ થયા. માત–પિતાની અનુમતિ લઇ મહાભદ્રાની સેવામાં રહી. એ મહાભા સાથે વિચરતા શખપુરે આવી.
શંખપુરમા શ્રીગર્ભ ર્ જા અને કમલિની રાણી હતા. ક્રમલિની મહાભદ્રાના માસી થતાં હતા, એમને ધણા કાળે પુત્ર થયા. પુડરીક -એનુ: નામ રાખ્યું. ભેળા સુલલિતા ફરતી ફરતી . સમંત
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૯
ભદ્ર. દેવળી પાસે આવી. સાંભળ્યું કે પુંડરીક ક પરિણામ અને કાળ પરિદ્યુતિના પુત્ર થાય છે. આથી શસય થયેા. પછી મહાભદ્રાએ સમન્તભદ્રને પરિચય કરાવ્યા, પુડરીકની ચેાગ્ય દેખરેખ રાખવ'નું જણાવી સમંતભદ્રે વિહાર કર્યો. પુંડરીકને મહાભદ્રા ઉપર પ્રેમ થયે!. ફરી સમતભદ્ર ચિત્તરમ ઉદ્યાનમાં આવ્યા. પુરીકે એમના દર્શન કર્યાં. એમની પાસે રહેવાનુ મન થતાં ભણવા સેાપ્યા. સદાગમ એનું નામ હતું. પુંડરીકે આગમના અભ્યાસ કર્યાં.
એક વખતે સમતભદ્ર ઉપદેશ આપતા હતા અને મહાભદ્રા, સુલલિતા અને પુંડરીક સાંભળતા હતા. એટલામાં બહાર કાલાહલ સભળાયેા, સમંતભદ્રજી એ વખતે માલ્યા કે સંસારીજીવ મુદ્દામાલ સાથે પકડાણા છે. દુષ્ટાશય વિગેરે એને ફાંસી આપવા લ જપ્ત રહ્યા છે. પાપિપજરમાં લઈ જવાશે. મહાભદ્રા ચક્રર્તી પાસે ગઇ એ ચેારના રૂપમાં હતા. એ સમન્તભદ્રજી પાસે મહાભદ્રાના કહેવાથી આવ્યા. રાજપુરૂષા ગભરાઇને બહાર રહી ગયા. સમતભદ્રજીના કહેવાથી ચક્રવર્તીએ સહસારીવ તરીકેનું પેાતાનું વીતક ભર્યું કથાનક કહી સંભળાવ્યું.
સુલલિતા વાર્તાના રહસ્યને સમજી શકી નહિ પણ એને વાર્તા સાંભળવામાં રસ ખૂબ પડયા. પુંડરીકે ચારિત્રધમ ને વિજય અને માહરાજાની હાર કેવી રીતે થાય છે એ સમજાયું, ચક્રી ચાર્ રૂપ તજી મૂળ સ્વરૂપે આવી ગયા. એણે પેાતાના પુત્રને રાજગાદીએ ખેલાયા. ત્યાં શ્રીગભરાજા પરિવાર સાથે આવી હેાંચ્યા. ચક્રીને દીક્ષા લેતા જોઇ સુલલિતાને આશ્ચય થતું હતું. અનુસુંદરે ભવપ્રપ`ચ ટુકમાં ક્રૂરી કહ્યો. અને જણાવ્યું કે આટલું સમજાવવા છતાં તું પ્રેમ સમજતી નથી ? મેહમાં ન પડવા આગ્રહ કર્યો.
પુંડરીકને વાત સાંભળતાં મૂર્છા આવી. જાતિસ્મરણ જ્ઞાન થયું. પેાતે જ કુલધર હતા. એમ જાણ્યું. અને દીક્ષા માટે મા-બાપ પાસે રજા માગી. માત પિતા પણ દીક્ષા લેવા તૈયાર થઇ ગયા.
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૦
- પુંડરીકને વૈરાગ્ય થ અને પિતાને હજુ ન થયે જાણી સુલલિતાને દુ:ખ થયું. આખરે એને પણ જ્ઞાન થયું, અને એના માત પિતા ત્યાં આવી ગયા. એણે રજા માગી. માતા રડી પડી પણ પિતાએ સમજાવતા રજા આપી. માત-પિતા અને સુલલિતા દીક્ષા લેવા તૈયાર થયા. સાતે જણાએ દીક્ષા સ્વીકારી એજ રાત્રે અનુસુંદર ધ્યાનસ્થ બન્યા. કાળ કરી સર્વાર્થ સિદ્ધ ગયા. ' અનુસુંદરના દેહવિલયથી સલલિતાને ઘણું દુઃખ થયું. સમન્તભદ્રજીએ ઉપદેશથી શોક દૂર કર્યો. એ મહાત્મા દેવાયુ પૂર્ણ કરી “ અમૃતસાર” થશે. દીક્ષા લઈ કર્મો ખપાવી મુક્તિએ જશે. ભવિતવ્યતાને સંબંધ પૂર્ણ થશે. અનંત આનંદને ભોકતા થશે.
સુલલિતાએ તપ જપ કરી આરાધના દ્વારા કર્મો ભસ્મ કરી નાખ્યા. પુંડરીક ગીતાર્થ બન્યા. ગુરૂદેવને આગમને સાર પૂછતાં
ધ્યાનયોગ જણવ્યો. એમાં અનેક પ્રશ્નોત્તર થયાં. એમાં એક દિવ્યજ્ઞાની સુવરની વાર્તા જણાવી.
જૈન દર્શનની વિશાળતા જાણ્યા પછી પુંડરીક સમર્થ શાની બન્યા. સમન્તભદ્રાચાર્યે વિધિપૂર્વક પિતાની પાટે સ્થાપ્યા. ત્યાર પછી સમન્તભદ્રજીનો મોક્ષ થયો. છેવટે પુંડરીક આચાયે પિતાની પાટે ધનેશ્વરમુનિને બેસાડયા. પિતે અણસણ કરી મેક્ષે પધાર્યા. મહાભદ્રા અને સુલલિતા પણ મેસે ગયા. શ્રીગર્ભ વગેરે સુગતિ પામ્યા.
આ કથાનક સૌના જીવનમાં ઓછા વત્તા અંશે ઘટે છે. સુમતિ જેવા લઘુક આત્માઓ જલ્દી સમજે છે. અગૃહીતસંકેતા જેવાને બંધ થતાં વાર લાગે છે. આપણે કર્મોથી ચેતવા જેવું છે અને આત્મશ્રેય સાધવું ઘટે. અને ગ્રન્થકાર અને અવતરણકારની સંક્ષિપ્ત ગુરૂ પરંપરા છે. આ ગ્રંથ દ્વારા ભવ્યાત્માઓને ભવભીરૂતા પ્રગટે એજ અંતરની અભીસા.
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથાસારાદ્ધાર
ગુજરાતી
*
પ્રસ્તાવ ૫૪
★
અવતરણ
Page #49
--------------------------------------------------------------------------
________________
.... છઠ્ઠા પ્રસ્તાવના પાત્રો.
આનદપુર-મહિર`ગ નગર. કેશરી–આનંદપુરના રાજા.
જયસુરી-કેશરી રાજાની રાણી.
કલસુન્દરી–કેશરી રાજાની રાણી, પુત્રને બચાવવા ભાગી ગયેલી તે.
હરિશખર–આન’દપુરના શેઠ.
મધુમતી=રિશેખરની પત્ની.
રત્નદ્વીપ- એક દ્વીપ.
હરિક઼માર-આનંદપુરના કેશરી રાજાના કલસુંદરીથી થએલા પુત્ર. નીલકંઠ-રત્નદ્વીપના રાજા, હિરકુમારના મામા.
શિખાણી-નીલકંઠે રાજાની રાણી. મયૂરમંજરી-નીલક' રાજાની પુત્રી. વસુમતી-કલસુ દરીની વિશ્વાસુ દાસી.
ધનશેખર-રિશેખરના પુત્ર, સ'સારી જીવ. પુછ્યાય-ધનશેખરના મિત્ર, અ'તર'ગ.
સાગર-ધનશેખરના મિત્ર અંતરંગ
જયપુર-બહિરંગ નગર.
મકુલ-જયપુરના શેર
Page #50
--------------------------------------------------------------------------
________________
ભેગિની-બકુલની પત્ની. કમલિની-બકુલની પુત્રી અને ધનશેખરની પત્ની.
ધરણુ-સાર્થવાહ, વસુમતીને રનદીપે લાવનાર. બંદુલા-હરિકુમાર અને મયૂરમંજરીને પ્રેમસંબંધ બાંધી આપતી
સુબુદ્ધિ-નીલકંઠ રાજાને મંત્રી. યૌવન-ધનશેખરને મિત્ર. મથુન-ધનશેખરને મિત્ર.
શુભચિત્ત-નગર (અંતરંગ), સદાશય-શુભૂચિત્તને રાજા. વરેણ્યતા-સદાશયના પત્ની. બ્રહ્મરતિ-સદાશયની પુત્રી. મુક્તતા-સદાશયની પુત્રી.
મનુજગતિનગરી અંતરંગ. કમપરિણામ-મનુ જગતિના રાજા. કલપરિણતિ-કર્મપરિણામની પત્ની. સિદ્ધાંત-મહાત્મા પુરૂષ. અપ્રબુદ્ધ-સિદ્ધાંતનો શિષ્ય.
Page #51
--------------------------------------------------------------------------
________________
: ૪ઃ
ઔદાસિન્ય-નિવૃત્તિના રાજમા, અધ્યવસાય-ચિત્તવૃત્તિનું સરાવર. ધારણા-મહાનદી. ધર્મ ધ્યાન–પગદ’ડી.
સબીજયાગ-મોટા માગ,
શુકલધ્યાન પગદંડી.
નીમી જયાગમહામાગ,
નિકૃષ્ટ
અમ વિમધ્યમ
મધ્યમ
ઉત્તમ વરિષ્ઠ
કમ પરિણામના પુત્ર, એક એક વર્ષ રાજ્ય ભાગવનારા.
કેવલીસમુદ્લાત-મહાપ્રયત્ન, શૈલેશી-અતિમ મહામા. નિવૃત્તિ અતિમ મહાનગરી.
સમતા-યાગનાલિકા.
અભ્યાસ-ઉત્તમકુમારને અનુચર. વૈરાગ્ય–ચારિત્રરાજને અનુચર.
મૈત્રી
મુદિતા
કરુણા માધ્યસ્થતા
શા લહરિકુમારના મિત્ર.
ચાર મહા દેવી.
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલું
ધનશેખર આનંદપુર અને એના અધિપતિ:
આ મનુષ્યલોકમાં આનંદના ધામ જેવું આનંદપુર નામનું વિશાળ નગર હતું. દેવલોકની અમરાવતી કરતાં ચડીયાતું હતું. જે મનુષ્યની આંખે પલકારા ન મારતી હોય તે આ નગરીને જ અમરાવતી માનવા લલચામણ થઈ જાત.
આનંદ, ઉલ્લાસ, વિલાસ, લાવણ્ય, તેજ અને મદભરી સૌરભથી ખરેખર સૌને આ નગર આનંદ આપતું હતું તેથી સાર્થક નામ આનંદપુર હતું.
આનંદપુરના આવામાં જળહળતા મણિ–માણેક મતી જડવામાં આવેલા અને એ મણિ-માણેક મતીના ચળકતા પ્રકાશમાં રાત્રે પણ અંધકાર ફરકી શકતા ન હતા. મણિ– માણેકની દીપમાળાની જ્યોતિ સદાય ઝગમગતી રહેતી.
આનંદપુરના અધિપતિ શ્રી “કેશરી” મહારાજા હતા. દન્ત શત્રુરૂપી હાથીઓના ગંડસ્થલ ભેદી નાખવામાં સિંહ
Page #53
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર
સમાન અને સ્થિર પરાક્રમી હતા. મેરૂ પર્વતની જેમ પ્રકટ ઉદયવાળો હતે.
દેએ મેરૂ દ્વારા સમુદ્રમંથન કરીને લક્ષમી પ્રાપ્તિ કરી હતી એમ આ મહારાજાએ સાગર જેવા વિશાળ શત્રુન્યને મથી રાજ્યલક્ષમી પ્રાપ્ત કરી હતી.
રૂપ અને સૌંદર્યથી અમર સુંદરીઓને નિસ્તેજ બનાવતી, ગુણથી સતીઓની હરોળમાં આવતી. પતિદેવના મનમંદિરમાં વિનયથી સ્થાન મેળવતી શ્રી “જયસુંદરી” નામે એમના મહારાણી હતા. હરિશેખરના ત્યાં ધનશેખર:
આ નગરમાં હરિશેખર નામના એક શ્રેણી હતા. મુસાફરી કરતા મુસાફરોને વૃક્ષ પિતાની શીતળ છાયા આપે, તેમ આ હરિશેખર દુખી મનુષ્યને દાન-સહાય આપી મનને શાંતિ આપતા હતા. ઉદારતા દાક્ષિણતા આદિ વિશિષ્ટ ગુણને કારણે એ રાજમાન્ય બની ગયા હતા.
હરિશેખરને બંધુમતી નામની પત્ની હતી. એને આત્મા શીયલ, વિનય, કરુણા, અનુકંપાના રત્નજડિત આભૂષણેથી સુશોભિત હતે. એ પતિ માટે સનેહમૂર્તિ સમી આદર્શ હતી.
અગૃહીતસંકેતા! મારી સ્ત્રી ભવિતવ્યતાએ મને નવીન ગૂટિકા આપી. તે ગુટિકાના પ્રભાવે હું બધુમતીની કુક્ષીમાં દાખલ થયો.
મેઘ વર્ષોથી ધરતીમાં અંકુરા ખીલી ઉઠે તેમ પૂર્ણ સમય
Page #54
--------------------------------------------------------------------------
________________
ધનશેખર
થયા ત્યારે મધુમતીથી મારા જન્મ થયા અને મારા જન્મ સાથે જ બે મિત્રોના પણ જન્મ થયેા.
મારા જન્મથી માતાના મનેારથા ફ્થા, પિતાજીને ઘણી પ્રસન્નતા થઈ, એ માટેના ઉત્સવ પણ કરવામાં આવ્યા, વધામણાં અને ગળ્યા મેઢાં કરાવવામાં આવ્યા. માતાપિતા અને જ્ઞાતિએ મળી ૮ ધનશેખર ” મારૂ નામ રાખ્યું. મારા મિત્રના “ સાગર” અને “ પુણ્યાદય ’ નામ હતાં.
યૌવનના તરગા
અમારા પાલન-પાષણુની સુચારુ વ્યવસ્થા હતી. અમા ખીજની શશીકળાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. પિતાજીએ શાળાએ અધ્યયન માટે બેસાડ્યા. ધમકળા વિનાની પુરૂષાની મહાંતર કળા મે” હસ્તગત કરી લીધી.
યૌવનના આગણાંમાં મારા પ્રવેશ થયેા. સમથ મિત્ર સાગર દ્વારા મારા અંતર ગગનમાં ક્ષણે ક્ષણે વિચાર તરગા હિડાલે ચડવા લાગ્યા. મન ઉદધિમાં વિચારાની તરગાવલી અફળાવા લાગી. મને થયું કે
વિશ્વમાં સર્વ રીતે સુંદર અને પ્રાપ્ત કરવા ચૈાગ્ય હાય તા તે માત્ર ધન છે. ધ્રુવા અને માનવા એ માટે તલપાપડ થતાં હાય છે. ધન સ` આપત્તિઓમાંથી અને રાગામાંથી મચાવનારી ઉત્તમ વસ્તુ છે. વિશ્વના સુખા ધન દ્વારા શીઘ્ર મેળવી શકાય છે. બધી વસ્તુ કરતાં ધન
ઉત્તમાતમ
પદ્મા છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
* સર્વ સુખનું સાધન માત્ર ધન છે. વિશ્વમાં એ એકે પદાર્થ નથી કે મનુષ્ય ધન દ્વારા મેળવી ના શકે. એટલે સર્વ પ્રયત્ન કરીને ધને પાર્જન કરવું જોઈએ. ધનના ભંડાર ભરપૂર ભરવા જોઈએ.
જે કે બાપદાદાના વારસાથી આવેલું ધન મારી પાસે સારા પ્રમાણમાં છે, છતાં એ લક્ષમી કરતાં વધુ લક્ષમી મેળવવી જોઈએ. એમાંજ સંતોષ માની પુરૂષાર્થહીન થવું સારું ન ગણાય.
જનનીના રતનનું દૂધપાન કરવું એ તે ધાવણ બાળકને જ શેભે, એમ બાપ દાદાઈ લક્ષમી બાળવયમાં જ ભેગવવી
ગ્ય ગણાય પણ એજસ્વી યુવાનીથી થનગનતા યુવકને એ ભેગવવી ચોગ્ય નથી.
બાપદાદાની મિલકત કમાય નહિ અને ઉપલેગ કરે રાખે તે કેટલે કાળ ચાલે? સમુદ્રમાં નદીઓના પાણી આવતાં બંધ થાય અને બીજી તરફ એનું પાણી ઉલેચવાની ક્રિયા શરૂ થાય તે સમુદ્ર પણ સુકાઈને ખાડે દેખાય. એમ વણકમાતા દ્રવ્ય માટે સમજવું જોઈએ સાત પેઢી જેટલું દ્રવ્ય હેય તેય ક્ષીણ થાય.
વધુ ધપાકની આકાંક્ષા રાખનાર જ્યાં પતે રહેતે હોય ત્યાં પૂર્ણ ન કરી શકે, ધનવાન બનવાની ઈચ્છાવાળાએ પરદેશની મુસાફરી અને સાહસ ખેડવા પડે. હું પણ દેશાવરે જાઉં.
વળી કરીયાણુ, સહાય, લવમી, સગવડતા અને લાગવગથી સ્ત્રીઓ પણ ધનપાર્જન કરી શકે છે, તે એ સાધનથી
Page #56
--------------------------------------------------------------------------
________________
ધનશેખર
પુરૂષા પુરૂષા કરે એમાં શું આશ્ચય ? પુરૂષા વધુ પ્રમાણમાં ધનાપાન કરી શકે.
મારે એ પરિપાટીમાં નવીનતા સ્થાપવી જોઈએ. વગર કરીઆણે, વગર સહાયે અને વગર મૂડીએ દેશાંતરામાં જઈ અન`લ સંપત્તિ પ્રાપ્ત કરવી જોઇએ. તેા જ હું વિશિષ્ટ સાહસવીર અને પરાક્રમી તરીકે ખ્યાતનામ મનું.
મારે માત્ર વિચારા કરીને સાષ નથી માનવા. જ્યાં સુધી રત્નાના ઢગલાએથી મારૂં ઘર છલકતું ન થાય ત્યાં સુધી મારે આરામ હરામ છે. સુખે બેસી ખાવું પીવું હરામ છે. રત્નાથી ઘર ભર્ પછી જ આરામ મને મળે।.
ધનાપાન માટે ગમન :
ધન ઉપાર્જન કરવાના નિર્ણય કરી... હું પૂજ્ય પિતાજી પાસે અનુમતિ મેળવવા ગયા. પિતાજીને મેં મારી ઇચ્છા જણાવી. પિતાજીએ મને કહ્યું વત્સ ! આપણાં ત્યાં ધનની કમીના નથી, તારા વિરહ મને પાલવે તેમ નથી. એમ જણાવી એમનાં આંખમાંથી આંસુએ ટપકવા લાગ્યા.
મે' પિતાજીને નમ્રતાથી વાત કરી અને મારા જેવા સાહસવીરે આવી ખાપકમાઈની મૂડી ઉપર તાગડધીન્ના કરવા શેલે નહિ. મને તા હવે આપની મૂડી વાપરતાં શરમ આવે છે, આપ આશીર્વાદ આપે.
મહામુશ્કેલીથી પિતાજીએ અનુમતિ આપી. એ પછી હું માતાજી પાસે ગયા. માતાજી તે। . મારી વાત સાંભળતાં જ
Page #57
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
દડ દડ આંસુઓ પાડવા લાગ્યા. બેટા ! તારા વગર હું જીવી શકું નહિ. અહીં ક્યાં બેટ છે? એ છતાં તારે ધન મેળવવું હોય તે આ નગરમાં ધંધા-વણિજ કર. | માતાજીને પણ મહામહેનતે સમજવી અનુમતિ મેળવી. પહેરેલા બે વચ્ચે લઈ હું ધનની શોધમાં નિકળી ગયે. સાથે પાથેય કે પૈસા કાંઈ ન લીધા. ધન મેળવવાને ઉપાય?
મેં પ્રયાણ આદર્યું ત્યારે મારી સાથે મારા અંતરંગ બે મિત્રો હતા. સાગર અને પુણ્યોદય.
મારું પ્રયાણ દક્ષિણ દિશા તરફ હતું. સમુદ્ર કિનારે આવેલા જયપુર” નગરના બહારના વનમાં એક વૃક્ષની નીચે આરામ માટે બેઠા. મારે ધન મેળવવા કયા ઉપાયો લેવા જોઈએ એની વિચારણા કરવા લાગ્યો. આ વિચારણામાં સાગ. રને જ મુખ્ય ભાગ હતું. હું એના આશ્રિત જે હતે. - ધન પ્રાપ્તિ માટે મારે વિશાળ પાયે વેપાર કરવા? કે રાજ્યાશ્રય લઈ એમની સેવા કરવી? સમુદ્રમાંથી તેનો ઝવેરાત શોધવા કે રેહણાચલ પર્વતનું ખેદકામ કરાવવું? લક્ષમી દેવતા કે અન્ય દેવતાની આરાધના કરું કે પછી ધાતુવાદને પ્રયોગ કરું? કઈ રીતે, ક્યા કાર્યથી મને ધન મળશે ? આ જાતના વિચારમાં હું મગ્ન હતે.
વિચાર કરી રહ્યો હતે ત્યાં સામે રહેલા કેશુડાના વૃક્ષ ઉપર નજર ગઈ. એ કેસુડાના વૃક્ષમાંથી એક અંકુર નિકળી
Page #58
--------------------------------------------------------------------------
________________
ધનશેખર
જમીનને સ્પર્શ કરતું હતું. આ દશ્ય જોતાં મને નવા શીખેલા “ખન્યવાદ” શાસ્ત્રની સ્મૃતિઓ તાજી થઈ.
બન્યવાદ શાસ્ત્રાની સ્મૃતિ થતાં હું આનંદમાં આવી ગયો. જરૂર આ સ્થળે નિધાન દટાએલું હોવું જ જોઈએ. એ વિના કેશુડાના ઝાડને અંકુરો જમીનને સ્પર્શી ન શકે અને આ ખન્યવાદ શાસ્ત્રને નિયમ છે. માટે આ સ્થળે ખેદકામ કરીને ધન મેળવું.
મિત્ર સાગરની આજ્ઞાથી તરત જ ખેદકામ ચાલુ કર્યું. કાર્યની શરૂઆતમાં મેં “રનો પળાવ, નમો વાલાય, નમક ક્ષોત્રપાહાર” વિગેરે પાઠેને જાપ અને આહ્વાન કરેલ. વિધિપૂર્વક ખેદતાં ત્યાં હજાર સુવર્ણ મુદ્રિકાથી ભરેલું તાપ્રપાત્ર મલી આવ્યું. મારી ખુશીને સુમાર રહ્યો નહિ. જયપુરમાં પ્રવેશ અને લગ્ન:
પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થએલ હજાર સુવર્ણ મહાર લઈને હું જયપુર નગરમાં દાખલ થયે. મેટા બજારમાં પ્રવેશ કર્યો ત્યારે યુદયની પ્રેરણાથી બકુલ ધનપતિએ મને માનભેર બોલાવ્યો અને પિતાના આવાસે લઈ ગયા. એઓ મારા ઉપર ઘણે જ નેહ બતાવવા લાગ્યા.
એમના પત્ની શ્રી ગિનીએ મને જાતે સ્નાન કરાવ્યું. સુંદર ચિનાંશુ વ પહેરાવ્યા અને વહાલ પૂર્વક વિવિધ પફવાન્નો સહિત ભેજન કરાવ્યું.
ભેજનથી નિવૃત્ત થયા પછી અમે આરામ કરવા વિરામાસન ઉપર બેઠા. વાર્તાલાપ ચાલે એમાં ધનપતિ બકુલે
Page #59
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર
મને નમ્રતા અને પ્રેમ પૂર્વક પૂછયું કે આપનું નામ, નામ, વિગેરે કહેશે?
ધનપતિની નિખાલસ રીતભાતથી મેં સાચા ઉત્તર આપ્યા. મારું કુળ, નેત્ર, સ્થિતિ વિગેરે સાંભળી ધનપતિએ વિચાર કર્યો કે આ ધનશેખર મારા પુત્રીરત્ન માટે સુયોગ્ય છે. સુરોગ્ય જામાતા પ્રાપ્ત થવાની આકાંક્ષાથી એએ આનંદિત બની ગયા.
તરત જ પિતાની પુત્રી કમલિની સાથે મારા લગ્ન કરાવી દીધાં. કમલિનીનું રૂપ કામદેવના પત્ની શ્રી રતિદેવીના રૂપને તિરરકાર કરે એવું હતું. રતિદેવીનું રૂપ ચોરાઈને કમલિનીના શરીરમાં આવી વસી ગયું જણાતું હતું.
લગ્ન પછી ધનપતિ શ્રી બકુલે મને કહ્યું, વત્સ! આ મારું ભુવન તારું જ છે, સંપત્તિ પણ તારી જ છે. મારી પુત્રી કમલિનીને સાથે આનંદપૂર્વક સ્વૈચ્છિક સુખે અહીં જ વિલસે. કઈ પ્રકારની ચિંતા કરવાની નથી. ધનલાભને ઉછાળે: ' કહ્યું સસરાજી! આપની વાત ઘણું સારી છે, પરંતુ
જ્યાં સુધી હું ભુજાબળથી રત્નના ઢગલાઓ ઉપાર્જન ન કરું, ત્યાં સુધી ભેગવિલાસને હું વિડંબના માનું છું. એ એક મહા વિપત્તિ છે. કૃપા કરીને આપે મને વિલાસવૃત્તિઓને ઉત્તેજિત કરનારી આજ્ઞા ન આપવી.
આપ મને કેઈ સારે સથવારે ગતી આપે એની સાથે હું રત્નદ્વીપ જાઉં અને રત્નના ઢગલાઓ એકઠા કરી પાછા અહીં આવું. મને પુરૂષાર્થ કરવા દે.
Page #60
--------------------------------------------------------------------------
________________
ધનશેખર
૧૪
બકુલ ધનપતિએ કહ્યું, વત્સ ! તારે માત્ર ધન મેળવવું હોય તે મારી વાત ધ્યાનમાં લે, અગણિત આપત્તિઓના ભંડાર સમા સાગરની મુસાફરીની વાત જવાદે. હું તને જોઈતા પ્રમાણમાં ધન આપું, તે લઈ આ જયપુર નગરમાં જ વેપાર કર અને ધન મેળવ. તારી મનોકામના પૂરી કર. ' કહ્યું, પૂજ્યશ્રી ! આપની સમુદ્ર ખેડવા માટે ના છે અને અહીંજ વેપાર કરવાનો આગ્રહ છે તે હું એમ કરીશ. પરન્તુ હું આપનાથી જુદે રહીશ. દુકાન અને વેપાર જુદા કરીશ. મારે તમારી મૂડી જોઈતી નથી. મારી એાછી મૂડીમાં પણ મારે સફળ બંધ કરવાનું છે.
મૃગનયને! મને બકુલ ધનપતિએ અનુમતિ આપી એટલે મેં જુદે ધંધે ચાલુ કર્યો. એક ધંધામાં ફાવટ આવી એટલે બીજામાં પણ મેં માથું માગ્યું. એમ દરેકમાં પુર્યોદયના પ્રતાપે ફાવટ આવતી ગઈ અને સેંકડે ધંધામાં હું જોડાઈ ગયે. લાભે લેભ વધે ઘણું :
અનેક વેપાર કરતાં મારી પાસે હજાર સુવર્ણ મુદ્રા હતી તે બે હજાર સુવર્ણ મુદ્રા બની ગઈ. બે હજાર સુવર્ણ મુદ્રા જોઈ દસ હજારની આકાંક્ષા જાગી અને એ ઈચ્છા પૂર્ણ થઈ | મારો લાભ આગળ વધે, લક્ષપતિ થવાના કેડ જાગ્યાં અને લક્ષ સુવર્ણ મુદ્રાઓને સ્વામી બની ગયો. હવે કેટપતિ થવાના કેડ જાગ્યા.
મારા પ્રિય મિત્ર સાગરની સહાય હું લેતે હતે. કેટી
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૪
ઉપમિતિ કથા સારાદ્ધાર
પતિ થવાના ઉપાયમાં સાગરે જણાવ્યું કે તું દરેક વેપારાને કર. તું કાટીપતિ થઇશ.
મે... અનાજ, તેલ, ઘી, કપાસ, રૂ, તલ, સરસવ, તેલખીઆરણુ, ઢાર, ધાવડા, ગળી, લાખ, વાળ, નખ, હાડકાં, જમીન વિગેરેની સસ્તામાં ખરીદી કરી અને નફા લઇ વેચાણુ કરવાનું ચાલું કર્યું.
વનકર્મ, અંગારકમ, કૃષિક, શકટક, ખળદ, પાડા, ઉંટ, ઘેાડા, ગધેડા, વાહન, હાડી, વહાણુ, દાસી, વેચાણુ, લેાહીના ધંધા પણ વિકસાવવા ચાલુ કર્યાં. ખાટુ માપ અને ખાટા તાલ એ તે વધુ નફાવાળા બરકતીયા ધંધા ગણાતા. જીરું ખેલવું, ખેાલી ફરી જવું, લેાળાઓને ઠગવા એ મારી વેપાર નીતિ હતી.
વિશ્વમાં એવા એકે ધંધા બાકી ન રાખ્યું કે જેમાં પાપ ન થતાં હોય. મમત્ત્વના કારણે મહાપાપી ધધાઓને પણ હાથમાં લીધાં.
ધંધા કરવામાં મેં પાપની ભીતિ ન રાખી, કલેશેાથી જરાય પાછી પાની ન કરી, સુખની દરકાર ન કરી, સતાષને તા ફરકવાની જગ્યા ન આપી.
મારે ઘણુ' શું વર્ણન કરવું ? અરે ! તૃષા લાગી હોય અને માથે કામ હોય તે હું પાણી પણ ન પીતા, ભૂખે પેટ પાતાળે પહેાંચ્યું. હાય તાય ખાવાની પરવા ન રાખતા. રાત્રે હું સરખી રીતે શયનમાં આરામથી સૂતા ન હતા. ધન, ધન અને ધન. આજ મારીશ આદર્શ, આજ મારૂ ધ્યેય.
Page #62
--------------------------------------------------------------------------
________________
ધનોખર
૧૫
આ રીતે મહાપાપે કરીને ઘણા કાળે પુણ્યાયના પ્રતાપે લક્ષાધિપતિમાંથી કાટી સુવર્ણ મુદ્રાએના અધિપતિ બની ગયા. મારી કરોડપતિ થવાની ભાવના પૂર્ણ મની.
હું કાટી સુવણુ મુદ્રાઓના અધિપતિ બન્યા, એટલે મિત્ર સાગરે પ્રેરણા કરી કે તું એક કરાડમાં કાં સતેષ માને છે ? અનેક કરાડ સુવણુ મુદ્રાના સંચય કર. કાટી રત્નાના સંગ્રહ કર. મને એ વાત ગમી ગઈ અને રત્નદ્વીપ ભણી જવાના વિચારશ આવ્યા. મેં મારી ઇચ્છા સસરાજી શ્રી ખફુલને જણાવી. શ્રી બકુલના હિતાપદેશ :
શ્રી બકુલ ધનપતિએ મને જણાવ્યું, વત્સ ! તારે વેપાર માટે ક્યાંય જવું આવવું એ સારૂં નથી.
મનુષ્યને જેમ સપત્તિ મળતી જાય છે તેમ એના મનના મનેાથે વધતા જાય છે. जहा लाहो तहा लोहो, लाहा लोहो पवडूढइ. લાભ થતા જાય તેમ લેાભ વધતા જાય. લાભથી લાભ વધે છે.
,,
કદાચ જલથી સમુદ્ર સતાષાય, લાકડાથી અગ્નિ તૃપ્તિ પામે તે ધનથી મનુષ્યને સતાષ થાય. પણ એ શકય જ નથી.
ભાઇ ! તેં આ નગરમાં જ સ્વાશ્રયથી ઘણુ ધન મેળવ્યું છે. વાપરતાં છૂટે એમ નથી, તું સતષ કરી અહીં જ રહે. મનને આનંદકારી સુખા સ્વેચ્છાએ આ નગરમાં જ ભાગવ. લાભ કરવાની જરૂર નથી.
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૬
સણસણતા ઉત્તર :
મે' ઉત્તર આપ્યું, શિક્ષા ન આપવી ઘટે. પ્રાપ્ત થઈ શકે છે?
ઉપમિતિ કથા સારાદ્ધાર
તાતપાદ! આપે મને નિર્માલ્ય હિતઅનુદ્યોગી અસાહસી પુરૂષને સપત્તિ
કદાચ બાપદાદાની મિલ્કત મળી હોય તા પણ વેશ્યા નિધન માનવીને તિરસ્કાર પૂર્વક ત્યાગ કરે છે, એમ સાહસહીન નમાલા માનવીના લક્ષ્મી પણ અપમાન પૂર્વક ત્યાગ કરે છે.
વળી અલ્પ ધન મેળવી સ ́તેાષી મની જનારા ક્ષુદ્ર પ્રકૃ તિના માનવી ઉપર મહાશયા શ્રી લક્ષ્મીદેવીજી સુષ્ટિ કરતાં નથી. આળસુનાં ત્યાં વાસા રહેતા નથી.
આ માટે જ મારૂં કહેવું છે કે કાઇ પણ વિદ્વાન્ વ્યક્તિએ ધનાર્જન કરવામાં આળસ ન કરવી અને ધનલાભમાં સાષ ન માનવા.
પિતાશ્રી ! આપ કૃપા કરી મને અનુમતિ આપે. હું રત્નદ્વીપ જવા ભાવના રાખું છું. મારી વાત સાંભળી આપને સત્ય જ્ઞાન થયું હશે.
શ્રી ખકુલે કહ્યું, ભાઈ ! માનવી ઘરે રહે કે રત્નદ્વીપે જાય, અલ્પ ઉદ્યમ કરે કે મહાસાહસ કરે, પરન્તુ લક્ષ્મી તા વિધિના વિધાન મુજબ જ પ્રાપ્ત થાય છે.
એ છતાં તને રત્નદ્વીપ જવાના કાડ જાગ્યા છે, તારા એ વિષયમાં આગ્રહ પણ ઘણા છે, તેા હું તને સંમતિ આપું છું. જેમ ઇષ્ટ જણાય તેમ કરીશ.
Page #64
--------------------------------------------------------------------------
________________
ધનશેખર
:
પ્રમાણે આપી પાસે શુભ મુહૂર નેહીઓની
મેં કહ્યું, આપની મેટી મહેરબાની. રત્નદ્વીપ ગમન :
વડિલશ્રીની આજ્ઞા પ્રાપ્ત થતાં સામુદ્રિક સફરની સુાગ્ય તૈયારીઓ કરાવવી ચાલુ કરી. મેટા વહાણે તૈયાર કરાવ્યાં. ખલાસીઓ વિગેરેની સુવ્યવસ્થા કરી. પરદેશમાં સારો લાભ કરાવે એવા કરીયાણું લીધાં. માર્ગમાં ખાન-પાન માટે પૂરતા પ્રમાણમાં વસ્તુઓને સંગ્રહ કર્યો.
સુશ્રી જ્યોતિષી પાસે શુભ મુહૂર્ત કઢાવ્યું. પ્રયાણ સંબંધી વિધિમંગલ કરાવવામાં આવ્યા. સ્વજને અને સનેહીઓની રજા લઈ વહાણ ઉપર હું આરૂઢ થયા.
અન્ય માનવે પણ પિતપતાના વહાણે ઉપર આરૂઢ થયા. સૌને પિતપતાના સ્વજને અને સનેહીએ વળાવવા આવ્યા હતા.
વહાણવટીઆઓએ સમુદ્રસફરની યોગ્ય ક્રિયાઓ કરી. સમુદ્રના અધિષ્ઠાયક દેવની સ્તુતિ કરી. શ્રીફળ અને લાલવસ્ત્ર દ્વારા લવણકરની પૂજા કરી. મંગળ શંખનાદ કુંકાયા. વહાણના સઢ ચડાવવામાં આવ્યા. લંગર પાછા ખેંચી લેવામાં આવ્યા.
સુકાનીઓએ સુકાન સંભાળ્યું અને જયજય બોલતા વહાણ હંકાર્યા. પવન સાનુકુળ હતા. મારા મિત્ર સાગર અને પુણ્યોદય પણ સાથે જ હતા. | મુનિ મહાત્માઓ સંસાર સાગરને પાર કરી લોકના અગ્ર ભાગે રહેલ સિદ્ધશિલામાં બિરાજમાન થાય તેમ પુણ્યોદયના
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૮
ઉપમિતિ કથા સારદ્વાર
પ્રતાપે સાગરને ઓળંગી રત્નદ્વીપે વિના ઉપદ્રવે પહોંચી ગયા. અમે સૌ આનંદમાં આવી ગયા. સફર સલામત નીકળી.
મારા સાથીદાર વેપારીઓ રત્નદ્વીપે ઉતર્યા અને લાવેલ માલ વેચે અને બીજા જોઈતા માલની ખરીદી કરી. સૌ પિતાના વહાણે તૈયાર કરી પાછા જવા વિચાર કર્યો અને સાગરતટે આવી પહોંચ્યા.
પરન્તુ મિત્ર સાગરે મને સલાહ આપી કે ભાઈ ધનશેખર ! તું રત્નદ્વીપથી પાછો કાં ફરે છે? અરે! અહીં તે લીંબડાના પાંદડાના બદલે રત્ન પ્રાપ્ત થાય છે. તને એવી તે શું ઉતાવળ છે? ધીરે થા અને અહીં જ હાલ રેકાઈ જા.
મિત્રની સલાહથી મેં ત્યાં દુકાન ચાલુ કરી. રત્નેને વેપાર ચાલુ કર્યો.
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું
હરિકુમાર
પૂર્વ વૃત્તાન્ત :
મારા સાથીદાર વણકે સૌ પાછા ફર્યા. મેં દુકાન કરી અને હું ત્યાં જ સ્થિર થઈ ગયો. રત્ન મેળવવાના વિચારોમાં સદા મસ્ત રહેતો.
એક વખતે કઈ અજાણું વૃદ્ધા નારી મારી પાસે આવી અને એણુએ કહ્યુંઃ વત્સ ! તું મારી વાત સાંભળ.
મેં કહ્યું . તેણુએ વાત ચાલુ કરી.
આનંદનગરમાં મહારાજા શ્રી “ કેશરી ” રાજ્ય કરે છે. એમને “જયસુંદરી ” અને “ કલસુંદરી” નામની બે રાણ હતી.
ભાઈ વધુ પડતું મેહ એ ઘણું ખરાબ વસ્તુ છે. કેશરી રાજાને રાજ્યને અતિલોભ હતું. રાજ્યલાભના કારણે પિતાના એક પણ પુત્રને જીવવા દેતે નહિ. પુત્ર થાય એટલે તરત જ એની હત્યા કરવામાં આવતી.
મહારાણી કલસુંદરી ગર્ભવતી બન્યા. એમને પિતાના ગર્ભ ઉપર અતિસહ જા. એમણે મને ગુપ્ત વાત કરી અને સખી
Page #67
--------------------------------------------------------------------------
________________
૨૦
ઉપમિતિ કથા સારદ્વાર
તરીકે મને સાથે લઈ ગર્ભની રક્ષા કાજે ત્યાંથી ગૂપચૂપ રવાના થઈ ગયા.
કાળ રાત્રિને સમય હતે. ભયંકર ભેંકાર જંગલને વિષમ માર્ગ હતે. જતાં જતાં લગભગ રાત્રી પૂર્ણ થવા આવી હતી. સોનેરી ઉષા પિતાના કિરણે વેરવા તૈયાર થતી હતી એટલામાં અચાનક મારા મહારાણના શરીરના અંગેઅંગમાં અસહ્ય વેદના થવા લાગી.
મહારાણુએ મને કહ્યુંઃ સખી વસુમતી ! હું હવે આગળ એક ડગ ભરી શકું એમ નથી. મારે જીવ જાય એવી અસહ્ય વેદના મરોમમાં થાય છે. જરાય સહન થતું નથી.
મને થયું અચાનક આ વેદના કયાંથી? રાણું સાહિબા કે દિવસે ચાલ્યા નથી એટલે શરીર શ્રમથી શ્રમિત બન્યું હશે. મને અચાનક ખ્યાલ આવી ગયે, અરે ! જરૂર પ્રસૂતિને સમય નજીક આવી ગયા જણાય છે. એ વિના આવી વેદના સંભવે કયાંથી?
મેં વિચાર કરી રાણીબાને ધીરજ આપી. આપને પ્રસૂન તિને સમય નજીક છે એમ જણાવી એ માટેની હું તૈયારી કરતી હતી ત્યાં નાળ કપાઈ જવાથી કમલિની પટકાઈ જાય, એમ વેદનાથી આકૂળ વ્યાકૂળ બનેલા મહારાણી ધડ દઈને જમીન ઉપર પછાડ ખાઈ ગયા.
હાયની કીકીયારી કરતાં જાય અને આમતેમ પડખાં ફેરવતાં જાય. મહાદના ભેગવતાં પુત્રને જન્મ આપે અને
Page #68
--------------------------------------------------------------------------
________________
હેરિકુમાર
૨૧
મહારાણીમાએ પાતાના પ્રાણા છેાડ્યા. સુકામળ સુંદરીએ સ્વર્ગના માર્ગે પ્રયાણ કર્યું..
હૃદયવિદારક દૃશ્યને નિહાળતાં વજ્રને આઘાત લાગ્યાની જેમ હું પણ સૂચ્છિત થઈ ઢળી પડી. મારૂં સÖસ્વ વિનાશ થયા જેવું મને લાગ્યું. મહામુશ્કેલીએ મૂń ઉતરી ત્યારે હું કર્ણ સ્વરે વિલાપ કરવા લાગી.
“ એ મારા પ્રિય મહારાણી કાં તમે ખેલતા નથી ? દેવી ! તમારા સુલક્ષણા પુત્રને જીવા તા ખરા ? શું એનું નિર્મળ મુખડું છે? પુત્ર ખાતર રાજ્યના ત્યાગ કરી હવે કાં રીસાણા છે ? મેલેા મારા સ્વામિની મેલે. તમારા વિના મારી શી ગતિ થશે ? એ નિષ્ઠુર વિધાતા! તું આવા કુર કયાંથી બની ગયા ? પુત્ર ખાતર રાજ્યના ત્યાગ કરનાર મહારાણીને તે આવું દુઃખ કેમ આપ્યું ?”
આમ વિલાપ કરતી હતી એમાં આકાશમાં સૂર્ય આવી પહેાંચ્યા અને નસીબજોગે કાઇ સાથ પતિ પણ ત્યાં આવી પહોંચ્યા. એનું નામ “ ધરણુ ” હતું.
મને ધીરજ અને આશ્વાસન આપતાં જણુાવ્યું, તું શા માટે રડે છે ? મેં મારી આપવીતી કહી સભળાવી. અંતે સા વાહને પૂછ્યું: ભાઇ ! તમે ક્યાં જાએ છે।
સાથે પતિએ કહ્યું: હું અહીંથી સાગરતટે જઈશ અને ત્યાંથી વહાણા લઈ રત્નદ્વીપે જઈશ.
સાથ પતિના ઉત્તર સાંભળી મને વિચાર આળ્યે, કે આ રત્નદ્વીપમાં નીલકંઠે રાજા રાજ્ય કરે છે અને તે સાંભળવા
Page #69
--------------------------------------------------------------------------
________________
૨૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
પ્રમાણે કલસુંદરીને સગે। ભાઇ થાય છે. માટે હું પણ ધરણ સાથ પતિ સાથે રત્નદ્વીપ જાઉં અને એના મામા નીલક કને આ ભાણીએ સાંપી દઉં.
આ પ્રમાણેના વિચાર કરી, સાપતિની સ ́મતિ લઇ હું રત્નઢીપે આવી. મને બાળક ઉપર ઘણું વાત્સલ્ય હતું એટલે મારા સ્તનામાં દૂધ આપ્યું. ખાળક મારા સ્તનનું દૂધ પીને ઉછરવા લાગ્યું.
રત્નદ્વીપમાં પહોંચી મૈં. મહારાજા નીલકઠને બહેનના મૃત્યુના સમાચાર જણાવ્યા અને આ પુત્રરત્નના શુભ સમાચાર આપ્યા. નીલકંઠ રાજાને મહેનના મૃત્યુથી અપાર વિષાદ થયા અને ભાણેજના મીલનથી અત્યંત આનદ થયા.
મહારાજા નીલક એની સુંદર દેખભાળ રાખવા લાગ્યા. હરિકુમાર નામ રાખવામાં આવ્યું. બીજના નિશાકરની જેમ વૃદ્ધિ પામતા કેશરીરાજાના પુત્ર હરિ યૌવન વય પામ્યા છે. દરેક કળાઓમાં એ નિષ્ણાત બની ચૂક્યેા છે.
મે' હશ્કુિમારને એના પિતાના રાજ્યલાભની અને એની માતાના કરૂણ મૃત્યુ વિગેરેની વાતા જણાવી દીધી હતી. એણે હાલમાં આનંદપુરથી તમારા આવ્યાના સમાચાર જાણ્યા છે. તેથી પેાતાના દેશમ" તરીકે તમને મળવાની ઘણી ઈચ્છા ધરાવે છે. માટે વત્સ ! તું હરિકુમારની પાસે ચાલ.
* અહીં કલસુંદરી પાડે છે, પણ મૂળ ઊમિતિમાં કમલ સુંદરી નામ છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
હરિકુમાર
૨૩
દેશબંધુનું મિલન :
વસુમતીના વચને સાંભળી મેં હા કહી અને એના સાથે જ હરિકુમારને મળવા ચાલે.
હરિકુમારની પાસે પહોંચે ત્યારે એ પોતાના મિત્રોની વચ્ચે વાતે કરતે બેઠો હતો. મેં એને સભ્યતાની ખાતર પ્રણામ કર્યા. વસુમતીએ દેશબંધુ તરીકેની મારી ઓળખાણ કરાવી અને પરિચય આપ્યો.
વસુમતીની વાત સાંભળી તરત જ મને પ્રેમથી ભેટી પડ્યો. પિતાના આસનના અડધા ભાગ ઉપર જોડે જ બેસાડ્યો. નેહના કારણે એની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એકી નજરે મને જોઈ રહ્યો.
અરે ધન ! મારા પાલક માતા વસુમતીએ મને કહ્યું હતું કે હરિશેખર મારા પિતાના મિત્ર છે અને તું એમને લાડકવાયો પુત્ર છે. વળી મને લોકવાર્તાથી આ વાતની જાણ થઈ કે તું અહીં આવ્યા છે.
ધન ! તું મારો ભાઈ છે. પ્રિયમિત્ર છે. મારું શરીર તું જ છે. જીવનસખા પણ તું જ છે. તું મારે મન સર્વસ્વ છે. ભાગ્યદેવતાની મધુરી પ્રસન્ન નજરના લીધે તારું આગમન અહીં થયું છે. આ વાત ઘણું સુંદર થઈ. લાભ માટે જ થયું છે.
મેં કહ્યું હરિકુમાર ! મને વસુમતી માતાએ બધે વૃત્તાંત જણાવ્યું છે. આપ જેવા મોટા પુરૂષે મારા જેવા સામાન્ય માનવીને આવું સન્માન આપવું ન શોભે.
મારા પિતાજી આપના પૂજ્ય પિતાજી કેશરીરાજાના અનુ.
Page #71
--------------------------------------------------------------------------
________________
२४
ઉપમિતિ કથા સારોદ્ધાર
જીવી ભૂત્ય છે, એમ આપે પણ મને આપને સેવક માન. આપ મારા શિરછત્ર છે અને હું આપને કિકર છું.
હરિકુમાર મારી વિનયયુક્ત મધુર વચને સાંભળી વધુ પ્રસન્ન બન્યા. મારા મિલનના હર્ષમાં “મિત્રમિલન” મહત્સવ ઉજવવામાં આવ્યું. મિત્ર આગમન નિમિત્તે પ્રીતિભેજન સ્નેહીઓને આપવામાં આવ્યું.
ત્યારપછી એનું વર્તન મિત્રના જેવું જ મારા પ્રતિ રહ્યા કરતું હતું. અમે સૌ આનંદ પ્રમોદ કરતા અને કુમારદેવેની જેમ દિવસે વ્યતીત કરતાં. આ રીતે ઘણે કાળ પસાર થઈ ગયે. ચિત્રપટ દર્શન :
કામદેવની જાગૃતિ કરનારી વસંતઋતુએ ભૂમંડલ ઉપર પિતાનું વર્ચસ્વ સ્થાપ્યું. હરિકુમાર, હું અને બીજા મિત્રો વિગેરે સૌ મેજમજા ખાતર ઉદ્યાનમાં ફરવા ગયા. ઉદ્યાનનું વાતાવરણ મદભર્યું અને રિમત વેરતું હતું.
ઉદ્યાનમાં આરામ માટે અમે સૌ એક આમ્રવૃક્ષ નીચે બેઠાં. ત્યાં એક પરિવ્રાજિકા આવી અને એણીએ અમેને એક સુંદર ચિત્રપટ આપ્યું.
ચિત્રપટમાં આલેખેલું રૂપવતી કન્યાનું રૂપ જોઈ કુમાર શ્રી હરિના હદયમાં કામને અંકુરે ઉગી નીકળે. એના મુખ ઉપર કામના ભાવ તરવરવા લાગ્યા અને પટ લાવનારી પરિ. ત્રાજિકા ચાલી ગઈ.
પઘકેશર મિત્રે મને કહ્યું. અરે ધન ! તું જા, આ ચિત્રપટ કઈ સુકન્યાને છે અને પરિવાજિકા કેણુ છે એની શોધ કરી લાવ,
Page #72
--------------------------------------------------------------------------
________________
હરિકુમાર શેાધ :
હું પરિવ્રાજિકાને વનમાંથી નગરમાં પ્રવેશ કરતાં જોઈ ગયે અને તરત ઉતાવળે ઉતાવળે એની પાસે જઈ પહોંચ્યો. વિક ખાતર મેં નમસ્કાર કર્યો. અરે ભગવતિ ! આપ જે ચિત્રપટ આપી ગયા તે કઈ પુણ્યવતી સુકન્યાને છે, એ મને જણાવવા કૃપા કરશે ?
પરિત્રાજિકાએ જણાવ્યું: આર્ય! આજે હું નીલકંઠ મહારાજાના મહારાણી શ્રી શિખરિણુદેવીના મહેલે ભિક્ષા માટે ગઈ હતી. પરંતુ શિખરિણું રાણું ઉદાસ અને ચિંતાતુર હતા. મેં એમને ચિંતાનું કારણ પૂછ્યું.
શિખરિણું રાણુએ કહ્યું હે ભગવતિ ! હે દેવી ! હે બધુલા! આ મયૂરમંજરી મારી પુત્રી છે. એ મને મારા પ્રાણે કરતાં વધુ વહાલી છે. એણે મારા હૃદય ઉપર કબજે મેળવ્યો છે. હાલમાં કેટલા વખતથી એનું મન શૂન્ય બની ગયું છે. મગજ અસ્થિર જેવું જણાય છે. સ્વભાવ સાધારણ ચીડીયે બની ગયું છે. અર્ધ ગાંડપણ જેવું જણાય છે. તે આર્થિકા ! આવી અવસ્થા મારી કુંવરીની શાથી થઈ? કૃપા કરી આપ જણાવો. ' શિખરિણુદેવીની વાત જાણું મયૂરમંજરીના અસ્થિરતાનું કારણ જાણવા માટે વજાદિ આય% અષ્ટકને ઉપયોગ
વજ, ૨ ધૂમ્ર, ૩ સિંહ, ૪ શ્વાન, ૫ વૃષભ, ૬ ખર, ૭ હસ્તિ, ૮ વાયસ. આ આઠને નિમિત્તશાસ્ત્રમાં આય કહેવામાં આવે છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાહાર
૨૬
w
કર્યાં. એ નિમિત્તશાસ્ત્રના વિચાર કર્યાં. મને એના દ્વારા જાણુવામાં આવ્યું કે કુમારી હિરકુમાર ઉપર રાગવતી બની ગઈ છે. એનું હૃદય હરિકુમાર હરી ગયા છે.
મેં મહારાણીને જણાવ્યું: મહારાણી ! આપની આ વહાલી પુત્રી પ્રાણુસખા રાજપુત્ર શ્રી હરિકુમારનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરી રહી છે. કુંવરીનું મન કુમારમાં સ્થિર બન્યું છે.
મહારાણીએ કહ્યું: દેવી ! આપની વાત મળતી આવે છે. આપનું વચન સત્ય જણાય છે. કારણ કે મયૂરમંજરીએ હરિકુમારને લીલાસુંદર ” ઉદ્યાન તરફ જતાં જોયા છે અને ત્યારથી જ કુવરીની આ પરિસ્થિતિ થઈ છે.
આપ આ પરિસ્થિતિના ઉકેલ લાવા. આપના પ્રતાપે જ અમે નચિંત મનીશું. આપ પ્રમાણભૂત છે.
મેં મયૂરમંજરીનું ચિત્રપટ તૈયાર કર્યું.. હુમડું એના જેવા અંગપ્રત્યગા ચિતર્યો. એ પ્રતિકૃતિ લઇ હું કુમાર હરિ પાસે આવી. એ પ્રતિકૃતિ એમના હાથમાં મુકી. પ્રતિકૃતિને જોઈ હરિકુમારને મયૂરમંજરી ઉપર અનુરાગ થયા. એ મનેભાવ મુખાકૃતિ ઉપરથી હું સમજી ગઈ. મહારાણી પાસે આવી મે' જણાવ્યું. દેવી ! હરિકુમાર કુંવરીનું ચિત્રપટ જોતાં જ સ્નેહાધીન બની ગયા છે.
મહારાણીએ નીલકંઠ મહારાજાને એ વાત જણાવી. બન્નેએ હૃદયમાં વિચાર કર્યો, હરિકુમાર મયૂરમંજરી માટે ઘણા સુયેાગ્ય છે. રૂપ, વય, જ્ઞાન વિગેરે અનેના ઘણા મેળવાળા છે. આ બન્નેનું જીવન સુંદર જશે. આવા નિણ ય કર્યાં.
Page #74
--------------------------------------------------------------------------
________________
હરિકુમાર
૨૭
મને જણાવ્યું, બધુલા પરિવ્રાજિકા! આ કાર્યની પૂર્ણતા તમારા શુભ હસ્તે થવી જોઈએ. આપ સ્વયં હરિકુમારને આમંત્રણ આપે અને લગ્ન માટે વિનંતિ કરો. ભાઈ ધન ! આ તારા ચિત્રપટના પ્રશ્નનો ઉત્તર છે.
આ પ્રમાણે સમાધાન થયા પછી એ પરિત્રાજિકા મારી સાથે હરિકુમાર પાસે આવી અને શ્રી નીલકંઠ મહારાજાની કલેશનાશિની શુભ આજ્ઞા સંભળાવી દીધી. લગ્ન અને મારી વ્યથા :
મનગમતી આજ્ઞા સાંભળતા હરિકુમાર પોતાના મિત્રને સાથે લઈ પરિવ્રાજિકાની સાથે સાથે નીલકંઠ મહારાજાના મહેલે પહોંચે.
ગૌરાંગી મયૂરમંજરી મહારાજા નીલકંઠને અતિ વહાલી હતી. એમણે શાહી ધામધૂમથી હરિકુમાર અને મયૂરમંજરીના લગ્ન કરાવ્યા.
સર્વાગ સુંદર મયૂરમંજરી પ્રિયતમા પ્રાપ્ત કરીને હરિકુમાર રત્નદ્વીપમાં સ્વગીય સુખની મેજ માણતો હતે. સાથે એનું હૃદય નિર્મળ હતું, બીજા ઉદારતા સદાચાર વિગેરે સાત્વિક ગુણે એની યશપ્રભાને તેજસ્વી બનાવતાં હતાં. આનંદ પ્રમોદ કરવા છતાં એના યશની જ્યોતિ જવલંત ઝબકતી હતી.
એ યશસ્વી મિત્રના પ્રતાપે મારું પ્રભુત્વ વધ્યું. લોકમાન્યપણું, યશ, લક્ષમી અને સન્માન ઘણું વધ્યું. સંતમિત્રની પ્રાપ્તિ થતાં કઈ ઉત્તમ વસ્તુઓ પ્રાપ્ત ન થાય?
Page #75
--------------------------------------------------------------------------
________________
૨૮
ઉપમિતિ કથા સારદ્વાર
શ્રી હરિકુમારની મિત્રતાના કારણે મને ઘણું અનુકૂળતાએ અને સવલતે મળતી હતી, છતાં સાગરમિત્રે નવા બીજ રેપ્યા. સાગરની પ્રેરણાથી મારા હદયસાગરમાં નવા નવા મનસ્તરંગ ઉઠવા લાગ્યા.
અગૃહીતસંકેતે ! મને મનમાં થયું, અરે ! હું રત્નદ્વીપે રત્ન પ્રાપ્ત કરવા આવ્યો છું અને અહીંયા હરિકુમારની મિત્રતામાં ફસાઈ, મારે મુખ્ય વ્યાપાર ભૂલી ગયે. હું આવ્યું હતે શા માટે અને કરી રહ્યો છું શું? ' અરે ! હરિકુમારે મને વગર પગારે દાસ બનાવી દીધે. હું પણ એની મજુરી અને ખોટી “હાજી હા” કરી રત્ન પ્રાપ્તિમાં વિન ઉભું કરું છું. આ વિદન સારું ન ગણાય. કઈ ઉપાય કરી અને સંસર્ગ છેડો જ જોઈએ.
ગધેડાને મહામુકેલીએ સ્વર્ગલોકનું સુખ મલ્યું તે ખરું પણ ત્યાંય દેરડા સાથે ધોબી મળી ગયો. એમ હું રત્નદીપે આવ્યો પણ હરિનું વિન આવી ઉભું રહ્યું.
વળી હરિકુમાર મારા ઉપર ઘણે પ્રેમ દેખાડે છે. એને નેહ નિર્મળ સનેહ છે. નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છે. સહસા આ મિત્રને ત્યાગ કર યોગ્ય નહિ ગણાય. અચાનક ત્યાગ કરવાથી મને હાનિ થવાને સંભવ રહે છે.
આવી પરિસ્થિતિમાં મારે મધ્યમમાર્ગ લે જોઈએ. ધને પાર્જન-રત્નસંચયમાં લક્ષ વધુ આપુ અને કદી કદી હરિકુમારને મળવા જઈ એનું મન પણ પ્રસન્ન રાખ્યા કરું,
Page #76
--------------------------------------------------------------------------
________________
હરિકુમાર
રત્નસંચય :
મેં મારી માન્યતાને મૂર્ત સ્વરૂપમાં મૂકી. રત્નસંચયને મેં મુખ્યતા આપી. રાત-દિવસ એમાં ર પ રહેવા લાગ્યો. આ રીતે મેં રત્નના ઢગલા ભેગા કર્યા.
મને એ રત્નરાશિ ઉપર અત્યંત મૂચ્છ થવા લાગી. મારી વધુ પડતી મૂચ્છને જોઈ લેકે હસતા હતા. હું રત્નોને ઢગલે ભેગા કરી આનંદથી જેતે અને મનમાં રાજી થતું. હાથમાં લઈ પંપાળ, છાતી સાથે ચાંપતે, રક્ષણ માટે જમીનમાં ખાડો ખેદી દાટતે અને ફરી જેવા કાઢતે હતે. આ રીતે મૂચ્છથી હું રત્નની માયામાં મુંઝાઈ ગયે.
મને એ અરસામાં વિચાર આવ્યો કે આ રત્નદ્વીપમાં જેટલા રને છે તે બધાને ભેગા કરી હું મારા નગરે જતે રહું. વચલા ગાળામાં કદી કદી હું ઈચ્છા વિના શિષ્ટાચાર ખાતર હરિકુમાર પાસે પણ જાતે હતો અને કપટપટુ મધુરાં વચનેથી એને પ્રસન્ન રખતે હતે.
આ પ્રમાણે રત્નદ્વીપમાં રહેતા વચ્ચે એક નવીન બનાવ બની ગયે હતું, એ તમે જાણી લે. યૌવન અને મિથુન મિત્રને સંપર્ક :
શ્રી કર્મ પરિણામ મહારાજાના પટ્ટરાણુ શ્રી કાળપરિણતિ મહારાણના યૌવન અને મૈથુન બે પરિચારક હતા. એ બને વાર્તાલાપ કરે છે.
યૌવન–અરે મિત્ર મૈથુન ! સંસારીજીવને સકંજામાં લેવાને સમય હાથ લાગ્યું છે. એ હાલમાં ધનશેખરનું રૂપ
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
અને નામ ધારણ કરી રત્નાદ્વીપમાં રહ્યો છે. તારે પણ એની પાસે જવા જેવું છે. તેને લાભ થશે. મારી સાથે જ ચાલ.
મિત્ર યૌવન! તે ઘણી મનગમતી વાત કરી. ચાલ, તારી સાથે હું પણ આવવા તૈયાર છું. ' અરે મીનાક્ષી! એ બને મિત્રો વાર્તાલાપ કરી મારી પાસે આવ્યા. અતિ પ્રેમ બતલાવતે યૌવન મારી પાસે આવી કહે છે.
મિત્ર ધનશેખર ! આજે હું મારા એક મિત્રની સાથે તારી પાસે આવ્યો છું. હું છું એમ માનીને પ્રીતિપૂર્વક એની સાથે તારે વર્તવું. એનું નામ “મૈથુન ” છે. મારે જીવન સાથીદાર છે. અમે બંને નેહની ગ્રંથીથી એકમેક બનેલા છીએ, એમાં તારે શંકા રાખવી નહિ.
દુષ્ટબુદ્ધિવાળા મને એના પટુવચનમાં કપટને ખ્યાલ ન આખ્યો. મેં મૈથુનને પણ મિત્ર તરીકે સ્વીકાર્યો. મારા પિતાના “સ્વાન્તઃ” અતઃકરણના આવાસમાં સ્થાન આપ્યું. સુંદર આવાસ મળવાથી મૈથુન રાજી રાજી થઈ ગયો. “ગાત્ર” શરીર નામને આવાસ યૌવનને રહેવા આવે. એ પણ ખૂશ થઈ ગયે. યૌવન અને મૈથુનની અસર :
યૌવન અને મૈથુનના પ્રભાવની અસર મને થવા લાગી. યૌવને મારામાં હાસ્ય, વિનેદ, વિલાસ, સૌંદર્ય, ઠઠ્ઠી મશ્કરી, ઉન્મત્તતા વિગેરે ગુણે વિકસાવ્યા.
મૈથુનમિત્રે મારા શરીરમાં વિષયેચ્છા જગાવી દીધી.
Page #78
--------------------------------------------------------------------------
________________
હેરિકુમાર
૩૧
દાવાનળ લાકડાથી ન ધરાય એમ હું સેંકડા સ્ત્રીઓ સાથે કેલિક્રીડા કરવા છતાં તૃપ્તિ પામતા ન હતા. વિલાસ એ મારા જીવનમત્ર બની ગયા.
મૈથુનની પ્રેરણાથી હું ગણીકા સાથે વિલાસમાં પડી ગયા, પણ સાગરમિત્ર કહેવા લાગ્યાઃ અરે ધન ! તારે આ ન શાલે. તું રત્નસ ́ચય કરવા આવ્યેા છે, નહિ કે વિલાસે લેાગવવા. સાગરમિત્ર ધનલોપટ હતા અને મૈથુનમિત્ર સ્ત્રીલ પટ હતા.
હું વિચારમાં પડ્યો. મારે કયા મિત્રના વચને માનવા ? એકને સ્રી ગમે ત્યારે બીજાને લક્ષ્મી. લક્ષ્મી વિના ગણીકાની પ્રીતિ પ્રાપ્ત થતી નથી. “ એક ખાજી વાઘ અને બીજી ખાનુ નદી ” જેવી મારી અવસ્થા થઈ. હું મહાસકટમાં આવી પહેોંચ્યા. અને મિત્રામાંથી હું એકને પણ નારાજ કરવા ઈચ્છતા ન હતા.
મે' વિચાર કર્યાં કે અન્ને મિત્રાના વચના માન્ય કરાય એવા કાઈ ઉપાય હશે ? તરત નિર્ણય કર્યોં કે વિના પૈસે જે સ્ત્રીએ પ્રાપ્ત થાય એમની સાથે કામક્રીડાએ કરવી. પૈસા ખર્ચવા નહિ. આ ઉપાય ઉત્તમ છે.
પાપાત્મા મે એવા અધમ નિણ્ય કરી કાઈ બાળવિધવા ખાઈ મળી જાય તે તેની સાથે વિલાસ કરતા, કાઇના પતિ પરદેશ ગયા હાય, ભાળી ભગતાણી હોય, વધુ વિષય અભિલાષા ધરાવતી હાય એવી નારીએ સાથે હું સ્વેચ્છાએ કામક્રીડા કરવા લાગ્યા.
વધારે શું જણાવું? મૈથુનમિત્રની અસર તળે આવીને હું
Page #79
--------------------------------------------------------------------------
________________
૩૨
ઉપમિતિ કથા સારાદ્વાર
સર્વથા નિજ્જ બની ગયા. હલકટ કુળની ઢેઢડી ચડડાલણી, અસ્પૃશ્યા સ્ત્રીએ . સાથે વિષય સેવન કરવા લાગ્યા. વિના ધનથી મારી સાથે જે ઇચ્છે એની સાથે હું વિષય ભાગવતા.
પરસ્ત્રીમાં મને કોઈવાર લેાકેા પકડી પાડતા ત્યારે એના સગાસ``ધીએ ઘણા માર મારતા. ઘણીવાર મજબુત બધ નાથી બાંધી દેતા. મારી કીર્તિ ઉપર પાણી ફ્રી વળ્યાં. તિરસ્કાર અને ફિટકાર મારા ઉપર વરસવા લાગ્યા. પગમાં ઘસડાતી ધૂળ જેટલી મારી કિંમત ના રહી.
પૂરાણા મિત્ર પુણ્યાયના પ્રતાપે અને હરિકુમારની દાક્ષિ શ્યતાના લીધે મને લેાકેા મારી નાખતા ન હતા. તેમજ આકરી માર પશુ મારતા ન હતા. મૂઢ માર પડતા હતા.
પુણ્યવતી અગૃહીતા ! રનદ્વીપમાં મિત્ર સાગર અને મિત્ર મૈથુનના પ્રતાપે મેં અત્યત કષ્ટો ભેગન્યા છે. દુનીયાની દરેક યાતનાએ મારા ઉપર આવી ગઇ હતી. આવા અવગુણુથી કયા દુ:ખેખા ન ભાગવવા પડે ? છતાં સાગર અને મૈથુનમાં આનન્દ્વ માની ત્યાં જ પડ્યો રહ્યો.
હરિકુમારની ઉન્નતિ અને નીલકંઠના વિચારો :
ગુણશીલ શ્રી હરિકુમારના કેશ ભ‘ડારની વૃદ્ધિ થવા લાગી. સૈન્યમળ પણ સારા પ્રમાણમાં વધ્યું. કહેવાય છે કે “ લેાક ચાહના મેળવવાથી જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે ” અને હરિકુમારે ઘણી જ લેકચાહના મેળવી હતી. લેાકપ્રિયતા એના વિશિષ્ટ ગુણુ હતા.
મહારાજા નીલકૐ જોયું કે આ હરિકુમારે ઘણી સુંદર
Page #80
--------------------------------------------------------------------------
________________
હરિકુમાર
લોકપ્રિયતા મેળવી છે. એમાં ભંગાણ થાય એવી કઈ વાત જણાતી નથી. અક્ષય લોકપ્રીતિ સંપાદન કરી છે. ભાગ્યશિરામણું હરિકુમાર ઉપર આ મારું નગર, મારું સંપૂર્ણ રાજ્ય અનુરાગી બની ગયું છે. સૌ એના પક્ષમાં ભળતાં થયાં છે.
આ હરિકુમાર સૈન્ય અને સંપત્તિના સહકારથી પુત્ર વિહૂણ અને વૃદ્ધ એવા મને પદભ્રષ્ટ કરી રાજ્યસત્તા પડાવી લઈ પિતે રાજા બની જશે. એ વખતે મારી બુદ્ધિ કે મારું બલ કામયામ નહિ થાય.
ઉન્નતિના શિખર ભણું કૂચ કરતા હરિકુમારની મારે ઉપેક્ષા ન કરવી જોઈએ. કેઈ પણ યુક્તિપ્રયુક્તિ દ્વારા એને મારી નાખવું જોઈએ. “રાજ્યના અર્ધા ભાગીદાર વ્યક્તિને કે રાજ્ય પડાવી લે તેવા મનુષ્યને જે નથી મારતે તે પોતે મૃત્યુને પામે છે.” આ નીતિ વચન મારે સ્મૃતિમાં રાખવું જોઈએ. એ નીતિવચન મિથ્યા ન હોય.
મહાભયંકર કાળમુખે વિચાર કરીને શ્રી “સુબુદ્ધિ” નામના પિતાના મહાઅમાત્યને બોલાવ્યા, નીલકંઠ રાજાએ પિતાની આંતરીક ગુપ્ત મને વ્યથા એકાંતમાં જણાવી. મનગમતી સલાહ અને એકાંતમાં વિચાર: - રાજાના અગ્ય વચને સાંભળતાં મંત્રીને હૃદયમાં આઘાત થયે છતાં મુખ ઉપર હદયના ભાવે પ્રગટ થવા ન દીધાં. રાજાને સુદઢ નિશ્ચયાત્મક નિર્ણય જાણુને રાજાની હામાં હા મેળવી દીધી. રાજાને અનુકૂળ વતવામાં એને લાભ દેખાણે. આપને જે યોગ્ય લાગે તે કરે, મહાપુરૂષની બુદ્ધિ અગ્ય
Page #81
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
માર્ગે જતી જ નથી.” રાજાએ હરિકુમારને વધને નિર્ણય કરી મહાઅમાત્યને વિદાય કર્યો. - મહારાજા શ્રી નીલકંઠ પાસેથી છૂટા થઈ મહામંત્રી પિતાના આવાસે આવ્યા. મહામંત્રીનું મન ઘણું નિર્મળ હતું, એમાં અપવિત્રતાને બિંદુ પણ ન હતું. પિતાના આવાસમાં આવી વિરામ આસન ઉપર બેસી વિચાર કરવા લાગ્યા.
ભેગની અભિલાષા ધિક્કારને પાત્ર છે. અરેરે ! સુખની ઈચ્છા માનવીને કેવા વિપરીત માર્ગે દોરે છે? અરે! અજ્ઞાનનું નાટક તે જુવે ? અનેક કુવિકલ્પ કરાવનાર અને મનને મલીન બનાવનાર રાજ્યલંપટતાને ધિક્કાર થાઓ. શું આ રાજ્ય તે રાજ્ય કહેવાય?
આ હરિકુમાર આપણુ મહારાજાને પહેલાં તે પ્રાણથી પણ અધિક હાલે લાગતું હતું. અંતરની નેહવર્ષોથી એને ભીંજવી દેતા હતા. રાજાશ્રીને ભાણેજ થાય છે, વળી જ્ઞાન, રૂપ, વિનય, ઉદારતા વિગેરે ગુણોથી મયૂરમંજરી એના ઉપર નેહવતી બની અને ગુણશીલ જાણુ મહારાજાએ સ્વયં લગ્ન કરાવ્યા.
ભાણેજ અને જમાઈ એમ બે રીતે હરિકુમાર રાજાને સ્વજન થાય છે. ગુણીયલ છે એમાં તે શંકા નથી, છતાં વર્તમાન કાળે મહારાજાને પિતાને માટે શત્રુ દેખાય છે. મહારાજા એને મહારિપ ગણે છે, એ પ્રેમપાત્રમાંથી દૈષપાત્ર બની ગયેા. મહારાજાની આજ્ઞાની આધીનતા વિના આમાં બીજું શું કારણ હોઈ શકે? મેહ એજ મહાપાપનું કારણ છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
હરિકુમાર
૩૫
વિનયી, નિર્લોભી, ઉદાર, પાપભીરૂ અને સજ્જન એવા હરિકુમાર મહારાજાશ્રી માટે સ્વપ્રમાં પણ આવા કાલકૂટ વિચાર કરે એ સ’ભવતુ જ નથી. રિકુમારના પવિત્ર અંતઃકરણમાં પાપ વિચારને સ્થાન જ ન મળે.
ગમે તેવા પ્રયત્ને
મારે હરિકુમારનું રક્ષણ કરવું જોઇએ. આવા પુરૂષરત્નની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. એના જેવા પવિત્ર નરરત્નથી આ ધરતી પવિત્ર અને છે. એવા માનવરત્નનું રક્ષણ કરવું એ મહાપુણ્યનું કાય છે.
હરકુમારને ચેતવણી અને વહાણમાં પલાયન :
મહાઅમાત્યે ગભીર વિચાર કરી એકાંતમાં હરિકુમારને ખેલાવી પેાતાના વિશ્વાસુ વ્યક્તિ દ્વારા નીલકંઠ મહારાજાની કલુષિત ભાવના અને મારવા માટેની તૈયારીની વાત જણાવી. કુમાર ! તમારે હવે સાવધ રહેવાની જરૂર છે. જરાય ગફલત થઈ તા પ્રાણે જશે.
અમારી નમ્ર વિનંતિ છે કે આપ જલ્દીથી આ દેશના ત્યાગ કરી દેશાંતરે પધારે. દેશાંતરામાં પણ લક્ષ્મી મહાપુરૂષાની સહચારિણી અને છે. આપ જ્યાં જશે ત્યાં આપના ગુણાથી આકર્ષાએલી નિર્મળ લક્ષ્મી આપના ચરણની સેવા નહિ તજે.
સુબુદ્ધિ મહામત્રીના વિશ્વાસુ પુરૂષ દ્વારા એમની અભ્યના થવાના કારણે કુમાર દરિયાઈ માર્ગે પરદેશ ગમનની ઈચ્છા કરે છે. જો કે હરિકુમાર નિર્ભીક વ્યકિત હતા, એના
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉપામતિ કથા સારોદ્ધાર
હૃદયમાં જરા પણ ભય ન હતું પણ મહામંત્રીની ઈચ્છાને માન આપવા ખાતર પલાયન થવાને વિચાર કર્યો.
મને હરિકુમારે એકાંતમાં બેલા, મારા ઉપર સ્નેહ અને વિશ્વાસ હતો એથી મહામંત્રીના આHપુરૂષે કરેલી ગુમ વાતે મને અક્ષરશઃ જણાવી દીધી. મને કહ્યું, મિત્ર ધનશેખર! મેં સમુદ્ર માર્ગે થઈ અન્ય દેશમાં જવાને અફર નિર્ણય કર્યો છે, પરંતુ તારા વિના મને ગમશે નહિ માટે તું પણ મારી સાથે ચાલ. ધન! તારે વિરહ મને ઘણે અસહ્ય લાગે છે.
મને વિચાર આવ્યું, અરે આ હરિકુમારની મિત્રતાથી શું લાભ? હું રત્નના ઢગલા પ્રાપ્ત કરવા આવ્યો છું, પણ આની મિત્રતા જ્યારે ત્યારે વિધન જ ઉભા કરે છે. વધુ પડતું સંબંધ વધાર્યો તે સારું ન કર્યું. મારામાં દક્ષિણતાને સાધારણ ગુણ હતું એટલે મેં સાથે આવવા હા ભણી.
મારે ઉત્તર સાંભળી હરિકુમાર હર્ષિત બને અને મને કહ્યું, ધન ! તું કઈ મજબુત વહાણે નક્કી કરી લાવ, એમાં આપણા રને પણ સાથે લઈ જવાય. આપણે કેશ ખજાને અહીં રહે ન જોઈએ.
હરિકુમારના વચને સ્વીકારી હું સાગર તટે ગયા અને બે સારા વહાણે નક્કી કર્યો. એકમાં મારા અને ભરવામાં આવ્યા અને બીજા વહાણમાં હરિકુમારના રને ભરવામાં આવ્યા. વહાણની સુરક્ષાને પણ યોગ્ય બંદોબસ્ત કરવામાં આવ્યો.
સૂર્ય દ્વીપાન્તરે ગયે એટલે અંધકાર વ્યાપક બનવા લાગે, એને લાભ લઈ હરિકુમાર પિતાની પ્રિયતમા મયૂર
Page #84
--------------------------------------------------------------------------
________________
હરિકુમાર
ના વાળ હરિમાં બે
મંજરી અને પાલકમાતા વસુમતીને લઈ સાગર તટે આવી પહે .
રસીક રમણીના ભાલ જે ચંદ્ર ઉદય પામ્યો અને સમુદ્રમાં ભરતી આવવા લાગી. પ્રિયતમા અને પાલક માતા સાથે હરિકુમાર વહાણ ઉપર ચડ્યો. હું મારા વહાણુમાં બેસવાની ઈચ્છા રાખતે હતો છતાં પ્રેમાળ હરિકુમાર આગ્રહ પૂર્વક મારો હાથ ઝાલી પોતાના વહાણ ઉપર લઈ ગયે.
ઉડુપતિ ચંદ્ર મધ્યાકાશમાં આવ્ય, ભરતીથી પાણી વધવા લાગ્યું ત્યારે સાયંત્રિકેએ સમુદ્ર પૂજા કરી, મંગલ ભેરી વગાડી વહાણે હંકારી મૂક્યા. પવન અનુકૂળ હતો તેથી વહાણની ગતિ સુંદર હતી. હું વિશ્વાસઘાતકી બન્ય:
અમારા વહાણે પવનવેગે પથ કાપી રહ્યાં હતા. સાગરને ઘણે ભાગ ઉલ્લંઘન કરી ગયા. સર્વત્ર પાણી પાણી જ નજરે ચડતું. એ સમયને લાભ લઈ સાગરમિત્રે પ્રેરણું કરી.
અરે ધન! હરિકુમારનું વહાણ તે જે! એમાં માત્ર રત્ન ભર્યાં છે. એ રત્નની શ્વેત ધવલિમા વાતાવરણમાં નિર્મળ અને તેજસ્વી પ્રકાશ પાથરે છે. તું એ વહાણ જતું ન કર. પિતાને સ્વાધીન બનાવવા ઉપાય કર.
મૈથુન મિત્ર આ એણે વળી બીજી સલાહ આપી, મિત્ર ધન! તને સુવર્ણ અવસર મલ્યા છે. તું એ પુણ્યપળને લાભ જતે ના કરીશ. જે ! આ હરિકુમારની પ્રિયતમા મયૂર
Page #85
--------------------------------------------------------------------------
________________
૩૮
ઉપમિતિ કથા સારિદ્વાર મંજરી કેવી સુંદર મન ડેલાવતી મદભરી ચાલવાની છે. એના મુખનું રિમત જે, એનું ખુમાશભર્યું લાવણ્ય જે. એની સાથે કેલિફીડાને સ્વાદ લઈ, તને એ સુખને ખ્યાલ આવે.
બંને મિત્રોની પ્રેરણાથી રત્નભર્યું વહાણ અને નવેઢા મયૂરમંજરીને સ્વાધીન કરવાના કાળા કેડ જાગ્યા. હરિકુમારના મૃત્યુ વિના આ બન્ને વસ્તુ પ્રાપ્ત થવી અશકય છે. એટલે મિત્રના મૃત્યુને વિચાર કરવા લાગે.
મિત્રની હત્યાને નિર્ણય કરી લીધે, હરિકુમાર એક રાત્રે વડિનીતિ કરવા માટે વહાણ ઉપરના એકાંત ભાગમાં ગએલા. મેં એ અવસરને લાભ લઈ જેરથી ધક્કો મારી સાગરમાં પાડી દીધા. સમુદ્રના અધિષ્ઠાયકની સહાય અને મારી અવદશા:
સાગરના અગાધ જલમાં હરિકુમાર પડ્યો એટલે મોટે ધડામ અવાજ થયો. અવાજ થતા ઘણાં લોક જાગી ગયા. શેને અવાજ થયે? શું થયું, શું થયું ? એમ લાકે પૂછવા લાગ્યા. મયૂરમંજરી ભેળી હરિણલીની જેમ ભયભીત બની ગઈ. એના નયને ચકળવકળ થવા લાગ્યા. હું શૂન્યમનસ્ક થઈ મૂખની જેમ ત્યાં જ ઉભો રહ્યો.
ભદ્રે અગ્રહીતસંકેતા! મારે જૂને મિત્ર પુષ્યદય મારા ઉપર નારાજ થયા. ચંડાલને છાંયે દૂરથી તજવામાં આવે તેમ પુણ્યદય મને કલંકભૂત કુલાંગાર માની દૂર ચાલ્યો ગયે. મારાથી એ જુદે પડી ગયે,
Page #86
--------------------------------------------------------------------------
________________
હરકુમાર
હરિકુમારના નિર્મળ ગુણેથી સમુદ્રને અધિષ્ઠાયક દેવ આકર્ષાયે, એણે તરતજ હરિકુમારને ઝાલી લીધે અને વહાણમાં એને સ્થાને બેસાડી દીધા.
સમુદ્રાધિપતિ યમરાજ જેવું મહાભયંકર રૂપ ધારણ કરી મારી સામે હાજર થયો. હું તે એને જોતાં જ બા બની ગયો. હું કાંઈ વિચાર કરું એ અગાઉ એણે માથાના વાળ જોરથી પકડ્યા અને આકાશમાં અદ્ધર કરી દીધે.
અગ્નિ જેવા લાલ નેત્રે કરી બ્રહ્માંડને ડરાવે એવી ભયાનક ગજેના પૂર્વક મારા પ્રત્યે બેલ્યો. રે રે મર્યાદા લેપક ! આ શું કર્યું? મહાપાપ ! આ વિશ્વાસઘાત? નરાધમ ! આવા નિચ કાર્ય કરીને હજુ જીવે છે? નિર્લજજ ! મરી કેમ જતું નથી ? ઓ નપુંસક! આવું નિચ વર્તન સત્યરૂષ સાથે કરે છે? હવે તું જીવનની આશા તજી દે.
એના શબ્દ સાંભળતા હું થરથર ધ્રુજવા લાગ્યું. મુખ ઉપરની કાંતિ ચાલી ગઈ. મૃત્યુને સામે જોયું.
એ વખતે પ્રેમાળ હૃદયવાળા હરિકુમારે સમુદ્રાધિપતિને મને મુક્ત કરવા વિનવણી કરી. મારા ઉપર હજી એને વાત્સલ્ય હતું. મહાપુરૂષેની મહાનતા એ અલૌકિક હોય છે.
સમુદ્ર અધિષ્ઠાયક દેવે કહ્યું, હે પુણ્યવાન ! આ દુe વ્યક્તિનું તારે શું કામ છે ? આવા નિર્લજજ મહાદંડને પાત્ર હોય છે. ભાગ્યવાન્ ! તમે તમારા નગરે પધારે. આમ જણાવી મને આકાશમાં ગળગળ ઘૂમાવ્યો અને સૌના જોતાં જ સમુદ્રમાં ફેંકી દીધે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૪૦
ઉપમિતિ કથા સાદ્ધિાર
હરિકમારને રાજ્ય :
અધિષ્ઠાયક દેવ અન્તર્ધાન થયા પછી હરિકુમાર બંને વહાણે લઈ સાગર તટે આવી પહોંચ્યા. ત્યાં સાગર તટે જ સમાચાર સાંપડ્યા કે આનંદનગરના મહારાજા કેશરી મૃત્યુ પામ્યા છે, લોકવાર્તથી એ સમાચાર મળેલા.
હરિકુમાર તરત આનંદનગરમાં ગયે અને વિના યુદ્ધ વિના કલેશે પિતાના પિતાના રાજ્યસિંહાસને બેસી ગયે. રાજ્ય માટે સહેજ શ્રમ ન કરે પડ્યો.
પાલક માતા વસુમતીએ “અહીંથી કલસુંદરી કેવી રીતે પુત્રના રક્ષણ માટે ભાગી ગએલી, પિતે કઈ રીતે સાથે ગએલી, પુત્ર પ્રસવ, માતાનું મૃત્યુ, સાર્થ પતિ સાથે રત્નદ્વીપે ગમન, ભાઈના ત્યાં ઉછેર, મયૂરમંજરી સાથે લગ્ન” વિગેરે બધી બાતે વિસ્તારપૂર્વક કહી સંભળાવી.
લેક સમુદાય આ વાત સાંભળી ઘણે ખુશી થશે અને હરિકુમારના ગુણથી રંજિત થઈ આજ્ઞા માનવા લાગ્યા. વાસ્તવિક હક્કદાર અને પોતાના રાજાને પુત્ર છે, વળી એ ગુણ શીલ પણ છે તેથી વધુ આનંદિત થયા.
યશસ્વી નીતિમાન હરિકુમારે રત્ન ભરેલું મારું વહાણ મારા પિતાશ્રીને બોલાવી સોંપી દીધું. મારા પિતા હરિશેખર રાજની ગુણયલતાથી ઘણા પ્રસન્ન થયા. મારા વહાણને હક્ક કોને એ તે કઈ જાણતું ન હતું. છતાં પ્રામાણીકતા ગુણથી એમણે સેંપી દીધું અને પોતે પોતાના પુણ્ય પ્રભાવથી વિશાળ રાજ્યને ભેગવવા લાગ્યા,
Page #88
--------------------------------------------------------------------------
________________
હરિકુમાર
૪૧
નિષ્ફળતા ઉપર નિષ્ફળતા:
મને દેવતાએ દરિયામાં ફેંકી દીધે એટલે હું પાણીમાં ગોથા ખાવા લાગ્યું. ભાગ્યમાં હજુ ઘણું દુખ જોગવવાના લખ્યા હતા એટલે ભાગેલા કેઈ વહાણનું એક પાટીયું મારા હાથે લાગ્યું. હું બરાબર એને વળગી પડ્યો. સાત રાત અને સાત દિવસના દરિયાઈ મેજાઓની અને જલજતુઓની ટક્કર ઝીલતે સાગર તટે આવી પહોંચે. શુદ્ધ હવાથી કાંઈક ચેતન મારામાં આવ્યું.
સુનયને ! ભૂખ્યો અને તરસ્ય સાગર તટે ફરવા લાગ્યું. મહામુશ્કેલીથી મને ચેડાં ફળે મલ્યા અને પીવા પાણું મળ્યું. એનાથી ઉદર પૂર્તિ અને તૃષા શાંતિ કરી. તુચ્છ ફળોથી અને વન્ય પાણીથી જીવન ગુજારતે હતે. રખડતે રખડતે મુશીબતે ભગવતે વસંત દેશમાં પહોંચી ગયે.
ધન પ્રાપ્ત કરવા મેં ઘણું ઉપાય અજમાવ્યા પણ મને એકેમાં સફળતા ન મળી. પુણ્યદય મારી પાસે હતું નહિ એટલે સફળતાની આશા ઠગારી બનતી.
વેપાર ચાલુ કર્યો તે એમાં સેના સાઠ થયા અને નુકશાનીમાં ઉતરવું પડયું.
ખેતીમાં જોડાય અને જમીનમાં વાવણીઓ કરાવી પરંતુ વરસાદ ન થયે. બીજ પણ નકામા ગયા.
રાજની સેવામાં લાગી ગયે, વિનય અને નમ્રતા ખૂબ જાળવતે છતાં રાજા વિના કારણે મારા ઉપર ધેિ ભરાતા
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
હતા. રાજાને પ્રસન્ન કરવા લશ્કરી વિભાગમાં જોડાય અને યુદ્ધમાં ઝંપલાવ્યું. શરીરે ઘણા ઘા વાગ્યા. મરણતેલ દશા પામે છતાં રાજા ન રીઝયા અને નેકરી છેડવી પડી.
બળદને ધંધે કર્યો અને ભાડે આપવા લાગ્યો પણ ઘણુ બળદને રેગ ફાટી નીકળ્યો અને મરી ગયા.
ગધેડા ઉપર માલ ભરી બીજા દેશમાં લઈ જવાને વણઝારાને ધધ કરવા લાગ્યો. પરંતુ એક વખતે માલ ચેરેએ જંગલમાં લુંટી લીધે.
રેહણાચલ પર્વતે રત્ન માટે ગયે પણ નસીબે યારી ન આપી એટલે હાથમાં માત્ર ધૂળ જ આવતી.
ધાતુવાદને પ્રગ ચાલુ કર્યો, પારા અને તાંબામાંથી તેનું બનાવવા ગયો ત્યારે એ બધા દ્રવ્ય ક્ષારરૂપ બની ગયા. પરિશ્રમ વ્યર્થ થયો.
ધન માટે જુગાર રમવા લાગ્યું પણ ત્યાંય સખત હાર થઈ. જુગારીઓએ મારી મારી મારા હાડકા ખખડાવી નાખ્યા.
થાકીને હું કઈ ધનપતિને ત્યાં નેકરીએ રહી ગયું. મેં એની ઘણી સરસ સેવા બજાવી. વફાદારી પૂર્વક કામ કર્યું, પણ મને બદલામાં કાંઈ ના મળ્યું. નોકરી જતી કરી.
હે સંકેતા ! તને મારી આપવીતીની વાત શું કહું? ભૂખના કારણે પેટમાં ખાડે પડી ગયે, શરીર લેવાઈ ગયું. ભીખ માગવી ચાલુ કરી, પરંતુ પુણ્યદય વિના ભીખમાં ખાવા જેટલું પણ હું મેળવી શકતું ન હતું.
Page #90
--------------------------------------------------------------------------
________________
હરિકુમાર
४३
દરેક કામમાં નાસીપાસ થવાથી હું હતાશ થઈ હાથ પગ જેડી બેસી ગયો. હતાશ અને ઉદાશ થએલા મને જોઈ સાગર મિત્ર મારી પાસે આવ્યો અને શિખામણ આપી એણે મને કમાવવા માટે ફરી ઉત્સાહિત કર્યો. સાગરની પ્રેરણા :
અરે ધનશેખર ! નિરાશ થઈને બેસી રહેવાથી લક્ષમી પ્રાપ્ત થતી નથી. ઉત્સાહ અને સાહસ દ્વારા લક્ષ્મી પ્રાપ્ત થાય છે. લમણે હાથ દઈ શું બેસી રહ્યો છે? ઉભે થા, કાંઈક પુરૂષાર્થ કર.
આમ નિરાશ થયે લક્ષમી મળવાની નથી. માટે નિરાશાને ખંખેરી નાખ. વિધાતા પ્રતિકૂળ હોય તે પણ સાહસિક પુરૂષ
નેને લક્ષમી આવી મળે છે. કંટાળે મૂકી કાર્યમાં લાગી જા. | લક્ષમી મેળવવામાં મેટું બોલવું પડે, વિશ્વાસઘાત કરે પડે, ચેરી કરવી પડે, બેટા માપતોલ રાખવા પડે, ભેળસેળ કરવી પડે તે પણ કરજે અને લક્ષમી મેળવજે. મિત્રદ્રોહ કે કુટુંબને તિલાંજલિ આપવી પડે તોય મુંઝાઈશ મા. માતાને પણ લક્ષમી ખાતર મારી નાખતાં અચકાવું ન જોઈએ.
અનેક મહાપાપ કર્યા હોય છતાં લક્ષમીપતિ હય તે એ પાપી ગણાતું નથી. સર્વ લેકે પ્રશંસાના પુપે વેરે છે અને માન સન્માન મેળવે છે. ધનથી વિષય સુખે તે આંગણે નાચતાં જ હાય. - તું ધીરજવાન બની , લક્ષમી મેળવવા ફરી સાહસ કર. ભલા માણસ! આપદાઓથી સ્ત્રીઓ ડરતી ફરે. તું પુરૂષ થઈને નમાલે કાં બની ગયું છે? તું પુરૂષ છે કે સ્ત્રી?
Page #91
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર
N
ફરી પ્રયત્ન અને નિષ્ફળતા:
સાગરમિત્રે મને ઘણે ઉત્સાહિત કર્યો એટલે મને પાને ચડ્યો. ધીરજ, સાહસ અને ખંતથી ફરી ધનની આકાંક્ષાથી પાપ કરવા લાગ્યું. પરંતુ પુણ્યદય મારી સહાયે ન હતું તેથી ધન તે ન મળ્યું પણ લક્ષમીના દર્શન થયાં નહિ.
હે રરૂ! પુણ્યદયને સાથ ન હતું છતાં મારામાં મિથ્યાભિમાન ઘણું જ હતું. મિથ્યાભિમાનના કારણે હું શ્વસુરના ત્યાં ન ગયે, તેમજ પિતાજીની પાસે પણ ન ગયે.
આવી કથળેલી પરિસ્થિતિમાં પણ મારે મિત્ર મૈથુન મને સ્ત્રી-સંસર્ગ કરવા પ્રેરણા કર્યા જ કરતે. મારી હાલત સર્વથા નિર્ધન હતી અને શરીર દુર્બલ શ્યામ બની ગએલું એટલે કાંણી સ્ત્રી પણ મારા મુખડા સામે જેવા તૈયાર ન હતી, ત્યાં રૂપવતી અને મનગમતી સ્ત્રીની આશા જ કેમ રખાય? મને કામક્રીડા માટે સ્ત્રી પ્રાપ્ત ન થતાં હૃદયમાં હું ખૂબ દુઃખી થતું.
કુબ્બા, કુટિલા, કાણા, કર્કશા, કૃષ્ણ સ્ત્રી પણ મળી જાત તેય સંતોષ માનત. પુણ્યદયની વિમુખતાના કારણે મારા ધનના કેડ પૂરાણા નહિ અને સ્ત્રીઓ સાથેની વિલાસની વૃત્તિઓ પાર પડી નહિ.
અનેક અનર્થો કર્યા પણ અભિલાષાઓ અધુરી જ રહી. અહીં ભટયે, તહીં ભટક્ય પણ દુખે જ નશીબે લખ્યાં હતા. બંને પાપ મિત્રોએ આશાઓમાં ફસાવી વધુ દુઃખી કર્યો, આશા ઠગારી બની.
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજું
શ્રી ઉત્તમસુરિજી
આચાર્યદેવની પધરામણી :
હરિકુમાર અને મયૂરમંજરી આનંદનગરમાં આનંદ કરે છે, રાજ્યનું પાલન અને રક્ષણ સારી રીતે કરે છે. એક વખતે આનંદનગરના ઉદ્યાનમાં આચાર્ય ભગવંત શ્રી ઉત્તમસૂરીશ્વરજી પધારે છે. આચાર્ય શ્રી ગુણરત્નની ખાણ સમા અને પવિત્રતમ પુરૂષશ્રેષ્ઠ હતા.
વનપાલકે આચાર્ય ભગવંતના શુભાગમનના સમાચાર આપ્યા. હરિકુમાર ઘણા ખૂશી થયા. પિતાના પરિવાર અને
રજનની સાથે વંદના કરવા વનમાં પધાર્યા. સર્વ લેકે વંદના કરી કરીને સ્વયેગ્ય સ્થળ ઉપર બેઠા.
આચાર્ય ભગવંતે અજ્ઞાન અંધકારના આવરણને ભેદ કરનારી અમેઘ દેશના આપી. દેશના સાંભળતા હરિકુમારને વિચાર આવ્યું કે આચાર્ય ભગવંત વિશ્વદ%ા છે. લોકાલેકને જેનારા છે, તે હું એમને પ્રશ્ન પૂછું. ભગવદ્ ! મિત્ર ધનશેખરે મને શા માટે સમુદ્રમાં ફેંકી દીધો હતે? અધિષ્ઠાયક દેવ એના ઉપર શા માટે કે પાયમાન થયે? તે હાલમાં જીવે છે કે મૃત્યુ પામ્યા ?
માગવત અ
સાંભળતા કલાકને
Page #93
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
હરિકુમાર મનમાં પ્રશ્ન પૂછવાના વિચાર કરી રહ્યા છે, એટલામાં મનના ભાવાને જાણી જનારા ચાર જ્ઞાનના સ્વામી શ્રી આચાર્ય ભગવંત મ’જુલ સ્વરે મેલ્યા.
હે રાજન ! તમે વિચાર કરે છે કે મને મારા મિત્રે સમુદ્રમાં કેમ ફેંકી દીધેા ? તે એનું કારણ તમને જણાવું છું તે સાંભળે.
૪૨
સાગર અને મૈથુન એ હરિશેખરના પ્રિય મિત્રો છે. આ એ મિત્રોની પ્રેરણાથી એણે તમને સમુદ્રમાં નાખ્યા હતા.
બિચારા હરિશેખરના દોષ નથી, એ તે રાંક છે. મિત્રાને પરાધીન છે. સાગરે તમારૂં રત્ન ભરેલું વહાણુ પડાવી લેવા પ્રેરણા કરી અને મૈથુને મયૂરમંજરી સાથે વિલાસ કરવા ઉશ્કેર્યાં.
અને મિત્રાના વચનાથી પરાધીન અનેલા ધનશેખરે તમને સમુદ્રમાં ફે'કયા એટલે સમુદ્રના અધિપતિ દેવ એના ઉપર ક્રોધે ભરાણા. તમારા નિળ ગુણાથી આકર્ષાઈ તમને મચાવ્યા અને ધનશેખરને સમુદ્રમાં ફેંકી દીધેા. દેવે માન્યું ડુબી ગયેા હશે, પરન્તુ એ મચી ગયા. તૂટેલા વહાણનું ક્લક હાથ લાગવાથી તરતા તરતા સાત દિવસે કિનારે આવી પહોંચ્યા.
તે હજી સુધી જીવી રહ્યો છે. સાગરની પ્રેરણાથી ધન કમાવા ઘણા પરિશ્રમા કરે છે પણ કશું મળતું નથી. દેશે। દેશ અને ગામે ગામ રઝળે છે અને દિવસેા દુઃખમાં પસાર કરે છે.
હું નરેશ્વર ! બધા દુ:ખામાં ધનશેખર આ બે મિત્રાના લીધે પીડાય છે, ધનશેખર મૂળસ્વરૂપે શુદ્ધ અને સાત્ત્વિક પુરૂષ છે. એને દ્વેષ ન ગણાય. દોષ સાગર અને મૈથુનના છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
ઉત્તમસૂરીજી
પાપ મિના વિયેગને ઉપાય :
હરિકુમાર રાજા ઘણા દયાળુ અંત:કરણવાળે હતે. મારી અવસ્થા સાંભળી એનું હૃદય કરૂણાભર્યું બની ગયું. ફરીથી આચાર્ય ભગવંતને પ્રશ્ન કર્યો.
પૂજ્ય ગુરૂદેવ ! ધનશેખર આ બે પાપ મિત્રોની મિત્રતા ક્યારે તજશે? બને પાપ મિત્રો ધનને પલ્લે છોડશે કે નહિ? આચાર્ય ભગવંતે જણાવ્યું, રાજન ! સાંભળે.
શુભ્રચિત્ત” નામનું એક નગર છે. ત્યાં ત્રણ લેકના પ્રાણુઓને આનંદ આપનાર શ્રી “સદાશય” નામના રાજવી છે. એમને વિશ્વ પ્રસિદ્ધ “વરેણ્યતા” નામના મહારાણું છે. એ મહારાણુને ગુણરત્નભૂષિતા, નિર્મળ હૃદયા એવી બે સુલ ક્ષણ કન્યાઓ છે. એકનું નામ છે “મુક્તતા” અને બીજી સુકન્યાનું નામ છે “બ્રહ્મરતિ”.
જ્યારે મુક્તતા અને બ્રાતિ સાથે ધનશેખરના લગ્ન થશે ત્યારે સાગર અને મિથુન બંને પાપ મિત્રો ચાલ્યા જશે. મુક્તતા અને બ્રહ્મરતિની વિદ્યમાનતામાં આ પાપ મિત્રો રહી શકે એમ નથી, જરૂર વિગ થઈ જશે.
નરપતિ ! આપે આ વિષયમાં ચિંતા કરવા જેવી નથી, કારણ કે આપને એ વિષય નથી. આ કાર્યની ચિંતા શ્રી કર્મ પરિણામ કરે છે. આપ ચિંતા મુક્ત બને અને આત્મહિતમાં ઉદ્યમવંત બને.
આચાર્યભગવંતના કહેવાથી હરિકુમારે મારી ચિંતા છોડી
Page #95
--------------------------------------------------------------------------
________________
૪૮
ઉપમિતિ કથા સારા દ્વાર
દીધી. એઓ ગમે તેટલી હિતબુદ્ધિ રાખે તે પણ હું માર્ગમાં આવી શકું એમ ન હતે. - નરપતિને મનમાં એક પ્રશ્ન જાગે અને પૂછ્યું: ગુરુદેવ ! આપશ્રીએ મંજુલસ્વરે જણાવ્યું કે પાપમિત્રોની મિત્રતાના કારણે ધનશેખર પાપ કરતે આવ્યું છે, પણ ધનશેખર મૂળ સ્વરૂપે શુદ્ધ, નિર્મળ અને ભદ્ર વ્યક્તિ છે, તે મને શંકા થાય છે કે કોઈ નિર્મળ વસ્તુ અન્ય વસ્તુના સંસર્ગથી સમળ બની શકે છે? નિર્મળતા ચાલી જાય અને મલીનતા આવી જાય એવું બને ?
નરપાલ! હા, એ નિર્મળતા અને મલીનતા પર પદાર્થના સંસગે સંભવિત છે. કારણ કે લોકસમુહ બે પ્રકાર છે. એક છે બાહ્ય અને બીજે છે આંતર. એમાં બાહ્યલોકના સંસર્ગથી દેશે આવી શકે છે અને કેઈ વિશિષ્ટ જીવ હોય તે દોષ ન પણ લાગે. પરન્તુ આંતરલોકેના સંસર્ગથી અવશ્ય દોષ લાગી જાય છે. નિર્મળને સમળ બની જાય છે.
આ વિષય તત્વજ્ઞાનને છે એ સ્પષ્ટ ખ્યાલ નહિ આવતે હાય, હું તમને એક કથાનક જણાવું છું તમે એ સાંભળશે, એટલે આંતર લેકેના સંબંધથી કેમ દે લાગી શકે છે અને પાવન આત્મા અપાવન કેમ બની જાય છે એ સ્પષ્ટ ખ્યાલ આવી જશે. ષ પુરૂષ કથાનક :
સંસારીજીવ મૂળકથા શ્રી સદાગમની અધ્યક્ષતામાં જણાવી રહ્યો છે. અગૃહીતસંકેતા, પ્રજ્ઞાવિશાલ અને ભવ્યપુરૂષ સુમતિ
Page #96
--------------------------------------------------------------------------
________________
ઉત્તમસૂરિજી
.
કથા સાંભળી રહ્યાં છે. એમાં પિતાના ધનશેખરના ભવની આપવીતી કથા કહી રહ્યો છે. કથામાં શ્રી ઉત્તમસૂરીશ્વરજી મહારાજ હરિકુમાર રાજવીને પુરૂષ કથાનક સંભળાવે છે.
આ વિશ્વમાં “ મનુજગતિ ” મહાનગરી આવેલી છે. એનું રાજ્ય શ્રી “ કર્મ પરિણામ ” મહારાજા પોતે જ સંભાળે છે. શ્રી “ કાળપરિણુતિ ” એમના મહારાણું છે. આ રાજારાણું સંસારનાટક જોતાં આનંદથી રહે છે.
આ રાજા-રાણને અનંતા છોકરાઓ છે, છતાં કઈ ખરાબ માનવીની નજર ન લાગી જાય એ બહાને અવિવેક વિગેરે મંત્રીઓએ એ બધાને જાહેર નથી કર્યા. ગુપ્ત જ રાખવામાં આવતા હતા.
મહારાજા અને મહારાણુ પાસે એક “સિદ્ધાંત” નામને નરરત્ન છે. તે શુદ્ધ અને સત્ય વચન બોલનાર છે. સર્વ સ્વભાને સારે અભ્યાસી છે. યથાર્થ વક્તા અને રાજરાણના ગુપ્ત તેમજ માર્મિક પદાર્થોના સ્વરૂપને સારે ખ્યાલ ધરાવે છે.
સિદ્ધાંત મહાપુરૂષને “અપ્રબુદ્ધ”x નામને શિષ્ય હતે. એણે પિતાના ગુરૂને સુંદર પ્રશ્ન કર્યા. એ જાણવા જેવા છે.
1 * સિદ્ધાંત એ જૈન આગમનું રૂપક છે.
* અપ્રબુદ્ધ : અંદર જ્ઞાન છે પણ ઉપર આવરણે આવી ગયા છે. તે ગુરૂના સમજાવવાથી આગમ દ્વારા આવરણ દૂર થાય છે. એનું આ રૂપક છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૦
ઉપમિતિ કથા સારદ્વાર
સિદ્ધાંત અને અપ્રબુદ્ધને વાર્તાલાપ :
અપ્રબુદ્ધ–ભગવદ્ ! આ વિરાટ વિશ્વમાં પ્રાણુઓને કઈ વસ્તુ અતિપ્રિય છે અને કઈ વસ્તુ અપ્રિય છે?
સિદ્ધાંત–ભદ્ર! પ્રાણુઓને “સુખ” ઘણું ગમે છે. દુઃખ કેઈને કદાપિ ગમતું નથી. માટે જ સુખ માટે સૌ પ્રયત્ન કરતા હોય છે અને દુખથી નાસતા ફરે છે.
અપ્રબુદ્ધ-ભદન્ત ! સુખનું કારણ શું હશે અને દુઃખનું કારણ શું હશે ?
સિદ્ધાંત રાજ્ય સારી રીતે પાલન કરવામાં આવે તે સુખની પ્રાપ્તિ થાય અને સારી રીતે પાલન કરવામાં ન આવે તે દુખની પ્રાપ્તિ થાય છે.
અપ્રબુદ્ધ–ભન્ત ! આપની વાતમાં મને પ્રત્યક્ષ દેષ દેખાય છે. આપે આવી ઉઘાડા દેજવાળી વાત કેમ કરી હશે? જગતમાં રાજ્ય ઘણું જ ઓછા વ્યક્તિઓ ધરાવતાં હોય છે. ત્યારે સુખ અને દુઃખ વિશ્વના બધા જ પ્રાણુઓ ભેગવતાં હોય છે. એ પ્રત્યક્ષ દેખાય છે. અહીં આપની વાત કઈ રીતે ગળે ઉતરે?
સિદ્ધાંત–બાહા રાજ્યની મેં તને વાત નથી કરી. એ બાહ્યરાજ્ય સુખ દુઃખનું કારણ બનતું નથી, પણ આત્તર રાજ્ય સુખ દુઃખમાં નિમિત્ત બને છે.
સંસારવર્તી સર્વ અને આંતર રાજ્યનું આધિપત્ય હેય છે. તેથી જે આત્માઓ આન્તરરાજ્ય સારી રીતે પાલન કરી
Page #98
--------------------------------------------------------------------------
________________
ઉત્તમસૂરિજી
૫૧
જાણે છે તેઓ સુખી બને છે અને જેઓ રાજ્ય બરાબર ચલાવી શકતા નથી તેઓ દુઃખી થાય છે. મૂઢ બુદ્ધિવાળા સારી રીતે રાજ્ય ન કરે એટલે દુખ મેળવે. આમાં કાંઈ પ્રત્યક્ષ વિરોધ જણાતું નથી. તારે વિવેકપૂર્વક વિચાર કરે જરૂરી છે.
અપ્રબુદ્ધ—પૂજ્યવર ! આંતરરાજ્ય એક પ્રકારનું છે કે અનેક પ્રકારનું ?
સિદ્ધાન્ત–ભદ્ર! સામાન્યથી આંતર રાજ્ય એક પ્રકારનું છે, અને વિશેષથી વિચારીએ તે અનેક પ્રકારનું એ રાજ્ય છે.
અપ્રબુદ્ધ–ભગવદ્ ! સામાન્ય રાજ્યનું કેવું સ્વરૂપ છે? એ રાજ્યના રાજા, કેશ, સિન્ય વિગેરે કેવાં છે ? સામાન્ય રાજ્ય વર્ણન : સિદ્ધાંત-ભદ્ર સાંભળ.
રાજા–આ સામાન્ય રાજ્યને રાજવી સંસારીજીવ છે. સંસારીજીવ વિશ્વવિખ્યાત વ્યક્તિ છે. સર્વ એશ્ચર્યને અધિપતિ છે. સુખ અને દુઃખ એની રાજપદ્ધતિ ઉપર છે.
કોશ –સમતા, નમ્રતા, સરલતા, નિર્લોભતા, ધ્યાન, નિર્મળ માનસ, શુદ્ધ જ્ઞાન, વીર્ય વિગેરે ભાવર જ્યોતિયુક્ત રત્નસમુહ એના કેશાગારમાં અગણિત ભરેલાં છે. એ રાજ્યને ભંડાર ઘણું વિશાળ છે.
સૈન્ય–આ રાજવી પાસે ચતુરંગ સિન્ય છે. ગંભીરતા, ઉદારતા, શૂરવીરતા વિગેરે રથદળ છે. યશ-પ્રભા, વિશ્વસનીયતા,
Page #99
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
સૌજન્યતા વિગેરે વિશાળ ગજદળ છે. વાગ્નીત્વ (સ્પષ્ટવકતૃત્વ) બુદ્ધિવ, ધૈર્યત્વ વિગેરે અશ્વદળ છે. દક્ષિણતા, મન પ્રસન્નતા, નિર્મળચિત્તતા વિગેરે અનેક પાયદળ છે. ક્ષીરસાગર જેવું મહા વિશાળ અને ત્રણ ભુવનને આનંદ આપનારું ચતુરંગ સિન્ય એ સામાન્ય રાજ્યમાં આવેલું છે.
વળી સંસારીજીવ રાજાને પરમ હિતસ્વી ચતુર્મુખધારી શ્રી ચારિત્રધર્મરાજા પણ પ્રતિનાયક આ રાજ્યમાં રહે છે. દાન, શીયળ, તપ અને ભાવ એ એના ચાર મુખે છે.
ભૂમિ–ચિત્તવૃત્તિ અટવી આ રાજ્યની ભૂમિ છે. અને રાજ્યની આવકને આધાર એ અટવી ભૂમિ ઉપર અવલંબે છે.
નગર–જેનપુર, સાત્વિકપુર, નિર્મળમાનસ, શુભ્રચિત્ત વિગેરે નાના મેટા અનેક નગર છે.
આ સામાન્ય મહારાજયની અંદર કષાય, નોકષાય, પ્રમાદ વિગેરે નામેવાળા હજારો ચોરે વસે છે અને રાજ્યમાં ઘણી વાર ઉપદ્રો ઉભા કરે છે. આ ચેરના બે અધિનાયકે છે. એ બન્ને નાયકે સગા ભાઈ છે. એકનું નામ છે કર્મ પરિણામ અને બીજાનું નામ છે મહામહ. આ બન્ને મહાબલવાન છે.
શ્રી કર્મ પરિણામ અને મહામહ રાજાએ પોતાના પરાક્રમથી વિશ્વના ઘણા પ્રદેશને પિતાને આધીન કર્યા છે.
* સામાન્ય રાજ્યના વર્ણનમાં રાજા, કાશ, સન્ય, નગર, ભૂમિ શત્રુસૈન્ય વિગેરેનું વર્ણન ચોથા પ્રસ્તાવમાં વિશેષતાપૂર્વક કરી ગયા છીએ.
Page #100
--------------------------------------------------------------------------
________________
ઉત્તમસૂરિજી
૫૩
ચતુરંગ સૈન્ય એનું મહાવિશાળ છે એટલે વધુ પડતે મદ એ રાખે છે. મનમાં વિચાર કરે છે કે આ સામાન્ય રાજ્ય ઉપર સંસારીજીવ રાજા કયાંથી આવ્યા ? ચારિત્રધર્મરાજ એ કયા બાગનું બગતરૂં છે ? આ રાજ્ય અમારૂં છે. બીજા કેઈની દેન નથી કે રાજ્ય સંભાળી શકે. અમે જ એના ખરા સ્વામીએ છીએ.
આ જાતને નિર્ણય કરીને બધા ચાર ધાડપાડુઓએ ભેગા મળી કર્મ પરિણામને મહારાજા તરીકે સ્થાપન કર્યો. વળી ચિત્તવૃત્તિ અટવીમાં રાજસપુર અને તામસપુર નગર બનાવીને એમાં મહામહને રાજ્યાભિષેક કરવામાં આવ્યું.
મહામહને પણ ચતુરંગ સન્ય સોંપવામાં આવ્યું. રાજ્યને ઢરે એની પિતાની નીતિ પ્રમાણે જાહેર કર્યો. કાયદાશાસ્ત્ર પિતાની નીતિને અનુરૂપ રચવામાં આવ્યું. સંપૂર્ણ રાજ્યને કારભાર મહામહે સર્વ રીતે સંભાળી લીધે. કર્મ પરિણામે પિતાને વ વટ એના હાથમાં આપી દીધે.
શ્રી કર્મ પરિણામ મહારાજા કાલપરિણતિ મહારાણીના સાથે નિશ્ચિત બનીને મનુજાતિ નગરીમાં સંસારનાટક જોઈ રહ્યો છે અને મોજમજા માણી રહ્યો છે.
શ્રી કર્મ પરિણામ સંસારીજીવની શક્તિ કેટલી છે એ એના જાણમાં છે. ચારિત્રરાજા, સાધમંત્રી, સમ્યગદર્શન સેનાપતિ, રાતેષ તંત્રપાળ વિગેરેના બળના માપની જાણકારી એને છે. તેથી સંસારીજીવના રાજ્યને સર્વથા દ્વેષ કરતું નથી. ઘણીવાર કર્મ પરિણામરાજા ચારિત્રધર્મરાજ પ્રતિ પ્રેમથી જુવે
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારે દ્ધાર
છે. ઘણીવાર એમના સારા સારા કાર્યો કરી આપી મદદ પણ કરે છે. ઘણીવાર સહયોગ આપી પ્રેમ મેળવે છે.
આવા ગુણને કારણે ચારિત્રધર્મરાજાએ પિતાના પરિવારને ભેગા કરીને નિર્ણય કર્યો કે આ રાજા મધ્યસ્થ ગુણવાળે છે એટલે આપણે એને સ્વામી તરીકે સ્થાપીએ. સૌએ એ વાત સ્વીકારી અને પિતાને સ્વામી બનાવ્યું. સૌ એની સાથે સન્માનપૂર્વક વતે છે.
ચેના સંરદાર મહામહ પિતાને પ્રચંડ પરાક્રમના અભિમાનથી ચારિત્રધર્મરાજને કે એના સૈન્યને તણખલા કરતાં વધુ હીનસત્ત્વ ગણે છે. સર્વથા નિર્માલ્ય અને બલ વગરનું માને છે.
પિલે સંસારીજી મહારાજા પોતાના રાજવીપણાને કે પિતાના રાજ્યને જાણતું ન હોય, પિતાના કોશની સમૃદ્ધિ અને સૈન્યના બળનું ભાન ન હોય, પોતાના નગર, ભૂમિ અને જાયદાદનું જ્ઞાન ન હોય, પિતાના વર્ચસ્વ અને સત્તાની શક્તિને સમજતું ન હોય એવા અવસરને લાભ લઈ પિતાના ચેરસૈન્યને લઈ ધ બેલાવી દે છે. સંસારીજીવના રાજ્યને ઘેરી લે છે અને સંસારીજીવને કેદ કરી પિતાને દાસ બનાવી દે છે.
જ્યારે સંસારીજીવને પિતાના રાજ્યને ખ્યાલ આવે અને પિતાની સત્તા, બળ, એશ્ચર્યને વિચાર કરી મહામહને સામનો કરે ત્યારે એ મહામહને હતપ્રત કરી નાખે છે અને પોતે વિજય પ્રાપ્ત કરે છે. વળી મહામહ સામને કરે
Page #102
--------------------------------------------------------------------------
________________
ઉત્તમસૂરિજી
૫૫
અને સંસારીજીવને દાસ બનાવી દે છે. આ રીતે મહામહની અને સંસારીજીવની હાર અને જિત ચાલ્યા કરે. - જે વખતે સંસારીજીવ વિજય મેળવે તે વખતે સુખી ગણાય અને પરાજય પામે ત્યારે દુઃખી ગણાય. પરંતુ જ્યારે પુનઃ પુનઃ અભ્યાસ દ્વારા સંસારીજીવ યુદ્ધે ચડે અને પિતામાં અનેરી તાકાત બળ છે અને અમેઘ વીર્યશક્તિ પિતામાં છે એવું આત્મભાન થાય ત્યારે મહામહ વિગેરે યુદ્ધના મેરચે સામે આવેલા શત્રુઓને એક એકને વિણી વિણ ખલાસ કરી નાખે છે અને સર્વ ઉપર પિતાને વિજય મેળવે છે.
મહામહાદિ શત્રુઓના મૂળ ઉખેડી નાખી વિજયમાળા વરે ત્યારે એનું રાજ્ય નિષ્કટક બને છે. એને દુઃખ જેવાને વખત આવતું નથી. સર્વ કલેશ રહિત માત્ર સાચું સુખ
અને અપૂર્વ આનંદમાં એ મગ્ન રહે છે. ( આ પ્રમાણે તે સામાન્ય રાજ્ય સંસારીજીવના સુખ અને દુઃખનું કારણ છે એમ મેં તને જણાવ્યું હતું. શુભાશય ! સુચારૂ રીતે રાજ્યવ્યવસ્થા સંસારીજીવ કરે તે એ સુખને ભગવટે કરે અને વ્યવસ્થા તંત્ર નબળું રાખે અને હાર ખાય તે દુઃખ ભેગવે.
અપ્રબુદ્ધ-સ્વામિન્ ! હાલમાં સંસારીજીવનું રાજ્ય કઈ રીતે ચાલી રહ્યું છે? સુરાજ્ય ચાલે છે કે કુરાજ્ય?
સિદ્ધાન્ત–ભાઈ! હાલમાં કુરાજ્ય ચાલી રહ્યું છે. એ બિચારાને પિતાના રાજ્યને ખ્યાલ નથી. પોતાની સત્તા અને સામ્રાજ્યનું ભાન નથી. બહિરંગ પ્રદેશોમાં હમણું દુખ ઉપર
Page #103
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સાદ્ધિાર
દુખ ભોગવી રહ્યો છે. સુખનું સ્વમ પણ જોઈ શકતા નથી. સાગર અને મૈથુને એને અવળે પાટે ચડાવી દીધું છે. અને એના કો ચાલે છે માટે યાતના અને બેસુમાર સીતમ સહન કરી રહ્યો છે.
વળી મહામહ વિગેરે રાજાએ એના ચારિત્રધર્મ અને એના સિન્યને ચારે બાજુથી ઘેરીને ફસાવી દીધા છે. એનું બળ પણ પાંગળું બની ગયું છે. શક્તિઓ હણાઈ ગઈ છે. આવી કથળેલી પરિસ્થિતિમાં સિન્ય પોતાના બળને બતાવવા અસમર્થ બની ગયું છે.
અપ્રબુદ્ધ પૂજ્યવર! સામાન્યતઃ એક પ્રકારનું રાજ્ય છે અને એ પ્રાણીઓને સુખ તથા દુઃખ આપવામાં કારણભૂત છે એ વિષય મેં આપના પવિત્ર મુખેથી સાંભળે. હું બરાબર વ્યવસ્થિત સમજી પણ ગયે છું.
આપ પૂજ્યશ્રીએ બીજી વાત એ જણાવેલી હતી કે વિશેષતઃ એ રાજ્ય અનેક પ્રકારનું છે, મારી જીજ્ઞાસા એ માટેની માહીતી મેળવવા તલસી રહી છે. આપ કૃપા કરી એ માહીતી આપવા કૃપા કરશે ?
સિદ્ધાન્ત–વત્સ! તને આગળ જણાવવામાં આવ્યું હતું કે સંસારીજીવે પિતાના દરેક કાર્યમાં કર્મ પરિણામ મહારાજાને પ્રમાણભૂત માન્યા છે. એની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્યો થતાં હોય છે. પોતાની બુદ્ધિનો ઉપયોગ ઓછો કરાતો હોય છે.
સવ સત્તા કર્મ પરિણામ રાજાને સેંપવાના કારણે એ પિતાની ઈચ્છા મુજબ પિતાના અનંતા પુત્રોને જુદા જુદા
Page #104
--------------------------------------------------------------------------
________________
ઉત્તમસૂરિજી
૫૭
પૂણ રાજ્યા આપે છે, એની સત્તા પણ સોંપવામાં આવે છે. પુત્રા અનતા છે એટલે રાજ્ય પણ અનતા બની જાય છે. એ રાજ્યેા કાઈ જીવને સુખના કારણ બને છે તે કાર્યને દુઃખના કારણુ ખને છે. જીવાની ચૈાન્યતા અને અયેાગ્યતા ઉપર એના આધાર છે.
સુખ અને દુઃખના રાજ્યના અનંત પ્રકાર વિષેશ કહેવાય છે. આ તારા ખ્યાલમાં આવી ગયું હશે.
પણુ અનતા પ્રકાર થાય છે એટલે થાય છે. અનંત એટલે એ રાજ્ય રાજ્ય અનંત કઇ રીતે કહેવાય એ
અપ્રબુદ્ધ—સ્વામિન્! ક પરિણામ રાજાના પુત્રા રાજ્ય કરતાં હતાં તે એમને રાજ્ય કરવાથી શે! લાલ થયા?
સિદ્ધાન્ત—આયુષ્મન્! મે' તને પહેલાંથી જ જણાવી દીધું હતું કે કપરિણામ રાજાને અનંતા પુત્રા છે. તારી પાસે હું કેવી રીતે વર્ચુન કરૂં ? અનંત પુત્રાનું વર્ણન કરતા કદી પાર આવે જ નહિ.
છતાં તને સાંભળવાની જિજ્ઞાસા ઘણી છે, તેા બધા પુત્રાને ખ્યાલ આવે એવું સર્વ વ્યાપક કથાનક જણાવું. એ ઉપાયથી તને સ* પુત્રાની વિગત ખ્યાલમાં આવી જશે.
""
અપ્રબુદ્ધ—“ ભન્તે ! આપની મહા કૃપા.
સિદ્ધાંત—સૌમ્ય ! શ્રી કપરિણામ મહારાજાને મુખ્ય છ પુત્રા વિશ્વવિખ્યાત છે. ૧ નિકૃષ્ટ, ૨ અધમ, ૩ વિમધ્યમ, ૪ મધ્યમ, ૫ ઉત્તમ, ૬ વરિષ્ઠ.
મારી એક ચેાજના છે કે મહારાજા શ્રી કમ પરિણામને
Page #105
--------------------------------------------------------------------------
________________
૫૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
વિનંતિ કરી કોઈ પણ હિસાબે આ છ પુત્રોને એક એક વર્ષ માટે રાજ્ય અપાવવું. આ મારી યોજના શ્રી કર્મ પરિણામ સ્વીકારશે અને પુત્રને એક વર્ષ માટે રાજ્ય આપશે. | તારે એ પુત્રના રાજ્યપાલનની વ્યવસ્થાને જાણવા માટે તું તારા વિશ્વાસ વ્યક્તિ “વિતર્ક એને મોકલજે. એ બધા હેવાલ તને સંભળાવશે ત્યારે તને કર્મ પરિણામનું વિશેષ રાજ્ય કેવું છે એને સંપૂર્ણ ખ્યાલ આવી જશે. તને એની ખાત્રી થઈ જશે.
અપ્રબુદ્ધ–“પૂજ્યતમ! જેવી પૂજ્યવરશ્રીની આજ્ઞા.” સિદ્ધાન્તાચાર્યે પેજના પ્રમાણે કર્મ પરિણામ મહારાજા પાસેથી એક એક વર્ષ માટે છએ પુત્રને રાજ્ય અપાવ્યું. અને અપ્રબુદ્ધ શિષ્ય પોતાના વિશ્વાસુ વ્યક્તિ વિતર્કને એ છ પુત્રોની રાજ્યવ્યવસ્થાનું નિરીક્ષણ કરવા મોકલી આપે.
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું
છ રાજ્યોની વ્યવસ્થાને હેવાલ
૧. નિકૃષ્ટ રાજ્ય સિદ્ધાંતે સર્વ વ્યવસ્થા કરી એટલે અપ્રબુદ્ધ પિતાના વિશ્વાસુ વિતકને એ છએ રાજ્યની વ્યવસ્થા જેવા મોકલ્યો. તેણે “મનુષ્યજન્મમાં” છ વર્ષો ગાળ્યા. અર્થાત્ છ વર્ષ મનુજગતિમાં રહ્યો.
છ વર્ષ દરમ્યાન એણે જે નિરીક્ષણ કર્યું એની માહિતી ભેગી કરી. અપ્રબુદ્ધ સ્વામી પાસે આવી નમસ્કાર કર્યા અને નિરીક્ષણ કરેલી હકિકતેનું વિસ્તારપૂર્વક નિવેદન રજુ કર્યું. નિવેદન :
દેવ ! આપની આજ્ઞા શિરોધાર્ય કરીને હું અન્તરંગ રાજ્યમાં ગયે. ત્યાં સ્થળે સ્થળે “મનુષ્ય ભાવ આવેદન ” નામને મહા પટહ-ઢોલ વગાડવામાં આવતું હતું. પછી ઉદ્યષણ જાહેર કરવામાં આવતી હતી. ગામેગામ અને નગરે નગરમાં આ ઘેષણ થતી હતી.
“હે લેકે ! પૂર્વ પ્રવાહથી હાલ નિકૃષ્ટ રાજા રાજ્ય
Page #107
--------------------------------------------------------------------------
________________
૬૦
ઉપમિતિ કથા સારાદ્ધાર
સિંહાસને બિરાજમાન થયા છે. તમે સૌ કામ કરે અને
ખાઓ,
"" પીએ.
""
આ જાતના ૯ રાજઢ ઢેરા સાંભળી સર્વે નાગરીકે વિચારમાં પડી ગયા. કાણુ જાણે આ રાજા કેવા હશે? આવી ચિન્તાથી નાગરીકાના હૈયામાં ખળભળાટ મચી ગયા. ટાળે ટાળા મળીને ગુસપુસ કરવા લાગ્યા કે આ રાજા કેવા નિવડશે ? કેવી સત્તા ચલાવશે ?
મહામેાહુ અને એના હાથ નીચે રહેલા ચેારા ભેગા મળ્યા. સૌએ એક મહાસભા ભરી. નવા રાજવી સબધી વિચારી કરવા લાગ્યા.
નિવેદનની મહામેાહ ઉપર અસર :
વિષયાભિલાષ મ`ત્રીએ મહામેાહને અનુલક્ષી કહ્યુંઃ સ્વામિન્ ! હાલ નિકૃષ્ટ રાજા થયા છે. આપણે વિના કારણે ચિંતાતુર બની ગયા. ગભરાવાનું કાંઈ કારણ નથી. શ્રી ક્રમ પરિણામ મહારાજાએ નિકૃષ્ટ રાજાને એવા બનાવ્યા છે કે તે આપણને કનડગત કરશે નહિ. એ તા આપણા સામાન્ય સઢ્ઢાની જેમ સદા વશવ રહેશે.
શ્રી કપરિણામે એને ભલે રાજા મનાવ્યેા. આ રાજ્ય ભલે એનું ગણાય પણુ ખરેખરા તે આપણે જ રાજા રહિશું. આપણી જ સત્તા ચાલશે. આપણા રાજ્યની નિકૃષ્ટના કારણે સલામતી જરાય ઘટવાની નથી.
દેવપાદ ! હમણાં તા આપણને નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થયું.
Page #108
--------------------------------------------------------------------------
________________
છ રાજ્યાની વ્યવસ્થાના હેવાલ
૬૧
સલામતી વધુ સખળ બની. આપને તે વધુ આનંદ થવા જોઇએ એના બદલે આપ શેકમાં કાં ડુબી ગયા. હષ સ્થાને વિષાદ શાના?
મહામેાહ—મ`ત્રીશ ! કમ પરિણામે નિકૃષ્ટને કેવા સ્વભાવને અનાવ્યા છે?
વિષયાભિલાષ—દેવ ! રૂપમાં તે। શ્યામ કાજળ જેવા છે. ભાગ્યથી હીન છે. દયા અને કરૂણાની કણી પણ એનામાં દિસતી નથી, પરલેાકની માન્યતાથી વિરૂદ્ધ છે. ધમ, અથ, કામ અને મેાક્ષ પુરૂષાર્થાને નવ ગજથી નમસ્કાર કરે છે. ધર્માદિમાં નહિ પણ અધર્માદિ કરવામાં પાવરધા છે. સુવ અને સુગુરૂને દ્વેષ એની રગેરગમાં ભર્યાં છે.
વિશ્વના દરેક ઢાષાએ નિકૃષ્ટને પાતાનું સુંદર રહેઠાણુ માન્યું છે. ગભીરતા, ઉદારતા, સદાચાર, ઈચ્છાનિરાય, સદ્દભાવના વિગેરે ગુણાના નામ સાથે પણ એને વૈર છે. પછી ગુણ્ણા જીવનમાં અપનાવવાની વાત કર્યાં?
એ રક રાજાને પેાતાના રાજ્યની ખબર નથી. સૈન્યની પડી નથી. પેાતાની પાસે સમૃદ્ધિ કેટલી છે, એનું પણ એને ભાન નથી. પેાતાનું સ્વરૂપ, સત્તા, સંપત્તિ, સૈન્ય, સીમા, સાત્ત્વિકતા વિગેરેના મળને જાણતા નથી. ખરી રીતે મહા મૂરખ છે.
આપણે એના રાજ્યને દુમાવી બેઠા છીએ, એ વાતને પણ એ જાણતા નથી, ચાર અને લૂટેરા છીએ એના ખ્યાલ
Page #109
--------------------------------------------------------------------------
________________
૬૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
નથી, આપણને એ પેાતાના બન્ધુ માને છે અને પેાતાના શિરાધા સ્વામી તુલ્ય માને છે.
આવા અધમાધમ વ્યક્તિના હાથમાં રાજ્યનું સુકાન હાથ આવ્યું હાય, પેાતાની સર્વ સાત્ત્વિક નીતિની શક્તિઓથી સર્વથા શૂન્ય હાય, એ આપણું શું ખગાડી લેવાના હતા ? અરે ! એ તે આપણને પણ સહાયતા કરશે.
આવા શુભ પ્રસંગે આપના હૃદયમાં આનન્દ્વની ઉર્મિ જોઇએ. રાજ્યમાં મંગળ પ્રસંગના વધામણાં આપે અને ખુશાલીમાં ઉત્સવ ઉજવવાના આદેશ આપેા. સ લેાકેામાં આનંદ આનંદૅ થઈ જાય.
વિષયાભિલાષ મંત્રીશ્વરના મધુરાં વચન સાંભળી મહામાહ ખૂબ હર્ષિત બની ગયા. પેાતાના રાજ્યના દરેક ચેારટાઓને આનદ આપે એવી વધામણીએ કરાવી. વધામણી સાંભળી માહુના રાજ્યમાં હર્ષોંના નાચ ગાન થવા લાગ્યા અને રમત ગમતા દ્વારા હર્ષોંના ઉત્સવ મનાચે.
ચારિત્રધમ રાજાની મુશ્કેલી :
નિકૃષ્ટ રાજા થયા છે અને એની ઘેાષણા ચારિત્રધર્મ રાજના રાજ્યમાં થઇ ત્યારે ઘાષા સાંભળી સૌ વિચારમાં ગરકાવ થઇ ગયા. આ રાજા કેવી જાતના હશે ? કઇ રીતે રાજ્યતત્ર સ'ભાળશે ? એમ વિતર્કી થવા લાગ્યા.
ચારિત્રધમ રાજ અને એના સૌ સદસ્યાએ એક મહાસભા એલાવી વિચાર કરવા લાગ્યા.
Page #110
--------------------------------------------------------------------------
________________
છ રાની વ્યવસ્થાને હેવાલ
સાધમંત્રીએ જણાવ્યુંઃ કૃપાળુ દેવ ! નિકૃષ્ટ એ સર્વ રીતે દુર્જન વ્યક્તિ છે. એકાન્ત એનામાં અવગુણે ભર્યા પાથર્યા છે. એ દુષ્ટાત્મા પિતાના નિર્મળ રાજ્યને જાણતે નથી અને આપણને સૌને ઓળખતે નથી. મહામહ વિગેરે એના પરમ શત્રુ છે છતાં એ મૂખ એને પિતાના પ્રિય મિત્રો માને છે.
દયાળુ દેવ! ભાગ્યના દેષથી આ રાજ્ય ઉપર આવ્યું છે. આપણા માટે પ્રલયકાળ આવ્યું છે એમ સમજવાનું રહ્યું. આપણી પૂરેપૂરી કમબખ્તી આવી ઉભી છે.
એક તે મહામહ ઘણા વખતથી આપણે પરાજય કરતે આવ્યું છે. આપણું વખતે વખત પીછેહઠ થઈ રહી છે, એમાં આ રાજા આપણું નસીબે લખાણે એ મહામહાદિને અનુકૂળતા કરી આપશે અને આપણી વિરૂદ્ધમાં સૂકાદા આપશે દૈવ પણ દુર્બળને હંફાવે છે. પડતાને સી પાટુ મારે છે. | નાથ ! આપણે માથે ભારે કટેકટી સજણ છે. શું રસ્તે લે એ ખ્યાલમાં આવતું નથી.
સાધ મહામંત્રીના વચને સાંભળી ચારિત્રધર્મ રાજા અને એમની હાથ નીચેના નાના રાજાઓના વદન કમળ મૂર્ણાઈ ગયા અને નિસ્તેજ બની ગયા. હૃદયમાં અત્યંત શેકે સ્થાન લીધું.
ચારિત્રધર્મ રાજાની આધીનતામાં જે નાગરીકે હતા, એ બધાં મહામંત્રીના વચન સાંભળી ઉદાસ બની ગયા. આનં. દની એક નાનીશી લહેર મુખ ઉપર ફરકતી જણાતી ન હતી.
Page #111
--------------------------------------------------------------------------
________________
१४
ઉપમિતિ કથા સારોદ્ધાર
સાત્તિવકપુર જિનપુર વિગેરે સ્થળોએ ભારે ગમગીની છવાઈ ગઈ. શોકનું સામ્રાજ્ય વ્યાપક બની ગયું. સંપૂર્ણ પ્રદેશ ઉપર ઉદાસીનતાના વાદળ ઘેરી વળ્યાં. અંતરગ રાજ્ય ઉપર મહામહ :
મહામેહના સૈન્યમાં આનંદના રંગતરંગ ચાલી રહ્યાં છે અને ચારિત્રધર્મરાજના સન્યમાં ગમગીનતા ફેલાઈ ચૂકી છે. આ સર્વનું મૂળ કારણ નિકૃષ્ટ રાજવી હતો.
મને થયું કે આવા ગુણવાન રાજવીને નિહાળવે તે જોઈએ. મને જેવાની ઈચ્છા થતાં એ નિર્ણય ઉપર આવી ગયે.
હમણા નિકૃષ્ટ પિતાનું રાજય લેવા અહીં આવશે અને મને એના દર્શન થશે એમ વિચારી ત્યાં માર્ગમાં જ હું રાહ જેવા લાગ્યો.
પરતુ નિકૃષ્ટ રાજ્ય લેવા આવ્યો એટલે મહામહ વિગેરેએ એને પ્રવેશ પણ ન કરવા દીધો. ત્યાં જ અટકાવ્યું. એટલું જ નહિ મહામહાદિ ચેરીએ ચારિત્રધર્મરાજ ઉપર હલે બેલા. એમની સાથે યુદ્ધ કાર્યું. ચારિત્રધર્મરાજના એકેએક ચૂનંદા સૈનીકેને પકડી પકડી પરાજય આપે. ચારિત્રધર્મરાજની હાર થઈ. નિકૃષ્ટરાજાને પણ ગરદન પકડી બહાર ધકેલી દેવામાં આવ્યું અને સૌએ મળી એનું સંપૂર્ણ આંતર રાજ્ય પિતાને આધીન કર્યું. મહામહે પિતાની સર્વસત્તા ઠેકી બેસાડી. ચારિત્રધર્મરાજ કે નિકૃષ્ટરાજનું કાંઈ એમાં ચાલ્યું નહિ.
Page #112
--------------------------------------------------------------------------
________________
છ રાજેની વ્યવસ્થાને હેવાલ નિકૃષ્ટનું અધમ વતનઃ
નિકૃષ્ટની આંતરિક દશામાં ચારિત્ર ધર્મરાજને નાશ, મહામહાદિની માલીકી અને નિકૃષ્ટની અવગણના જેઈ હું બાહ્ય પ્રદેશમાં ગયા. મને થયું કે નિકૃષ્ટની રાજ્યસત્તા બાહા પ્રદેશમાં કેવી ચાલે છે, એ પણ જોઈ લઉં.
બાહ્ય પ્રદેશમાં આવીને જોયું તે નિકૃષ્ટ રાજા રાજ્યભ્રષ્ટ બન્યું હતું. રૂપ હણાઈ ગયું હતું. વિશ્વમાં સૌ એના પાપાચારેની નિંદા કરતા હતા. જ્યાં ત્યાં એને તિરસ્કાર થતું જેવાતે હતે. શરીર ઉપર અંગ ઢાંકવાના વચ્ચેનું ઠેકાણું ન હતું. શરીરે મેલના થર બાઝી ગયા હતા. કૂરતા એનામાં સમાતી ન હતી. પુરૂષાર્થથી રહિત બની ગયો હતે.
માન સન્માન મળતા ન હતાં, પણ અપમાન ઠેર ઠેર થતાં. પિતાના પેટ ભરવા માટે અનેક યાતનાઓ સહેવી પડતી.
અનેક જીવને ઘાત કરે ત્યારે માંડ માંડ પેટ ભરાતું. ચંડાલ, ઢેડ, ભીલના રૂપે કરી એના જેવી જીદગી પસાર કરવી પડતી હતી.
સવ દુઃખનું એ નિધાન બની ગયે અને સાક્ષાત પાપમૂતિ થઈ ગયો. દુઃખ સિવાય વાત નહિ છતાં મહામહ ઉપરને અનુરાગ એને ન ઘટ્યો. આવી પરિસ્થિતિમાં જ્યાં ત્યાં ભમી ભમીને દિવસે વીતાવતે નિકૃષ્ટ મારા જેવામાં આવ્યો.
આવી રાજકીય પરિસ્થિતિ જોઈ કર્મપરિણામ રાજાને દુઃખ થયું. “તને રાજ્ય પાલન કરતાં આવડયું નથી” એમ જણાવી ઘણે ગુસ્સે ઠાલવ્યો અને બળજબરીએ દુઃખદાયી પાપીપંજરમાં અર્થાત્ નરકમાં ધકેલી દીધે.
Page #113
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર un
ત્યાં એને અનેક દુખ આપવામાં આવે છે. ઘણે માર અને ત્રાસ સહન કરે પડે છે. અનેક પીડાઓ વચ્ચે એ સપડાઈ ચુક્યા છે. હેરાનગતીને કઈ પાર નથી. એમ મારા સાંભળવામાં આવ્યું છે. મારી વિચારણ:
સ્વામિન! મને નિકૃષ્ટ માટે થયું કે અરે! પાપાત્મા નિકૃષ્ટની આ કેવી ભયંકર પરિસ્થિતિ છે? અજ્ઞાનનું બળ કેવું વિચિત્ર નિકૃષ્ટની કેવી અધમ દશા?
મહામહને એ મિત્ર માની બેઠે પરંતુ એ લોકેએ એને પિતાના રાજ્યમાં પ્રવેશ કરવા ન દીધા. અજ્ઞાનથી આંધળે ભીંત બની ગયે. પિતાના રાજ્યને ખોઈ બેઠે. પિતાના મદદનશે ચારિત્રધર્મરાજ વિગેરેને ઓળખ્યા નહિ અને એમની પડખે ન ગયો એટલે એ પણ મરાઈ ગયા.
આ ભવમાં દુઃખ પામ્યો અને કર્મપરિણામે નારાજ થઈ પાપીપંજરમાં બળજબરીએ ધકેલી મોકલ્યા.
મારે તે આપની આજ્ઞા પ્રમાણે કાર્ય કરવાનું હતું એટલે મને થયું કે મારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી. મારે મારા સ્વામીની આજ્ઞાનું પૂર્ણ વફાદારી પૂર્વક પાલન કરવું જોઈએ.
આ વિચાર કરી “અધમ” કેવી રીતે રાજ્ય કરે છે, એ જોવા માટે હું ત્યાં ગયે. ત્યાંની પરિસ્થિતિનું નિવેદન કરૂં છું આપ સાંભળે.
Page #114
--------------------------------------------------------------------------
________________
છ રાની વ્યવસ્થાને હેવાલ
૨. અધમનું રાજ્ય આચાર્ય ભગવંત શ્રી ઉત્તમસૂરીશ્વરજી હરિરાજાની સન્મુખ છ રાની વ્યવસ્થાનું વર્ણન કરી રહ્યા છે. પરન્તુ એ બધી હકિકતેનું વર્ણન સંસારીજીવ અગ્રહીતસંકેતાને શ્રી સદાગમની અધ્યક્ષતામાં જણાવી રહ્યો છે. એ આગળ જણાવે છે.
અપ્રબુદ્ધને વિતર્ક કહે છે કે બીજા વર્ષમાં પણ પડહ વગડાવી જાહેર ઘેષણ કરવામાં આવી. “આ વર્ષે “અધમ” રાજ ગાદીએ આવ્યા છે. માટે સૌ પ્રજાજને ખાઓ પીઓ અને મજા કરો.” ગયા વર્ષના ઢંઢેરાથી બન્ને રાજ્યમાં જે ખળભળાટ થયો હતે એ જ આ વખતે પણ ખળભળાટ થયે.
મહામહ રાજાએ પિતાની મહાસભા બેલાવી અને મંત્રણાઓ ચાલુ કરી. સારી સંખ્યામાં સદસ્ય આવી ગયા હતા. મહામંત્રીનું નિવેદન:
વિષયાભિલાષ મહામંત્રીએ જણાવ્યું, દેવ! આ અધમ રાજાથી આપણે જરાય ભીતિ રાખવાની જરૂર નથી. નિકૃષ્ટ રાજાના જેવા જ ગુણ અને સ્વભાવવાળે છે.
અધમ રાજા આ લોકના સુખને જેવા વાળે છે. પરલોક સાથે એને સંબંધ નથી. નિકૃષ્ટ ધર્મ, અર્થ, કામ અને મેક્ષને વિરોધી હતા, પણ અધમ ધર્મ, મોક્ષને વિરોધી છે. અને અર્થ કામને આદર અને બહુમાન કરનાર છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
આપના ઉપર અને આપના સેવકે ઉપર ખૂબ હેત રાખ નારે વ્યક્તિ છે. ચારિત્ર ધર્મરાજને મહાવિધી છે. અને એથી આપણને લાભ છે. વળી આ અધમને પિતાના અંતરંગ રાજ્યની માહિતી નથી. એનું નામ હજુ એના ખ્યાલમાં જ નથી.
આ અધમનું રાજ્ય એ વાસ્તવિક રીતે આપણું જ રાજ્ય રહેશે. આપણે સત્તાને ખલેલ નથી પહોંચવાની. પરતુ આને આપણુ રાજ્યમાં પ્રવેશ જ ન કરવા દે. જે એ પ્રવેશ કરે તે આપણું ગુપ્ત બાતમીને એને ખ્યાલ આવી શકે અને આપણી વિરૂદ્ધ પણ થઈ શકે કારણ કે આનામાં કાંઈક સામને કરવાની શક્તિ છે. પરન્ત રાજ્યમાં પ્રવેશ ન કરવા દઈએ તે વાંધો નહિ આવે.
આ અધમને રાજ્ય બહાર રાખવામાં જ લાભ છે અને એ અર્થ કામમાં ઘણે આસક્ત છે. એટલે એને અર્થ કામમાં જોડી દેવામાં આવતાં આપણે અનુકૂળ વર્તશે.
આપની આજ્ઞા હેાય તે અમે એને ધન અને કામની લલચામણું લાલચ આપીને બહિરંગ પ્રદેશમાં જ જકડી રાખીએ એમાં જ મશગુલ રાખીએ. એ એમાં આસક્ત રહેવાથી અંતરંગ પ્રદેશમાં આવવાને વિચાર પણ નહિ કરી શકે.
મહામહ રાજાએ કહ્યું, “ભલે! જે રીતે એ અધમ પ્રવેશ ન કરે એવી યોજનાને અમલ કરે.”
રાજાની આજ્ઞા સાંભળી સૈન્ય સાબદું થવા લાગ્યું. કઈ પણ હિસાબે અધમને બાહ્ય પ્રદેશમાં જ રેકી રાખો. અને એ માટે સૌ ઝડપભેર તૈયારી કરવા લાગ્યા,
Page #116
--------------------------------------------------------------------------
________________
છ રાની વ્યવસ્થાને હેવાલ
દષ્ટિએ કાર્યને દર સંભાળ્યો :
સિન્યને સાબદા થતાં જઇ પિતાની શકિતથી ઉમર બનેલી અને ઘણું ચબરાક વિષયાભિલાષની પુત્રી “દષ્ટિ” ઉપસ્થિત થઈ. ઉભી થઈ એ નમ્રતા પૂર્વક બેલી.
દેવ ! આપે આ બધું શું આદર્યું છે? જે અધમના માટે સૈન્યને સાબદા થવાને આદેશ આપે છે પણ એ તદ્દન અલહીન વ્યક્તિ છે. આપ અને આપની આજ્ઞામાં રહેલા સૌ રાજરાજેશ્વરે તૈયારીમાં પડયા એ કાંઈ યેગ્ય ગણાય? “મચ્છરને મારવા મગરને જવું” એના જેવું ગણાય.
પૂજ્ય! આપ આ સેવિકાને આજ્ઞા આપ. હું એકાકી અધમ રાજાને વશર્વતી બનાવી લઈશ. એ કાર્ય કરતાં મને ઘણે સમય પણ નહિ લાગે. અમારા જેવી તુચ્છ સેવિકાએથી કાર્ય સધાતું હોય, ત્યાં આપ વડિલેએ જવું ઠીક ન ગણાય.
વળી જ્યાં હું કાર્ય માટે જઉં છું ત્યારે આ સ્પર્શન વિગેરે મારા પાંચે બધુએ ભાવથી મારી સાથે જ હોય છે. જરાય વેગળા નથી દેતા.
દષ્ટિની વાત સાંભળી મહામહને એ ઉપાય વધુ અનુકૂળ અને સરળ લાગે, દષ્ટિને આજ્ઞા આપી કે તું અધમ રાજા પાસે જા અને અર્થકામમાં તલ્લીન બનાવી દે.
જેવી આપની આજ્ઞા” એમ દષ્ટિએ જણાવ્યું અને બહિરંગ પ્રદેશમાં અધમ પાસે પહોંચી ગઈ.
Page #117
--------------------------------------------------------------------------
________________
.૭૦
ઉપમિતિ કથા સારાહાર
ચારિત્ર ધર્મોના ત્યાં ગમગીની:
અધમ રાજાને ઢંઢેરા સાંભળી ચારિત્ર ધર્મરાજાના સૈન્યમાં, નગશમાં, નાગરીકામાં ફડાટ પેસી ગયા અને જેવુ નિકૃષ્ટના રાજ્યમાં બન્યુ તેવુ' જ આ અધમના રાજ્યમાં ભેાગવવું પડયુ.. સાધુ સમુદાયમાં શેક અને ગમગીની વ્યાપક મની ગઈ. સૌના મન અત્યત આકુળ વ્યાકુળ ખની ગયા.
દૃષ્ટિના અધમ ઉપર પ્રભાવ:
દૃષ્ટિ એક ચાગિની હતી. એણીએ સમાધિ લગાવી અન્તર્ધ્યાન થઇ અધમની આંખામાં પ્રવેશ કર્યાં.
દૃષ્ટિચેાગિનીના પ્રવેશ થવાથી અધમની આંખામાં ફેરફાર થવા લાગ્યા. અને રૂપ સૌદર્ય નિહાળવામાં આસક્ત બનતા ચાલ્યા. સુદર રૂપે જોવામાં એને સુખની કલ્પના થવા લાગી. કટાક્ષ કરતી સુંદર સ્ત્રી જેવી, અંગ મરાડ કરતી સ્ત્રી જોવી, હાવ ભાવા વ્યક્ત કરતી સ્ત્રી જોવી, શ્રીએના અંગે. પ્રત્યગા જોવા, એવી જાતની પ્રતિકૃતિએ નિહાળવી. આ બધું એને મન ગમતું લાગ્યું.
કામશાસ્ત્રના સમૈગજન્ય આસનાના ચિત્રપટા ખીજા નગ્ન, અર્ધનગ્ન અને બિભત્સ ચિત્રો જોવામાં એવા આસક્ત બની ગયા કે એને પેાતાના હિત અને કલ્યાણના ખ્યાલ ના રહ્યો; રાંકડાને પેાતાના આત્મહિતનુ ભાન ન રહ્યું.
અધમરાજ સ્ત્રીએના મુખની ચંદ્રની કલ્પના કરવા લાગ્યા, નારીની આંખામાં કમળદળ દેખાતા. સ્તનાને સુવણુ કળશ
Page #118
--------------------------------------------------------------------------
________________
છ રાજ્યની વ્યવસ્થાને હેવાલ
સાથે સરખાવતે. જાંઘમાં હસ્તિસૂંઢ જેતે. હાડના દાંત એને કુંદ કળી જેવા જણાતા.
સૌંદર્ય દર્શનમાં સર્વથા સુખની કલ્પના કરી દષ્ટિએ અને સ્પર્શનાદિએ પિતાનું પરાક્રમ બતાવ્યું. મહામહ વિગેરેએ પણ આવીને અધમરાજ ઉપર પિતાને પ્રભાવ પાથર્યો. સૌએ પિતાની શક્તિને ઉપયેાગ કરવામાં પાછી પાની ન રાખી.
અધમરાજને સામાન્ય જ્ઞાન હતું તે પણ સૌંદર્ય દર્શનની આસકિતમાં અવરાઈ ગયું. મહામહ વિગેરેએ મળીને બલાત્યારે અમને આંતર રાજ્યથી દૂર કર્યો અને પોતાની એકછત્રી પોતાની સત્તા ઠેકી બેસાડી. અધમ દૂર ફેકાઈ ગયે. ચારિત્રધર્મરાજ વિગેરે ભારે પરાભવ પામ્યા. નિરક્શ મહામેતાદિ અધિપતિ થઈ બેઠા, અધમની અવદશા:
અધમરાજ રાજ્યથી ભ્રષ્ટ થયો. સહાયકે મરી પરવાર્યા, દુશ્મને રાજ્યના સ્વામી થઈ બેઠા, છતાં એ પિતાને સુખી માને છે. દષ્ટિગિની અને રૂપસૌંદર્યના દશમાં સુખની કલ્પનામાં આનંદ ગણે છે. દુઃખના કારણે જ સુખના કારણ લેખે છે.
રાજાના બદલે સેવક બની ગયે. જુગારીની ગણનામાં એનું નામ આપ્યું. ભવાઈ કરનાર તરીકે પ્રસિદ્ધ થયો. ભાટ ચારણ જે તુચ્છ ગણાય. વ્યભિચારીઓમાં ખપી ગયો. ભવાઈવેડા કરી ધાર્મિક મહાપુરૂષોની નિંદા કરતે. સાધુ
Page #119
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારિદ્વાર સંતેના અવગુણ ગાતે. સજજનેના દે જેતે અને વ્યભિચારીઓના ગુણ ગાતે, જુગારીઓની સાહસ કથા કરતે, એરટાના શૌર્યની પ્રશંસા કરત. આવું હીન જીવન જીવવામાં આનંદ માનવા લાગે.
આ રીતે બહિરંગ પ્રદેશમાં રૂપસૌંદર્યના દર્શનમાં આસક્ત અને અર્થકામમાં અતિલંપટ બની જ્યાં ત્યાં ભટકી ભટકી પિતાને જન્મારે વેડફાવા લાગ્યો. આસ્તિકતાને અંશ ન રહ્યો. નાસ્તિકતા પરાકાષ્ટાએ પહોંચી.
એક વખતે રૂપથી રતિને ઝાંખી કરતી, યૌવનથી મદમસ્ત ડેલતી ચંડાલણ અધમના જેવામાં આવી. બસ ખલાસ, અધમના અંગે અંગમાં કામ વ્યાપી ગયે. ચંડાલણના રૂપમાં અંજાઈ ગયો. કુળાકુળને અને ગમ્યાગમ્યને વિચાર કર્યા વિના એના તરફ અનિમેષ નયને ઘણીવાર નિહાળો જ રહ્યો અને રગરગમાં વાસના વ્યાપી ગઈ હોવાથી એને ભેટી પડ્યો.
લેકનિંદ્ય અને અતિસુચ્છ કર્મ કરતાં જોઈ લોકોએ એને ઘણે તિરસ્કાર કર્યો દુરાચારીમાં પ્રથમ કહેવાશે. આખરે અનાચારની પારાશીશી ઓળંગી જતાં બહિરંગ પ્રદેશના નાગરીકેએ પણ એને દેશપાર કર્યો. દેશનિકાલ કર્યો.
બાહ્ય પ્રદેશોમાં અત્યંત દુઃખે ભગવતે અને પાપાચરણ કરતે જોઈ છેલ્લે કર્મ પરિણામ મહારાજાએ અત્યંત દુખના સ્થાનભૂત પાપીપંજરમાં ધકેલી મક, અધમ ! તે રાજ્ય બરાબર ચલાવ્યું નથી. માટે તને આ સજા ફટકારવામાં આવે છે,
Page #120
--------------------------------------------------------------------------
________________
છે રાજ્યાની વ્યવસ્થાના હેવાલ
૩
મને જાણવા મળ્યું. કે ઉદ્દામ સ્વભાવવાળા અધમે રાજ્ય ખરાખર ન જાળવ્યુ' એટલે નિકૃષ્ટની જેમ પાપીપ'જરમાં ઘણા દુઃખા ભાગવી રહ્યો છે. નિકળવા માટે કાઈ છટકબારી જણાતી નથી.
સ્વામિન્! મને થયુ કે જેમ આ અધમ પશુ દુઃખનું પાત્ર બન્યા એમાં મુખ્ય એની અજ્ઞાનતા જ કારણભૂત છે. અજ્ઞાન એજ મહાદુઃખ છે અને દુઃખનું મૂળ છે. જો અધમને પેાતાના રાજ્યનું, સૈન્યનું, મળનું જ્ઞાન હાત તે। આવી અવ
દશા ન થાત.
૩ વિમધ્યમ રાજ્ય
અપ્રબુદ્ધ આગળ વિતક નિવેદન કરતા આગળ જણાવે છે.
પૂજ્યપાદ ! ત્રીજા વર્ષે “ વિમધ્યમને ” રાજ્ય સાંપવામાં આવ્યું, અગાઉના રાજ્ય ઢ ંઢેરાની જેમ વિમધ્યમ જ રાજાએ ઢાઢરા જાહેર કરાવ્યા.
મહામેાહની મહાસભામાં મત્રણા :
મહામેાહ રાજાએ વિષયાભિલાષ મંત્રીને પૂછ્યું, મંત્રી ! આ નવા રાજા કેવા છે ?
દેવ ! આ વિમધ્યમ રાજા અધમરાજની જેમ આપણા ઉપર પ્રેમ રાખવાના છે. પરન્તુ ચારિત્ર ધર્મરાજાની પણુ અપેક્ષા રાખવાના સ્વભાવ છે. આપણા ઉપર આદર છે તેમ ચારિત્રધમ રાજના સૈન્ય પ્રતિ મઃ મઢ રાગ રાખે છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૭૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
વિમધ્યમ રાજાનું મન ધનલાલસા અને વિષય વાસનામાં ચૂંટેલું રહેશે તે પણ અલ્પાંશે ધર્મની પણ આચરણ કરશે.
વિમધ્યમનું માનસ માધ્યસ્થ ભાવવાળું છે. એને સારા ખોટાને પૂર્ણ વિવેક નથી, તેથી દરેક દેને, દરેક સાધુઓને અને દરેક ધર્મોને માને છે. દરેકની સ્તુતિ અને કંઈક આરાધના કરે છે.
આપણને સૌને પિતાના હિતસ્વી બધુ તરીકે માને છે અને એજ રીતે ચારિત્ર ધર્મરાજ આદિને પણ પોતાના બધુ તરીકે માને છે.
અધમની જેમ વિમધ્યમને પિતાના રાજ્યમાં પ્રવેશ જ ન કરવા દે. જે એ પ્રવેશ કરશે તે આપણું વિરૂદ્ધમાં જ પિતાના સૈન્યને ઉપયોગ કરશે. રાજ્ય બહાર રહીને પિતાના સૈન્યનું પાલન કરશે તે એમાં આપણને મુશ્કેલીમાં ઉતરવાનું નહિ રહે. આપણું નુકશાન નહિ કરી શકે.
આ કાર્ય પણ આપશ્રી દષ્ટિ ગિનીને સુપ્રત કરો. એ અધમની જેમ વિમધ્યમને રાજ્ય બહાર જ રોકી રાખશે. અને આપણે મુશ્કેલીમાંથી ઉગરી જઈશું. સમય બગાડવા જે નથી.
મહામહ રાજાએ મંત્રીના વચન માની વિમધ્યમને રાજ્યમાં પ્રવેશ ન કરવાના ઉપાયો જવા દષ્ટિ વિગેરેને આજ્ઞા આપી.
Page #122
--------------------------------------------------------------------------
________________
--
-
---
---
-
--
-
--
--
--
-
--
છ રાની વ્યવસ્થા હેવાલ વિમધ્યમનું રાજ્ય સંચાલન અને સિદ્ધિ
મહામહની આજ્ઞા મેળવી રાજસેવકેએ દષ્ટિગિનીને આગળ કરી વિમધ્યમનું રાજ્ય પડાવી લીધું પણ ચારિત્ર ધર્મરાજના સૈન્ય પ્રતિ ઉપેક્ષા દાખવી. એ સૈન્યને કનડગત ન કરી.
વિમધ્યમ અંતરંગ રાજ્યથી દૂર રહો પણ ચારિત્ર ધર્મરાજના સૈન્યની પણ સંભાળ લેવા લાગ્યા. સમયના વિભાગે કરી ધર્મ અર્થ અને કામ એમ ત્રણેની પ્રવૃત્તિ કરવા લાગે.
ઉત્તમ કોટિના ક્ષત્રીય અને નિર્મળ ચરિત્રવાળા બ્રાહ્મણના જીવન જેવું જીવન જીવવાથી એણે ચારિત્ર ધર્મરાજ અને એના સૈન્યને પણ મધ્યમ સંતોષ આપે.
ધર્મ, અર્થ અને કામની પ્રવૃત્તિની એગ્ય ફાળવણું કરવા દ્વારા બાહ્ય જગતમાં એની યશપ્રભા ખૂબ વધી ગઈ અને પ્રસન્ન બન્યા અને માનવાવાસ વિગેરે ઉત્તમ સ્થાનકમાં એને મોકલી આપ્યો. ત્યાં એને ભૌતિક સુખે ઘણું મળતા થયાં, એવું મારા સાંભળવામાં આવેલું.
૪ મધ્યમ રાજ્ય સ્વામિન્ ! અપ્રબુદ્ધજી! ચોથા વર્ષે મધ્યમનામના પુત્રને રાજ્ય સોંપવામાં આવ્યું. અગાઉના રાજાઓની જેમ એમણે પણ જાહેર ઢંઢેરો પીટાવ્યો. પૂર્વની જેમ ઘોષણાઓ કરવામાં આવી.
Page #123
--------------------------------------------------------------------------
________________
છંદ
ઉપમિતિ કથા સારાદ્વાર
m
મહામાહ રાજાએ વિષયાભિલાષ મંત્રીને પૂછ્યું, આ રાજા આપણા માટે કેવા છે ?
મંત્રીશ્વરે કહ્યું, દેવપાદ! આ મધ્યમ રાજા આપણા માટે સારા નથી. કારણ કે આપણા કટ્ટર વિરાધી એવા “સિદ્ધાન્ત” સાથે એની ગાઢ મૈત્રી છે.
સિદ્ધાન્તની સાથે ગાઢ પરિચય હાવાથી સિદ્ધાન્ત મધ્યમરાજાને પેાતાના શત્રુ કાણુ, મિત્ર કાણુ, અન્તરંગ રાજ્ય કેવું, એની પ્રાપ્તિના ઉપાય વિગેરે બાતમી જણાવી દીધી છે.
સિદ્ધાન્ત ગુરૂ મળવાથી એ રાજા આપણને પેાતાના આંતર દુશ્મન તરિકે માને છે. પેાતાના રાજ્યને પડાવી લેનાર તરીકે આપણને માને છે. ચારિત્રધર્મરાજના સૈનિકાના પક્ષમાં પેાતે રહે છે. એથી એ સૌ ગેલમાં આવી ગયાં છે.
સિદ્ધાન્તના સ`સગથી એ રાજા સ`પૂર્ણ કલેશ કંકાસના વાતાવરણથી રહિત માક્ષને પ્રાપ્ત કરવા ચૈાગ્ય માને છે. મેાક્ષ પ્રાપ્તિ માટે ધર્મ એનું સાધન છે. એમ હૃદયથી સ્વીકાર કરે છે.
અથ અને કામ ત્યાગ કરવા જેવા છે એવી મધ્યમરાજની માન્યતા છે પણ ઉદારસત્ત્વતાના એના જીવનમાં અભાવ હાવાથી અથ કામને સર્વથા તજી શકતા નથી. અથ કામના અવગુણા જાણવા છતાં એની ઉપાસના સર્વથા તરણેાડી શકતા નથી. હે દેવ! આપણે આ મધ્યમરાજની તકેદારી રાખવી પડશે. સદા સાબદા રહેવું પડશે. નહિ તેા આપણને સાને મારી પેાતાના રાજ્યના સ્વામી બની જશે.
Page #124
--------------------------------------------------------------------------
________________
છ રાની વ્યવસ્થાને હેવાલ
૭૭
-
*
*
*
*
વિષયાભિલાષ મંત્રી દ્વારા મધ્યમરાજા માટે અભિપ્રાય સાંભળી મહામહ વિગેરે આશ્ચર્યચકિત બની ગયા. અને સૌ સાવધાન બન્યા. સૂર્યોદય થવાથી ઘુવડ જેમ શેકથી મૂરવા લાગે તેમ મહામે હાદિ માટે બન્યું. પરંતુ એ વખતે ચારિત્ર ધર્મરાજ અને એના સૈનિકોમાં ખુશીનું વાતાવરણ ફેલાયું.
મધ્યમરાજાએ રાજ્ય વહિવટ કેટલેક પિતાને હાથતાળે લીધે, મહામહ વિગેરેને તેથી પીડા થવા લાગી. ચારિત્રધર્મરાજને પ્રસન્નતા થઈ કે બીજા રાજવીઓ કરતાં આ રાજવી સારે ની .
એણે શ્રાવકના બાર વતે અંગીકાર કર્યા અને જિનશાસન ઉપર પરમપ્રીતિ રાખવા લાગ્યું. આવા નિર્મળ ગુણોને કારણે બડુિંરંગ પ્રદેશના લોકેમાં મહા આનંદ ફેલા અને એની યશ પ્રભા ચિતરફ ચંદ્રપ્રભાની જેમ વ્યાપક બનવા લાગી.
આવા નિર્મળ ગુણોથી મધ્યમના પિતા શ્રી કર્મપરિણામ ખૂબ પ્રસરી બન્યા. એમનું અન્તઃકરણ પુલકિત બન્યું. ત્યાર બાદ મારા સાંભળવામાં આવ્યું કે પ્રસન્ન બનેલા કર્મ પરિણામ રાજાએ મધ્યમને “વિબુધાલય”માં મોકલી આપેલ છે. જ્યાં એ પરમ ભૌતિક સુખે ભેગવી રહ્યો છે.
૫. ઉત્તમરાજ્ય : વિતક પિતાના સ્વામી અપ્રબુદ્ધને આગળ જણાવે છે કે
સ્વામિન્ ! પાંચમા વર્ષે “ઉત્તમકુમાર અને રાજ્ય સેંપવામાં આવ્યું. હું બારીકાઇથી એને વહિવટ જેવા ઉત્સુક બને.
Page #125
--------------------------------------------------------------------------
________________
૭૮
ઉપમિતિ કથા સારદ્વાર
અગાઉના રાજાઓની જેમ આણે પણ સ્વતંત્ર ઘેષણ કરાવી અને પિતે રાજા બન્યું છે એની નગરે નગર અને ગામડે ગામડે ઘેષણું કરાવી દીધી.
ઘાષણ સાંભળી સૌ ક્ષોભ પામ્યા. આ નવા રાજવી કેવા હશે એ તર્ક વિતર્ક કરવા લાગ્યા. ચારિત્ર ધર્મરાજની મંત્રણું અને આનંદ:
ચારિત્ર ધર્મરાજના સૈન્યમાં શાંતિ પ્રાપ્ત થાય એવા શુભ ઉદ્દેશથી મહામાત્ય શ્રી સાથે જાહેરસભામાં પોતાના રાજા શ્રી ચારિત્ર ધર્મરાજને કહ્યું.
પૂજ્યપાદ! ઘણાં લાંબા સમયે આપણું મનેભાવના પૂર્ણ થઈ છે. ભાગ્યદેવ વિધાતા આપણું ઉપર તુક્યા છે. કારણ કે સર્વ ગુણરત્નથી સુશોભિત શ્રી ઉત્તમરાજ જેવા મહાનાયક આપણને પ્રાપ્ત થયા છે.
ઉત્તમરાજા પોતાના અત્યંતર રાજ્યને સારી રીતે ઓળખે છે. પિતાની શક્તિનું એને ભાન છે. મહામેહ રાજા અને એનું સંપૂર્ણ સૈન્ય પિતાનું વિધી છે. એ એના જાણ બહાર નથી. આપને અને આપના સૈન્યને પિતાના પ્રિય અને વિશ્વસ નીય વ્યકિત તરીકે માને છે. વિરોધીઓના અને આપણા સૌના નામની યાદી એના મગજમાં છે. ભૂલભૂલામણીમાં ફસાઈ પડે એવું નથી.
વળી સંસારને કારાવાસ માનતે હેવાથી સંસાર વધારનારી ક્રિયાઓથી દૂર રહે છે. અર્થ અને કામ પ્રતિ ખૂબજ
Page #126
--------------------------------------------------------------------------
________________
છ રાજ્યોની વ્યવસ્થાને હેવાલ
૭૯
ઉપેક્ષાભાવ રાખે છે; જીવનમાં ધર્મતત્વ જ સ્વીકાર કરવા યોગ્ય ગણે છે. મેક્ષ પ્રત્યે એનું લક્ષ સદા હોય છે. ધર્મ પણ મોક્ષ ખાતર જ કરવું જોઈએ એ ઉચ્ચ આદર્શ એના જીવનમાં પ્રકાશ વેરી રહ્યો છે.
આ ઉત્તમરાજા આપણને સૌને સુંદર રીતે પાલન કરીને સતેષ આપશે અને મહામહ વિગેરે ચેરડકે તેને મારી પાછા હઠાવી મહામના એ પિતાના રાજ્યને સુંદર તંત્રવાળુ બનાવી દેશે.
દેવપાદ ! ઉત્તમરાજનું રાજ્ય વાસ્તવિકતાએ આપણું જ રાજ્ય છે એમ માનવાનું છે. આપ આનંદને ઉત્સવ કરાવે. સર્વત્ર મંગલદૂર વગડા.
મહામંત્રીની વાત સાંભળી રાજા અને સિનિકે ઉલ્લાસમાં આવી ગયા અને આનંદેત્સવ ઉજવવાની ચારિત્ર ધર્મરાજે આજ્ઞા આપી. મહામહની સભામાં ખળભળાટ :
મહામેહના રાજ્યમાં “ઉત્તમ” રાજા થયાના સમાચાર વ્યાપક બન્યા અને વિષયાભિલાષ મંત્રીએ એના ઢઢેરાનું અને એના પરાક્રમનું વર્ણન કર્યું એટલે મહામેહ અને એના સિનિકે હતાશ બની ગયા. “હવે આપણે મરાઈ ગયા”ની જેમ એ કડી સ્થિતિમાં ગૂંચવાઈ પડ્યા. ઉત્તમરાજના પ્રશ્નને: પિતાના પિતાજી શ્રી કમપરિણામ પાસેથી રાજ્ય પ્રાપ્ત
Page #127
--------------------------------------------------------------------------
________________
AAN
ઉપમિતિ કથા સારોદ્ધાર ammmmmmmmmmin કરીને ઉત્તમે સૌ પ્રથમ ગુરૂદેવ શ્રી સિદ્ધાન્ત પાસે આશીર્વાદ લેવા આવ્યું અને પૂછયું.
ગુરૂદેવ! રાજ્યની આંતરિક પરિસ્થિતિ કેવી છે? રાજ્યમાં મારે કયાંથી પ્રવેશ કરે? દુશ્મને ઉપર ધસારે કયાંથી અને કઈ રીતે કરી મારી હઠાવવા ? આ દુશ્મનને પોતાની સત્તા તળે કેમ લાવવા? મારે મારું બળ ક્યાં અને કેટલું બતાવવું? કૃપા કરી આ વિષયમાં આપ માર્ગદર્શન આપી સહાય કરે. સિદ્ધાન્ત દ્વારા સમાધાન :
સિદ્ધાને જણાવ્યું, ભદ્ર ઉત્તમ ! સૌ પ્રથમ સ્વરાજ્યમાં પ્રવેશ કરતાં તારે ગુરૂદેવની આજ્ઞા ભક્તિપૂર્વક પાલન કરવી જોઈએ. પછી સર્વ સંસર્ગના ત્યાગરૂપ યતિશ–સુનિવેશ ગ્રહણ કરી અનિયત વાસ કરે જોઈએ. રાગના હેતુભૂત સ્થિરવાસ અને નિયતવાસ ન કર જોઈએ.
મનગમતા અને અણમાનીતા શબ્દ રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ જન્ય સુખ ઉપર રાગ અને દ્વેષને અભાવ કેળવ જોઈએ વિષયજન્ય પદાર્થોથી અલિપ્ત રહેવું જોઈએ.
પરમાત્માના ધ્યાનમાં લીનતા કેળવવી જોઈએ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું સુંદર પાલન કરવું જોઈએ. પરીષહેરમાં અને ઉપસર્ગોમાં અડોલ વૃત્તિ રાખવી જોઈએ. શાસ્ત્રાભ્યાસમાં સદા ઉદ્યમશીલ રહેવું જોઈએ અને વૈરાગ્યમાં રમતાં જીવન જીવવું જોઈએ.
આવી જાતની જીવનચર્ચા દ્વારા આત્મિક બળ કેળવી મહામહ વિગેરે સર્વ શત્રુઓને તું સમૂળગે નાશ કરી શકીશ.
Page #128
--------------------------------------------------------------------------
________________
છ રાજ્યાની વ્યવસ્થાના હેવાલ
અન્તર્ગ રાજમાર્ગ :
૧. સૌ પ્રથમ મહામે હાર્દિ શત્રુના નાશ માટે અભ્યાસ”
,,
અને વૈરાગ્ય ” એ બે મહાસહાયકોને સાથે લેવા,
**
૨.
ચારિત્રધર્મ રાજાના સૈન્યને સમર્થન આપવું અને પૂના મહાદ્વારથી એ નગરમાં પ્રવેશ કરવા.
૮૧
,,
૩. પ્રવેશ કરીશ એટલે ડાખી ખાજુમાં “ મહામહનું મહાસૈન્ય ” હશે અને જમણી માજુમાં “ ચારિત્ર ધર્મરાજનું સાગર સમુ સૈન્ય” હશે.
""
૪. આ બન્ને સૈન્યને આધાર ચિત્તવૃત્તિ અટવી ” છે અને એના પશ્ચિમ ભાગમાં “ નિવૃતિ ” નામની નગરી આવી છે.
તું
નિવૃતિ નગરીએ તું પહાંચીશ એટલે તને અંતરંગ રાજ્યના પરિપાલનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. તારી મહેચ્છા ત્યાં સાકાર બની તને હેતે વધાવી લેશે. તારૂ ઉષ્માભર્યું સ્વાગત કરશે.
વત્સ ! નિવૃતિ નગરીમાં જવા માટે નીચે મુજબને
ક્રમ છે.
6.
૧. ચિત્તવૃત્તિ અટવીની મધ્યમાંથી ઔદાસીન્ય ” નામના મહારાજમાગ નીકળે છે. સમતાયેાગરૂપ નાલિકાના ઉપર ધ્યાન રાખી એ માર્ગે તારે પ્રયાણ કરવું.
૨. આ માર્ગે પ્રયાણ કરતાં તને મહામેાહ વિગેરે સ્પ કરી શકવા પણ અસમર્થ થશે. આગળ જતાં સૌ પ્રથમ
Page #129
--------------------------------------------------------------------------
________________
૮૨
ઉમિતિ કથા સારાદ્વાર
""
www
અધ્યવસાય નામનું સરેશવર આવશે. એ મહાસરાવર મલીન અને ડાળાએલું હોય તા મહામેાહ વિગેરેને આનંદ અને પાષણ આપે છે. જો નિર્મળ હાય તે। ચારિત્રધર્મરાજના સૈન્યની તાકાત વધારે છે. મહાસરાવરના આ સહેજ સ્વ. ભાવ છે.
3.
તારે એ મહાસરાવરને નિર્મળ કરવા જે વ્યક્તિએ સમર્થ જણાય અને આ કાર્યમાં જોડી દેવા. ભાગ્યવાન્! તું બુદ્ધિધન છે. મૈત્રી, પ્રમાદ, કરૂણા, મધ્યસ્થતા આ ચારે મહાદેવીઓને એ કાય તું આપી દેજે. એ તારા“ અધ્યવાસાય” સાવરને નિર્મળ કરી સ્ફટિક સમુ ઉજ્વલ બનાવી દેશે.
૪. અધ્યાવસાય સાવરમાંથી ધારણા ” નામની નદી નિકળે છે, તારે એ વખતે સ્થિર આસન લગાવી ધ્યાનમાં સ્થિર બની જવું. શ્વાસેાશ્વાસ થંભાવી સમાધિ અવસ્થામાં પ્રવેશ કરવા. સવ અન્ય વિક્ષેપાને તજી નદીએ પહેાંચી જવું, ૫. એ ધારણા ” નદીમાં મહામેાહુ વિગેરે “ સકલ્પ વિકલ્પ ” રૂપ તર’ગા ઉભા કરશે. પરન્તુ તારે સાવધાની પૂર્વક એ માજાઓને ભાંગી નાખવા.
""
૬. નદી એળગી આગળ જઈશ ત્યાં “ ધર્મ ધ્યાનઈંડાલક ” આવશે. એ નાના ટૂંકા સાંકડા માર્ગ છે, ત્યાં તુ સાવધાની પૂર્વક ચાલજે.
""
૭.
ધર્મ ધ્યાન
ટ્રુડાલકથી ચાલતાં “ સખીજયાગ ’ નામના મહામાર્ગ આવી જશે.તારે એના ઉપર શીવ્રતા પૂર્વક
Page #130
--------------------------------------------------------------------------
________________
છ રાની વ્યવસ્થાને હેવાલ
૮૩
ગમન કરવું. એ રસ્તે ચાલવાથી મહામહાદિ શત્રુઓને સ્વતઃ નાશ થતે જશે. એ લોકેના નગરો, ગામો, સ્થાને જર્જરિત બની જશે. અને ચારિત્રધર્મરાજના સૈન્યમાં બળ, ઓજસ અને પ્રભાવ વધી જશે. તારી રાજ્ય ભૂમિઓમાંથી
જસપણું અને તામસપણું નષ્ટ થઈ જશે અને શ્વેત સ્વચ્છ બની જશે. માત્ર સત્ત્વગુણ રહેશે.
૮. આગળ જતાં “શુકલધ્યાન ” નામને દંડેલક આવશે. એ દડેલક–લઘુમાગથી આગળ કૂચ કરતાં વિશુદ્ધ
કેવળાલક ” તને પ્રાપ્ત થશે. એ દ્વારા તને બધા પદાર્થો અને એની ભૂત ભાવી અને વર્તમાન અવસ્થાએ જાણવા અને વાની શક્તિ આવી જશે.
૯. શુકલધ્યાન દંડેલકથી આગળ વધતાં “નિબીજયોગ” નામને મહાપથ તને મળી જશે. એ મહાપથ નિર્મળ છે. એમાં કઈ ભીતિ કે મુશ્કેલી નથી. પરંતુ આ માર્ગે ચાલતા મહાશત્રુઓના સર્વનાશ માટે “કેવલિસમુદ્દઘાત” નામને મહાપ્રયત્ન કરવાનું રહેશે.
૧૦. કેવલિસ મુદ્દઘાતના મહાપ્રયત્ન દ્વારા તારે “મને યોગ વચનગ અને કાયયોગ” નામના ત્રણ દુષ્ટ વેતાલને નાશ કરવાનું રહેશે.
૧૧. અહીં આગળ મંજલ કાપતાં “શૈલેશી” નામને રાજમાર્ગ મળશે. એ રાજમાર્ગો તારે ચાલ્યાં જ કરવું. એ રસ્તે જતાં તને ઈષ્ટ એવી નિવૃતિ નગરી પ્રાપ્ત થશે. તારે પરિશ્રમ અને તારી ઈચ્છા પૂર્ણ થશે. તેને વિજયની વરમાળા
Page #131
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
મળશે. એ વખતે જ તું તારા અંતરંગ રાજ્યના વાસ્તવિક ફળને ભેંકતા બનીશ. તારૂં અભીષ્ટ એ જ છે. અંતિમ ધ્યેય સિદ્ધિ પણ એજ છે.
ભદ્ર! તારા આધારે જીવન જીવનારા ચારિત્રધર્મરાજ અને એમનું સૈન્ય છે, તે તે નિવૃતિ નગરીએ પહોંચીશ ત્યારે તારામાં અભેદ રૂપે સમાઈ જશે. તે અને તું એક રૂપે બની જશે.
વત્સ! હવે તું જા અને સિદ્ધિ વર. તારા મનહર રાજ્યને અધિપતિ તું થા. તને રાજ્ય મળ્યું એટલે મારે પરિશ્રમ પણ સફળ થયે માનીશ.
ઉત્તમ–“જેવી આપની આજ્ઞા.” ઉત્તમરાજનું આચારપાલન:
મહાત્મા શ્રી સિદ્ધાન્ત ગુરૂદેવે જે માર્ગ બતાવ્યો અને જે જે આજ્ઞા કરી, એ સર્વને ઉત્તમરાજાએ અમલમાં મૂકી. સૌ પ્રથમ અંતરંગ રાજ્યમાં એણે પ્રવેશ કર્યો. “દાસીન્ય” રાજમાર્ગ દ્વારા “અષ્યવસાય” સરોવર વટાવી ધારણા” નદીના “તર ” ભેદી આગળ વધે.
ધર્મધ્યાન દંડેલક” દ્વારા “સબીજગ” મહામાર્ગમાં આવી “શુકલધ્યાન ડેલક” દ્વારા “ નિબજગ” મહામાગે આવી “કેવલિ સમુઘાત ” પ્રયત્ન આદર્યો, “શૈલેશી” નામના પથે પ્રયાણ કરી નિવૃતિ નગરીમાં જઈ પહોંચ્યો. મહામહાદિ સર્વથા નષ્ટ બન્યા. જન્મ, જરા અને કલેશથી
Page #132
--------------------------------------------------------------------------
________________
છ રાજ્ગ્યાની વ્યવસ્થાના હેવાલ
વર્જિત નિવૃતિ નગરી હતી. ત્યાં ઉત્તમરાજા પહેાંચી ગયા. અને સવ તત્ર સ્વતંત્ર બની ગયે.
૮૫
શ્રી ક પરિણામ ઉત્તમરાજાના પિતા હતા અને રાજ્ય પણ ઉત્તમરાજને એમણે જ આપેલ' છતાં એમની સત્તાને હડોલી પાતે એમના કરતાં મહાન્ બની ગયા. પેાતે સવ થા કૃતકૃત્ય બની ગયા. સિદ્ધ, બુદ્ધ અને નિર્જન થઇ ગયા. ક્રમ પરિણામ રાજાને ખડણી ભેટછુ. વિગેરે પશુ કદાપિ આપતા નથી.
૬. વરિષ્ઠ રાજ્ય :
છઠ્ઠું વર્ષ ક પરિણામ મહારાજાએ પોતાના છઠ્ઠા પુત્ર શ્રી વરિષ્ઠને રાજ્ય આપ્યું. પહેલા રાજાઓની જેમ એણે પણ ઘાષણા કરાવી.
ઘાષણા સાંભળી મામેાહ રાજા અને એનું સૈન્ય ઠરી ગયું. પેાતાનું મૃત્યું એમને દેખાવા લાગ્યું. પરન્તુ ચારિત્ર ધર્મરાજના સૈન્યમાં આનંદ આનંદ ફેલાઇ ગયા. સૌને નવજીવન મળ્યા જેવા હષ થયા.
ઉત્તમ રાજાની જેવા જ આ શ્રી વરિષ્ઠ રાજા બન્યા. પરન્તુ એમાં વધુ વિશેષતાઓ હતી.
ઉત્તમ રાજાને પેાતાના કબ્યાનું જ્ઞાન અને યુદ્ધનું વિજ્ઞાન સિદ્ધાન્ત દ્વારા પ્રાપ્ત થયું હતું. પરન્તુ શ્રી વરિષ્ઠને એ જ્ઞાન વિજ્ઞાન માટે સિદ્ધાન્તની સહાય આવશ્યક ન હતી. સ્વયમેવ એ દરેક વિષયના જ્ઞાતા હતા.
Page #133
--------------------------------------------------------------------------
________________
૮૬
ઉપમિતિ કથા સારોદ્ધાર mmmmmmmm શ્રી વરિષ્ટનું કાર્ય:
શ્રી વરિષ્ઠ ગાદીનશીન બનતાં પિતાની મેળે જ સત્તાને દોર હાથમાં લીધે. મહામે હાદિ શત્રુઓને ભગાડી મૂક્યા. ચારિત્ર ધર્મરાજના સન્યને સંભાળવા લાગ્યા. આ લોકો ઘણા ખુશી થઈ ગયા.
બહિરંગ પ્રદેશમાં જેટલા મહાત્મા પુરૂષે હતા તે બધા શ્રી વરિષ્ઠના પદાતિ સૈન્ય બની સેવા કરવા લાગ્યા. આ મહાત્માઓ બાહ્ય પ્રદેશના નાના મહાત્માઓના સમુહગણને પિતાની નિશ્રામાં રાખતા હતા એટલે “ગણધર” તરીકેની એ મહાત્માઓની ખ્યાતિ હતી.
શ્રી વરિષ્ઠ મહારાજાએ ગણધર મહાત્માઓને “ત્રિપદી” આપી અને “સિદ્ધાંત જગત ઉપર ઉપકાર કરવા સમર્થ છે માટે તમે એની રચના કરે, એવી આજ્ઞાકરી.
શ્રી વરિષ્ઠ મહારાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને શુદ્ધ બુદ્ધિ નિધાન ગણધર મહાત્માઓએ અંગ ઉપાંગ સહિત સિદ્ધાંતની રચના કરી. એના વિભાગોની પણ ત્યાં સુગ્ય રચનાઓ થઈ.
“સિદ્ધાંત” પરમાર્થથી નિત્ય છે. છતાં શ્રી વરિષ્ઠ “સિદ્ધાંતો બનાવ્યા, એમ જાહેરાત થઈ. લોકમાં સ્વતઃ એ પ્રસિદ્ધિ થઈ.
- ૧ આગમ મહાવિદેહમાં સદા હેાય છે, એ રીતે નિત્ય છે. ભરત એરવતમાં સદા નથી હોતા માટે આ ક્ષેત્રની અપેક્ષાએ આગમ અનિત્ય ગણુય.
Page #134
--------------------------------------------------------------------------
________________
૮૭
છ રાજ્યોની વ્યવસ્થાને હેવાલ અતિશયોની સૌદર્યતા:
મહાત્માઓના શિરોમણિ શ્રી વરિષ્ઠને સુંદર રીતે રાજ્ય પાલન કરતાં મહા અદ્ભુત ત્રીશ અતિશયે પ્રાપ્ત થયા. અતિશય એટલે અદભુત શક્તિઓ. ચમત્કારીક સિદ્ધિએ. તે આ પ્રમાણે.
૧. શ્રી વરિષ્ઠ રાજાનું શરીર નીરોગી અને નિર્મળ હતું. કેઈ પણ જાતને રેગ કે પ્રસ્વેદ પણ ન થતું.
૨. માંસ અને રુધિર વેત દૂધ જેવા હતા.
૩. આહાર અને નિહાર ચર્મચક્ષુથી જોઈ શકાય એમ ન હતા. ૪. શ્વાસે શ્વાસમાં કમળ જેવી સુગંધિ હતી.
આ ચાર અતિશયે શ્રી વરિષ્ઠને જન્મથી જ પ્રાપ્ત થયા હતા.
૫. શ્રી વરિષ્ઠને કેવળજ્ઞાન થયું ત્યારે દેએ ઉપદેશ માટે જન પ્રમાણ લાંબુ અને પહોળું સમવસરણ બનાવ્યું હતું. એમાં કરોડો દેવ દાનવ માનવ આવતા તે પણ ભીડ થતી ન હતી.
૬. શ્રી વરિષ્ઠની વાણીમાં જાદૂ હતું. સૌ કોઈ એ વાણુને પિત પિતાની ભાષામાં માની લેતા હતા.
૭. એમના ઉત્તમાંગ-મસ્તકના પાછળ ભામંડલ મૂકવામાં આવતું, જે દ્વારા અન્ય પ્રાણીઓ પ્રભુના મુખને જોઈ શકતા.
Page #135
--------------------------------------------------------------------------
________________
૮૮
ઉપમિતિ કથા સારાદ્ધાર
wwwww
ચૈાતરમ્ પચીગ્ન
નહિ અને આ
૮. શ્રી વરિષ્ઠ વિચરતા ત્યાં એની પચીસ ચેાજન તાવ વિગેરે રાઞા થતા મર્યાદા છ માસ રહેતી. છ માસ પૂર્વે થએલા રાગે! હાય તા એ પણ શમી જતા હતા.
૯. શ્રી વરિષ્ઠ જ્યાં વિહરતા ત્યાં વર યુદ્ધો થતાં નહિ. અગાઉથી ચાલતાં હોય તા આવી જતા.
વિરાધ અને એના અન્ત
૧૦.
શ્રી વરિષ્ઠ વિચરતા હાય એની પચીશ પચીશ ચેાજન ચારે તરફ્ની વસ્તીમાં મહામારી, કેલેરા કે ઘણાના મૃત્યુ થાય એવા મહા રાગા ઉત્પન્ન ન થતા.
૧૧. એમની આજુબાજુમાં ઉપદ્રા, તીડ, શલભ, ઉંદર વિગેરેની વિનાશકારી ઘટના ન અની શકતી.
૧૨. શ્રી વરિષ્ઠ વિહરતા હૈાય ત્યાં સેા સેા ચેાજનમાં કયાંય દુષ્કાળનું વાતાવરણ ન હોય. થયું હાય તા તે મટી જાય.
૧૩. ત્યાં અવૃષ્ટિ-વરસાદની ખેંચ ન હાય.
૧૪. ત્યાં અતિવૃષ્ટિ, પૂર કે લીલા દુકાળ ન થાય. ૧૫. ત્યાં સ્વરાજ્યના ભય કે પરરાજ્યના ભય પેદા
ન થાય.
પાંચમા અતિશયથી પદરમાં અતિશય સુધીના અગ્યાર અતિશયા મહામહાદ્ઘિ શત્રુઓને નાશ કરવાથી શ્રી વિષ્ણુને પ્રાપ્ત થયાં છે, એવું મારા સાંભળવામાં ત્યાં આવેલું.
Page #136
--------------------------------------------------------------------------
________________
છ રાજ્યેાની વ્યવસ્થાના હેવાલ
૧૬. શ્રી વરિષ્ઠ વિહરતા હોય ત્યારે આગળ ધર્મચક્ર ચાલતું હોય છે.
એમની સાથે ત્રણ ત્રા આકાશ માર્ગે ચાલતાં
૧૭.
હાય છે.
૮૯
૧૮. એમની આગળ ઈંદ્રધ્વજ ચાલતું હોય છે. ૧૯. એમની બે બાજુ સુઉંદર ચામર વિંઝાતા હોય છે. ૨૦. સ્ફટિકનું સિંહાસન આકાશમાં સાથે ચાલતુ હાય છે. દેવતાએ નવ સુવણુ કમળની રચના કરે એ ઉપર પ્રભુ શ્રી વરિષ્ઠ પદ ધરતાં હોય છે. જ્યાં આગળ જાય તેમ પાછળના કમળા આગળ આવતાં જાય છે.
૨૧.
૨૨. રજત, સુવર્ણ અને રત્નના ત્રણ ગઢ યુક્ત શ્રેષ્ઠ સમવસરણની ગેઠવણી થાય છે.
૨૩. શ્રી વરિષ્ઠ પૂર્વ પ્રતિ મુખ રાખી સમવસરણમાં બિરાજે અને બીજી ત્રણ દિશામાં દેવતાઓ પ્રભુ જેવું રૂપ બનાવી મૂકે છે. જેથી સૌને એમ લાગે કે પ્રભુ અમારી સન્મુખ બેઠા છે.
૨૪. સમવસરણના મધ્યભાગમાં શ્રીવરિષ્ઠના શરીરની ઉંચાઈ કરતા ભારગણું માટુ. અશોકવૃક્ષ દેવા બનાવે છે.
૨૫. શ્રી વરિષ્ઠે વિચરે ત્યાં કાંટા ધા થઈ જાય છે. ૨૬. કેશ, રામ, દાઢ, નખ વિગેરે એમના વધતા નથી. ૨૭. શ્રી વરિષ્ઠની સમીપના વર્ણાદિ અને ઋતુએ અધી સાનુકૂલ બની જાય છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
૨૮. વિહારભૂમિ ઉપર સુગધિજળના છંટકાવ થાય છે. ૨૯. ઢીંચણ સુધી દેશનાભૂમિ ફુલાથી વ્યાપ્ત બને છે. પક્ષીઓ અનુકુળ પ્રદક્ષિણા આપતાં હાય છે. પવન અનુકૂળ અને શુદ્ધ વાતા હાય છે.
૩૦.
૩૧.
૩૨. અસરલ વૃક્ષો નમ્ર બની શ્રીવરિષ્ઠને નીચા થઈ નમસ્કાર કરે છે.
૯૦
૩૩. આછામાં ઓછા એક કરાડ દેવતાએ સેવામાં સદા હાજર રહેતા હાય છે.
૩૪. દિવ્યદુ'દુભિના અવાજ આકાશમાં થયા કરતા હાય છે.
સેાળમા અતિશયથી ચાત્રીશમા અતિશય સુધીના એગણીશ અતિશયો શ્રીવરિષ્ઠના પુણ્યથી આકર્ષાઇને આવેલા દેવતાઓ રચે છે.
સ્વામિન! એ શ્રીવરિષ્ઠ રાજાને ખીજી પણ ઘણી વિશિષ્ટ સપત્તિએ હતી, પણ મારાથી એનું વર્ણન કરવું મહામુશ્કેલ છે. વાણીથી એ શકય નથી. વચન અગેાચર એ મહાપુરૂષની લક્ષ્મી હતી. એમની પ્રભુતાના પાર નથી.
એ અશ્વશાલી મહાત્મા શ્રીવરિષ્ઠ વિશ્વપ્રિય અન્યા છે. પેાતે જે માગે નિવૃતિ નગરીએ જવાના માગ બીજાઓને પણ આનથી બતાવે છે અને જણાવે છે.
વ્યક્તિ
એ
ચાલવા
છે,
'
Page #138
--------------------------------------------------------------------------
________________
છ રાની વ્યવસ્થાને હેવાલ
ચારિત્ર ધર્મરાજના સૈન્યને આત્મીય બનાવી લીધું. એમનું અત્યંતર બલ ઘણું હતું. એ શ્રેષ્ઠ રાજવીએ લાંબા સમય સુધી એક છત્રી રાજ્ય સુંદર રીતે પાલન કર્યું.
મહામહાદિ શત્રુઓને જે રીતે ઉત્તમરાજાએ નાશ કર્યો હતે એ રીતે શ્રી વરિષ્ઠ રાજાએ મહાવેરી મહામે હાદિને નાશ કર્યો. અને જે માર્ગો ઉત્તમરાજા નિવૃતિ નગરે ગયા એ જ માગે શ્રી વરિષ્ઠ રાજા પણ નિતિ નગરીએ ગયા.
હાલમાં શ્રીવરિષ્ઠ નિવૃતિ નગરીમાં અત્યંત સુખમાં મહાલી રહ્યા છે.
વિર્તક અપ્રબુદ્ધને કહે છે કે આપની આજ્ઞાથી હું એ રાજાઓની સત્તા અને સ્થિતિ જોવા ગયે હતે. એમાં મેં જે જોયું, જાણ્યું એ આપને યથાસ્થિત જણાવ્યું છે. એમને રાજય વહિવટ અને અન્તિમ ફળ પણ હું આપને કહાં ગયે છું. અપ્રબુદ્ધની વિચારણ;
વિતર્કનું વિવેચન સાંભળી અપ્રબુદ્ધ વિચાર કરવા લાગ્યો, અરે! મહાત્મા શ્રી સિદ્ધાંતે જે વાત જણાવી હતી તે બરોબર સાબીત થઈ
શ્રી સિદ્ધાન્ત ગુરૂદેવે મને જણાવ્યું હતું કે ભાઈ! એકનું એક રાજ્ય પાલન કરવાની સુપદ્ધતિથી સુખનું કારણ બને છે અને પાલન કરવાની કુપદ્ધતિથી દુખનું કારણ બને છે. કારણ કે નિકૃષ્ટ અધમ વિગેરે છએ એક એક વર્ષ ૧ આ માટે ફરીથી પ્રકરણ ત્રીજું વાંચી જવું ઠીક રહેશે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૯૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
રાજ્ય કર્યું પણ સૌને ફળ જુદું જુદું મળ્યું. એમાં એ લોકેની કાર્યપદ્ધતિ જ કારણભૂત હતી. એમાં નિકૃષ્ટ અધમ વિગેરે દુખી બન્યાં અને ઉત્તમ વરિષ્ઠ અત્યંત સુખી થયા.
દરેક રાજાઓના એક એક વર્ષની રાજ્યપાલનની પદ્ધતિના જ્ઞાનથી મને બધું જાણવા મલી ગયું. છ વર્ષની માહિતીએ મને સારો બેધ આપી દીધું. વિશેષજ્ઞો દ્વારા કહેવાય
“જે માનવીઓએ બારીકાઈથી એક વર્ષની કાર્ય પદ્ધતિ જોઈ અને એકવાર એ કાર્યને અમલ કર્યો હોય તે એણે વિશ્વનું અવલેકન કર્યું છે એમ કહી શકાય.” કારણ કે વિશ્વના દરેક પદાર્થોનું એ રીતે જ પુનરાવર્તન થયાં કરે છે. રૂપાન્તર થાય છે પણ નવ સર્જન હેતું નથી.
મહામના શ્રી સિદ્ધાન્તની પરમ કરુણાથી સુખ અને દરખના કારણેનું વિજ્ઞાન મને પ્રાપ્ત થઈ ગયું છે. મારી અપ્રબુદ્ધતા અર્થાત્ અજ્ઞાનતા દૂર થઈ ગઈ અને હું પ્રબુદ્ધ જ્ઞાતા બની ગયો છું.
આ રીતે અપ્રબુદ્ધ છ રાજ્યની પરિસ્થિતિને પુનઃ પુનઃ વિચાર કર્યો અને એની દશાઓને નિર્ણય કર્યો અને એ વિષયક જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. મહામના એ હવે આકુળતા રહિત બન્યો. અને આનંદમાં આવી ગયે.
અપ્રબુદ્ધ પ્રબુદ્ધ બન્ય. શાંત બન્ય. સ્થિતિપ્રજ્ઞ બને.
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમુ
હરિકુમાર અને ધનશેખર
કથાનક રહસ્યઃ
શ્રી ઉત્તમસૂરીશ્વરજી હરિકુમારને ઉપદેશ આપી રહ્યાં હતાં, એમાં આ સ્વજીવન પ્રસંગ નીકળ્યેા. આગળ ચલાવતાં આચાર્ય શ્રી જણાવે છે કે
હરિકુમાર ! પ્રસ’ગાનુરૂપ મે તમને વાત જણાવી પરન્તુ તમે એના રહસ્યને ધ્યાનમાં લઈ લે. હું ફરીવાર જણાવી ૪ .
પેલા અધમ અને નિકૃષ્ટરાજને મહામહાદિ શત્રુએ અને દૃષ્ટિયાગિની મહાદોષાના કારણે અન્યા હતા અને દુઃખ તેમજ દુર્ગતિના હેતુભુત ખન્યા. તેમ દુષ્ટ સ્વભાવે આંતરશત્રુએ બીજા પણ છે. એ લેાક પણ અજ્ઞાનતાના લાભ લઈ પ્રાણીઓને દુઃખ અને દુર્ગતિ આપનારા મને છે. અજ્ઞાનથી અન્ય અનેલા પ્રાણીઓને એ વિવેક રહેતા નથી. વિવેકના અભાવ એજ દુઃખનું મૂળ
કારણે
બનશેખર
એજ રીતે પાપી બે આંતમિત્રના દુઃખેા પામે છે એમાં જરાય આશ્ચય પામવા જેવુ નથી. એ
Page #141
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
બીચારે વસ્તુસ્થિતિ સમજી શકતે નથી, ત્યાં થાય શું? આંતર બે શએનું આ પરિણામ છે. હરિને પ્રશ્ન અને સરિજીના ઉત્તર :
હરિકુમાર- ગુરૂદેવ ! કર્મ પરિણામ મહારાજાના છ પુત્ર હતા અને એ લોકેએ એક એક વર્ષ રાજ્ય પાળ્યું અને છે વર્ષમાં છએ ચાલ્યા ગયા, એ છના ચાલ્યા ગયા પછી શું બન્યું? શું એ છ રાજ્ય જ થયાં? બીજા રાજ્ય ન થયા? અથવા શું બીજા પણ રાજ્ય છે ખરા? શું એવા રાજ્યનું ફરી ફરી નવસર્જન થાય છે?
સૂરીશ્વર-રાજન્ ! આ સંસારમાં જે ચરાચર આકારને ધારણ કરનારા પ્રાણીઓ છે, તે સર્વ પ્રાણીઓ એ છ પ્રકારના પુત્રોમાં આવી જાય છે. અને પરમાર્થથી બધા જ સંસારી ત્રસ કે સ્થાવર પ્રાણીઓ કર્મ પરિણામ મહારાજાના જ પુત્રો છે.
છ વિભાગમાં સર્વને સમાવેશ થઈ જાય છે.
પ્રથમના છ જાય એટલે એ સ્થાને બીજા આવી જાય. જે જે આત્મા જે યેગ્યતા ધરાવતા હોય એને એ જાતનું રાજ્ય કર્મ પરિણામ આપે છે અને પ્રાણીઓ પિતાની યોગ્યતા મુજબ ભગવે છે. આ રીતે રાજ્યનું અને ભેગવનારા રાજાઓનું સર્જન અને વિસર્જન થયા કરે છે.
રાજવી! એ બધાની વાત બાજુએ રાખો. હું કર્મપરિ. ણ મને પાંચમે પુત્ર “ઉત્તમ” છું અને તમે પણ એના “ વિમધ્યમ ” નામના પુત્ર છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
હિરકુમાર અને ધનશેખર
૯૫
મેં છ રાજ્યાનું વર્ણન કર્યું એની તમે સરખામણી કરી જીએ. ઉત્તમનું વર્ણન મારામાં જોવા મળશે અને વિધ્યમનું વન તમારાં જીવન સાથે આબેહુબ ઘટશે.
ઉત્તમ બનવાના કાડ જાગ્યા અને દીક્ષા
સમજી ગયા. ગુરૂભગવંત ! આપની વાત હું ખરાખર ગુરૂદેવ ! હું વિમધ્યમનું રાજ્યપદ તજી ઉત્તમરાજ્ય પ્રાપ્ત કરવા ઈચ્છુ છું. કૃપાસિન્ધુ એ રાજ્ય મને આપે.
આચાય શ્રી– રાજન ! ધન્યવાદ છે તમને. ૫રમાર્થીની પ્રાપ્તિ થયા બાદ આપના જેવાઓ માટે ઉત્તમને માર્ગ જ ગ્રહણ કરવા ચૈાગ્ય છે. એજ પરમ આદરણીય વાત છે.
મહાનુભાવ ! સાધુતાના સ્વીકાર વિના ઉત્તમ બની શકાતું નથી, જો તમારે ઉત્તમ બનવું જ હાય તે। પરમ પથના માર્ગ સમી આ દીક્ષા ગ્રહણ કરા. એજ ઉત્તમ બનવાના ઉત્તમ રાજમાગ છે.
હરિકુમાર ગુરૂદેવ ! દીક્ષા ગ્રહણ કરવા માત્રથી ઉત્તમનું મહાસામ્રાજ્ય પ્રાપ્ત થતું હાય તેા કર્યા સુજ્ઞ દીક્ષા લેવામાં વિલંબ કરે ? હું આપના ચરણોમાં સદા તૈયાર છુ.
માટે રહેવા
હરિકુમાર આ પ્રમાણે જણાવી નગરમાં ગયા અને નગરના નાગરીકા અને પ્રધાન મ`ડળને સુસમ્મત એવા પેાતાના પુત્ર શાનૢલના રાજ્યાભિષેક કર્યો. રાજ્યના સંપૂર્ણ કાર્ય ભાર શાદુલને ભળાવી પેતે ગુરૂદેવ પાસે આવ્યા.
Page #143
--------------------------------------------------------------------------
________________
8
ઉપમિતિ કથા સાદ્ધાર ગુરૂદેવને દીક્ષા આપવા વિનંતિ કરતાં ગુરૂદેવે હર્ષથી દીક્ષા આપી. મહારાણી શ્રી મયૂર મંજરીએ પોતાના પતિદેવના પવિત્ર પંથે પ્રયાણ કરી પતિતપાવની દીક્ષા લીધી. પ્રધાન મંડળના ઘણા પ્રધાનએ પણ પિતાના રાજવીની સાથે દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા સ્વીકાર કર્યા પછી હરિરાજર્ષિ પિતાના ગુરૂદેવની સાથે વિચરતા હતા. “ઉત્તમ”ના વિશિષ્ટ રાજ્યનું ઉત્તમ રીતે પાલન કરતા હતા.
અનુક્રમે મહામે હાદિ શત્રુઓને સંપૂર્ણ નાશ કરી નિવૃતિ નગરીમાં હરિરાજર્ષિ પહોંચી ગયા. ધનશેખરની દશા :
સંસારીજીવ પિતાના ધનશેખરના ભવની કહાણી આગળ ચલાવતાં અગૃહીતસંકેતાને કહે છે.
હે સુભ્ર ! સાગર અને મૈથુન મિત્રની પ્રેરણાથી ધન અને સ્ત્રીમાં આશક્ત બનેલા એવા મને ઘણા દેશમાં અને ઘણા ગામમાં એ બન્નેએ ફેરવ્યો. એ મિત્રોએ મને છેડો નહિ અને મેં એમને સંસર્ગ તજ નહિ. હું ધન અને સ્ત્રીની
ધમાં જ્યાં ત્યાં રખડતે જ રહ્યો. | હરિણીનયને ! એક વખત રખડતાં ૨ખડતાં મહાવનમાં પહોંચી ગયો, એક ઝાડ નીચે આરામ કરવા બેઠે હતું, ત્યાં બીલીપત્રના ઝાડ ઉપર મારી નજર ગઈ. એની શાખામાંથી એક અંકુરો નીકળી ભૂમિને અડી રહ્યો હતે. મને વિચારો આવ્યા કે જરૂર અહીં નિધાન દટાએલું હોવું જોઈએ.
Page #144
--------------------------------------------------------------------------
________________
હરિકુમાર અને ધનશેખર
મારા પ્રિયમિત્ર સાગરે મને પ્રેરણા આપી કે ધનશેખર! આ ભૂમિભાગ ખાદવા જેવા છે.
60રે
મેં એની આજ્ઞા માની એ ભૂમિભાગ ખાદી કાઢ્યો. ખરે ખર એમ થી એક મહાકુંભ નિકળ્યેા. એમાં મહા મૂલ્યવાન ચળકતા રત્ના ભરેલાં હતા.
એ રત્નકુંભને લેવા હું તૈયાર થયા એટલામાં યમરાજના જેવા દુષ્ટ વૈતાલ કયાંકથી પ્રગટ થયા. એનું રૂપ ઘણુ શ્યામ અને બીહામણું હતું. એની મહાક્રૂર આકૃતિ જોતાં જ હું થીજી ગયા. હું રાડ નાખી ગયા.
એ વૈતાલે મને પકડયા અને પેાતાના મહા વિકરાળ મુખમાં લઇ લીધા અને કરવત જેવા દાંત વચ્ચે કચડ કચડ ત્યાંજ ફાડી ખાધા.
મારી દા :
અગૃહીતસ કેતા ! અહીં મારી શૂટિકા જીણું થઈ ગઈ. ભવિતવ્યતાએ બીજા નગરે જવા માટે નવી ચૂંટિકા આપી.
આ શૂટિકાના પ્રતાપે હું પાપિઇનિવાસના સાતમા પાડામાં ગયા. ત્યાં પારાવાર મહાદુ:ખાને ભાગવ્યા. એનું વર્ણન કરી શકવા હું સમથ નથી.
ત્યાંથી ભવિતવ્યતા મને બીજા બીજા સ્થળે લઈ ગઈ. વિશ્વના સર્વ સ્થળે મને ફેરવ્યા અને કોઈ એવું દુઃખ ન હતું કે જે મેં ન ભાગવ્યું હાય.
19
Page #145
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર wenn - દુઃખ ભોગવતાં જોગવતાં મારાથી થાવુ શુભ કાર્ય બન્યું. એ શુભકાર્યના બદલામાં મારી પત્ની ભવિતવ્યતાએ કહ્યું.
નાથ ! આર્યપુત્ર ! બહિરંગ પ્રદેશમાં સાહલાદ નગર આવેલું છે. તમે શુભકર્મો કર્યા એટલે તમારે ત્યાં જવાનું છે. તમને ત્યાં આનંદ આવશે. આપ ત્યાં જાઓ. સાથે આ પુણ્યોદય પણ સહચર તરીકે સાથે આવશે. આ પુણ્યોદય ઘણી મદદ કરશે.
મને નવી ગુટિકા આપવામાં આવી. હું એ ગુટિકાના પ્રતાપે પુણ્યદયની સાથે સાલંદ નગરે જવા ઉપડયે. ઉપસંહાર
હે પુણ્યાત્માઓ! તમારે સુખી થવું છે? હા. તે હરિ. શેખરના પુત્ર ધનશેખરની દશાને વિચાર કરજે. અધમના અધમ વર્તનને વિમર્શ કરજે અને લેભ-મૈથુનની લાલસા તેમજ વાસનાથી થતી દુર્દશાઓને વિચાર કરી એનાથી અલિપ્ત રહેજે.
એ રીતે વર્તશે એટલે મોક્ષ સુખને વરશે. इति श्री देवेन्द्रसूरिविरचिते उपमिति-भवप्रपञ्चकथासारोद्धारे लोभमैथुन-चक्षुरिन्द्रियविपाकवर्णनेा नाम षष्ठः
प्रस्तावः समाप्तः ।।
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથા— સારાદ્ધાર
ગુજરાતી
પ્રસ્તાવ સમ
અવતરણ
Page #147
--------------------------------------------------------------------------
________________
.. સાતમા પ્રસ્તાવના પાત્રો.
સાલાપુર-બહિરંગ રાજધાની,
અમૃત–સાહાદપુરના રાજા. લીલાદેવી–જીમૂતરાજાની રાણી.
ઘનવાહન–રાજપુત્ર સ સારીજી. નીરદ-જીમૂતરાજાના નાનાભાઈ,
પદ્મા-નીરદની પત્ની.
અક્લ' નીરદને પુત્ર. ઘનવાહનને મિત્ર.
....
બુધન દેન—ઉદ્યાનનું નામ.
પ્રથમ મુનિ-લેાકેાદરમાં આગ જોઇ વૈરાગ્ય પામનાર, દ્વિતીય મુનિ-મનશાળા જોઇ વૈરાગ્ય પામનાર.
તૃતીય મુનિનેંટ જોઇ વૈરાગ્ય પામનાર.
અતુ મુનિ-ઉન્માદ જોઇ વૈરાગ્ય પામનાર.
પચમ મુનિ-ચાર વ્યાપારી થાનક સાંભળી વૈરાગ્ય પામનાર. ષષ્ટ સુનિ–સ’સૂતિનગરના મજાર જોઇ વૈરાગ્ય પામનાર.
કેવિ–મુનિના વડા આચાય.
પરિબ્રહ–રાગ કેશરીને પાંચમા પુત્ર. સાગરને મિત્ર સજ્ઞા-પરિમહની પત્ની.
Page #148
--------------------------------------------------------------------------
________________
: ૧૦૧ :
સદાગમ-સુઉપદેશક, મહામેાહ–ચિત્તવૃત્તિના મહારાજા.
જ્ઞાનસંવરણ-આ રાજવીમાંથી એક રાજા. ચારિત્રરાજ-ચિત્તવૃત્તિમાં ધેરાએલા રાજા, સમાધ-ચારિત્રરાજાના મ`ત્રી. સમ્યગ દ્વરા ન ચારિત્રરાજના સેનાપતિ, ગૃહિધમ –ચારિત્રરાજને નાનેપુત્ર.
સમાતલ-આંતરનગરની એક રાજધાની, સ્વમલનિચય–ક્ષમાતલના રાજા. કેાવિદ્ય–સ્વમલ નિશ્ચય રાજાના પુત્ર. બાલીશ-સ્વમલ નિચયરાજાના પુત્ર. શ્રુતિ-ક્રમ પરિણામરાજાની કન્યા. સંગ–દાસીપુત્ર. શ્રુતિના સેવક, શાક-સાગર-મહલિકા,
મકરધ્વજ, હાસ, રતિ,
અતિ, ભય, જુગુપ્સા,
મિથ્યાદર્શન, કુદૃષ્ટિ, રાગકેશરી,
દ્વેષગજે, મહામૂહતા, વિષયાભિલાષ,
ભાગતૃષ્ણા, કષાયા,
વિદ્યા–ચારિત્ર રાજની કન્યા, નિરીહતા,–ચારિત્રરાજની ખીજી કન્યા,
મેહરાજાના
પરિવાર
Page #149
--------------------------------------------------------------------------
________________
: ૧૦૨ :
સાકેતપુર-એક નગર.
અમૃતાદર–ન દશેઠ અને ધનસુંદરીના પુત્ર. સ’સારીજીવ. સુદર્શન-અમૃતાદરના ઉપદેશક
માનવાવાસ એક નગર,
મન્ધુ-બંધુદત્ત અને પ્રિયદર્શનાના પુત્ર,
સુદર-બન્ધુને ઉપદેશ આપનાર ગુરૂ.
જનમદિરપુર-એક નગર.
વિરાચન-આનંદ અને નદિનીને પુત્ર. સંસારીજવ
ધધાષ-વિરાચનના ઉપદેશ ગુરૂ.
કલ–મદન અને રેણાના પુત્ર. સસારીજીવ.
કાંપિયપુર-એક નગર.
વાસવ-વસુબંધુ અને ધરાના પુત્ર. સંસારીજીન. શાંતિસુરી-વાસવને મેધ આપનાર ગુરૂ
સાપારક–એક નગર. વિભૂષણ-શાળીભદ્ર–કનકપ્રભાના પુત્ર, સસારીજીવ, સુધાભૂત-વિભૂષણુના ધર્મ ગુરૂ.
લિપુર-એક નગર
વિશઃ સ્ફટિકરાજ-વિમળાના પુત્ર. સુપ્રબુદ્ધ વિશાના ધર્મ ગુરૂ.
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલું
ધનવાન
સાલ્હાદપુર અને રાજ્યરિવાર :
આ વિશ્વમાં મનુજગતિ નામને મહાપ્રદેશ આવેલ છે. એમાં “સાલ્હાદપુર” નામનું નગર આવેલું હતું. એ નગર ભૂમંડલની શોભા વધારનાર આભૂષણ જેવું અને માનવીઓના મનને આëાદ કરનારું હતું.
સાલ્હાદપુરમાં ઉદારતા સદાચાર વિગેરે ઘણું સાત્વિક ગુણે હતા. છતાં ત્યાંની ડષી મદભરી યુવતીઓ યૌવનના આંગણમાં પદ ધરતા યુવકેના મનની આતુર્યભરી ચોરી કરતી હતી. એ વિના અન્ય વસ્તુને હસ્તસ્પર્શ કરે એ પાપ લેખાતું હતું. નીતિમય જીવનથી આ નગર આદર્શ ગણાતું હતું.
આ સાલ્હાદપુરની રાજ્યધુરાને શ્રી “જીભૂત” નામના રાજવી વહન કરતા હતા. પિતાના વિશ્વવિજયી પરાક્રમથી શૂરવીર રાજાઓના રાજતેજને એમણે દિનપતિ શ્રી સૂર્યની હાજરીમાં દેખાતા સત્વ અને તેજ હીન ચંદ્ર જેવું બનાવી દીધું હતું. પરંતુ યાચકે રૂપી ચાતકોની આશાઓને પૂર્ણ કરવામાં મહામેઘ જેવા ઉદાર હૃદયી હતા.
આ રાજવીએ વિવેકરૂપી નિર્મળનીરથી નીતિલતાનું ઘણું
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
રૂડું સિચન કર્યું હતું. જેના પ્રતાપે નીતિલતામાં યશ રૂપ
શ્વેત પુષ્પ ખીલી ઉઠ્યા અને એની સુગંધિત પરાગોએ રાજાશ્રીની સુકીર્તિને દશે દિશામાં ખૂબ ફેલાવી હતી.
માનસરોવરમાં વસનારા રાજહંસને રાજહંસી હેય તેમ શ્રી જીમૂત રાજાને “લીલાદેવી” નામના મહારાણ હતા. મહારાણુ લીલાદેવી માતૃપક્ષ અને પિતૃપક્ષ એમ ઉભય પક્ષથી કુલીન હતા. એમની ચાલ ગજગામિની કામિની જેવી સુરમ્ય હતી.
સંસારીજીવ પિતાની જીવન કથા જણાવી રહ્યો છે. તેણે અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને જણાવ્યું.
મૃગનયને! મારી પત્ની ભવિતવ્યતાએ નવી ગુટિકાને પ્રાગ મારા ઉપર અજમાવ્યો. ગુટિકાના પ્રભાવથી હું તરત જ મહારાણી “લીલાદેવીના” ઉદરમાં આવી પહોંચ્યા.
મલયાચલની પાવતીય રમણીય ભૂમિ મલય જાતીય ચંદનને ઉત્પન્ન કરે. તેમ ગર્ભસ્થિતિને સમય પૂર્ણ થયો, ત્યારે લીલાદેવીએ પુત્ર તરીકે મને જન્મ આપે. પુણ્યોદય મિત્ર પણ અદશ્ય રીતે મારી સાથે જ જજો.
મારા જન્મથી માતા લીલાદેવી ઘણા પ્રસન્ન થયાં. પ્રિયં. કરા દાસીએ પિતાજીને વધામણાં આપતાં એ ઘણું આનદિત થયા. મારો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. નામકરણના દિવસે શુભમુહૂર્ત “ઘનવાહન”મારું નામ રાખવામાં આવ્યું.'
૧ આ સ્થળે શ્રી. મે. ગી. કાપડીયાએ એમના અવતરણમાં તિષના ઉપર ટુકું છતા સરસ વર્ણન કર્યું છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
ઘન વાહન
૧૦૫
અકલંકને જન્મ અને મૈત્રી :
મહારાજા શ્રી જીમૂતને “નીરદ” નામના નાના ભાઈ હતા. એમને પદ્યનયના “પદ્માદેવી” પત્ની હતા અને “અકલંક” નામને જ્યોતિપુંજ સમે દિવ્ય પુત્ર હતે.
હું અને અકલંક ઘણુંજ આનંદ અને લાડકેડમાં મેટા થયાં. કલાચાર્ય પાસે કળાઓને સુંદર અભ્યાસ કર્યો. અનુ. કમે અમે સાક્ષાત્ મૂર્તિમંત યૌવનવયમાં આવી પહોંચ્યા.
અકલંક બાળકાળમાંથી જ નિર્મળ હદયવાળે હતે. શશવ અને યૌવનમાં પણ એના શુભ્ર ગુણ ટકી રહ્યા હતા. સુસાધુભગવંતની તત્ત્વજ્ઞાનની દેશનાઓ સાંભળી એ જિનશાસનને પરમ ઉપાસક બન્યું હતું. પરમતારક જિનશાસન ઉપર શ્રદ્ધા અને પ્રીતિ બંને હતા.
એક દિવસે હું અને અકલંક આનંદ ખાતર “બુધનન્દન” નામના ઉદ્યાનમાં કીડા કરવા ગયા. ત્યાં સુંદર, શીતળ અને શાંત જિનમંદિર જોવામાં આવ્યું.
અમે જિનમંદિરમાં ગયા અને પરમતારક દેવાધિદેવને નમસ્કાર-સ્તુતિ વિધિ કરી બહાર આવ્યા, ત્યાં સુંદર અને સૌમ્ય આકૃતિ ધરનારા સાધુ ભગવંતે અમારા જેવામાં આવ્યા. એમણે પણ દર્શનાદિ વિધિ કરી. અષ્ટમીને દિવસ હતું તેથી પ્રભુને વંદન કરી ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યું. બહાર આવી ઉદ્યાનમાં સ્વાધ્યાય કરવા જુદા જુદા શુદ્ધ સ્થળોએ તેઓ બિરાજમાન થયા.
Page #153
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાહાર
સાધુ મહાત્માઓને જોઇ અકલક ઘણા ખૂશી થયા. મને સાથે લઇ એક સાધુ પાસે ગયા. ત્યાં જઇ સાધુ મહાત્માને નમસ્કાર કરી અમે બેઠા, અકલ કે વિનય અને વિવેકપૂર્વક પૂછ્યું, મુનીશ્વર! આપને શા કારણે સ`સાર ઉપરથી વૈરાગ્ય ભાવ થયે ?
૧૦૬
લેાકેાદરમાં અગ્નિતાંડવ : [ પ્રથમ મુનિનેા વૈરાગ્ય પ્રસંગ ] મુનિએ અકલંકના ઉત્તરમાં જણાવ્યું, ભાઇ સાંભળેા. “ લેાકેાદર” નામનું નગર હતું. ત્યાને હું ગૃહસ્થ હતા. એક કાળરાત્રિએ લેાકેાદરમાં ભયંકર આગ લાગી. આગે નગરમાં ચાતરમ્ ભરડો લઈ લીધે।. ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા. વાંસેા મળવા અને તૂટવાના કડાકા અને ધડાકા કાને અથડાવા લાગ્યા, લેાકેાની ચીસાચીસથી કાના ફાટી જાય એવું કરૂણૢ વાતાવરણુ બની ગયું. પવન દેવે અગ્નિને મદદ કરી અને એનું જોર વધાર્યુ.
થવા
નાના બાળકા રડવા લાગ્યા. સ્ત્રીઓ નાશભાગ કરવા લાગી. અંધ અને પશુ માનવીએ રાડા પાડી રડવા લાગ્યા. મશ્કરાએ કિલકિલાટ કરવા લાગ્યા. ગૂડા અને ચાર લેાકાએ ચારી લૂટફાટ ચાલુ કરી. દરેક વસ્તુઓ મળીને ખાખ લાગી. આ જોઇને કૃપણ મુડીપતિઓ શેક અને વિલાપ કરવા લાગ્યા. મમતા મૂર્તિ માત વિઠૂણા બાળક જેવી આ નગરની નિરાધાર સ્થિતિ થઈ. અગ્નિતાંડવે બધા વ્યવહારા વિખેરી નાખ્યા.
ભીષણ આગ જોઇ એક સુજ્ઞ મ`ત્રવાદી નગરના મધ્યભાગના ચારે આવ્યા. આત્મકવચ મંત્રક્રિયા કરી એક
Page #154
--------------------------------------------------------------------------
________________
ધનવાન
રેખાથી વિશાળ ગાળ મંડલની સ્થાપના કરી. અને ઉદાર હૃદયી મંત્રીવાદીએ નગરના લેાકેાને કહ્યું, અરે લેકે! આ મડલમાં આવે, અહીં આવવાથી તમારૂં સંરક્ષણ થશે.
૧૦૭
આમ ત્રણ છતાં ઘણાં જ એછા માનવા એમડલમાં ગયા. ગય એટલા બચી ગયા અને સુખી થયા. આગ દ્વારા એમનુ નુકશાન ન થયું.
બીજા કેટલાકે ભૂતના વળગાળની જેમ અથવા દાડી યાની જેમ ગાંડાતુર બની આગને એલવવા માટે એમાં ઘાસ લાકડા અને ઘી નાખે છે. આગ કાષ્ટ્રમાં આવવાના બદલે બેફામ વધે છે.
મોંડલમાં રહેલા આ મહાત્માએ નગર જનાને અવળી ક્રિયા કરવા ના કહે છે, એમ ન કરવા સમજાવે છે છતાં એ પ્રતિક્રિયાર્થ અટકતા નથી. એટલુ જ નહિ પણ હિતચિંત કેની સારી કરે છે. ઠેકડી કરે છે.
વાત
કેટલા પુણ્યવાન આત્માએ ને એ હિ શક્ષકાની રુચિ જાય છે અને એને અમલ કરી સુખી થાય છે. મને પણ ભવિતવ્યતાના રૂડા પ્રતાપે એ વાત ગમી ગઈ અને આગમાંથી ઉછળી માંડલમાં ચાલ્યેા ગયા.
મડલમાં જઇને જોયું કે નગરના લેાકેા વ્રતી છે એટલે હું પણ વ્રતી સાધુ) બન્યા. તેથી અગ્નિતાંડવના વિનાશથી ઉગરી ગયા. આ મારા વૈરાગ્યનું કારણ છે.
સાધુન વૈરાગ્યની વાત સાંભળી અકલંક ઘણા ખુશી થયું. બીજ મુનિ પાસે જવા ઉપડયે.. ને રસ્તામાં અકલકને
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
પૂછ્યું ભાઈ! આ સાધુ મહારાજે શું પિતાના વૈરાગ્યનું કારણ જણાવ્યું અને જે સાંભળી તું આટલો કેમ પ્રસન્ન બની ગયે ? મને કાંઈ આમાં સમજ પડી નથી.
અકલંકે જવાબમાં મને (ઘનવાહનને) જણાવ્યું, સાંભળે – શબ્દાર્થ પેજના :
મુનિએ “લોકેદર” ગામ જણાવેલ તે આ સંસાર સમજ. એમાં આ મુનિ વસતા હતા. એ લેકેદર-સંસારમાં “મહ” સ્વરૂપી રાત્રિએ હતી. એમાં “રાગ દ્વેષ રૂપી” મહા આગ સમજવી. “તમે ગુણને ” શ્યામ ધુમાડો નિકળતું હતું અને વાલાઓના ભડકા “રજોગુણ” જાણવા. સંસારના “કલેશ કંકાશના જે અતિક્રૂર અવાજે થાય છે તે વાંસ બળવાના અને તુટવાના અવાજે સમજવા. આગથી નગરમાં કલાહલ થયે તેમ સંસારમાં “ રાગ દ્વેષના ” કેલાહલો સમજવા. “અશુદ્ધ અધ્યવસાય” એ અગ્નિ વધાનાર પવન સમજ. ચાર કષાયો બાળક અને અશુભ લેશ્યાઓને સ્ત્રીઓ સમજવી. જ્ઞાન રહિત પુરૂષને આંધળ અને ક્રિયારહિત પુરૂષને પાંગળા સમજવા.
મશ્કરા તરીકે નાસ્તિક લકે અને ઇંદ્રિય ચાર તરીકે બતાવેલ છે. ઇંદ્રિય ચેરે ધર્મધનની ચોરી કરે છે અને રાગ અગ્નિ આત્માના ગુણધનને બાળી ભસ્મ કરે છે. જે લોકે હિનસત્ત્વ–પુરૂષાતન વિનાના છે એમને કૃપણ સમજવા.
આ અગ્નિ તાંડવમાં કેઈ કેઈને બચાવવા શક્તિમાન નથી એટલે “માતાપુત્રવ” વિશ્વ જણાવ્યું. સ્વાર્થ વખતે
Page #156
--------------------------------------------------------------------------
________________
નવાહન
૧૦૯
માતા પુત્રને ખચવવા ન ધાય અને પુત્ર માતાની વહારે પણ આગમાં મચાવવા ન જાય. આવી મહાભીષણુ સંસારમાં આગ છે.
સ્વયંમુદ્ધ શ્રી જિનેશ્વરને મંત્રવાદી સમજવા એ જિનેશ્વર ધ્રુવે સંસારના મધ્યભાગમાં ગેાચદ્રક સમાન તીર્થ મડલની સ્થાપના કરી. સૂત્રરૂપ મંત્રની રેખા દ્વારા પેાતાના આત્માને રક્ષણાત્મક કવચ પહેરાવીને ધમ દેશના દ્વારા સકલ જીવાને બચાવવા આહ્વાન કર્યું.
શ્રી જિનેશ્વર પરમાત્માની દેશના સાંભળી કેટલાક પુણ્યવાન પુરૂષો મ`ડલમાં ગયા પણ એમની સંખ્યા ઘણી ઓછી હતી. સ’સારમાં જેટલા જીવા છે એના કરતાં અનંતમાં ભાગના જ માત્ર મડલમાં ગએલા જીવા હતા. જે લેાકા મત્રવાદીના મડલમાં ગયા તે તાપના દુઃખથી મુક્ત થયા.
મેહરાત્રિમાં રાગદ્વેષથી લાગેલી આગને કાબુમાં લેવા માહઘેલા માનવા એમાં કષાયરૂપી ઘી અને શાંતિ કરવા માટે વિષયા રૂપી તૃણુ અને કાષ્ઠ નાખતા હતા. ક્રાધથી સંસારની આગ ઘટે નહિ પણ વધે, આગને એલવવા ' પ્રથમ જળ ” જોઇએ. એવું કાઇ કહે તા ઘણા માનવા તૈયાર ન હતા.
અરે! વિષયેાના ભાગે। ભાગવવાથી કામેચ્છા તૃપ્ત થતી નથી. પણુ વધે છે, એવું સાંભળવા પણ ઘણા ઈચ્છતા ન
૧ ગેાચંદ્રક-જ્યાં આગ ન લાગે એવી ભૂમિ. સમવરણુ અથ માં આ શબ્દ છે. સમવસરણુમાં રાગદ્વેષની આગ પ્રવેશી શક્તી નથી.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
હતા. પરન્તુ વિષયો અને કષાઓને જ સંસારની આગ ઠારવા ઉપયોગ કરતા હતા.
તીર્થમંડલમાં રહેલા લોકો એમને સમજાવવા પ્રયત્ન કરતા, તો ઘણા એ વાતને મશ્કરીમાં હસી કાઢતા, કે વાતને જ ઉડાડી દેતા. કેઈ આ મુનિ જેવા મહત્તમ વ્યક્તિ હેય તે એ વચનને અમલ કરતા અને આગથી રક્ષણ મેળવતા.
આ મુનિએ મંત્રવાદીના મંડલમાં પગ મૂકે એટલે મેં મેહરાત્રિમાં રાગદ્વેષના ભીષણ અગ્નિ કાંડમાં બળતા અનેક સંસારીજીવને નજરોનજર જોયા.
તીર્થમંડળમાં વસેલા પ્રાણુઓ પણ ચાર વિભાગમાં વહેચાએલા હેય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારમાંથી દીક્ષા ગ્રહણ કરી આ ગૃહસ્થે પ્રથમ વિભાગમાં પ્રવેશ કર્યો છે. | લોકદર નગરમાં આગ” એ મુનિના વૈરાગ્યનું કારણ બન્યું. એમ આપણને એ મુનિ પાસે જાણવા મળ્યું છે. મને એના પરમાર્થને ખ્યાલ આવવાથી ખૂબ ખુશી થઈ છે.
અરે ભાઈ! આપણે પણ લોકદરની આગમાં બળી રહ્યા છીએ. એ સર્વ સાધારણ વાત છે. આપણે આગમાં બળી મરવું ઠીક નથી. મંત્રવાદીના મંડલમાં પ્રવેશ કરીએ. આપણે પણ એ મુનિને માગ લઈએ, એજ ભયંકર આગથી બચવાને શ્રેષ્ઠ ઉપાય છે.
અકલંકની વાત સાંભળી હું મૌન રહ્યો. મારા અન્તઃકર. માં હજુ પાપવાસનાઓ ભરી પડી હતી, નિર્મળતાને અંશ
Page #158
--------------------------------------------------------------------------
________________
વનવાહન
૧૧૧
હજુ ન હતો. એથી હું મૌન રહ્યો. ત્યાંથી અમે બીજા મુનિમહાત્મા પાસે પહોંચ્યા. મઘશાળા: (બીજા મુનિને વૈરાગ્ય પ્રસંગ)
અમે બીજા મુનિ પાસે જઈ વંદન કર્યું. અકલંકે પૂછયું. મહાત્મન ! આપને નાની વયમાં વૈરાગ્ય શા કારણે થયો ? કૃપા કરી અમને જણાવશે ?
ભદ્ર! સાંભળે ?
મઘશાળામાં દારૂડીયાની દશા જોઈ મને વૈરાગ્ય થયે છે. હું પણ એક દારડીયે જ હતો. મહાત્મા બ્રાહ્મણેએ મને બોધ આપી બચાવે છે. આ મારા વૈરાગ્યનું કારણ છે.
અકલંક- આપ સવિસ્તૃત સંભાળવશે તે અમે સમજી શકશું. ટૂંકમાં ખ્યાલ નહિ આવે.
મુનિ- ભાઈએ ! સાંભળે.
લોકાકાશ ભૂમિ ઉપર એ મદ્યશાળા "આવી છે. અનેક ઉન્મત્ત બાળકે ત્યાં આવી મદ્યપાન કરી ગાંડાતૂર બની જાય છે. દ્રાક્ષાસ, તાડી સુરાઓ, મહુડાના મદ્યો, ગેળના સરકાઓ, ઘણાં મોટા પાત્રોમાં ભરેલાં હતા. નીલવણું અને નીરજ મદ્ય પીવાના પ્યાલાઓથી એ પાનશાલા • ભરપુર હતી. મૃદંગ, કંસાપાત્ર, વાંસળી વિણું વિગેરે વાજિંત્રોની મત્ત સુરાવલી વાગી રહી હતી. વિલાસ, હાવભાવ, કેલિ અને નૃત્ય ઘણું જાતના ચાલી રહ્યા હતા.
આ મઘશાળામાં માણસે દારૂપાન કરીને મદેન્મત્ત બની જાય છે અને સચેતન હોવા છતાં મહાદયનીય અવસ્થાને
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
પામતા હોય છે. એમના ઉપર ગુણવાનેને દયા ઉપજે અને એમની દશા જોઈ દિલમાં દર્દ થાય છે.
૧. આ મઘશાલામાં કેટલાક સર્વ વ્યવહાર ક્રિયાઓથી શૂન્ય હોય છે અને મૃતક જેવું એમનું જીવન હોય છે. “અવ્યવહારી વનસ્પતિના” જેવી આ લેકેની પરિસ્થિતિ છે. અને આવા મદ્યપની સંખ્યા અનંતની છે.'
૨. કેટલાક મદ્યપે ત્યાં વ્યવહાર કિયાએથી સર્વથા શૂન્ય નથી હોતા પણ અવસ્થા મૃતક જેવી જ હોય છે. “ વ્યવહાર રાશિના વનસ્પતિ” જેવી એમની અવસ્થા હોય છે અને એવા મદ્યપે પણ અનંતા છે.
વળી આવી જ જાતના દારૂ પીનારા મદના કેફ વાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ” નામના અસંખ્યાતા મઘ પીનારા છે.
૪. કેટલાક દારૂ પીને રડે જ પાડતા હોય છે આ લેકે દારૂ પીને એવા મત્ત બન્યા હોય છે કે કેઈ ચીજ સુંઘતા નથી, જેતા નથી અને કઈ વાત સાંભળતા પણ નથી. માત્ર દારૂ જ પીધે રાખે છે. આ “દ્વિષિક” જેવા અસં. ખાતા હોય છે.
૧ આ અવ્યવહાર રાશિના જેનું વર્ણન છે. ૨ આ વ્યવહાર રાશિની વનસ્પતિ કાયના જીવોનું વર્ણન છે. ૩ આ સૂક્ષમ અને બાદર પૃથ્વી, અપ, તેજ અને વાયુનું વર્ણન છે. ૪ આ બેઈન્દ્રિયનું વર્ણન છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
ઘનવાહન
૫. વળી ત્યાં કેટલાક મદ્યપાનના દેષથી કશું સાંભળી શકતા નથી અને જોઈ શકતા નથી પણ કાંઈક સુધી તે શકે છે. “ત્રિકરણની” જેવા હોય છે અને એવા દારૂડીયા પણ અસંખ્યાતા છે.'
૬. કેટલાક દારૂ પીનારા સાંભળી શકતા નથી પણ સુંઘવું અને જોવું એમનાથી કાંઈક બનતું હોય છે. આવા મદ્ય પિને “ચતુરક્ષ” કહેવાય છે અને એની સંખ્યા પણ અસંખ્યાતની છે.
૭. વળી ઘણું દારૂડીયાઓને જેવા સાંભળવાની ચેતના એનામાં હોય છે પણ એ અસંખ્યાતા છે અને અસંશી “પંચે. ન્દ્રિય” જેવા એ મન વિનાના હોય છે.
૮. વળી કેટલાક દારૂડીયાઓ દારૂપીને ભાન ભૂલી સામસામા મારામારી કરે છે. કાપાપી કરે છે. ચેતના શક્તિ સ્પષ્ટ હોય છે છતાં વૈરવિધ ઘણે હેય છે. આ મદ્યપ “ નારકીની” હરોળના હોય છે.
૯. કેટલાક મધ પીને વિવેક શક્તિ ઈ બેસતા હોય છે. માતા-પુત્ર પિતા-પુત્રી વિગેરેની મર્યાદાઓને ખ્યાલ કર્યા વિના એક બીજા સાથે અઘટિત કામક્રીડા કરતા થઈ જાય છે. “પંચાક્ષપશુ” જેવા અસંખ્યાત હોય છે. આ
૧ આ વર્ણન ઈન્દ્રિય જીવોનું છે. ૨ આ વર્ણન ચતુરિન્દ્રિય જીવોનું છે. ૩ આ વર્ણન અસંજ્ઞી પંચેન્દ્રિયનું છે. ૪ આ વર્ણન નારક જીવોનું છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
મદ્યપે આકાશમાં ઉડતા હોય છે. જમીન ઉપર આળોટતા હોય છે અને પાણીમાં પણ ડુબકીઓ મારતા હોય છે. અનેક જાતની યાતનાઓ સહન કરતા હોય છે."
૧૦. ઘણાં દારૂડીયાઓ એવા છે કે દારૂ પીને “સંમૂ છિમ માનની” જેમ ઉલટી, પિત્ત, વિષ્ઠા, મૂત્ર વિગેરેમાં આળોટે છે અને એનું જ ભજન કરે છે. આવા અસંખ્ય મદ્યપે છે. ત્યારે કેટલાક હિંસા, અસત્ય, ચૌરી અને મૈથુ નાદિમાં મસ્ત બની પ્રલાપાદિ કરે છે. મરણ વિગેરેના અનેક દુખે ભેગવવાના હોય છે.
૧૧. આ મઘશાળામાં કેટલાક એવા પણ દારૂ પીનારા છે કે જે ભુવનપતિ, વ્યંતર, તિષ્ક, અને વૈમાનિક એમ ચાર વિભાગમાં વહેંચાઈ ગયા છે. આવા જ પણ અસંખ્ય છે. આ લેકો દારૂડીયા છતાં પંચઈન્દ્રિયોને અનુકૂળ એવા સુખને ભેગવતાં હોય છે, છતાં ઈર્ષા, શોક અને પરાભવની વેદના ઘણું હોય છે. એ રીતે આ લોકે પણ દુઃખી ગણાય.
૧૨. વળી આ મઘશાળામાં અલ્પસંખ્યક એવા વ્યક્તિએ પણ છે કે જે મશાળામાં રહેવા છતાં દારૂ પીતા નથી. જાણે સાધુ ન હોય, એવું મધ્યસ્થ જીવન જીવતાં હોય છે. વારેઘડીએ દારૂ ઢીંચીને પીનારા લોકો આવા વ્યક્તિ- પ આ વર્ણન તિર્ય-જલચર-થલચ-બેચરનું છે. ૬ આ વર્ણન ગર્ભજ-સન્મઈિમ મનુષ્યનું છે.
આ ભુવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવેનું વર્ણન છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
ઘનવાહન
~~
એની ઈર્ષો અસૂયા કરે છે અરે મશ્કરી કરતાં એમને "" બ્રાહ્મણ કહીને મેલાવે છે. ૧
66
૧૧૫
૧૩. વળી કેટલાટ એવા ભવાનુભાવા છે કે મદ્યશાળાની અને એમાં રહેનારા જીવાની દશા ઇ, અલિપ્ત ખની આ ભુવનને! ત્યાગ કરી દૂર ચાલ્યા ગયા છે. અનંત સપત્તિ ના અધિપતિ” અન્યાં છે. મનું ધેન અંશમાત્ર નથી. આવા જીવાની સખ્યા અનતની છે.૨
મઘશાળામાં મારી શાળા :
હું આ મદ્યશાળાના પ્રથમ વિભાગમાં મૂર્ચ્છિત અવસ્થામાં આમ તેમ આળેાટતા ઘણું રહ્યો. અથડાતા પછડાતા ખીજા વિભાગમાં આવ્યેા. ત્યાંની દશા પણ પહેલાના જેવી જ હતી. ધમાલ કરતા ત્રીજામાં પહોંચી ગયેા.
ભદ્ર અકલક! મે' તને મદ્યશાળાના તેર વિભાગના લાકભેદ જણાવ્યા છે. આ સંક્ષેપમાં તને જણાવ્યું છે. તેર વિભાગમાંથી પ્રથમના વિભાગ અને છેલ્લા બે વિભાગ સિવાયના દસ વિભાગમાં હું દારૂડીયેા મનીને અનંત વાર અને અનંતકાળ ભટકયા છું. આળેાટી આળેટીને શ્રમિત બની ચૂકયા છે.
મદિરાશાળાની મેટા ભાગની ભૂમિ અપવિત્ર મલ, મૂત્ર, પરૂ, લેાહી વિગેરે પદાર્થોથી ભરેલી હતી. પવિત્રતા જેવું ન હતું. એમાં આળેાટી રગદોળાઈ ઘણા સમય પસાર કર્યાં.
૧ આ મુનિ ભગવંતાનું વન છે. ૨ આ સિદ્ધ પરમાત્માનું વન છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ઉપમિતિ કથા સાહાર
mm
બ્રાહ્મણની કરૂણા :
હું મદિરાશાળાની ગંદકીમાં અનેક યાતનાઓ ભગવતે હતો. બારમા વિભાગમાં આવેલા બ્રાહ્મણની નજર મારા તરફ ગઈ. એમને મારા ઉપર કરૂણાને ભાવ થયે.
અરે ! આ બિચારો દારૂના કુવ્યસનથી ઘણે દુઃખી દુઃખી થાય છે. આપણે અને મદિરાપાનના દે જણાવીને સમજાવીએ. સમજાવટથી મદિરાપાન કરવાનું બંધ કરે તે એ દુઃખમાંથી ઉગરી જશે. આપણી જેમ એ પણ સુખનું પાત્ર બની જશે. સુખી થવાની યોગ્યતા એને પ્રાપ્ત થશે.
આ પવિત્ર વિચાર કરી એમણે સુરાનના દે મને જણાવ્યા. હું કાંઈ તરત માની જાઉં એ ન હતું. પણ આ બ્રાહ્મણે ભારે હોંશીયાર, કળાપૂર્વક ધીરે ધીરે મદિરાપાનની લતમાંથી મને છોડાવ્યો.
હું પણ એ બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ બની ગયો. બધા બ્રાહ્મણોએ ભાગવતી દીક્ષા લીધી. હું પણ સાધુ બની ગયે. દારૂ પીવાના કારણે મને અજીર્ણ થયું હતું, તે અજીર્ણ હજુ સુધી સર્વથા નષ્ટ થએલ નથી. છતાં મને પૂર્ણ શ્રદ્ધા છે. કે દીક્ષાના બળે અજીર્ણને નષ્ટ કરી નાખીશ.
આ છે મારા વેરાનું કારણ.
મુનિના વૈરાગ્યનું કારણ સાંભળી અકલંક એને ભાવ શેધવા પ્રયત્ન કરે છે. એ ઉંડી વિચારણામાં ચડયે, ત્યાં અકલંકને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવમાં જેટલું શ્રુતજ્ઞાન એણે મેળવેલું એ બધુ સમૃતિપટલ ઉપર આબેહૂબ આવી ગયું.
દારુ પીવાના કરી દીક્ષા લીધી જાણ બની
Page #164
--------------------------------------------------------------------------
________________
ઘનવòન
૧૧૭
અને એ જ્ઞાનથી મુનિરાજના કહેવાના તાત્પર્યા ખ્યાલમાં આવી ગયે... મનમાં ઘણુંજ આનંદ થયા. તે વંદન કરી ત્રીજા મુનિ ભણી રવાના થયા.
મુનિને
મે' (ધનવાહને) અકલકને પૂછ્યું, ભાઈ ! આ મુનિએ પેાતાના વૈરાગ્યું કારણ શું ખ્શાવ્યું ?
સસાર મશાલા :
અકલકે જણાવ્યું, ભાઈ! મદ્યશાળાના બહાનાથી મુનિએ સંસારનું સ્વરૂપ જ આપણને જણાવ્યું છે. સંસાર અને મદ્યશાળા જીદ્દી ચીને છે એમ ન સમજવું.
અનંતાજીવા છે તે દારૂડીયાને વેશ ભજવે છે. જીવાને જ મત્ત દારૂડીયા કહ્યા છે. આઠ પ્રકારના કર્માં મદ્ય છે, કાયા આસવ છે. ઘાતી કર્મો સુરા છે. નાકષાયા સરકે છે. આ રૂપકાથી કમ દારૂ, આસવ, સુરા અને સરકાના પાઠ ભજ્વે છે.
ચારગતિના આયુષ્ય એ મદિરાને રાખવાના મોટા પાત્ર કુપાએ છે. પ્રાણીએના શરીરા કમરૂપી મદિરાનું પાન કરે છે. તેથી શરીર એ મદ્યપીવાના પ્યાલાએ છે. વધુ આસશક્તિના કારણે એ પ્યાલા કાળા કમળ જેવી કાંતિવાળા દેખાય છે.
દારૂ પીવાથી થતા ઝગડા એ મૃગ છે. દ્વીનતા પૂર્વક રડવું એ કાંસી જોડાને પાઠ જણાવે છે. દુષ્ટોના પરસ્પરાના બેરોરથી થતા અગડા એ કાંસીનેડાના તાલ છે. દુ:ખીયારા જીવા ધીમે અને કહ્યુસ્વરે આલાપ-વિલાપ કરે તે વીણાના કરૂણ અદ્મને જણાવે છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
શાક ભરપૂર લેાકા જે કરૂણ અવાજ કરે છે, તે વાંસના અવાજોના પાઠ ભજવે છે. એજ રીતે વિલાસ, હાસ્ય, નૃત્ય, ગીત વિગેરે ક્રિયાઓને દાંડીયારાશ વિગેરેના પાઠા ભજવતા જાણી લેવા. આ મદ્યશાળામાં એ ક્રિયા ચાલતી રહે છે. વિવેકી આત્માએ માટે આ વાત વૈરાગ્ય ઉત્પાદક અને વૈરાગ્ય પાષક અને છે.
૧૧૮
તેર વિભાગામાં
મુનિરાજે મદ્યશાળામાં તૈર પ્રકારના લૈકા જણાવ્યા છે, તે જુદા જુદા પ્રકારના જીવા જાણવા ધ્રાન્તના બહાનાથી બધા જીવાના એમા સમાવેશ કરી દ્વીધે. આ ભેદો ખતાવવા દ્વારા મહાત્માએ આત્માનું અને અન્ય જીવાનું કર્મ રૂપ મદિરા પીવાથી કેવું ઉન્મત્તપણુક થાય છે, એ જણાવી દીધું.
મુનિએ જણાવ્યું કે હું સૌ પ્રથમ અવ્યવહાર શશિના જીવમાં હતા. ત્યાં અનંતાનત કાળ રહ્યો. અનંત કાળ પછી મારે બહાર જવાના વારા આવ્યેા. ત્યાર પછી પ્રથમ વિભાગ અવ્યવહાર રાશિ, મરમા વિભાગ મુનિષણું અને તેરમે વિભાગ સિદ્ધ એ ત્રણ વિભાગ સિવાયના દસ વિભાગમાં હું ઘણું ઘણું રખાયા છે.
હું સંસાર મદ્યશાળામાં અનેક જાતના દુઃખ સહન કરતા હતા. જેમ તેમ જીવી રહ્યો હતા, ત્યાં બ્રાહ્મણ જેવા સાધુ મહાત્માએ મને જ્યેા. આ દયાળુ મહાત્માને દયા આવી. ઉપદેશ આપી ધીરે ધીરે દીક્ષા આપી દ્વીધી. નવા કર્મી ન આંધવા મે' સવર કરી નાખ્યા. કર્મો આવતા અટકાવી દીધા.
Page #166
--------------------------------------------------------------------------
________________
ઘનવાહન
૧૧૯
પ્રત્રજ્યા-દીક્ષા દ્વારા જુના કર્મોની નિર્જરા કરી, આ મુનીશ્વર સંસાર માશાલાની બહાર ચાલ્યા જશે.
હે ઘનવાહન! મુનિએ આ જાતના ગૂઢાર્થવાળું પિતાનું વૈરાગ્ય કારણ આપણને જણાવ્યું છે. આ બીના આપણા બનેમાં અનુભવ થતી જણાય છે. વિશ્વના વિવિધ પ્રાણીઓ પણ આને સ્વાનુભવ કરતા હોય છે.
બધુ ઘનવાહન ! આવી અપવિત્ર મઘશાળામાં આપણે રહેવું યેગ્ય લાગતું નથી.
અગૃહીતસંકેતા ! આ રીતે અકલંકે મને મઘશાળાની કરૂણ બીના વિસ્તારપૂર્વક કહી સંભળાવી પરન્તુ એને મને કાંઈ બોધ કે એની અસર કશું જ ન થઈ. હું તે મૌન રહ્યો. અમે ત્રીજા મુનિ પાસે પહોંચ્યા. અરઘટ્ટ યંત્ર: (તૃતીયમુનિ વૈરાગ્ય પ્રસંગો
મુનિ પાસે જઈ અમે વંદન કર્યું અને અકલંકે પૂછયું. મુનીશ્વર ! આપને વૈરાગ્ય થવાનું શું કારણ બન્યું?
મુનિએ ઉત્તર આપે, ભાઈ “અરઘટ્ટ યંત્ર” [ રંટ } જોઈ મને વિરાગ્ય થ છે.
અકલંકે પુનઃ પ્રશ્ન કર્યો, ગુરૂદેવ સવિસ્તાર સમજવશે? મુનિએ કહ્યું, ભાઈ! સાંભળે.
મેં પાણી કાઢવાને અરઘટ્ટ-રેટ જેયો, તે દિવસ અને રાત ચાલુ જ રહેતું. “ભવ” એ રંટનું નામ હતું.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
એ રેટ ખેંચનારા ચાર સાથીઓ હતા. “રાગ, દ્વેષ. મિથ્યાત્વ અને મન્મથ” એના નામે હતા. અને આ સીને મુખી “મહામહ” નામને વ્યક્તિ હતે. રેટને ખેંચનારા સેળ બળદ હતા. “કષાય” નામથી ઓળખાતા હતા અને ખાવામાં ચારે પાણી કાંઈ લેતા ન હતા, છતાં ચાલશમાં ભારે તેજ હતા.
હાસ્ય, શેક, ભય” વિગેરે દાડીયાઓ હતા. એ રેટ અંગેનું કામ કાજ કરતા. “તિ, અરતિ, જુગુપ્સા નામની દાસીએ પણ કામ કરવા માટે રાખેલી હતી.
આ રંટને “ ગ” અને “પ્રસાદ” નામના બે મેટા તુંબા હતા અને “વિલાસ, ઉલ્લાસ ચેનચાળા” નામના એને આરાઓ હતા. “અસંતજીવ” નામને ભયંકર અને ઉડે કુવે હતે. “પાપ અવિરતિ” નામનું પાણી એમાં ખૂબ હતું. એની ઉંડાઈ એટલી હતી કે તળીયું પણ દેખાતું ન હતું.
એ રંટમાં “ જીવલેક” નામની ઘટમાળા છે. તે અવિરતિ રૂપ પાણી ભરી ઉપર આવી ખાલી કરે અને પાછું કુવા ભણું અંદર જાય અને અવિરતિરૂપ પાણી ભરે. “મરણ નામને નેકર એ યંત્રને ચલાવે છે. “અજ્ઞાન મલીન આત્મા” નામની પરનાળી છે. જેના દ્વારા પાણી બહાર કુંડી કે હવાડામાં જાય છે.
પરનાળીના બાજુમાં “મિથ્યાભિમાન” નામની કંડીકા હતી. એની સાથે “સંલિષ્ટ ચિત્તતા” નામની નાળીકા
Page #168
--------------------------------------------------------------------------
________________
ધનવાહન
૧૨૧
હતી. એ નાળીકા દ્વારા નીકમા પાણી જતું હતું. “લેલુપતા” એ નીકનું નામ હતું. “જન્મ વિસ્તાર” નામનું એક મહાખેતર હતું. બીજા જન્મ રૂપ એના અનેક ક્યારાઓ હતા.
ક” નામના બીજ હતા. અને “અપર અપર ” જન્મ એ બીજ દ્વારા થતા હતા. “તત્ જીવપરિણામ” કર્મ બીજને વાવનાર વ્યક્તિ હતે. એ ક્યારામાં “અસાધ” નામને કર પાણી ભરવાનું કામ કરતે હતે.
આ ક્યારાઓમાં વાવેલું અને રેંટથી સિંચાએલું બીજ ઉગતું એમાં સુખ-દુઃખના અન્ન પણ થતા હતાં. આ બધી સામગ્રીમ કે બધામાં રેંટની જ મુખ્યતા ગણાતી હતી. રેંટ ન હોય તે બીજાની આવશ્યકતા જ ન રહેવા પામે.
ભાઈ! અકલંક ! “સંસારરંટમાં અનંતકાળ સુધી સુતો છું ઘણો કાળ પડી રહ્યો છું. સામે ધ્યાન લગાવી જે મુનીશ્વર બેડ છે, એમણે મને સુતેલે છે. એ મહાત્મા મારા ગુરૂદેવ તરણતારણહાર છે.
ગુરૂદેવના અંતરમાં મારા પ્રત્યે કરૂણા જાગી. એમણે કહ્યું, ભદ્ર! તું દુઃખી કાં થાય છે? તું રેટને ત્યાગ કર અને તારી શક્તિને વિચાર કર. જાગૃત બની જા. રેંટના ત્યાગ થવાથી તે સુખને ભોકતા બનીશ. આનંદને સ્વામી બનીશ.
મેં કહ્યું ગુરૂદેવ ! રંટને ત્યાગ કઈ રીતે સંભવે ? ગુરૂદેવે જણાવ્યું, ભાગ્યવાન ! ભાગવતી દીક્ષા લેવાથી. ગુરૂદેવ ! રેટને ત્યાગ કરાવનારી દીક્ષા મને આપે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
1 ગુરૂદેવે મને દીક્ષા આપી અને હું મુનિ બન્ય. આ છે મારા વૈરાગ્યનું કારણ
અકલંકે સાધુ મહારાજની અનુમોદના કરી એમને વંદન કર્યું, ઉભા થઈ અમે ચોથા મુનિ પાસે જવા રવાના થયા.'
* ૧ આ પ્રસંગને ઉપનય ગ્રંથકારે નથી આલેખે. મૂળ ઉપ'મિતિમાં નથી તેથી આમણે પણ એજ રીત રાખી જણાય છે. આ કથાનકેના પાત્રને ભાવ પણ સમજાઈ જાય તેવો હેઈ અલગ ઉપનય ન મૂકો હોય એ બનવા જોગ છે. આધુનીક સમયમાં ફેંટ 'ન જે હેય એવાઓ માટે સહેજ લખવું અયોગ્ય નહિ ગણાય.
સંસારને રાગી જીવ એ પોતેજ કૂવો છે. એ જીવમાં અવિરતિ ત્યાગના અભાવરૂપ જળ ભરેલું છે. રાગ, દ્વેષ, મિથ્યાત્વ અને મન્મથ એ ચાર ખેડુત નકરો “ સાથી” અવિરતિ જળ કુવામાંથી ખેતરમાં લઈ જવાનું કાર્ય કરે છે. ખેતર ખેડવા વિગેરેનું પણ કામ કરતાં હોય છે. પણ આ સર્વને માલીક મહામહ છે. એની આજ્ઞા વિના કાંઈ કામ થઈ શકે નહિ.
મોટા કૂવામાંથી ચારે બાજુથી પાણી કાઢી શકાય અને પાણી વધારે કાઢવા માટે બેના બદલે ચાર બળદ જોડવા પડે છે. ચાર ખેડતાને ચાર-ચાર બળદ અપાએલા છે. “ કષાય” બળદ છે આ કષાય બળદીયાની વિશિષ્ટતા એ છે કે એમને ચાર પાણી અને આરામ જોઈતો નથી. સતત અને સખત કામ કરતાં હોય છે. કષાય અને અવિરતિવાળો આત્મા આવી જ દશામાં હોય છે.
રેટને બે સુબા જોઈએ અને એ રેંટના મધ્યભાગને હેય છે. ધરી સાથે એને સંબંધ હોય છે. એ તુંબા દુષ્ટયોગ અને પ્રમાદ છે. આ રેટને ઉદલાસ, વિલાસ, હાવભાવ, ચેનચાળા વિગેરે આરાઓ હોય છે. એના ઉપર ગાળ લાકડું અને ફરતે દોર હોય છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
ધનવાહન
૧૨૩
પાંચ કુટુંબીઓનું ભાજન : ( ચેથા મુનિના વૈરાગ્યપ્રસ ગ ) હું અને અકલ`ક ચાથા સાધુ પાસે ગયા, એમને વંદન કરી અમે બેઠા. અકલ કે સાધુ મહારાજને વૈરાગ્ય થવાનું કારણ પૂછ્યું. મુનિએ જણાવ્યું કે ભાગ્યવાન સાંભળે.
એ ઉપરાંત પાણી સંબંધી કામ કરનારા હાસ્ય, શાક, ભય વિગેરે કરી અને રતિ, અરતિ, જુગુપ્સા વિગેરે દાસીએ કામ કરી રહી છે. રેટ ચાલતા હેાય ત્યારે દૂરથી એનેા કર્કશ અવાજ સંભળાય છે એમ અહીં મરણુ ” નામને અવાજ થાય છે. મરણુ વખતે રૂદન હાયવેાય, નિસાસા એ બધા વિચિત્ર અવાજો થાય છે.
અસયત જીવમાં રહેલ અવિરતિ રૂપ જળ ઉપર રહેલા ચાર ખેડુતેા દ્વારા કષાય બળદો માત ઘટમાળમાં ભરાઈ ભરાઈને ઉપર આવે છે. એ અજ્ઞાન મલીન આત્મામાં ખાલી થાય છે. આપણા આત્માના સબંધમાં પણ આ બીના ધટમાન છે.
""
(6
કૂવાની બાજુમાં કુંડી હેાય છે. એમાં સૌ પ્રથમ પાણી આવે છે. અજ્ઞાન મલીન આત્મામાંથી નિકળેલું અવિરતિ રૂપ જળ મિથ્યાભિમાન ” નામની કુંડીમાં જાય છે. ત્યાંથી સકિલષ્ટ ચિત્તતા ” નામની નાળીમાં થઇ “ ભાગ લેાલતા ” નામની નીકમાં આવે છે. નીકવાટે એ જળ આવે છે. તેમાં અનેક કયારા છે.
""
19
જન્મસંતાન નામના ખેતરમાં દરે કયારામાં જળ ભરાય છે.
મિથ્યાભિમાનથી પ્રાણીમાં અત્યંત સકિલષ્ટતા આવે છે અને તેથી મન સંસારના મેાહજન્ય પદાર્થી તરફ અકર્યાય છે અને તેથી સંસાર વધે છે.
એ “ જન્મસ તાન ” ખેતરમાં જીવ ખીજો વાવે છે. પેાતાના આત્માના પરિણામે જ ખીજ છે. જેવા પરિણામ હાય તેવા જ ખીજો વવાય છે. પરિણામે સુખ અને દુ:ખ રૂપ ધાન્ય ઉત્પન્ન થાય છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારે દ્ધાર
અકલક ! અમે મોટા મઠમાં રહેનાર ચટ્ટો હતા. મઠમાં આનંદથી રહેતા હતાં. એક વખતે કેઈ કુટુંબ આવી ચડ્યું.
આ રીતે પ્રાણુને જે સુખદુઃખ થાય છે, તેને વાવનાર પતે છે, સિંચનાર પણ પિતે છે. ભગવનાર પણ પોતે જ છે. એમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને એગ કર્મબંધના મૂળ કારણે છે, તે કઈ રીતે એને ખ્યાલ આ રૂપક દૃષ્ટતથી આવી ગયે હશે.
આ સાથ રેટને અને એના કાર્યકરોને સ્વામી મહામહ છે. એણે દેખરેખ માટે સબોધને નીમેલ છે. અને આ અસધ સાચી સમજથી સર્વથા દૂર રાખે છે.
આવા ભવટમાં પ્રાણુ ઘણાં લાંબા કાળથી પડેલે છે, ફર્યા કરે છે, ખેતરમાં પાણી પાય અને નકામો ત્રાસ પામે છે. એ માટે અંદરથી પ્રેરણા કરનારા અને હળના માલીક મહારાજાને જોતો નથીપાણી, ઘટમાળે, બળદો અને કામ કરનારાઓને ઉપરછલી નજરે જુવે છે પણ વસ્તુતઃ જોઇ શકતો નથી.
અવિરતિજળ પિતાના કૂવામાંથી કાઢી સંસાર ક્ષેત્રને લીલુ. છમ રાખે છે. એક કયારામાંથી બીજામાં અને બીજા કયારામાંથી ત્રીજામાં જાય છે. તે સિંચનથી ધાન્યના ઢગલા થાય છે, તેને જીવ ઈછાએ કે અનિચ્છાએ ખાય છે, ભગવે છે, હેરાન અને દુઃખી થઈ જાય છે.
આ મૂળમુદ્દાની પરિસ્થિતિ છે. વિચાર કરતાં અક્ષરશઃ સમજાય તેવું છે.
(મે. ગી. કાપડીયાની કુટનેટમાંથી ટુંકાવીને) ૧ ચટ્ટો-પરિવ્રાજક સાધુઓ
Page #172
--------------------------------------------------------------------------
________________
નવાહન
૨૨૫
એ કુટુંબમાં માનવીબે ઘણા હતાં, પણ મુખ્ય પાંચ માનો હતા.
આ લોકે શત્રુઓ જ હતા, પણ એમના બાહ્ય-આચાર અને સભ્યતા વિગેરેથી આકર્ષાઈ ચટ્ટોએ એમને મિત્ર અને હિતસ્વી માન્યા.
એક દિવસે આ કુટુંબીઓએ સુંદર અને સુસ્થાષ્ટિ જન બનાવ્યું. એના ઉપર સાંત્રીક ક્રિયાઓ કરવામાં આવી. પછી વિદ્યાર્થીઓને ખાવામાં આપ્યું. સ્વાદિષ્ટ હોવાથી લોલુપી અને એની પ્રતિક્રિયાને નહિ જાણનારાઓએ ઘણું વધારે પડતું ખાધું.
માંત્રીક ભેજન હતું એટલે એની અસર ચાલુ થઈ. કેટલાકને સનિપાત થા, ઘાના ગળાં પડી ગયા, કેટલાક ગાંડા બની ગયા, કેટલાક અસભ્ય અને અમર્યાદિત બાલનારા બની ગયા. અમૂક તે ત્યાંજ મરી ગયા. અન્નના ફષિતપણને લીધે મને પણ સન્નિપાત વિગેરે રોગો ફાટી નીકળ્યા.
એક વખત આયુર્વેદને જાણનારા મહાત્મા પુરૂષે મને જે. મારી દર્દ ભરી દીન અવસ્થા દેખી એમના દિલમાં દયા ઉત્પન્ન થઈ. અન્નદેષથી ખદબદતા એવા મારી પાસે આવ્યા. પિતાના અમૂલ્ય ઔષધેથી મારો રોગ દૂર કર્યો. મને ચેતના આવી એટલે મહાત્માએ અન્નદષથી દંડી બનેલા બીજા ચટ્ટોની પરિસ્થિતિ દેખાડીને બેધ આપ્યો.
હાલમાં ગુરૂના ઉપદેશથી મેં ભેજનના અણુરેગને શોધીને દૂર કરનારી પ્રવજ્યાને સ્વીકાર કરી અને એ પ્રવ
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
જ્યાનું શક્ય પાલન કરું છું. દેષ દૂર કરવા માટે ગુરૂદેવ જે જે ઉપાય બતાવે છે, તે તે ઉપાયાને હું અમલમાં મૂકું છું. !!
ભદ્ર અકલંક! આ છે મારા વૈરાગ્યનું કારણ
અકલંક મુનિને વંદના કરી અને ત્યાંથી ઉભા થઈ અમે પાંચમા મુનિ પાસે જવા રવાના થયા. મેં અકલંકને કહ્યું. ભાઈ ! આ વાતનું રહસ્ય મને કાંઈ સમજાણું નથી. તું સમજાવ. વિસ્તારથી સ્પષ્ટતા:
ભાઈ! સાંભળે, આ વૈરાગ્ય પ્રસંગ દ્વારા મુનિએ આપણને સંસારનું સ્વરૂપ જ જણાવ્યું છે. ચટ્ટ મઠને આકાર એટલે સંસાર. સંસારના છ મઠધારીઓ જેવા છે. મઠધારીઓને કેઈ કેઈનું હેતું નથી. એમ આ જીવને પણ કેઈ માતા નથી, પિતા નથી, પુત્ર નથી, પત્ની નથી. કોઈની સાથે કાંઈ સંબંધ નથી. - સંસાર મઠમાં વસનારા ચટ્ટોની પાસે રાગાદિ કુટુંબ આવે છે. વાસ્તવિકતાએ શત્રુ છે. છતાં કુટુંબી બની જાય છે. એ રાગાદિ દ્વારા બંધ થાય છે અને અન્યના હેત પાંચ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ગ.૧ આ પાંચ કુટુંબના વડેરા છે. મહામહની આધીનતાને કારણે મિત્ર માની આ લોકેને સ્વીકાર કર્યો. મઠવાસીઓ આ લેકેને દુશ્મન તરીકે ઓળખતા નથી. ૧ મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. અવિરતિના છ, પ્રમાદના પાંચ, કષાયના ચાર અને યોગ પંદર પ્રકારનો છે. '
Page #174
--------------------------------------------------------------------------
________________
ઘનવાહન
૧૨૭
આ પાંચે વ્યકિતએ મડવાસીએ રૂપ જીવને કુ રૂપ ભાજન આપ્યુ.. મહાત્માહ દ્વારા બનાવેલું અને મત્રેલું હતું. જ્ઞાન વિગેરેને આવરણ કરવાની વિશેષ શક્તિએ એ ધરાવતું હતું.
માહ અને લેાલુપતાથી વધુ પડતું એ અન્ન ખાવાથી અજીણુ થયુ' અને અજીણુ થવા દ્વારા અજ્ઞાનના પ્રકાપને વધારનાર એવા “ મિથ્યાવ નામના સન્નિપાતને રાગ ફાટી નિકળ્યેા. સન્નિપાતના કારણે જેમ તેમ અકવાદ કર્યાં કરે છે અને આના પ્રતાપે નવા રાગ થયા.
""
“ અતત્વાભિનિવેશ ” નામના ઉન્માદ થઇ આવ્યું. ઉન્માદનાં કારણે પ્રાણી ધર્મ અથવા અધર્મને જાણી શકતા નથી. અને કોઇ જાણે છે તેા ઉધી રીતે જાણે છે. અધર્મને ધમ જાણે છે અને ધર્મને અધમ જાણે છે, આત્મા વગેરે પદાૉને એકાન્ત નિત્ય માને છે કાં એકાન્ત અનિત્ય માને છે. અથવા આત્માના સ્વરૂપને જુદી રીતે માને છે. અથવા આત્મા નથી, પુણ્ય પાપ કશું નથી. એવું માને છે.
સસાર મઠમાં ચટ્ટ જેવા આ સાધુ પણ રહેતા હતા. એને પણ ભાજન કરેલું એટલે મિથ્યાત્વ અને અતત્ત્વાભિનિવેષ નામના રાગેા લાગુ પડેલા હતા. સન્નિપાત અને ઉન્માદ અને પૂરજોરમાં વધી ગયા હતા.
આ રીખાતા ચટ્ટને જોઇ પેલા કરૂણાધન મહાત્મામાં દયાના સાગર ઉછળવા લાગ્યા. એ મહાત્મા ગુરૂ વૈદકશાસ્ત્રના
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ઉપમિતિ કથા સાહાર
પણ સારા નિષ્ણાત હતા. એમણે આ સહાનુભાવની સારવાર લેવી ચાલુ કરી અને દવા અનુપાન સાથે દેવામાં આવી.
સિદ્ધાન્તવેદ્ય શાસ્ત્રમાં આવેલા વિવિધ આજ્ઞા રૂપ જિનવચનેના ઔષધો દ્વારા આ મહાત્માને રેગ દૂર કર્યો. એમને સન્નિપાત અને ઉન્માદ બંને સદા માટે નષ્ટ થયા. એથી આ મુનિનું અજ્ઞાન અને અતત્ત્વાભિનિષ પણ ચાલે ગયે. આ પુણ્યવાને હવે દીક્ષા સ્વીકારી છે અને એ દીક્ષા દ્વારા કર્મનું અજીર્ણ થયેલું છે એને નાશ કરી રહ્યાં છે. પૂર્ણ શુદ્ધ બનવાને દીક્ષા દ્વારા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
ઘનવાહન ! આપણે પણ આપણું સન્નિપાત અને ઉન્માદેને નાશ કરવું જોઈએ. એ માટે આપણે દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, એ પરમ પાવની દીક્ષા દ્વારા કર્મોનું આપણું અજીર્ણ નષ્ટ થશે.
અગ્રહીતસંકેતે ! મારામાં પાપને કચરે ઘણું જ ખડકાએ હતું, મને દીક્ષાનું મન ન થયું. એટલે મેં મૌન જ રાખ્યું. અકલંકની વાત તરફ જરાય ધ્યાન ન આપ્યું અને અમે આગળ વધ્યા.
(
-
૧
છે
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજી
થાર મિત્રો ચાર વ્યાપારી કથાનક : (૫*ચમ મુનિ વૈરાગ્ય પ્રસ†ગ ) સસારીજીવ પેાતાની આપવીતિ આગળ ચલાવે છે.
હું અગૃહીતસ કેતા ! હું અને પાસે ગયા. એમને વંદન વિગેરે કર્યુ
અકલંક પંચમ મુનિ અને અમે બેઠા.
મહાત્મન્ ! ઉગતી યુવાનીની ઉષાના મગળ પ્રવેષ પહેલાં આપે આવું ભીષ્મ ચારિત્ર કેમ ગ્રહણ કર્યું? અમને કૃપા કરી જણાવા. આ રીતે અકલકે પ્રશ્ન કર્યો.
સમાધાન આપતાં મુનિએ જણાવ્યુ કે ગુરૂદેવે મને એક કથા કહી હતી. તેથી મને દીક્ષા લેવાનું મન થયું અને મેં દીક્ષા લીધી. એ કથાનક મારા વૈરાગ્યનું કારણ છે.
અકલ કે પ્રશ્ન કર્યાં, ગુરૂદેવ ! અમને પશુ એ કથા સભળાવશે ?
કે
મુનિએ જણાવ્યુ' સાંભળે.
વિલાસ અને વૈભવથી ભરપુર વસન્ત નામનું નગર હતું. ત્યાં ચાર પ્રિયમિત્રા રહેતા હતા. એમની મિત્રતા ગાઢ થતી
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ઉપમિતિ કથા સારદ્વાર જતી હતી. “ ચારૂ, ગ્ય, હિતજ્ઞ, અને મૂઢ” એ એમના નામ હતા.
આ ચાર મિત્રોને રત્ન મેળવવાની ઈચ્છા થઈ અને રત્નીપે જવાનો નિશ્ચય કર્યો. શુભમુહૂર્ત વહાણ હંકાર્યા અને મહાસમુદ્રને ઉલ્લંઘન કરી રત્નદ્વીપે પહોંચ્યા. ચારને સુચારુ પ્રયત્ન :
રત્નદ્વીપે પહોંચતા ચારૂએ બીજા બધા કાર્યોને ગૌણ કરી દીધા. આરામ અને વિલાસને વિસારે પાડ્યા. કઈ રીતે અને કયા પ્રયત્ન ને પ્રાપ્ત થઈ શકે એને નિર્ણય કરી રત્ન ઉપાર્જન કરવામાં લાગી ગયે. આળશ હતી નહિ અને પૂરતે પરિશ્રમ હોવાના કારણે ચારુએ અ૫ દિવસમાં પિતાના વહાણને રત્નથી ભરપૂર કરી નાખ્યું. રત્નને પરીક્ષક હોવાથી રત્નમાં શ્રેષ્ઠ જાતીય રને જ એણે ગ્રહણ કર્યા. ગ્યની રીતભાત:
ગ્ય પણ રત્ન મેળવવા વેપાર વિગેરે કરવા લાગ્યો. એ ભાઈ કૌતુકી હતો એટલે આનંદ પ્રમોદ માટે બગીચામાં ફરવા જવું, સરોવરની સફરે જવું, અવનવા કૌતુકે જેવા વિગેરેમાં પણ સમય બરબાદ કરતે હતેા. એથી ઘણા કાળના પરિશ્રમે અલ્પ રત્ન મેળવી શકે એણે પિતાનું વહાણે રત્ન ભરપૂર ના બનાવ્યું. હિતનું અજ્ઞાન:
હિતજ્ઞ માનવી તરીકે સારો વ્યક્તિ હતા પણ રત્નની પરીક્ષા કરી જાણતું ન હતું. સ્વભાવની સરલતા વધુ હતી.
Page #178
--------------------------------------------------------------------------
________________
ચાર મિત્ર
૧૩૧
એટલે ધૂર્ત લોકોએ એના ભેળપણને લાભ ખૂબ લીધે. બીજા લેકેની વાતમાં જ વિશ્વાસ રાખતે, પિતાની બુદ્ધિને ઉપચોગ કરી જાણતું ન હતું. એટલે રત્નના બદલે કાચના ટુકડા, શંખલા અને કેનેડાએ ભેગા કર્યા. આ વસ્તુઓને જ રત્ન સમજવા લાગ્યો.
વળી એ માછલે વ્યક્તિ હતા. તેથી એશઆરામ અને અમનચમનમાં પણ ઘણે સમય વેડફી નાખતે. પરિણામ એ આવ્યું કે એક રત્ન પણ ઘણું કાળના પરિશ્રમને અન્ત પણ એ ન મેળવી શક્યા. મૂઢની મૂખતા:
મૂઢમાં બુદ્ધિને અભાવ હતું. બીજે કઈ હિતસ્વી વ્યક્તિ સમજાવે છે એ માનવા તૈયાર ન હતે. ધૂતારાઓના સર્કજામાં ફસાઈ ગયો અને કાચ તેમજ કેડા જ એણે ભેગા કર્યા.
વળી ભાઈ સાહેબને રખડવાને ઘણે શેખ હતે. બગીચાઓમાં ફરવા જવું ઉજાણે ઉજવવા જવું અને મને રંજનના કામમાં સમય વેડફી નાખવે એ એને કાર્યક્રમ હતે. ચાને મિત્રો સાથે ચાર વ્યવહાર:
ચાએ ચગ્ય પુરૂષાર્થ દ્વારા પિતાના વહાણને રત્નથી ભરપૂર બનાવી દીધું હતું. એને વિચાર થયો કે મારા મિત્રોએ શું કર્યું છે એ હું નિરીક્ષણ કરી લઉં, એ વિચાર કરી યોગ્ય પાસે આવ્યા.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
યંગ્યને કહું મિત્ર ! મેં વહાણને રત્નોથી ભરી દીધું છે અને હવે મારે દેશમાં જવા વિચાર થાય છે. હું તારી પાસે એટલા માટે આવ્યો છું કે આટલા દિવસમાં તે કેટલાં રત્ન મેળવ્યા અને કયારે સ્વદેશ પાછા ફરવું છે?
ચારુએ કહ્યું ત્યારે ગે પિતાના રને દેખાડ્યા, એટલે ચારુએ કહ્યું, મિત્ર! બસ આટલા જ રત્ન મેળવ્યા? કેમ ઓછા રત્ન મેળવ્યા?
ગે પિતાની વિગત જણાવી. મનમાં ઘણું શરમ ઉપજી. ચારુએ કહ્યું, મિત્ર ! આપણે પરદેશ શા માટે આવ્યા છીએ? ઉદ્યાને અને ઉપવન માં ફરવા કે રને કમાવવા? તું એ વાતને ભૂલી આળશમાં દિવસે આ કાજે ગૂમાવ્યા? આવું વતન શોભાસ્પદ ગણાય? તે રને હજુ ઘણાં ઓછા મેળવ્યા છે એટલે મને ઘણું દુઃખ થાય છે. હવે તું ઉદ્યાને વિગેરેમાં ફરવાનું તજી દે. રત્નસંચય કરવામાં ઉદ્યમી થા. સ્વાર્થભ્રષ્ટ થવું આપણા માટે હિતકારક નથી.
ચારુની વાત સાંભળી ગ્યના મુખ ઉપર શરમના શેરડા છૂટયા. પિતાના ભૂલોની કબુલાત કરી અને નમ્રતા પૂર્વક કહ્યું, મિત્ર! મને માફ કર. તું થોડા દિવસ હજુ રત્નકીપ કાઈ જા. હું ભારે પરિશ્રમ કરીને મારું વહાણ રત્નથી ભરી દઉં. મારે મિત્ર મારી વિનંતિ જરૂર સ્વીકારશે.
ચારુએ કહ્યું, બહુ સારૂ અને ગ્ય રત્ન મેળવવામાં ગૂંથાઈ ગયે.
Page #180
--------------------------------------------------------------------------
________________
ચાર મિત્રો હિતગનું હિત ઃ
ચિગ્ય પાસેથી રવાના થઈ ચારુ હિતજ્ઞની પાસે ગયા અને પૂછ્યું. બધુ ! તે કેટલા રને મેળવ્યા ? આવા શ્રેષ્ઠ રત્નદ્વીપમાં આવીને તે શું લાભ મેળવ્યો એ મને બતાવ.
હિતશે પિતે માનેલા રને કે જે વાસ્તવિક રીતે કાચ કેડા અને શંખલા હતા, તે ચારુને મલકાતે મેંએ બતાવ્યા. પણ એ જોઈ ચારુને આશ્ચર્ય થયું. સાથે સાથે હિતશે પિતાના મેજમજાની વાતે પણ જણાવી દીધી
ચારુએ કહ્યું, મિત્ર હિતજ્ઞ! ખરેખર તું ધૂતારાઓથી ઠગા છે. જેને સંગ્રહ કર્યો છે એ રને નથી. ભાઈ ! આ તે કાચના કકડા અને ચળકતી કેડીઓ છે. આ તે શંખલાના ઢગલા છે. તે ભેળવાય છે.
આવા વચને સાંભળી હિતજ્ઞ શરમાણે. એને મનમાં થયું કે ખરેખર ચાર મારા તરફ કેવી મમતા ધરાવે છે? હું ઠગાણે જ છું. મિત્રને જ પૂછી જોઉં કે મારે રત્ન મેળવવા શું કરવું જોઈએ અને તેને કેને કહેવાય. આ વિચાર કરી ચારુને આ વિષયમાં પૂછયું.
ચાર- ભાઈ હિતજ્ઞ! તારે બાગ બગીચાની સહેલગાહ છેડી દેવી જોઈએ. તારે રત્નની પરીક્ષા શીખી લેવી જોઈએ. એના ગુણદોષે જાણી લેવા જોઈએ. ચારુએ પરીક્ષા બતાવી.
હિતજ્ઞ તરતજ ચારુના વચને પ્રમાણે રત્ન મેળવવા લાગ્યો. કાચ, કેડા અને શંખલા તજી દીધા.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
મૂહની મૂખતાઃ
ચારુ પિતાના મિત્ર મૂઢ પાસે ગયે અને જણાવ્યું, મિત્રો મારે દેશમાં જવાની ઈચ્છા છે. તે કેટલા રત્ન મેળવ્યા એ મને જણાવ.
મૂહે કહ્યું, અરે ચારુ ! આ તું શું બેલે છે? તને અહીં ગમતું નથી ? દેશમાં જઈ તું શું કરીશ? આ દ્વીપની રમણીયતાને વિચાર કર, અહીંના વનનિ જેની શેભા નિહાળ, અહીંના ઉપવન અને જળાશયોના નયનહર દળે તે જે, અહીંના
તિથી ઝગમગતા રત્નદીપકના આનંદને લહાવે લે. જવાનું નામ ન લે.
વળી તું મારું વહાણ જે, મેં કેવા સુંદર રત્ન, પ્રવાલ, ગમેદક વિગેરે ભર્યા છે એ ઈલે.
આમ કહી પિતાનું વહાણ બતાવ્યું.
વહાણના રત્નો જોઈ ચારુએ કહ્યું, મિત્ર મૂઢ! તું ખરેખર છેતરાયે છે. આ રને નથી. કાચના કકડા છે, કુત્સિત કેડીએ છે, તુચ્છ શંખલા છે. આમાં રત્નનું નામ નિશાન નથી. તેં બધે સમય બરબાદ કર્યો જણાય છે. તું ધૂતારાઓના શબ્દમાં ભેળવાઈ ગયો છે.
ચાના કલયાણુકર વચને સાંભળી મૂઢને પારે ચડી ગયે. તાડૂકીને બેલ્યો, દુષ્ટ મિત્ર ! મારે તારું કામ નથી. અહીંથી ચાલતી પકડ. આવા મિત્રની માટે આવશ્યકતા નથી. મારા રને રત્ન કહેતાં પણ શરમ આવે, એવા કુમિત્રનું
Page #182
--------------------------------------------------------------------------
________________
ચાર મિત્રો
૧૩૫
મારે શું પ્રયોજન છે? ચાલ્યા જ અહીંથી, મારે તારી સાથે દેશમાં નથી આવવું અને તારા રતને પણ મારે નથી જેવા.
તું મને હિતશિક્ષા ન આપીશ. તારી હિતશિક્ષા તારા પાસે જ રહેવા દે. તારા જેવા ધૂતારા મિત્ર ન હોય એજ વધુ ઈષ્ટ છે. તું તારે દેશમાં જા.
મૂઢની મૂર્ખતાને પ્રદર્શિત કરતા શબ્દ સાંભળી સુલક્ષણવંત ચારુને વિચાર આવ્યું કે આ પામર હિતશિક્ષા માટેની પણ ચગ્યતા ધરાવતું નથી. “ભાવભાવ” એમ માની પિતાના આવાસે આવતો રહ્યો.
યોગ્ય અને હિતશે ચારુની વાત માન્ય કરી એટલે થોડા જ વખતમાં એમનું પણ વહાણ મૂલ્યવાન રતનસમૂહથી ભરપૂર બની ગયું. ત્રણે જણા ભેગા થઈ વિચારણા કરી સ્વદેશ ભણી રવાના થઈ ગયા અને દેશમાં જઈ મૂલ્યવાન રતનેના વ્યાપાર દ્વારા ઘણું ઋદ્ધિ સિદ્ધિ પામ્યા. અનંત આનંદના સમૂહમાં ઝુલવા લાગ્યા. એ ત્રણે સુખી બન્યા.
કમભાગી હોવાના કારણે મૂઢે ચારુનું કહ્યું ન કર્યું. માજશેખ અને વિલાસમાં સ્વદેશથી લાવેલું ધન પણ ગુમાવી બેઠે. રત્નદ્વિીપમાં બેહાલ અને મહાદરિદ્રી બની ગયો. કુકર્મો કરવા લાગ્યો.
એક વેળા રાજાના સંકજામાં ગુના કરતાં સપડાઈ ગયે, એટલે કે ધે ભરાએલા રત્નદ્વીપના રાજવીએ અનંત જલજંતુએથી ભયાવહ અને અપાર એવા સાગરમાં ફેંકી દીધે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ઉપમિતિ કથા સારાહાર
ભાઈ અકલંક ! સૂરિભગવતે આ કથા મને કહી સ`ભળાવી હતી. આ કથા જ માશ વૈરાગ્યનું કારણ છે. મુનિના દ્વારા કહેવામાં આવેલી કથાના ભાવને જાણી અકલ કે મુનિને વંદના કરી અને આગળ જવા રવાના થયા. ઘનવાહન- ભાઈ! આ કથાનકના ભાવ શું છે? સ્પષ્ટ ભાવા :
ભાઈ ઘનવાહન ! કથામાં વસતપુર નગર આવેલું એને અસ'વ્યવહાર જીવરાશિ જાણવી. વેપાર કરનારા તરીકે સાર્થક નામવાળા ચારુ વિગેરે ચાર પ્રકારના જીવા સમજવા, એમાં સમુદ્રનું વન આવેલું તે આ સંસાર જાણવા. સમુ દ્રના પાર નથી દેખાતા, એમ સ’સારને પણ પાર નથી દેખાતા.
રત્નદ્વીપનું સુંદર વર્ણન આવેલું તેને આ દુર્લભ મનુષ્ય ભવ સમજવા. મનુષ્ય ભવમાંજ આત્માના નિર્મળ ગુણા પ્રાપ્ત કરી શકાય છે. એ વિના શકય જ નથી.
ચારૂના વનની ઉપમા :
જે લઘુકર્મી આત્મા મનુષ્યભવ પામીને ચારુના જેવું સુચારુ વર્તન રાખે છે અને યતિધર્મ નામના ઘણા નફા દેનાર વેપાર કરે છે. તે અલ્પ સમયમાં જ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, નમ્રતા, સરલતા, નિલેૌભતા, સદાચાર, સદ્ધિચાર, ઉદારતા, મનેાસયમ વિગેરે મહા મૂલ્યવાન્ રત્ના ઉપા જન કરી લે છે અને પેાતાના આત્મારૂપ વહાણુમાં એ ઉત્તમ જ્યાતિમય રત્નસમૂહ ભરી દે છે. આવા જે જીવા હાય તે બધા ચારુની ગણનામાં ગણાય છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
ચાર મિત્રો
૧૩૭
ધોગ્યના વર્તનને વિચારઃ
ભાઈ ! કથામાં ગ્યની વાત આવેલી ભાવાર્થમાં એટલે દેશવિરતિધર શ્રાવક સમજ, ગ્યને બગીચા વિગેરે ધામમાં ફરવા જવાનું મન થયા કરતું અને અવસરે જતે પણ ખરો. તેમ અહીં શ્રાવકવર્ગ ભેગાદિ સામગ્રીને સર્વથા તજ નથી. એમાં પણ આસક્તિ રાખતું હોય છે.
પરંતુ એમાં દક્ષિણતાને સાત્વિક ગુણ હોય છે. એ ગુણને કારણે સાધુ ભગવંતેની પ્રેરણાથી રત્ન મેળવવા પ્રયત્ન કરે. પ્રેરણા ઘડી ઘડી કરવાથી એ રત્ન મેળવતે રહે, પણ એમાં કાળ ઘણો પસાર થઈ જતો. લાંબા ગાળે એનું જીવવહાણ રત્નથી ભરાતું. હિતાના વતનની યોજના :
હિતઝ જેવા જીવને રત્નદ્વીપ તુલ્ય માનવદેહ મલ્યો, પણ એને રત્ન પરીક્ષા આવડતી ન હતી. મિથ્યાત્વનું તત્ત્વ એની પાસે ઘણું હતું. પરિણામમાં સરલતા અને ભદ્રતા હતી. અજ્ઞાન પણ ઘણું હતું. જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫ રત્નાને ઓળખી શકતે ન હતે.
ધૂતારા જેવા અન્યદર્શની સાધુ બાવા એને મળ્યા. તેઓએ આ હિતજ્ઞના ભેળપણનો કુલાભ લીધે. ગુણ રત્નના બદલે કોડા જેવા યજ્ઞ અને કાચ જેવા હેમેની કિયા શીખવી લિધી. યજ્ઞ અને હેમને રત્ન માનવા લાગ્યા.
પરન્તુ આનામાં એક શક્તિ હતી કે હિતેષીને હિત વચન સમજી શકતો હતો. ચાર જેવા આત્મા હિતજ્ઞ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ઉપમિતિ કથા સારોદ્વાર
જેવાની કેટિવાળા જીવને સાચી સમજ આપે તે તત્ત્વને સારી રીતે સમજી શકે એવા એ વિનમ્ર હોય છે.
એરિક સુખ વિલાસના સાધનભૂત બાગ બગીચાની મીજબાનીઓમાં સમય ગાળવે એ મૂર્ખતા છે, એમ ચારુ દ્વારા ઠપકો આપતાં શરમાઈ જાય છે. એને પિતાના મછલા વર્તન ઉપર દુખ થાય છે અને ગુણ રત્ન મેળવવા ચારુએ બતાવેલા ઉપાય અજમાવી અલ્પ સમયમાં પોતાના આત્મારૂપ વહાણને ગુણ થી પરિપૂર્ણ કરી દે છે. મૂહના વર્તનની ઘટના:
મૂઢ રત્નદ્વીપમાં કમાણે નહિ અને ચાનું પણ કહ્યું માન્યું નહિ” તેમ દરભવ્ય કે અભવ્ય આત્માઓને મૂઢ માની લેવા. આવા આત્માને સદા મિથાત્વને ઉદય હોય છે, એટલે ધર્મરત્નની પરીક્ષા આ લોકે કરી શકતા નથી. ભારે કર્મી હોવાથી જ્ઞાન થવું જ અશકય હોય છે.
અજ્ઞાનના મહા આવરણના કારણે ધર્મરત્નબુદ્ધિથી યાગહોમ વિગેરે કાચ અને કેડા ભેગા કરતાં હોય છે. વધુમાં છીપલી કે શંખલાના ઢગ મેળવતા હોય છે.
જે કઈ દયાળુ ઉપદેશક મળી જાય અને એમને વાસ્તવિકતાનું ભાન કરાવવા સાચા રસ્તેનું વર્ણન કરી બતાવે અને આનંદજનક ભેગેને સપની ફણુ જેવા ભયંકર બતાવે તે મૂઢ જેવા અભ આવા હિતેષી ઉપર વેષ અને ઈર્ષા રાખતા થઈ જાય છે. આવા આત્મા કેઈ કામના નથી હોતા.
Page #186
--------------------------------------------------------------------------
________________
ચાર મિત્ર
ચારની પ્રેરણા દ્વારા ચાગ્યની ઉન્નતિ :
ગુરૂપ રત્નસમૂહથી પાતાના જીવવહાણને ભરી મેાક્ષ ભણી મહાપ્રયાણ કરતા ચારુએ પાતાની ઈચ્છા અને લાભ અન્ને ચેાગ્યને ખતાવ્યા. ચાગ્યને પણ પૂછ્યું ત્યારે એણે પેાતાની સત્યઘટના બતાવી દ્વીધી.
૧૩૯
ચારુએ એ સાંભળી કહ્યું, ભાઈ! રત્નદ્વીપ જેવા માનવ ભવ પામીને સ્વા ભ્રષ્ટ થવું એ સારૂં ન ગણાય. તમને તમારૂં વન ચેાગ્ય જણાય છે? આવા મ વહાણુ રત્નાથી કયારે ભરાશે?
પ્રયત્નથી તમારૂં
આવી હિતશિક્ષા આપવા દ્વારા ચારુએ ચૈાગ્યને હિતશિક્ષા આપી રહ્ના મેળવતા કરી દ્વીધે.
આવી રીતે સાધુએ પેાતાના આત્માને ગુણગણથી ભરી દે અને મેાક્ષનગરી ભણી જવા ઈચ્છા થાય ત્યારે અલ્પ આત્મગુણાને મેળવ્યા હોય એવા શ્રાવકને કહે, હું મહાનુભાવ! નિર્મૂળ આશયવાન્ !! રત્ના મેળવવામાં તમારા જેવા માટે આવી મંદગતિ રાખવી એ સારૂં ન ગણાય.
ધનની લાલસા અને ભાગની ભાવનામાં આસક્ત મની, દુર્લભ માનવ જન્મના સમયના દુરૂપયાગ કરવા એ હિતકારી નથી. સ્વા ભ્રષ્ટતા એ શું ચેાગ્ય ગણાય ? ગુણરત્ના મેળવવામાં બેદરકારી એ સ્વાભ્રષ્ટતા જ ગણાય. ભાઈ! હજી પ્રમાદને ખ'ખેરી ગુણગણું મેળવવામાં ઉદ્યમશીલ મની જા.
સાધુ ભગવંતના સુવચના સાંભળી યાગ્ય જેવા આત્માએ સાધુતાનેા સ્વીકાર કરી સાધુક્રિયા રૂપ વેપાર દ્વારા ગુણરત્ના
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ઉપમિતિ કથા સારિદ્વાર
કમાવવામાં લયલીન બની જાય છે. ધનને લોભ અને વિષયની વાસના ફંગળી દે છે. રમણને રાગ તજી દે છે. હિતાને માગમાં લાવે :
કથામાં ચારુ હિતજ્ઞની પાસે ગયે અને એના કાચ કેડા અને શંખલા જોઈ કહ્યું, ભાઈ તું ધૂતારાઓથી ઠગા છે. આ દ્વીપમાં મજશેખ કરવાના ન હેય માત્ર ને જ મેળવવા જોઈએ. એ મેળવવાને ઉપાય પણ બતાવ્યો હતે.”
એમ છમાં ઘણાં મિથ્યાત્વી હોવા છતાં ભદ્ર પરિણામી સરલ હોય છે. એવા આત્માને સાધુ ભગવંતે કહે, ભાઈ ! મનુષ્ય અવતાર પામ્યા પછી સંસારને રાગ કરે ગ્ય નથી. આ રાગ તને દુઃખી બનાવશે.
વળી અન્યધર્મી ધૂતારાઓ દ્વારા તું ઠગા છે. તને રને જણાવી કાચ જેવા હલકા યજ્ઞ હેમ વિગેરે ધર્મો પકડાવી દીધા છે અને એને જ તું રત્ન જે ઉત્તમ ધર્મ માની બેઠે છે. આવા લઘુ ધર્મોને તું ત્યાગ કર અને મહાધર્મને સ્વીકાર કર. તું જ્ઞાન અને આચાર રૂપ લક્ષણ દ્વારા ધર્મની પરીક્ષા કરીલે, પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય તે ઉત્તમ ધર્મરનેને સ્વીકાર કરજે.
ભદ્રપરિણમી મિથ્યાત્વી આત્મા પિતાના હિતની આકાંક્ષાની ખેવના રાખતા હોય છે, એટલે સાધુ ભગવંતના શુદ્ધ ઉપદેશને સાંભળી ચારિત્રક્રિયા દ્વારા આત્માના ગુણ મેળવવામાં ઉદ્યમશીલ બની જાય છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
ચાર મિત્રો
૧૪૧ મૂઢ જે આત્મા શું કરે?
કથામાં મૂઢની વાત આવેલી, ચાએ મૂઢને સ્વદેશ ગમન માટેની વાત કરી ત્યાં એણે રેકડું કહ્યું કે આ રત્નદ્વિીપ શું ખૂટે છે? એણે સંગ્રહ કરેલા કાચ, કેડા અને શંખલા માટે જણાવ્યું, ત્યારે મૂઢ વધુ ક્રોધિત બન્યો. એટલું જ નહિ પણ કાચ, કોડાઓને રત્ન માનતે હતે એ પિતાની ભૂલ ન સુધારી. કાચ અને કેડાને જ રત્ન માનતે રહ્યો.
એમ ભાવથમાં ફરભવ્ય અથવા અભવ્યને મૂઢ સમાન સમજવા. આવા અભવ્ય આત્માને અણગારને આશ્રય મળે અને મેક્ષ નગર જાવા ભણીના વિચારે કહે, ત્યાં આ ભાઈ સંસારની સાહ્યબીના ગાણા ગાવા બેસી જાય. સંસારમાં જ અમૃતતત્વ માને. ભેગવિલાસ એજ મધુર ફળ ગણે. સંસારવાસની જ સ્તુતિ ગાય. નરમેધ, અશ્વમેધ, અજમેધ વિગેરે યજ્ઞો અને હવને માં જ ધર્મતત્વ સમજે. કેઈ પુણ્ય પુરૂષ સમજાવે, તે પણ કદાગ્રહ બુદ્ધિ ન તજે. - સાધુ ભેગાદિ તળદેવાનું જણાવે એટલે છ છેડાઈને ઉત્તર આપે કે તમે તમારે મેક્ષે જાઓ. અમારે મોક્ષ જોઈ નથી. તમારી ધૂર્તતા તમારી પાસે રાખે. આનંદ સંસારમાં જ છે. મેક્ષ કેણે જે છે? આકાશપુષ્પ જેવી વસ્તુ માટેની મહેનત તમને જ મુબારક છે.
આવા અગ્ય આત્માની ઉપેક્ષા કરી મુનિરાજે પોતાના આત્મારૂપ વહાણમાં મહામૂલા રને ભર્યા અને શ્રાવક તેમજ ભદ્રક જીના ગુણ વિકાસમાં સહયોગ આપી એમના આત્મા
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
રૂપી વહાણુમાં ગુણ્ણા ભરાવ્યાં અને ત્રણે જણા નિવ્રુતિ નગરે પહોંચી ગયા.
નિવૃતિનગરમાં અવ્યાબાધ, અનત, અક્ષય, અચલ એવું મહાન ફળ મળ્યું. અવિરલ આન`દના સાગરમાં નિમગ્ન બન્યા. જ્ઞાન, દર્શીન, ચારિત્ર, વીય વિગેરે આત્મિક ગુણાપૂ વિકાસને પામ્યા.
અભવ્ય આત્મા ભાવરત્નાથી હીન હતા. ખરામ આચરઊાથી વધુ દુઃખી બન્યા. અસદાચારી ખાચરણા દ્વારા કર્મપરિણામ એના ઉપર ઘણાજ દ્વેષે ભરાણા અને અપાર સંસાર સમુદ્રમાં ફ્રેંકી દીધા. અલવી આત્માએની આવી દશા થાય છે.
ભાઈ ઘનવાહન! આ મુનિએ કહેલા કથાનકના ભાવાથ મે તને સ્પષ્ટ સમજાવ્યા છે. ગુરૂદેવ પાસે એ થાનક સાંભન્યું હતું અને એના તત્વના વિચાર કરતાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સાધુતાને રાહુ લીધા છે.
ભદ્ર ધનવાહન ! આવા પ્રશમરણ કરતાં કથાનકને શ્રવણુ કરી કૈાનું દીક્ષા લેવાનું મન ન થાય? જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરેના ઉત્તમ રત્નાથી પેાતાનું આત્મવહાણુ ભરી કાણુ માક્ષ જવા ઝંખના ન રાખે?
હે અગૃહીતસ કેતે! અકલકના વચન સાંભળી મારા કર્મીની સ્થિતિ પાતળી બની. મારા મનમાં કંઈક ભદ્રતા આવી. મને એના આવા શબ્દો ઉપર પ્રીતિ થઇ.
અમે ત્યાંથી છઠ્ઠા મુનિ ભગવત પાસે ગયા.
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજું
સંસાર બજાર
છઠ્ઠામુનિનું વૈરાગ્ય કારણ :
હું અને અકલંક છઠ્ઠા મુનિવર પાસે ગયા. અમે બંનેએ મુનિ ભગવંતને વંદન કર્યું. મુનિએ ધર્મલાભને આશીર્વાદ આપે. પૂર્વના મુનિવરની જેમ આ મુનિને પણ અકલકે વૈરાગ્ય થવાનું કારણ પૂછયું. | મુનિએ ઉત્તર આપતા જણાવ્યું, ભદ્ર અકલંક ! જે આ મુનીશ્વર ધ્યાનમાં સ્થિર થએલા છે, એમણે મને “સંસ્કૃતિ” નગરીના બજારને મહામાર્ગ દેખાડયો તે મહામાર્ગ મારા વૈરાગ્યનું કારણ બને.
અકલંક– આપ વધુ સ્પષ્ટીકરણ કરશે તે અમને એનું રહસ્ય સમજાશે.
મુનિવર– ભાઈ સાંભળે. સંસૂતિ બજાર વર્ણન:
સંસાર નગરમાં સંસ્કૃતિનામને મહા બજાર આવેલો હતે. એમાં બંને તરફ “ભવ” નામની દુકાનની પંક્તિઓ હતી. એ દુકાનમાં સુખ અને દુખ નામના કરીયાણું
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સસાર માર
66
વિશાળ જથ્થામાં ભરેલાં હતાં. હું જીવરૂપ ” વ્યાપારીએ કરીયાણાની લેવડ દેવડમાં મશગૂલ હતા, એ લેાકેા પાતપાતાના સ્વાર્થ તરફ્ નજર રાખતા હતા. એ બજારના મહામાર્ગનું નામ જન્મસ્તાન ”હતું એ માર્ગો ઉપર અનેક લેાકાની અવર જવર થતી જ રહેતી, એટલે એ ભરણક દેખાતા હતા. અભાગીયા જીવા જ્યાં ત્યાં આથડતા નજરે પડતાં હતાં. પુણ્ય અને પાપ રૂપ મૂલ્ય આપવા દ્વારા ચેાગ્ય વસ્તુઓ ખરીદી શકાતી હતી.
એ નગરીની સર્વ સત્તા (6 મહામાહે ”ના હાથમાં હતી. કામ, ક્રેષ, માન વિગેરે હાથનીચેના નાના અધિકારીએ હતા. લેાકાને રજાડનારા અને ગુ'ડાગીરી કરનારા ઉન્મત્ત છેકરાઓની ઘણી કનડગત હતી.
કષાય નામના
""
કમ નામના
<<
,,
લેણદારા જીવ નામના દેણદારાને ઘણા સતાવતા હતા. એમને પકડાવી જેલ ભેમા પણ કરાવી દેતા અને દુઃખી દુ:ખી બેહાલ કરી નાખતા.
આવા વિશાળ બજાર જગતમાં બીજે માંય ન હતા. શિવાલય :
એક વખતે કરૂણાના વહેણ જેના અતઃકરણમાંથી વહી રહ્યા છે એવા આ મુનિભગવંતે શલાકા ઉપર જ્ઞાનાંજન સુકી મારા નયનેમાં આંજી દીધું. મારા નયના નિર્મળ અની ગયા.
66
66
""
મે દૂર દૂર નજર ફૈકી એટલે દુકાને જ્યાં પુરી થતી હતી ત્યાં છેડે એક મઠ મને દેખાણેા. એ મઢનું નામ
Page #192
--------------------------------------------------------------------------
________________
સંસાર બજાર
૧૪૫
“શિવાલય” હતું. એ શિવાલયમાં “મુક્ત” નામના અનંત વ્યક્તિઓ મારા જેવામાં આવ્યા. એ બધા પરમ અને શાશ્વત આનંદને આસ્વાદ લઈ રહ્યા હતાં.
શિવાલયમાં મુક્ત લોકોને આનંદિત જોઈ મને પણ ત્યાં જવાની તમન્ના જાગી. સંસ્કૃતિ બજારથી ભારે કંટાળો આવ્યો. એના ઉપર અણગમે થઈ આવ્યો. મેં ગુરૂદેવને મુકત બનવાને ઉપાય પૂછો, એટલે ગુરૂદેવે મને મુક્ત થવા આ પાવન દીક્ષા આપી અને મેં સહર્ષ દિક્ષાને સ્વીકાર કર્યો. કર્તવ્યને ઉપદેશ :
દીક્ષા આપ્યા પછી મને ગુરૂદેવે જણાવ્યું, સૌમ્ય! તારી માલમિલકતમાં રહેવા માટે આ ઓરડે છે એનું નામ “કાયા” છે. એમાં “પંચાક્ષ” નામના ગેખલા છે. “કામણદેહ' નામે અંદરને ઓરડો “ગર્ભગૃહ” છે. એની સન્મુખ “ક્ષપશમ ” નામની બારીઓ આવેલી છે. આ ઓરડામાં એક વાંદરાનું બચ્ચું આવેલું છે. એનું નામ “ચિત્ત” રાખવામાં આવ્યું છે. એ વાનર બચ્ચે અતિચપલ છે. કુદાકુદ કરવાને અને જ્યાં ત્યાં જવાને એને સ્વભાવ છે. તારે એ ચપળ વાનર બચ્ચાની સુરક્ષા કરવાની છે. એ માટે જાગરુક રહેવાનું છે.
ભદ્ર! એ વાનર બચ્ચાને સતત દેખરેખ તળે રાખવે પડશે. નહિ તે “ કષાય” નામના ઉંદરે આવી કરડી ખાશે.
૧ કષાય ચાર છે. ક્રોધ, માન, માય અને લેભ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
“નેકષાય” નામના વિષ્ણુએ ડંખ મારશે. પરિણામે એની ચપળતા વધુ વધી જશે. “ રાગદ્વેષ” નામના બે ભયંકર કેલ જાતીય ઉંદરે એને લોપ કરી નાખે છે. “મહામેહ” નામને ભયંકર જંગલી બીલાડે અને “સંસાર” નામની બીલાડી એને આખું જ ભક્ષણ કરવા ઈચ્છતાં હોય છે.
યશસ્વિન ! “પરીષહ” અને “ઉપસર્ગ” નામના ડાંસ અને મરછર વારંવાર ડંખ મારી લેહી ચૂસી લે છે. અને તેથી વધુ ઉચું નીચું થઈ જાય છે. અત્યંત દુષ્ટા એવી “બેટીચિંતા” નામની ગોળીય ઘડી ઘડી વાનર બચ્ચાને ત્રાસ આપ્યા કરે છે. “પ્રમાદ” નામના કાંકીડાઓની પજવણું પળે પળે ચાલતી જ હોય છે. “અવિરતિ” નામને ગાઢ કચરા રૂપ જુ સમૂહ ક્ષણે ક્ષણે ઝીણું ઝીણું ડંખ મારી ત્રાસ ત્રાસ કરી મૂકે છે.
આર્ય! “મિથ્યાત્વ” નામનું મહાઅંધકાર એ વાનર બચ્ચાને આંધળી અવસ્થામાં લાવી મૂકે છે. આ રીતે ઉપ
૧ નેકષાય- હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, પુરૂષદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ એમ નવ છે. કષાય નહિ પણ કષાયના સાગરીતે.
૨ સંજ્ઞા- આહાર, ભય, મિથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેબ, લેક અને એઇ. આ દશને સંજ્ઞા તરીકે ઓળખાય છે.
૩ પરીષહ- સુધા, પિપાસા, વગેરે બાવીસ છે. કર્મનિર્ભર માટે સહન કરવામાં આવે છે.
૪ ઉપસર્ગ– દેવ, મનુષ્ય અને તિર્યચ દ્વારા કષ્ટ થાય છે. ૫ પ્રમાદ- મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચ.
Page #194
--------------------------------------------------------------------------
________________
સંસાર બજાર
૧૪૭
દ્રની ગણના નથી, હેરાનગતિને સુમાર નથી. જ્યારે ચિત્તવાનરબચ્ચું દુઃખથી ત્રાસ ત્રાસ પિકારી જાય છે. ત્યારે કઈ વાર “રૌદ્રધ્યાન” નામના ભયંકર અગ્નિકુંડમાં પ્રવેશ કરે છે તે કઈ વાર કુર્તકરૂપ કરોળીયાના જાળાંઓથી જેનું પ્રવેશદ્વાર દેખાતું નથી. એવી “આતધ્યાનર” નામની મહાગૂફામાં પ્રવેશ કરે છે. અને પિતાને સુખ શાંતિ થશે એમ માને છે, પણ એ આશા ઠગારી જ નિવડે છે.
વત્સ ! આ વિષયમાં તારે ખુબ તકેદારી રાખવાની છે. તારે આ વિષયમાં જરા પ્રમાદ કરે નહિ. તું સાવધાન રહી ચિત્ત વાનર બચ્ચાનું રક્ષણ કરજે. એ રૌદ્રધ્યાનના અગ્નિકુંડમાં અથવા આર્તધ્યાનની ઉંડી ગૂફામાં ગબડી ન જાય એ માટે સચેત રહેજે. ચિત્ત બચ્ચાને બચાવવાને ઉપાય :
મેં ગુરૂદેવને પૂછયું, ગુરૂદેવ ! આ ચિત્તવાનરની રક્ષાના ઉપાયે કયા છે? રક્ષા માટે મારે શું કરવું જોઈએ ?
ગુરૂદેવ- વત્સ ! “ કાયા” નામના એરડા પાસે પાંચ ગોખ છે, તેની બાજુમાં જ પાંચ ઝેરી વૃક્ષો આવેલાં છે, જેને “વિષય” નામથી ઓળખવામાં આવે છે. એનું વિષ ઘણું જ ભયંકર છે.
આર્યવિષયવૃક્ષના ગન્ધથી ચિત્તબાળક મૂચ્છિત બની જાય છે, જેવા માત્રથી ચપળ બની જાય છે. સ્પર્શ કરવાથી
૧-૨ આર્ત અને રૌદ્રધ્યાનના ચાર ચાર પ્રકારે છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
ઘેનમાં ઘેરાઈ જાય છે, સાંભળવાથી ગાંઘેલો થઈ જાય છે. ખાવાથી બેભાન થઈ ઢળી પડે છે. મરણ અર્થાત વિષયવૃક્ષેને વિચાર કરવાથી ચિત્તબાળક મરી પણ જાય છે.
અરે ! આ ચિત્ત વાનરબષ્ણુ એ વિષયવૃને આમ્રવૃક્ષે માનવાની મહાભૂલ કરે છે. આંબા માની એનું મન લલચાય એ સંભવિત છે, પછી ગોખમાંથી કુદકે મારી વિષયવૃક્ષે ભણી દેટ મૂકે છે.
એ વૃક્ષના કેટલાક ફળને “ચિત્ત” સારા માને છે અને એના ઉપર રાગબુદ્ધિ રાખે છે. ત્યારે કેટલાક ફળને સારા નથી એમ માની ઠેષ કરે છે. આ રીતે એકદમ આસક્ત બની એ વૃક્ષોની ડાળીઓ ઉપર કૂદાકૂદ કરે છે. એ ઝાડની નીચે ફળ, ફુલ, પાંદડાઓ અને બીજે કચરો ઘણે ભેગો થએલો હોય છે, એમાં આળોટે છે અને એ કચરાના ઢગલાનું નામ “ અર્થનિચય” છે.
આ કચરાના ઢગલા ઉપર ચિત્તવાનર બચ્ચું ખૂબ ગુલાટે ખાય છે અને આળોટે છે, ડાળીએ ડાળીએ ભટકે છે અને “કર્મ પરમાણુ નિચય” નામની સૂક્ષ્મ પરાગ-ધૂળથી શરીર ખરડાય છે. “ભેગનેહ” નામના જળબિંદુ ઝરમર વરસવાથી એ ભીનું થઈ જાય છે. આન્તર ભાવાર્થ :
ગુરૂદેવના વચન સાંભળી મને એનો ભાવાર્થ ખ્યાલ આવી ગયો. એટલે મેં વિચાર કર્યો કે –
Page #196
--------------------------------------------------------------------------
________________
સંસાર બજાર
૧૪૯
શબ્દ, રૂપ, રસ, ગંધ, અને વર્ણ વિગેરેને જ વિષવૃક્ષો કહેવાય છે. એના પ્રત્યેની અપ્રગટ ઈછાવિશેષ પુષ્પ અને ઈચ્છાને અતિરેક એ ફલ કહેવાય છે. વિષય ઈચ્છા થવાના આધારભૂત સાધને એને જ શાખા પ્રશાખા જણાવી છે. એ ઢાળીઓમાં અર્થાત્ વિષયોમાં મનનું જવું એજ ચિત્ત વાનર બચ્યું છે. એજ દોડાદેડ કરે છે. વ્યવહારમાં પણ બોલાય છે કે મારું મન અમુક જગ્યાએ ગયું છે. એટલે અહીંયા ચિત્તની જ ચપળ અવસ્થા જણાવી છે.
આ રીતની અર્થજનાને મને ખ્યાલ આવી ગયો. મુનિ ભગવંતના વચનને ભાવાર્થ ખ્યાલ આવી ગયો. તેથી મેં પૂછ્યું, ભંતે! આગળ શું કરવું એ કૃપા કરી જણાવે.
વત્સ! એ વાનર બચ્ચાનું શરીર ભીનું થએલું હોય છે, એટલે “કર્મ પરમાણુ” રજ ઘણું શરીર ઉપર ચૅટી જાય છે અને એ રજમાં ઝેરી અસરો હોય છે, તેથી શરીર ઉપર ચાંદા, ચાઠા અને ઘા થઈ આવે છે. રજમાં ભેદક ગુણ વધુ હોય છે. વળી એ રજની ઝેરી અસર દ્વારા શરીર બળી ગયેલી વસ્તુ જેવું શ્યામ અને ભૂખરૂં લાલ બની જાય છે. ત્યાર પછી ઉપર જણાવેલા બધા ઉપદ્રવે એને નડયા કરે છે. સંરક્ષણને ઉપાયઃ
ભદ્ર! એના રક્ષણને ઉપાય હું તને બતાવું છું. તારે “સ્વયં” નામના પિતાના હાથની અંદર “ અપ્રમાદ” નામને વજદંડ લેવું અને પાંચ ગેખલાઓ પાસે ઉભા રહેવું. જ્યારે એ બહાર જઈ વિષવૃક્ષોના ફળ ખાવા પ્રયત્ન
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ઉપમિતિ કથા સારાદ્ધાર
કરે ત્યારે એ ઈંડ દેખાડી ધમકાવવા અને પાહે વાળવા. જો એમ કરવામાં નહિ આવે તા દીર્ઘકાલીન ચક્કરમાં એ અટ વાઈ જશે અને દુઃખી મનશે.
જુના ઉપદ્રા ચાલુ થઇ જશે. ઉ ંદરડા, કાલ, ખીલાડાની હેરાનગતિ ચાલુ થશે, વેઢાનાથી વિહ્વળ ખની માહથી આંખા માનેલા વિષવ્રુક્ષા ભણી દોટ મૂકશે. ફરી એ વૃક્ષાના નીચે આવેલી ક પરમાણુ રજમાં રગદોળાશે, સ્નેહની ફરફર વર્ષાથી ભીંજાઈ જવાથી શરીર રજ ચાંટી જશે. એ ઝેરી રજથી ફ્રી શરીર ઉપર ઘા થશે અને દુઃખી બનશે. પાછા પેલા ઉંદરડા, કાલ, ખીલાડા હેરાન કરશે.
ચિત્ત વાનર બચ્ચાને ખાઇ જવા તલપાપડ અનેલા ઉંદ્યરડા, કાલ વિગેરે વધશે અને ફરી હેરાનગતિ કરશે. ફરી ચિત્તમાળક માહથી આંખા ભણી દોટ મૂકશે. ફ્રી કપરમાણુ ચાટશે, ભીજાશે, રી ઘા થશે અને બધા ઉપદ્રવે આવી આવી ખબર લઈ જશે.
જો તું એ બચ્ચાને બહાર નન્હે જવાદે તે એના ભાગની ચીકાશ દૂર થશે, નવી ચીકાશ નહિ આવવાથી એ શુકાવા લાગશે અને શરીર ઉપરથી ધૂળ ખરવી ચાલુ થશે. શરીર ઉપરથી રજ ઓછી થતાં ઘા રૂઝાવા લાગશે, ઘા રૂઝાઇ જતાં શરીરની શ્યામતા અને ખેાટી રક્તતા દૂર થઇ જશે, શરીર સુંદર, નિર્મળ દેખાવડુ અને સ્થિર બની જશે. આરાગ્ય અને શક્તિ પ્રાપ્ત થશે.
Page #198
--------------------------------------------------------------------------
________________
સંસાર બજાર
૧૫૧
વળી “અપ્રમાદ” દંડથી તારે “મહા મેહ” વિગેરે ભયંકર બીલાડાને હાંકી કાઢવા, અને ભૂક્કા બોલાવી દેવા, જેથી અંદર રહેલા બચ્ચાને ઉપદ્ર ન થાય. અને હેરાન થવાને વખત ન આવે.
ભદ્ર! આ રીતે ચિત્ત વાનર બચ્ચાના રક્ષણને ઉપાય મેં તને દેખાડે છે. તે એ માટે પ્રયત્ન કરજે. સંરક્ષણથી લાભ :
મેં મારા ગુરૂદેવને પૂછયું, ભગવંત! એ વાંદરાના બચ્ચાનું રક્ષણ કરવાથી શું લાભ?
ગુરૂદેવ વત્સ ! તને “શિવાલય” નામને મઠ ઘણે ગમી ગયે હેતે ને ? તારે ત્યાં જવું હોય તે આ વાનર બચ્ચાનું રક્ષણ કરવું જોઈએ.
અકલંક ! ગુરૂદેવના કહેવાને ભાવાર્થ મને સમજાઈ ગયે. હું એના ઉપર વિચાર કરવા લાગ્યા. ખરેખર રાગાદિથી ઉપદ્રવિત થએલું મન વિષયમાં પ્રવૃતિ કરે છે. વિશ્વમાં મન જાય એટલે કર્મબંધન થાય છે. કર્મસંચય થવાથી વાસનાઓ ઉદીત બને છે. ભેગ સનેહની લાલસાઓથી સંસારના સંસ્કાર રૂપ ઘા પડે છે. ઘા મટાડવા ફરી રાગ કરે અને વિષય ભણું મન જાય છે. કર્મ સંચય થતાં દુઃખી બને છે.
દુઃખના નિવારણ માટે વિષવૃક્ષે ભણું જાય અને પરિણામે ચિત્તની દાખી અવસ્થા થાય છે. અને ચક્રાવા જેવી સ્થિતિ થાય છે. “પાછા હતા ત્યાંના ત્યાં ” આવી પરિસ્થિતિમાં
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ઉપમિતિ કથા સા દ્વાર
ચક્રાવામાં ફસાએલું “ચિત્ત” વાનર બચ્ચે મુક્ત કઈ રીતે બને ?
ગુરૂદેવે એ વાનરના રક્ષણને ઉપાય સરસ બતાવ્યું. સ્વવર્ય નામના હાથમાં અપ્રમાદ દંડ લઈ એ બચ્ચાને બહાર જતાં જ અટકાવી દે. હું એ ઉપાયને અમલમાં મુકી રહ્યો છું. ગુરૂ આજ્ઞા અનુસાર વર્તી રહ્યો છું.
અકલંક- મહાત્મન્ ! આપે ગુરૂદેવના વચનને સુંદર ભાવ પ્રાપ્ત કર્યો. આપની સમજુતી ઉપર હું વારી જાઉં છું. વળી આપે સુદઢ અને નિશ્ચયાત્મક રીતે એ આચરણ પણ આરંભી દીધું છે. આપનું આચરણ પણ ઘણું સુગ્ય જણાય છે. મને આપની વાત સાંભળતાં ઘણે આનંદ થયો છે.
આપે મને એક ચક્રાવાની વાત કરી એમ મને બીજા એક ચક્રાવાનો ખ્યાલ આવે છે. એ પણ આપના ચક્રાવાથી મળતું આવતું હશે. આપની અનુજ્ઞા હેાય તે હું એ સંભળાવું. મુનિએ અનુજ્ઞા આપતાં એણે વર્ણન ચાલું કર્યું. બીજું ચક :
ચિત્ત” બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. એક દ્રવ્ય ચિત્ત અને બીજું ભાવ ચિત્ત. એમાનું પહેલું ચિત્ત મન: પર્યાપ્તિ પૂર્ણ કરેલા આત્માએ ગ્રહણ કરેલા પુદ્ગલ સમૂહ રૂપ છે. ત્યારે એ ભાવચિત્ત અથવા ભાવમન કહેવાય છે. ભાવમન કામણ શરીરમાં રહે છે. માટે એને જુદું કહેવાય છે.
આ રીતે ભાવચિત્ત એ જીવ જ છે. જીવ ભાવચિત થાય પણ ખરું અને ન પણ થાય. કારણ કે કેવલજ્ઞાની ભગ
Page #200
--------------------------------------------------------------------------
________________
સસાર અાર
૧૫૩
વતા ભાવચિત્ત વિનાના હાય છે. એમને ભાવમનની અપેક્ષા રહેતી નથી.
જ્યારે રાગદ્વેષના કારણે મિથ્યાજ્ઞાનના પ્રતાપે જીવ દુઃખ દેખારા ભેગ વિલાસામાં સુખની મિથ્યા કલ્પના કરે છે. અને એ જાતની પ્રવૃત્તિ કરે છે, લગાદ્ઘિમાં પ્રવૃતિ થયા પછી નેહના તંતુઓ દ્વારા ક સમૂહને ખેચી લાવે છે. ત્યાર ખાટ્ટુ એ કસમૂહ દ્વારા નવા જન્મને ધારણા કરે છે.
નવા જન્મ મળતાં ફ્રી વપર્યાંસ થાય છે, ફ્રી રાખ વિગેરેની પરપરા જાગે, ફ્રી વિષયલેાગેાની આકાંક્ષા થાય અને ફરી સ્નેહના તંતુએ આવે અને ક્રી કર્મીને ખેંચી લાવે, કરી નવા જન્મ થાય, ફ્રી મિથ્યાજ્ઞાન, કરી શગાદિના ક્રમ ચાલે. આ રીતે ગાળ ચક્કર ચાલ્યા કરે.
જીવને જ્યાં સુધી અનિષ્ટ કરનારી અને દુ:ખદેનારી ભવ પુરપુરા સતત ચાલ્યા કરે. ત્યાં સુધી એનામત આણવા અશકયપ્રાય બની જાય. રખડપટ્ટી જ ચાલુ રહે.
મુનિ- ભાઈ અકલક ! તું જે સમજ્યા છે તે ખરાખર છે, એમાં જરા પણ શંસય રાખવા જેવું નથી. અકલંક ! તું જે રીતે આ ચક્રને જોઇ અને સમજી શકે છે, એવું ખીજા કદી સમજી શકતા નથી.
અકલ’ક– મહાત્મન્ ! આપને ગુરૂદેવે શિવાલય મહે જવાના કયા ઉપાય બતાવ્યા છે ? એ સમ ઉપાય અમને જણાવશે ?
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ઉપમિતિ કથા સારોદ્ધાર mmmmmmmmmmmmmmmmm છ લશ્યાનું સ્વરૂપ:
મુનિ- ભદ્ર! ગુરૂદેવે એના ઉપાયે જણાવ્યા છે. તે આ પ્રમાણે છે. “કાયા” એારડાના “અધ્યવસાય” નામનાં ગર્ભગૃહમાં ઉત્પન્ન થાય છે, એમાં જ મેટી થાય છે અને એ સ્થળની જ વૃદ્ધિ કરે છે. કૃષ્ણ, નીલા, કાપતા એ ત્રણ સ્ત્રીઓ ક્રૂરતમ, કૂતર અને ક્રૂર છે. અર્થાત્ ઘણી વધુ પડતી કૂર છે. એ અનર્થોનું કારણ છે. અને ચિત્ત વાનરબચ્ચાની દુમને છે. ગર્ભગૃહમાં અનેકગણે કચરે વધારનારી છે. શિવાલય મઠની વિરોધી છે. અને સંસારબજારના માર્ગમાં લઈ જવા પ્રેરણા આપ્યા કરવાના દુષ્ટ સ્વભાવ વળી છે.
બીજી ત્રણ લેશ્યા તેજે, પડ્યા અને શુક્લા નામની છે શુદ્ધ શુદ્ધતર અને શુદ્ધતમ છે. અર્થાત એક કરતાં બીજી સારી અને બીજા કરતાં ત્રીજી સારી. એમ એક એક કરતાં એક ચડીયાતી છે. શિવાલય મઠને માર્ગ બતાવી જીવના કલ્યાણમાં સહગ આપનારી છે. સંસાર બજારના માર્ગની વિધિની છે. વાનર બચ્ચા માટે લાભદાયી છે. દાદ અને પગથીયાં: - લેશ્યા નામની છએ સ્ત્રીઓએ ગર્ભગૃહમાં ઉપર ચડવા માટે પિતાની શક્તિથી એક દાદરે બનાવ્યું છે. એ દાદરાનું
પરિણામ” નામ રાખવામાં આવ્યું છે. એ દાદરામાં અસંખ્ય પગથીયાં ગોઠવવામાં આવ્યા છે. એ પગથીયાને “અધ્યવસાય સ્થાન” નામ આપવામાં આવેલું છે. દરેક સ્ત્રીઓએ પિતાના નામના જુદા જુદા પગથીયા બનાવેલાં છે. એ પગ
Page #202
--------------------------------------------------------------------------
________________
સંસાર બજા૨
૧૫૫
થીયાના બનાવનારાના જેવા જ એના નામે છે અને એવા જ ગુણે પગથીયાના છે.
એ પગથીયામાંથી કૃષ્ણા, નીલા અને કાપતાએ બનાવેલા પગથીયા ઉપર વાનરબચું રહ્યું હોય તે તે કૂદાકૂદા કરે અને બારી દ્વારા મનથી આંબા માનેલા વિષવૃક્ષે ભણું દોટ મૂકે. પરિણામે એ વૃક્ષે નીચેની કમપરમાણુ રજથી મલીન બને, સ્નેહ જલથી ચૂંટી જાય. ઘા થાય અને ઉંદરડા, કેલ, બીલડાના ત્રાસે વધી જાય. આ રીતે ફરી દુખની પરંપરા ઉભી થાય. સદા સંતપ્ત સ્થિતિ જ રહ્યા કરે.
ભદ્ર! તારે વાનરબચ્ચાને એ સ્ત્રીઓના બનાવેલા પગથીયાથી નીચે ઉતારવું અને તેજે, પડ્યા અને શુકલા લેગ્યાએ બનાવેલા પગથીયા ઉપર ચડાવી દેવું. આ પગથીયા ઉપર ચડતાં વાનર બચ્ચાના કલેશે ઘટશે. ઉંદર, કેલ, બીલાડીના ઉપદ્રવ ઓછા થઈ જશે. વિષવૃક્ષોના ફળ ખાવાની આકાંક્ષા ઓસરતી જશે. નેહ સુકાવા લાગશે, તેથી શરીર ઉપરની કર્મજ ખરવા લાગશે અને ઘા રૂઝાવા લાગશે. તેજસ્વી અને સ્વરૂપવાનું બની જશે.
ચેથી તેજે લેશ્યા નામની સ્ત્રીએ બનાવેલા પગથીયા ઉપર વાનર બચ્ચે ચડશે તે ઉંદર, કેલ વિગેરેના ઉપદ્રવ નષ્ટ થશે. શરીર ઉપરની શ્યામતા જતી રહેશે, વિષયરૂપ આંબા ખાવાની ઈચ્છા નહિ થાય, ઘા બધા રૂઝાવા લાગશે, કર્મ રજ ખરવા લાગશે, શરીરમાં વર્ણ અને કાંતિને વધારો થશે અને સુખને જ અનુભવ થયા કરશે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ઉપમિતિ કથા સાદ્ધિાર
પદ્મા નામની વેશ્યા સ્ત્રીએ ઉભા કરેલા પગથીયા ઉપર વાનર બચ્ચાને મોકલવામાં આવે તે કલેશે વધુ ઘટતા જશે અને પૂર્વે જણાવેલા ગુણ પ્રાપ્ત થશે અને શારીરિક કાંતિ, ઓજસ, વર્ણ, તિ વિગેરે વધુ ભાસ્વર બનશે.
શુકલા લેશ્યાએ બનાવેલી પાન પંક્તિ ઉપર જે એ વાનર બચ્ચાને તું લઈ જઈશ તે તારા આત્મિક ગુણોને ખૂબજ વિકાસ થઈ જશે, નિર્મલ સ્ફટિક જેવા સ્વચ્છ ઉજવલ અને ખુબ આનંદ દેનારા ગુણ પ્રાપ્ત થશે. ઉપદ્ર સર્વથા નષ્ટ થશે. કોઈ જાતની ઈચ્છાઓ થશે નહિ. માત્ર સત્ય આનંદ મળશે. જ્યોતિર્મય સ્વરૂપ પ્રાપ્ત થશે.
વળી તેજ, પડ્યા અને શુકલા વેશ્યાઓએ બનાવેલ પાને ઉપર ચડતાં “ધર્મધ્યાન” નામને શીતળ અને મંદમંદ પવન લાગશે. વળી વાનર બચ્ચાના હિતૈષી બેધ, સંયમ, સંતેષ, શમ, સંવેગ, નિર્વેદ, વિગેરે વાનરો મળી જશે. એ એના પરિવારના જ વાનો હોય છે. એ વાનરવૃદમાં ધૃતિ, શ્રદ્ધા, ધારણા, વિગેરે વાનરીઓ પણ છે અને બ્રહ્મ, વૈરાગ્ય, ધૈર્ય વિગેરે વાનર બચ્ચાઓ પણ છે.
આ વાનર વાનરીએ અને વાનર બચ્ચાઓને વડે નાયક “શુદ્ધધર્મ” નામને એક મેટ વાનર છે. એ દરેક ઉપર સારી દેખરેખ રાખે છે. એ વડે નાયક દેખાવમાં સુંદર, ગુણમાં શ્રેષ્ઠ અને આનંદ છે. એની શક્તિ પણ અજોડ છે. નાયકપણાના ગુણે બધા એનામાં રહેલા છે.
તારું ચિત્ત વાનર બરચું એ ટેળામાં જલદી ભળી જશે, ત્યાં મળતાં એને આનંદ અપૂર્વ થશે, આ વાનરવંદ તારા
Page #204
--------------------------------------------------------------------------
________________
સંસાર બજાર
૧૫૭
વાનર બચ્ચા ઉપર “શુકલધ્યાન ” નામના શીર્ષ ચંદનને શીતળ લેપ કરશે.
છઠ્ઠી સ્ત્રીએ બનાવેલા પગથીયા ઉપર ચડતા જ્યારે એ અર્ધા ભાગે પહોંચશે ત્યારે એને અવિરલ આનંદ થશે, પણ એ વાનર બચ્યું ત્યાંથી આગળ વધવા માટે અસમર્થ થશે. આગળ નહિ વધી શકે.
એ વાનર બચું તારું આંતર ધન છે, જીવન છે, એટલે એ જેટલું આગળ વધતું જાય એટલે તે આગળ વધે છે. એનું ઉર્ધ્વગમન એ તારું જ ઉર્ધ્વગમન છે. હવે એ બચ્ચું આગળ વધવા અસમર્થ છે, એટલે તારે એને ત્યાંજ મૂકી ઉપર જવા પ્રયત્ન કર. બાકીના અર્ધા પગથીયાની મંજલ તારે કાપી નાખવી.
છેવટે તારે એ પગથીયાને માગ તજી દઈને આકાશમાં સ્થિર બની પાંચ હસ્વાક્ષરના ઉચ્ચાર જેટલા અલ્પકાળમાં સવ આલંબનને સર્વથા ત્યાગ કરી પેલા “કાયા” એરડાના ગર્ભગૃહને અને વાનર બચ્ચાને તજી સંસાર બજારના માર્ગને ત્યાગ કરી એક ઝપાટે ઉડી “શિવાલય” મઠમાં પહોંચી જવું.
તું એ શિવાલય મઠમાં પહોંચીશ એટલે તને ત્યાં અમંદ અને અનંત આનંદ પ્રાપ્ત થશે. એ આનંદ અનંત કાળ સ્થિર રહેનાર મળશે. એને નાશ અસંભવ છે.
મેં ગુરૂદેવને કહ્યું “જેવી આપશ્રીની આજ્ઞા.”
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૫૮
" ઉપમિતિ કથા સારોદ્ધાર
ભાઈ અકલંક ! એ “ચિત્ત ” વાનર બચ્ચું આ રીતે શિવાલયમઠમાં લઈ જવા સમર્થ બને છે. આ ઉત્તમ ઉપાય ગુરૂદેવે મને જણાવ્યું.
અકલંકે એ મુનિની અનમેદના કરી. આપે ઘણું જ શ્રેષ્ઠ કાર્ય કર્યું. પછી છઠ્ઠા મુનિને વંદના કરી હું (ઘનવાહન) અને અંકલક આગળ ચાલ્યા.
વનવાહનને બંધ :
ભદ્રે અગૃહીતસંકેતે! સૌમ્ય સ્વભાવી અકલંક મુનિ ભગવંતેના વચનનો ભાવાર્થ સુનિશ્ચિત કરી એને બંધ થાય એવા સારા આશયથી મને કહ્યું, ભાઈ ઘનવાહન ! આ મુનિરાજે જે સુસ્પષ્ટ રીતે પોતાના વૈરાગ્યની વાત જણાવી તેને ભાવાર્થ તારા ખ્યાલમાં આવ્યો છે કે નહિ ?
ભાઈ ! આ મુનીશ્વરે કહ્યું કે આપણું મન માત્ર દોષોમાં જ રડવડયા કરે તે અનંત સંસાર અને અપાર દુઃખનું કારણ બને છે. જે ચિત્ત નિર્મળ બની જાય છે એ પરમપદ એવા મોક્ષનું કારણ પણ બની જાય છે.
ભાઈ ઘનવાહન! એટલા માટે જ ચિત્તની રક્ષા કરવી જોઈએ અને એજ આંતરધન છે. શ્રેષ્ઠ અને મહામૂલ્યવાન રન છે. આ ચિત્તનું રક્ષણ એટલે આત્માનું રક્ષણ છે. જ્યાં સુધી આ ચિત્ત ભેગની આકાંક્ષાથી પદાર્થો કે ધન માટે જ્યાં ત્યાં દેહાદેડ કરે ત્યાં સુધી તને સુખની સેડમ પણ કયાંથી મળી શકે. એની સુગન્ધ પણ કયાંથી આવે ?
Page #206
--------------------------------------------------------------------------
________________
સસાર અજાર
૧૫૯
“ જ્યારે આ ચિત્ત આશા અને આકાંક્ષાઓને તજીને નિસ્પૃહ બની જશે, મહાર ભમવાના ભ્રમને! ત્યાગ કરી એક સ્થાને સ્થિર બની જશે, ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે.
""
“ કાઈ ભક્તિ કરે કે સ્તુતિ કરે અને કાઇ કાપ કરે કે નિંદા કરે છતાં સૌ ઉપર તારી સમાન વૃત્તિ રહેશે, તારા ચિત્તમાં સમતાભાવ રહેશે. ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત
થશે. ”
“ પેાતાના સગા સંબધી હાય કે સ્નેહી હોય અથવા દુશ્મન હોય કે અપકાર કરનારા હોય, જ્યારે આ સર્વે ઉપર તારૂ ચિત્ત સમભાવ ધારણ કરશે, ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ”
“ પાંચ ઇન્દ્રિયાના શબ્દાદિ વિષયે સારા હોય કે ખરાખ હાય, સુખ આપનાર હોય કે દુ:ખ દેનારા હાય,તે પણ રાગ રાષ ન થતાં સમવૃત્તિ રહેશે ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ”
“ એક માનવી આવી તને ચંદનનું શીતળ વિલેપન કરી જાય અથવા એક માણસ આવી ફરસીથી તારૂં શરીર છેાલી નાખે તે! પણ તારૂં ચિત્ત ખેદ ન પામે અને શાંત રહે, ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે.
“ સસારના પદાર્થોં પાણી જેવા છે. એમ માની તારૂં ચિત્ત પદ્મ જેવું બની નિલેપ રહેશે. પાણીથી પાષણ મેળ વવા છતાં કમળ ન્યારૂં રહે છે એમ તારૂં ચિત્ત સ`સારના લેાભામણા પદાર્થોથી ન્યારૂં થશે, ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થશે.”
-
Page #207
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
ઝળઝળાયમાન થતાં લાવણ્ય અને યૌવનના થનથનાટથી થનથનતી રૂપવતી લલિત લલનાઓને જોવા છતાં તારૂં મન નિર્વિકાર રહેશે, હૈયામાં કામના આંખેા અંકુરો પણ નહિ ઉદ્ભવે, ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ”
૧૬૦
''
“ જ્યારે આત્મીય સત્ત્વ ધારણ કરીને ચિત્ત અથ લાલસા અને કામવાસનાથી અલિપ્ત બની જશે અને ધમ માં દૃઢ આસક્ત બની જશે, ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થશે ”
“ રજો ગુણ અને તમેગુણથી આત્મા મુક્ત બની જશે, સ્થિર સમુદ્રની જેમ ચિત્ત વિચાર તરંગેાથી વહૂણું ખની જશે, સથા શાંત સત્ત્વગુણુવાળુ બની જશે, ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ”
66
મૈત્રી, કારૂણ્ય, માધ્યસ્થ, અને પ્રમેાદ્ય ભાવનાથી વાસિત તારૂ' ચિત્ત ” બની જશે અને મેક્ષ પ્રાપ્તિ માટેની અભીપ્સા જાગૃત મનશે, ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ”
“ ભાઇ ઘનવાહન! સુખને પ્રાપ્ત કરવા માટે ચિત્ત સમાધિ ” વિના બીજો ઉપાય નથી. ચિત્ત સમાધિ જ સુખને સિદ્ધ ઉપાય છે. ”
ઘનવાહનના કર્માની ઘનતા ઘટી :
ભદ્રે અહીગૃતસ કેતે! અકલંકના સુધામધુર વચન સાંભળી મારૂં મન ઘણા જ આનંદમાં આવી ગયું. જુદા જુદા દૃષ્ટાન્તા રૂપ સુગરાના ફટકા મારી મારી મારા કર્માની ઘનતા ઘણી ઘટાડી દીધી. ક્રમ પંક્તિઓ તાડ તડ તૂટવા લાગી ગઈ.
Page #208
--------------------------------------------------------------------------
________________
સંસાર બજાર
૧૬૧
હું મારી મોટાભાગની કર્મસ્થિતિને ઓળંગી ગયો અને લઘુકમ સ્થિતિ પાસે આવી અટકી ગયે, અહીં મહાપુરૂષાર્થ દ્વારા તેડી શકાય એવી કર્મની ગ્રંથિ આવી હતી.'
અગૃહીતસંકેતા ! પૂર્વે કહી ગએલા વામદેવની પ્રસ્તાવમાં મેં શ્રી બુધસૂરીશ્વરજી મહારાજના વચને જણાવ્યા હતા, તે તને યાદ છે ને ? ફરી યાદ કરે જોઈએ.?
પૂ. બુધસૂરિજીએ જણાવ્યું હતું કે મારે પુત્ર “વિચાર” દેશાટન કરવા નિકળ્યો હતે, તે “વિચાર” બારીકાઈથી ભવ ચક્રનું નિરીક્ષણ કરીને “માર્ગોનુસારિતાને” સાથે લઈ પાછો આવ્યા હતા.
એણે પૂ. બુધસૂરિજીના કાનમાં કહ્યું હતું કે અહંકારી અને મહાબલિષ્ઠ મહામૂહ મહારાજાએ શ્રી ચારિત્રધર્મરાજના સૈન્યને ચારેકોરથી ઘેરી લીધું છે. હું એ સાક્ષાત્ નિહાળીને આપની પાસે આવ્યો છું.
અગ્રહીતસંકેતાએ જણાવ્યું ભાઈ ! ઘાણના સુગંધની આસક્તિજન્ય દેષના વખતે તે જણાવ્યું હતું, હવે મને એ બરોબર યાદ આવી ગયું તું મૂળવાત આગળ ચાલુ કર.
સંસારીજી કથા આગળ ચાલુ કરી. ચિત્તવૃત્તિમાં નિમળતાના બીજ :
ચિત્તવૃત્તિ અટવીમાં ચારિત્રધર્મરાજનું સૈન્ય અનંત કાલથી મહામાહિદિ દ્વારા ઘેરાએલું પડયું હતું. હું અકલંકની
૧ કર્મગ્રંથિ ભેદવાને ક્રમ મે. ગી.ના વિવરણમાં છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ઉપમિતિ કથા સારાહાર
વાત સાંભળતા હતા, તેજ વખતે એ સૈન્યમાં શ્રી સાધ મંત્રીશ્વરે શ્રી ચારિત્રરાજને અનુલક્ષીને જણાવ્યું.
દેવ ! આમ ખેદ ન કરા, હૈયે ચિંતા ન ધરે.. આપણુ સૈન્ય વિજય પ્રાપ્ત કરશે જ. એમાં શંકા કરવા જેવું નથી. કારણ કે સંસારીજીવ હાલમાં આપણા પ્રતિ સન્માનભરી નજરે જોઈ રહ્યો છે. એના હૃદય પ્રદેશમાંથી અંધકારે વિદાય સ્વીકારી છે. નિર્મળતા આવી ગઇ છે. આ લક્ષણૈાથી જાણી શકાય છે કે આપણા પ્રભુ-સ્વામી સ્હેજ પ્રસન્ન છે. એથી માની શકાય કે હૃદય ઉજ્વળ બની રહ્યું છે.
સ્વામિન્! આપશ્રી શ્રી કપરિણામ મહારાજાને પૂછી, વિચાર વિનિમય કરી સ’સારીજીવ પાસે સદાગમને મેકલે. આપણે કોઈ વિશ્વાસુ અને સમજાવટથી કામ લેનાર વ્યક્તિને મેાકલશું તેા એના વધુ પરિચયમાં આવશે અને તેથી સંસારી જીવ આપણા પક્ષ કરનારા થઈ જશે. આપણી તરફ ઉભા રહેશે.
રાજેશ્વર ! જો એ સસારીજીવ આપણા સ્વીકાર કરશે. તા મહામેાહ રાજા અને એના સૈન્યના પૂરા ખેલાવી દેવામાં સમર્થ અની જઈશું. આપણામાં ઘણી અદ્ભુત શક્તિ આવી જશે.
ચારિત્રરાજે મહામ`ત્રીની વાતના સ્વીકાર કર્યો અને કહ્યું, ભાઇ ! સ`સારીજીવ પાસે સદાગમની સાથે સમ્યગ્દર્શન નામના આ વડાધિકારીને પણ માકલીએ તા ?
Page #210
--------------------------------------------------------------------------
________________
સંસાર બજાર
૧૬૩
* સદ્દધ મંત્રીએ કહ્યું, સ્વામિન્ ! આપનું કહેવું યેગ્ય છે. પરતુ સદાગમ દ્વારા સંસારીજીવ જ્યારે પ્રસન્ન બની જશે ત્યારે સમ્યગૂ દર્શનને મેકલ ઠીક રહેશે. હાલમાં સુયોગ્ય અવસરની રાહ જોવી ઠીક રહેશે. સદાગમનું આગમન :
સદધ મંત્રીની વાતને ચારિત્ર ધર્મરાજે સ્વીકાર કર્યો અને મારી પાસે આવવા સદાગમને રવાના કર્યો. શ્રી સદાગમ શીધ્ર મારી પાસે આવી પહોંચે.
મહામહ રાજાએ મારી આન્તર રાજધાનિ ઉપર કબજે રાખવા “જ્ઞાનસંવરણ” રાજાને આગળ કરેલ હતું. તેથી મહામાતાદિ નિશ્ચિત્ત હતા, પરંતુ “જ્ઞાનસંવરણ” રાજાએ
જ્યારે મારી તરફ “સદાગમને ” આવતે જે કે તરત જ તેનાથી ભય પામી અંદર ક્યાંય સંતાઈ ગયે, ત્યાંથી અદશ્ય બની ગયે. અકલંક દીક્ષા
હું અને અકલંક ત્યાંથી બધા મુનિઓના ગુરૂ શ્રી “કવિદાચાર્ય”ની સમીપમાં ગયા. અમે એમને વિધિવત્ વંદના કરી. શ્રી કેવિદાચાર્યે ધ્યાન પૂર્ણ કરી અમને “ધર્મલાભ” ને શુભ આશીર્વાદ આપ્યો . ત્યારબાદ અકલંક આચાર્ય ભગવંતને પ્રશ્નો પૂછવા લાગે અને આચાર્યદેવ એના સમાધાન આપતા હતા. પછી ગુરૂદેવે મધુર ધ્વનિએ ધર્મદેશના આપી.
દેશના આપતી વેળાએ સદાગમને ગુરૂમહારાજની પાસે જે. મેં અકલંકને પૂછયું. આ ભાગ્યવાન કેણ છે?
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
ત્યારે અકલકે કહ્યું, ઘનવાહન ! આ તે પોતે જ શ્રી સદાગમ છે અને મુનિઓ માટે પણ આરાધ્ધપાદ છે. એના ગુણ અનંત અપાર છે.
સંકેતા ! પ્રિય મિત્ર અકલંકના આગ્રહથી અને કાંઈક અંતરમાં આનંદ થવાથી મેં સદાગમને સ્વીકાર કર્યો, વળી અકલંકના આગ્રહથી કે દબાણથી દેવને નમી ચૈત્યવંદન કરવા લાગ્યા, ગુરૂ ભગવંતને વંદન કરવા લાગ્ય, દાન ચાલુ કર્યા અને શ્રદ્ધા વિના માત્ર ભદ્રક ભાવથી શ્રી નમસ્કાર મહામંત્ર જાપ વિગેરે કરવા લાગ્યું. મારું મન ન હતું પણ અકલંકની શરમ નડતી હતી.
અકલંક તે પિતાના વડિલની અનુજ્ઞા મેળવી શ્રી કેવિ દાચાર્યની પાસે પરમ પાવની દીક્ષા ગ્રહણ કરી અને ગુરૂદેવે બધા શિખે અને નવા અકલંક મુનિને સાથે લઈ અન્યત્ર વિહાર કર્યો.
આ રીતે ભાગ્યવાન અકલંક સુસંયમી બને.
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું
મહામહ અને મહાપરિગ્રહ
મહામહની સભામાં ખળખળાટ :
ચારિત્રરાજ તરફથી સદાગમ મારી પાસે આવ્યો. એ સમાચારોથી મહામહની મહાસભામાં ફફડાટ પેઠે. “ સદાગમ” દ્વારા “જ્ઞાનસંવરણ” રાજા ભય પામી નાશી છૂટ છે, એ વાતથી રાગકેશરી મંત્રીએ મહારાજા શ્રી મહામેહને વાકેફ કર્યા. - રાગ કેશરી મંત્રીની વાત સાંભળી ભાના સર્વ નિીકેમાં શૂરાતન વ્યાપી ગયું અને બરાડા પાડી બેલવા લાગ્યા કે એ પાપાત્માને “ હું મારી નાખું, હું મારી નાખું.” દરેક સૈનિકે પિતાના બહાદુરી ભર્યા અવાજે મહામહને એ રીતે જણાવ્યું અને આજ્ઞાની પ્રતીક્ષા કરવા લાગ્યા.
મહામહે જણાવ્યું, મારા વહાલા વત્સ ! તમે ખરેખર વીર યોદ્ધાઓ છે. તમે સદાગમને હણું શકવા સમર્થ છે,
૧ રાગકેશરી મહામોહના મંત્રી છે. પણ મહામહ વૃદ્ધ થવાથી એ રાજ્યગાદી ઉપર બેઠા છે. એટલે રાજા અને મંત્રી બંને સત્તા એની પાસે છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
એમાં મને શંકા નથી, પરન્તુ આ દુષ્ટ શેતાનને મારે પાતે જઈને જ હણવા છે.
હું જાતે જ યુદ્ધમાં ઉતરીશ. પરન્તુ તમારે એ વખતે મારા અંદ૨ ગુપ્ત રીતે રહેવુ તમે સૌ મારામાં તે છે જ. વળી કાઈ વાર ખાસ જરૂર પડે તેા વચ્ચે વચ્ચે સેવા કરવા આવી જવું. યુદ્ધમાં તા મારે જ જવું છે. તમે તમારે બધા અહીં જ રહેા. પરન્તુ મારા પ્રિય સેવક રણકેશરીને પુત્ર અને સાગરના મિત્ર પરિગ્રહ એકલેા મારી સહાયમાં ભલે આવે. એ એક ઘણાને ભારે પડે તેવા છે.
આ રીતે પેાતાના સૈનિકાને શિખામણુ અને સાત્ત્વના આપી સદાગમના સર્વનાશ માટે પરિગ્રહને સહુચર તરીકે સાથે લઈ મારી પાસે મહામેાહ રાજા આવી પહોંચ્યા.
હું તારલાચને ! અનાદિના અભ્યાસથી મને એ બન્નેને જોતાં જ ખૂબ સ્નેહુ જાગ્યા. થાડા સમયમાં અમારા ગાઢ સબંધ પણ થઈ ગયા. મિત્રા જેવા બની ગયાં.
એ વખતે મારા પૂજ્ય પિતાજી મૃત્યુને પામ્યા અને પુણ્યાયના પ્રગટ પ્રતાપે હું પૃથ્વીના સ્વામી શજા બન્યા. મારી આજ્ઞા અને પ્રભાવ મહા ઉગ્ર હતા, મારી સત્તાની ધાક સુંદર બેસી ગઈ. મારી વિભૂતિ અને વૈભવ પૂરજોશમાં
વધવા લાગ્યા.
ત્રણની જુદી જુદી શિખામણા :
સદાગમે જણાવ્યું, ભાઈ ઘનવાહન ! રાજ્ય અને લક્ષ્મી ક્ષણ ભંગુર છે. વિષય સધ્યાના સે।હામણા વાદળ જેવા અલ્પ
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૬૭
મહામેાહ અને મહાપરિગ્રહ સ્થાયી છે. આયુષ્ય જલના તરંગ જેવું ચપળ છે. સત્તા વિજળી જેવી ચંચળ છે. આ બધી ચીજો ક્ષણિક અને દુ:ખા દેનારી છે. તારે એ વસ્તુઓ ઉપર મૂર્છા ન કરવી.
મહામેાહે જણાવ્યું, બન્ધુ ઘન ! આ તારૂં રાજ્ય પડાવી લેવા કાઈ તાકાત ધરાવતું નથી. સત્તા કાઈ છીનવી શકે તેમ નથી. ક્ષ વિનશ્વર છે એવી ભ્રમણામાં ન રહીશ. રસવતી રસાઇયા, નયનહરા નારીએ એ સુખના સાધના છે. ધર્મની વાર્તામાં પડી આ સુખાથી વંચિત ના રહેતા.
પરિગ્રહે જણાવ્યું, ભદ્ર ઘનવાહન ! સુવર્ણના સંચય કર, અનાજના કોઠારા ભર, રત્નાના ઢગલા ભેગા કર, સંગ્રહવૃત્તિમાં કર્દિ સતાષ ન રાખવા. સંતાષી દરિદ્રી હોય છે. સૉંગ્રહખારા જ ધનપતિ અને લક્ષ્મીનન અની શકે છે. d વિશ્વની વિવિધ વસ્તુએ વસાવ.
સુલેાચને! આ ત્રણે મિત્રાની જુદી જુદી વાત સાંભળી મારૂં ચિત્ત ચગડાળે ચડયું. આ ત્રણમાં કેાનું સ્વીકારવું અને કેનું ન સ્વીકારવું ? હું મુંઝવણમાં પડ્યો. એટલામાં મહામાહના ટેકાથી ફરી જ્ઞાનસંવરણ રાજા મારા અન્તઃકરણમાં પ્રગટ થયા. આના પ્રતાપે સદાગમની શિક્ષા મને ન ગમી. સદાગમના ઉંડા તાત્પયને હું ના સમજી શકયા.
ભદ્રે ! મહામેાહ અને પરિગ્રહની વાતા મારા હૃદયમાં અરાબર જામી ગઈ. જાણે બ્રહ્માજીના લેખ.
મંત્રના
મે' દેવવંદન તજ્યાં. શુદેવન છેાડયા, નવકાર જાપ વિગેરે મૂકયા, માત્ર ભાગમાં લીન બની ગયા. સાધુ
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ઉપમિતિ કથા સારાદ્ધાર
મહાત્માને અને સાધર્મિકાને દાન દેવા બંધ કર્યો.. ધન ભેગુ કરવાની ધૂન લાગી. પ્રજા ઉપર કરભાર વધારી પીડા ઉભી કરી ધન સંચય કરવા ચાલુ કર્યો.
મહામેાહના પ્રતાપે સદ્યાગમ દીઠા ગમતા ન હતા. ધનના ઢગલાં ભેગા કર્યાં. પણ ધનની ઈચ્છાઓ પૂર્ણતાને ન પામી. નગરના નાગરિકા ચૂસ્યા, છતાં ઇચ્છા તૃપ્ત ન થઈ. મારા આવા દુષ્કૃત્યાને જોઈ સદાગમને અન્તરમાં દુઃખ થયું અને મારાથી અળગા થઈ ચાલ્યા ગયે. મહામેાહ અને પરિગ્રહને આત્મીય લાભ થયા એટલે મને ખૂબ ખુશી થયા. એમની ઈચ્છા પૂર્ણ થઈ પછી કેમ આનદ ન દેખાડે? આચાર્ય શ્રી સાથે અકલંકનું આગમન :
મારા મિત્ર અકલંક દીક્ષા લઇ વિહાર કરી ગએલ, તે એમના આચાર્યની સાથે વિચરતા વિચરતા પાછે અહીં આવ્યા. મારે વજ્જૈન કરવા જવાની ઉચ્છા ન હતી, પણ એકલંકની શરમના લીધે ઉદ્યાનમાં ગયા અને દાક્ષિણતાથી શ્રી કેવિદાચાય અને અન્ય સાધુઓને વંદનાદિ કર્યાં.
શ્રી કાવિદાચાર્ય મહારાજ પેાતાના જ્ઞાનના ખળેથી મારૂં ચરિત્ર જાણતા હતા અને અકલ'કને લેાકાના કહેવાથી મારૂં સ'પૂર્ણ જીવન જાણવા મળ્યું હતું.
૮ સદા
અવસર જોઇ અકલ કે ગુરૂદેવને કહ્યું, ગુરૂદેવ !
ગમમાં શું મહત્તા છે અને દુષ્ટસંગમાં શા અવગુણ્ણાના ભય છે ? આ વિષયની સમજુતી આપતી સુંદર કથા આપ જણાવા જેથી સજ્જનતા અને દુજનતાના ભેદ પારખી શકાય,
Page #216
--------------------------------------------------------------------------
________________
મહામહ અને મહાપરિગ્રહ
૧૬૯
અકલંકના કહેવાથી ગુરૂદેવે કથા ચાલુ કરી. કૃતિ, કેવિદ અને બાલિશ: - ભદ્ર ઘનવાહન ! “ક્ષમાત” નામનું ગર છે. ત્યાં “મલનિચળ” નામને રાજા રાજ્ય કરે છે. “ અનુભૂતિ ” નામના મહારાણું છે. એને કેવિદ અને બાલિશ એમ બે પુત્ર છે.
પૂર્વ જન્મમાં કેવિદને આ સદાગમની સાથે લાંબા કાળને અને ગાઢ પરિચય હતે. આ જન્મમાં જ્યારે સદાગમને કેવિદે જોયા તે વિચારણા કરતાં જાતિસમરણ જ્ઞાન થયું અને જ્ઞાનથી સદાગમના ગુણે જાણું પ્રિય બધુ તરીકે એને સ્વીકાર કર્યો. કવિદે બાલિશને બધુ તરીકે સ્વીકારવા ઘણું સમજા છતાં એણે ન માન્યું.
આ તરફ કર્મ પરિણામ મહારાજાએ તે કેવિટ અને બાલિશ માટે “ શ્રતિ” નામની સ્વયંવરા કન્યા મોકલી. એની સાથે “સંગ” નામને વફાદાર દાસપુત્ર પણ હતું. એ એક બીજાના સંબંધ કરાવવામાં ભારે ચાલાક હતે.
અતિએ સંગને આગળ કર્યો અને સંગે બને કુમારેને પસંદ કર્યા એટલે બને કુમાર સાથે લગ્નગ્રંથિથી જોડાઈ. કુમારએ પણ આ વાત માન્ય રાખી. કુમારે પાસે સંગ્રહમાં “નિજહ” નામને પર્વત હતો. તેનું “મૂર્ધા” નામનું એક ફૂટ હતું.
મૂર્ધા શિખરની બાજુમાં કિલાવાળા બે ઓરડા હતા, એ ઓરડાને “ શ્રવણ ” નામથી ઓળખાવતી. એ શ્રવણ
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ઉપમિતિ કથા સારાદ્ધાર
એરડામાં કાવિદ અને ખાલિશે શ્રુતિને સુંદર રહેવા
સ્થાન આપ્યું.
ખાલિશ અને શ્રુતિ :
66
“ શ્રુતિ ” કન્યાને પ્રાપ્ત કરી માલિશ હુ ઘેલે ખની ગયા અને વિચારવા લાગ્યા, ખરેખર મને ધન્યવાદ ઘટે છે. કારણ કે વિશ્વમાં સર્વોત્તમ એવી શ્રતિ ” કન્યા મારી અર્ધાંગના મની. પુણ્ય વિના એ ચેાગ કયાંથી અને?
(6
સંગને લાગ્યું કે માલિશને શ્રુતિ ઉપર અનુરાગ થયા છે, એટલે મેલ્યા. દેવ ! શ્રી શ્રુતિ દેવી સાથે આપને સંબંધ થયા છે તે ઘણાજ સુયેાગ્ય છે. એ ચેાગ ખૂબ આવકાર
પાત્ર છે.
વળી આપતું વય. શીલ, કુલ, રૂપ, અને શ્રી શ્રુતિદેવીના વય, શીલ, કુલ, અને રૂપ સમાન છે. પુણ્યથી આ બધી સમાનતા પ્રાપ્ત થઇ છે, હવે માત્ર આપ અનેમાં પરસ્પર ઘનિષ્ઠ પ્રેમ વૃદ્ધિ થાઓ, એટલી ઝ‘ખના રાખુ છું
આલિશ- સૉંગ ! પ્રેમવૃદ્ધિ કઈ વસ્તુથી વિકસે ? સંગ– દેવ ! પ્રિયવ્યક્તિને મનગમતી વસ્તુઓ આપવાથી પ્રેમ વિકસી શકે છે.
માલિશ- શ્રુતિને કઈ ચીજ વધુ વહાલી છે.
સ`ગ– દેવ ! શ્રુતિદેવીને મધુર ધ્વનિ પ્રિય છે.
માલિશ- સ`ગ ! તે ઘણી સરસ વાત જણાવી. હવેથી હું મરતિ સદા શ્રુતિદેવને સાંભળવા મળે એ ગાઠવણુ કરી દઈશ.
Page #218
--------------------------------------------------------------------------
________________
મહામહ અને મહાપરિગ્રહ
૧૭૧
સંગ- દેવ ! આપની મહતી કૃપા. આપની જનાથી મને ઘણો જ આનંદ થયે છે.
પ્રિયાની પ્રિય વસ્તુને ઉપાય બતાવનાર સંગ ઉપર બાલિશને ઘણે પ્રેમ જાગ્યો અને સંગને પિતાના મનમંદિરમાં સ્થાન આપ્યું.
ત્યાર પછી વેણુ, વિષ્ણુ, તંત્રી, મૃદંગ વિગેરેના વિનિઓ અને મધુરાં ગીતે દ્વારા બાલિશ શ્રુતિને સદા પ્રસન્ન રાખવા પ્રયત્ન કરતે અને શ્રુતિદેવીને પ્રસન્ન રાખવામાં જ પિતાના આત્માને સુખી માનતો હતે પ્રિયાના સુખમાં પિતાનું સુખ માનતે.
બાલિશ કૃતિને ખુશ રાખવા રંગરાગ અને સંગીતમાં એ આસક્ત બની ગયે કે બીજા કામને તજી દીધા અને ધર્મથી સર્વથા દૂર થઈ ગયે. નવ ગજના ધર્મને નમસ્કાર કર્યા છેલછબીલામાં એની ગણના થવા લાગી, આવારો બની ગ. વિવેકી પુરૂષો માટે હાસ્યનું પાત્ર બની ગયે. એની સૌ કેઈ ઉપેક્ષા કરવા લાગ્યા. કેવિટ અને કૃતિ:
શ્રુતિ સાથે સંબંધ થયા પછી કેવિદે શ્રી સદારામને પૂછયું કે આ પ્રતિ ભાર્યા મારું હિત કરનારી છે કે અહિત કરનારી છે?
સદાગમ ભાઈ કેવિદ! સંગની સાથે શ્રુતિ રહે એ કદિ હિતકારક બનતી નથી. કારણ કે રાગકેશરીના મંત્રી વિષયા
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ઉપમિતિ કથા સારોદ્ધાર ભિલાષે જગતને વશ કરવા માટે પિતાના પ્રિય અને વફાદાર પાંચ માણસને મોકલ્યા હતા એમાંની આ કૃતિ પણ એક છે.
એ રાગકેશરી કર્મ પરિણામ રાજાને ભત્રીજો અને મહામેહ રાજાને પુત્ર થાય છે. એ આ વિશ્વને મહામેટે ધાડપાડુ છે. કર્મ પરિણામ રાજાના મંત્રીપદે પણ એ છે અને તે કર્મ પરિણામ રાજા જગતમાં શુભ અને અશુભ કરનારે છે એ રીતે પ્રખ્યાત બનેલો છે. એ રીતે વિશ્વાસુ બને છે.
આવી પરિસ્થિતિમાં આ કૃતિ ધાડપાડુ રાગકેશરીની કન્યા છે. એમ માની કોઈ એને સ્વીકાર કરવા રાજી ન થાય એટલે એણે એક માયાજાળ રચી. પિતાને વિશ્વાસુ દાસ હતે એને કૃતિની સેનામાં રાખી દીધે, એ ઘણે કાબેલ વ્યક્તિ હતો વળી આ કૃતિ કર્મ પરિણામ મહારાજાની પુત્રી છે, એમ પહેલા જાહેરાત પણ કરાવી દીધી. - ભદ્ર કેવિદ! આ શ્રુતિ પતિને કપટજાળમાં સપડાવી છેતરે તેવી છે. તારા માટે જરાય કલ્યાણ કરનારી નથી. ભૂલે ચૂકે એના ઉપર વિશ્વાસ રાખીશ મા. વિશ્વાસ કર્યો તો માનજે કે મુસીબતના ડુંગરા માથે પડયા.
ભાઈ ! હાલમાં તે તું શ્રુતિ ભાર્થીને સર્વથા તજી શકવા સમર્થ નથી. પણ “સંગ” દાસને તરછોડી તગડી મુકજે. વેતાના નેકર સંગથી વિખૂટી પડેલી શ્રુતિ જરાય આપતિ ઉભી કરી શકશે નહિ. માટે સંગને તું સંગજ કરીશ મા.
સંગ વિનાની અટુલી કૃતિ પ્રિય અને અપ્રિય શબ્દને સાંભળવા છતાં મધ્યસ્થા રહેશે. એને મધુર શબ્દ ઉપર મમતા
Page #220
--------------------------------------------------------------------------
________________
મહામહ અને મહાપરિગ્રહ
૧૭૩ અને અપ્રિય શબ્દ ઉપર કટુતા નહિ આવે. રાગ અને દ્વેષ ઉભા નહિ થાય.
આ પ્રમાણે સદાગમની સુશિક્ષાને સ્વીકાર કરી કેવિદ મૃતિને શબ્દોના સ્વાદ કરાવે છે પણ સંગને સર્વથા ત્યાગ કર્યો હોવાથી અનાસક્તતા એ જાળવી શકતા હતા અને તેથી લેકામાં પ્રશંસાપાત્ર અને સુખી બન્યું.
કેવિદ અને બાલિશ અનુક્રમે સંગને ત્યાગ કરવાથી અને ગ્રહણ કરવાથી, સુખી અને દુઃખી બન્યા. ગધવ યુગલ અને બાલિશની દશા :
બહિરંગ પ્રદેશમાં “ તુંગ શિખર” નામનો પર્વત હતે. કેવિદ અને બાલિશ એ પર્વત ઉપર ચડવા લાગ્યા. ત્યાં પર્વત પ્રદેશમાં એક દિવ્ય ગુફા હતી. એને છેડો મનુષ્ય જોઈ શકતા ન હતા.
અત્યંત ઉંડી એ ગુફામાં એક કિન્નર યુગલને અને બીજા ગધવ યુગલને સંગીત વિષયક વાદવિવાદ છે છેડાઈ પડેલો, એને નિર્ણય કરવાં ત્યાં પરીક્ષકેની નિમણુંક કરી એક પછી એક સારા ગીતે આલાપ અને વાંજિત્રેની સૂરાવલી સાથે ગાવા લાગ્યા.
તે કિન્નર અને ગંધર્વ યુગલના સંગીત કોવિદ અને બાલિશના સાંભળવામાં આવ્યું અને શ્રુતિએ સાંભળવાં વધુ ઉત્તેજિન કર્યા એટલે કેવિદ અને બાલિશ પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
બાલિશના હૃદયમાં સંગ વસેલે જ હતે. એ સંગે પ્રેરણા કરી એટલે એ મધુરા સ્વરે સાંભળવા શ્રુતિને આગળ કરી. કૃતિ સંગીત સાંભળવામાં મસ્ત બની. હવાથી ડેલતા વૃક્ષની જેમ ડોલવા લાગી. બાલિશને એમાં એવો રસ પડયે કે બીજું બધુ ભાન ખેાઈ બેઠે.
સંગે પિતાને પ્રભાવ પ્રાથર્યો અને બાલિશ જડ જે બની ગયે. ગુફાના છેડા ઉપરથી સંગીત સાંભળતું હતું એમાં સહેજ આગળ વધવા ગયો ત્યાં ધડડડ જંકરતે ગુફાના ઉંડાણમાં પટકાણે. ધબાક ધડાકાને અવાજ થયો અને એના પડવાથી ગુફા ગાજી ઉઠી.
મેટે અવાજ થવાથી ગંધ અને કિન્નરે કૈધે ભરાણા. બાલિશને ત્યાંજ પકડી પાડો અને ધડાધડ મૂકકા મારવા લાગ્યા. થપા થપથપાટે પડવા લાગી. ઘણુએ જેરથી લાતે મારી પરિણામે થોડી વારમાં ત્યાંજ મૃત્યુ પામ્યા.
કેવિદની પાસે સંગ ન હતું અને સદાગમની સુશિક્ષા સ્મૃતિમાં હતી એટલે બાલિશની અવદશા જોઈ તરત જ પર્વતના શિખર ઉપરથી નીચે ઉતરી ગયો.
નીચે ઉદ્યાનમાં કોવિદને ધર્મશેષ નામના મુનીશ્વર મલ્યા અને એ આર્યશ્રીની દેશના સાંભળી દીક્ષા ગ્રહણ કરી, કોવિદ ભણી ગણું વિદ્વાન બન્યું. એટલે ગુરૂદેવે ગ્ય જાણું પોતાના આચાર્ય પદે સ્થાપન કર્યો.
હે ઘનવાહન! તે કેવિદાચાર્ય હું પોતે જ છું.
Page #222
--------------------------------------------------------------------------
________________
મહામહ અને મહાપરિગ્રહ
૧૭૫
કુમિત્રના સંસર્ગથી બાલિશની જેમ દુઃખે ભેગવવાના રહે છે અને સદાગમના સુસંસર્ગના રૂડા પ્રતાપે સુખના સાધને મળે છે. જીવન આનંદી અને આદર્શ બની જાય છે. દ્રવ્ય આચાર:
શ્રી કેવિદાચાર્યની વાત સાંભળી મને વિચાર આવ્યું કે આ આચાર્ય મહામેહ અને પરિગ્રહ મિત્રોને ત્યાગ કરાવવાને આ પ્રયત્ન છે. અને પછી સદાગમને સસંગ મારી સાથે કરાવવા માગે છે. મારે અહીં શું કરવું?
આવું વિચારતે હતું ત્યાં મિત્ર અકલંક મુનિ બોલ્યા, ભાઈ ઘન! ગુરૂદેવના વચને તમે સમજ્યા કે નથી સમજ્યા?
મેં કહ્યું ઘણું સારી રીતે સમજે છું. તે વિચારે છે શું ? નિયમ લઈ લે ?
મને અકલંક ઉપર ઘણે સનેહ હિતે, વળી કર્મગ્રંથિના સમીપમાં આવી પહોંચે હતું અને ગુરૂદેવને અતુલ પ્રભાવ હતું, તેમજ આ મહાનુભાવે સામે એક અક્ષર બાલવાની હિંમત ચાલતી ન હતી એટલે અકલંકના કહેવાથી સદાગમને મેં ફરી સ્વીકાર કર્યો. મને ક્રમને મિત્ર માન્યો.
દ્રવ્યથી ચૈત્યવંદન કરવા લાગ્યું, પાત્રમાં ગ્ય દાનાદિ આપવા લાગ્યા, વિષયની વાસના અને પરિગ્રહની લાલસા ઘટવા લાગી. મહામહ અને મહાપરિગ્રહ મારાથી પાછા હઠયા.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ઉપમિતિ કથા સારિદ્વાર
અલંકને વિહાર અને મારી દશાઃ
આચાર્ય ભગવંતે અને સાથે અકલંક મુનિએ બીજા સ્થળે જવા વિહાર કર્યો, પેલા મહામહ અને પરિગ્રહ મારી પાસે આવ્યા અને મેં ફરીથી એમને સહર્ષ સ્વીકાર કર્યો. થોડું ઘણું બાહ્ય ધર્માચરણ કરતે હતે એ પણ તજી દીધું. મહામહ અને પરિગ્રહમાં અટવાઈ ગયે.
ભેગની આકાંક્ષાઓ હૈયામાં જાગી એટલે હજારે સ્ત્રીએ સાથે લગ્ન કર્યા અને અન્તઃપુર ભરી દીધું. ધન મેળવવા અનેક પાપી પ્રયત્ન આદર્યા. પૃથ્વી પર સૌને નિર્ધન બનાવી દીધા. સંપૂર્ણ પૃથ્વીનું ધન મેં એકલાએજ સંગ્રહી લીધું. જગતમાં કયાંય કેઇની પાસે સેનું ચાંદી ન રહેવા દીધા. જેટલા પાપ હતા તે બધાય હું કરી છૂટ. | મારી આવી દશાથી સદાગમ પાછે ચા ગયો અને પુણ્યદય પણ ખુબ ગુસ્સે ભરાણે. બીજી બાજુ મારી પ્રિય તમા “મનસુન્દરી” નામની મહારાણી હતી. તેને શૂળની ભયંકર વેદના ઉપડી અને અલ્પ સમયમાં જ મૃત્યુના મુખમાં ધકેલાઈ ગઈ. શાકનું આગમન અને અકલંકને ઉપદેશ :
મદનમંજરીના મૃત્યુ થયાને અવસર જોઈ મહામહરાજાને વફાદાર અને સેવાના અવસરની રાહ જોતે “ક” પિતાના સ્વામી શ્રી મહામહ પાસે ગયે, નમસ્કાર કરી જણાવ્યું કે અત્યારે મને ઘનવાહન પાસે જવાની આજ્ઞા આપે.
Page #224
--------------------------------------------------------------------------
________________
મહામાહ અને મહાપરિગ્રહ
મદન
મહામાહુની આજ્ઞા મળતાં જ શાક મારી પાસે આવી મને જોરથી ભેટી પડ્યો. શાકના કારણે હું પ્રિયતમા મંજરીનું સ્મરણ કરી કરીને રૂદન કરવા લાગ્યા. આ મારી મદનમંજરી ! તુ કયાં ગઈ? મને તરછેાડી તું કેમ ચાલી ગઈ ? શું મારા અપરાધ તારા જોવામાં આવ્યે ? શું મારે પ્રેમ તારા ઉપર આછેા હતા ? આ રીતે ખેલતા અને રડ્યા કરતા હતા. મારા હૈયામાં આઘાતને કારમા ઘા લાગ્યા હતા.
૧૭૭
લેાકસુખથી અકલંકમુનિને મંદનસુંદરીના મરણના અને મારી દશાના સમાચારા મલ્યા એટલે એએ મારી પાસે
આવ્યા અને એ મહાભાગ શ્રી અકલ કે શાકથી હતાશ અનેલા અને ધર્મકાર્યાથી દૂર થએલા મારા ઉપર કરૂણા લાવી આ પ્રમાણે જણાવ્યું.
અરે ભાઈ ઘનવાહન! આ તે શું કરવા માંડયું છે? દરેક પ્રાણીએ યમરાજના મુખમાં જ વસતા હોય છે. સૌના માથે મૃત્યુ સત્તા તાકીને જ બેઠુ હાય છે. આપણી પણ એક વખતે આવી જ દશા થવાની છે. માહ અને શાકને પરાધીન મની તે આ શું આદર્યું છે ? સદાગમ અને ધર્મને કાં તર છેાડી દીધા?
મૃત્યુ પ્રેમ અને લાગણી ભરી અવસ્થાને જોતા નથી. સ્નેહીયુગલમાંના એકના કાળીચેા કરી જતાં જરાય ખચકાતે નથી. મદાન્મત્ત હાથી ભલભલા વૃક્ષેાને હચમચાવી તાડી પાડે તેમ આ યમરાજ પણ ભલભલાને પેાતાના મુખમાં સમાવી લે છે. એ માટે આશ્ચય કે શાક કરવાની જરૂર નથી ભાઈ !
૧૨
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
સંસારમાં કેણુ સદા સ્થિર રહેવાનું છે? પતિ કે પત્નીમાંથી કેઈ તે પહેલા મરણ પામશે જ ને? તું ધર્મમાં ઉદ્યમશીલ થા.
મુનિ અકલંક મને સમજાવવા સુંદર દેશના આપતાં હતા, છતાં હું મદનમંજરીના મૃત્યુ શોકને વિસારી ન શક્ય, મુનિ સામે જ પ્રિયાને યાદ કરી જોર જોરથી રડવા લાગ્યા અને બોલવા લાગે છે પદ્મચને ! તારા વિના મારું જીવન ધૂળ ધાણ છે. અરે ! મદના! તારા વિના જીવીશ કઈ રીતે? વહાલી ! તે ગમે ત્યાં હે પણ અહીં આવી અને મને મળ.
મુનિ અકલકે મને ફરી કહ્યું, અરે ભાઈ ઘનવાહન! આ તું શું કરે છે? નાદાન બાળક જેવું વર્તન તને શેભે ખરું? આવું વર્તન ગાંડાઓને શોભે. તારા જેવા સમજીએ વિચાર કરે ઘટે. ઘન ! તું હળવે થા, ધર્મને યાદ કર, મનને સમજાવ, સંસારની દશાને વિચાર કર, શરીરની અનિત્યતાને સંભાળ, સમજુ થઈ જા, ધીરજ ધર, આત્માને યાદ કર, શોક મૂકી દે.
અરે! પેલા મુનિએ લેકેદરમાં આગ બતાવી હતી તે તું ભૂલી ગયે? અને મદિરાશાળનું દષ્ટાન્ત તને યાદ નથી? પિલી રેટવાળી કથાને વિસરી ગયો છે? બાવાજીના મઠની વાત સ્મૃતિથી દૂર થઈ છે? સંસાર બજારની સ્થિતિ શું તદ્દન તારા જ્ઞાનમાંથી ખસી ગઈ? વિષયના વિષવૃક્ષ ઉપર વાનર બાળના ચિત્તની દશાઓને તું સંભારતે નથી?
Page #226
--------------------------------------------------------------------------
________________
મહામાહ અને મહાપરિગ્રહ
શાક ગમન :
અકલંક મુનિની તીવ્ર દેશના સાંભળી મને કાંઈક ચેતનતા આવી. મારા શાક હળવા થયા, શાકને રહેવું કઠણ પડયું, અકલકની સાનિધ્યમાં રહેવા એ અસમર્થ અન્યા.
૧૭૯
શેક મહામેાહ પાસે ગયા અને કહ્યુ, દેવપા! હું ધનવાહન પાસે રહેવા અસમર્થ છું, પેલા દુષ્ટ અકલંક મને ત્યાં ખૂબ કનડગત કરે છે, મારી શક્તિ હવે ત્યાં રહેવાની નથી, આપ આજ્ઞા આપે. એટલે હું જાઉં ?
મહામેાહ– વત્સ શાક! અકલંકને હું ઓળખુ છુ, ભારે મુગ્ધા વ્યક્તિ છે, હાલમાં તું જા પણ તારે અવસર જોઇ ફરીથી કામ ઉપર હાજર થઈ જવું. અકલ કને જવાદે પછી તારા અવસર આવશે.
""
શાક- દેવપાદ ! “ જેવી આપની આજ્ઞા.
મારા; હૃદયમાંથી શેતકે વિદ્યાય લીધી એટલે મુનિ અકલકના વચના મને ગમ્યા અને તેથી સદ્યાગમના મે' પ્રિય હૃદયવલ્લભ તરીકે સ્વીકાર કર્યાં. ફરી ધર્મમાં મારૂં મન જોડાયું, જિનેશ્વર પરમાત્માની પ્રતિમા મેં' અનાવરાવ્યા, જિનમંદિરા પણ કરાવ્યા. તીભૂમિની યાત્રાએ કરી પવિત્ર મનવા લાગ્યા, લઘુસ્નાત્ર, બૃહત્સ્નાત્રાદિ ઉત્સવે સમુહ સાથે આનંદથી કરવા લાગ્યા, શક્તિ અને સુપાત્રદાનને કરવા લાગ્યા. આ રીતે મે' અકલક મુનિના કહેવાથી ધર્માચરણા સ્વીકાર કર્યો. જીવન મારૂં કાંઇક ધર્મ માર્ગમાં આવ્યું.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
આ રીતે મને સુધરેલો જોઈ મુનિ અકલંકના હૃદયમાં આનંદ થયે. કારણ કે એમના હૈયામાં મને ગુણશીલ બનાવ્યાને અત્યંત આનંદ હતે. બહુલિકા અને કૃપણતા •
અકલંક મુનિના પ્રવર પ્રતાપે મહામહ અને પરિગ્રહની દશા વિચિત્ર બની એટલે રાગકેશરી મહારાજાએ વિચાર કર્યો કે હવે શું કરવું? એમને પરિગ્રહ ઉપર ખૂબ હેત હતું. એમણે “સાગરને બેલા, ભાઈ! તું મહામહ અને પરિગ્રહની મદદે જા. સાથે “બહુલિકા” અને “કૃપણુતાને ” લેતે જા. તારા વિના એ બન્ને સ્ત્રીઓને અહીં ગમશે નહિ.
રાગકેશરી મહારાજાની આજ્ઞાથી મહામહની સેવામાં કૃપણુતા અને બહુલિકાને સાથે લઈ સાગર આવી પહોંચે. મહામહ અને પરિગ્રહ સાગર વિગેરેને જોતાં ગેલમાં આવી ગયા.
કૃપણુતા આવીને મને ભેટી પડી. એના ભેટવાના કારણે મને વિચાર આવ્યો કે આ અકલંક મારી પાસેથી ઘણું ધન ખર્ચાવી નાખે છે તે ધનના રક્ષણ માટે મારે શું ઉપાય અમલમાં મૂક જોઈએ? પાણીની જેમ પૈસે વાપરતાં દરીદ્રી બની જવાશે. ધન રક્ષા કરવી જ જોઈએ.
ધનરક્ષાના વિચારમાં હતું ત્યાં બહુલિકા આવી અને એણે મને આલિંગન કર્યું, તરત જ કુબુદ્ધિ થઈ આવી કે કોઈ
૧ બહુલિકા- માવા. કૃપણુતા- મળેલાને ત્યાગ ન કરવાની વૃત્તિ. સ.ગર-લેભને વધારો.
Page #228
--------------------------------------------------------------------------
________________
મહામાહ અને મહાપરિગ્રહ
૧૮૧
પણ યુક્તિ દ્વારા અકલંકને અહીંથી રવાના કરી દઉં પછી મારે ધનય નહિ કરવા પડે.
મેં મધુરા વચનેાથી અકલંક મુનિને કહ્યું, મહામુનિ અકલક ! આપે મારા ઉપર કરૂણા કરી પૂર્ણ ઉપકાર કર્યાં છે, સાધુએને આચાર છે કે એક સ્થળે વધુ ન રહેવું, તે આપ જિનાજ્ઞા મુજબ વિહાર કરી શકે! છે, હું આપની આજ્ઞાઓનું અનુપાલન કરીશ.
ભદ્રે અગૃહીતસ કેતે ! મારા કહેવાથી મુનિ અકલ કે વિહાર કર્યાં અને પેાતાના ગુરૂજીની નિશ્રામાં પહોંચી ગયા. પદ્મિહમાં આસક્ત અને સદાગમનું ગમન :
અકલંકમુનિએ વિહાર કર્યો એટલે સાગર મારી પાસે આવ્યે અને એની આજ્ઞા પ્રમાણે ક્રીથી પરિગ્રહમાં આસક્ત અન્યા. દાન તજ્યાં, ધ્યાન તાં, દ્રવ્યચારા દૂર તજ્યાં.
મારૂં આ પરિવર્તન જોઈ પરિગ્રહ રાજી રાજી થઈ ગયા. એણે સાગરને કહ્યું, ભદ્ર સાગર! તે ખરેખર મારા પ્રાણા મચાવ્યા છે. હું મરૂં મરૂં થતા હતા ત્યાં મર્દ તું આવી પહેાંચ્યા, એટલે જીવન રહ્યું નહિ તે રામ રમી ગયા હોત.
તારા કરતાં પણ વધુ કૃપણતાના ઉપકાર છે. મારી પ્રાણ રક્ષામાં એના તારા કરતાં મહત્વના ભાગ છે, આ મહુલિકાને કેમ ભૂલી શકું ? એનેા ઉપકાર અને આભાર જેટલેા માનું એટલેા એ છે. અરે! પેલા શૈતાન મહાશત્રુ અકલકને જો કાઇ કાઢી મૂકવા સમર્થ બન્યું હાય તે આ મહુલિકા બની છે. એના પ્રતાપે જ હું જીવિત પામ્યા
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઉપમિતિ કથા સારદ્વાર
- આ રીતે પરિગ્રહસાગર, કૃપણુતા અને બહુલિકાને આભાર માની રહ્યો હતે. ત્યાં મહામહ બા. વત્સ પરિ ગ્રહ ! આ સાગર તે મારું સર્વસ્વ છે. મારું જીવન એના ઉપર જ નભે છે. એના વિના હું મરણને જ પામું. મારી જે તાકાત ગણે તે આ સાગર છે. મારે ખરેખર ભક્ત છે. મારા ઉપર અત્યન્ત લાગણી ધરાવે છે. એ મારે પુત્ર છે. રાજ્ય ગ્રહણ કરવાની યોગ્યતા ધરાવે છે. એજ તારું રક્ષણ કરવા ક્ષમતા ધરાવે છે. તારા બચાવ માટે પૂરતે શક્તિમાન છે.
પરિગ્રહે આભાર માન્ય અને મહામહે એને પાને ચડાવ્યો એટલે એ મને જોરથી ભેટી પડ્યો. મારા ઉપર સાગરે વર્ચસ્વ જમાવી દીધું. ભદ્ર! પૂર્વની જેમ સાગરની અસર હેઠળ આવી સર્વ ધર્મને સર્વથા તિલાંજલિ આપી દીધી. કેવિદાચાર્યને અનુભવ:
દયાળુ અકલંકમુનિના જાણમાં મારા પરાક્રમે આવી ગયા એટલે એમને ફરી મને બેધ આપવા આવવાને વિચાર થયો અને એ માટે ગુરૂદેવને વિનંતિ કરી અનુજ્ઞા માગી.
ગુરૂદેવે કહ્યું, વત્સ અકલંક ! આ તારી મહેનત નકામી છે. ઘનવાહનની પાસે મહામોહ અને પરિગ્રહ છે ત્યાં સુધી તું ગમે તે સરસ પ્રયત્ન કરીશ પણ એ સફળ અને એ સંભવ જ નથી. એનામાં સુધરવાની યોગ્યતા નથી.
Page #230
--------------------------------------------------------------------------
________________
મહામહ અને મહાપરિગ્રહ
૧૮૩ - ભદ્ર! ઘનવાહન પાસે માત્ર મહામહ અને પરિગ્રહ એમ એજ છે એવું નથી. મહામહની સેવામાં સાગર કૃપણુતા અને બહુલિકા વિગેરે ઘણા આંતરશત્રુઓને સમૂહ છે. આવી વિપરીત દશામાં એને ઉપદેશ કે હોય? એને વર્ણ ધર્મથી શું ? સદારામ સાથે સંબંધ કેમ સંભવે ?
એ ઘનવાહનને તું બેધ આપવા કાજે જઈશ તે તને જરાય લાભ થવાનું નથી અને સ્વાધ્યાય, દયાન, યોગની હાનિ થશે. લાભ કરતાં નુકશાન મેટું છે. ત્યાં જવાથી સયું. ભાઈ નથી જવું. વિદ્યા અને નિરીહતા :
અકલંક મુનિએ પૂછ્યું, ગુરૂદેવ આપ કહે છે તે સત્ય છે પરંતુ એ ઘનવાહનને મહાઅનર્થને કરનારા પરિગ્રહ અને મહામાહથી કયારે છૂટકારો થશે ?
ગુરૂદેવે ઉત્તરમાં જણાવ્યું, વત્સ અકલંક! તારા જેવાઓ ચારિત્રરાજના સેનાપતિ સમયમ્ દશનને સારી રીતે ઓળખે છે. એ મહત્તમ તરીકે પ્રખ્યાતિને વરેલે વ્યક્તિ છે.
રાજેશ્વર શ્રી ચારિત્રધર્મરાજે અને સમ્યગ દર્શન મહત્તમે ભેગામળી માનસિક “વિદ્યા ” નામની કન્યા બનાવી છે. એ કન્યા નિર્મળ અંતઃકરણ વાળી અને ગુણથી યુક્ત છે. વળી ચારિત્ર ધર્મરાજ અને વિરતિદેવીથી થયેલી “નિરીહતા ?
૧ નિરીહતા- કોઈપણ વસ્તુની ઇચછા ન કરવી તે. આ ગુણથી પરિગ્રહની વૃત્તિ નાશ થાય છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાહાર
કન્યા
ઉત્પન્ન થએલી છે. આ ત્રીજી કન્યા છે. એ પણ વિદ્યા કરતાં ઓછી ઉતરે તેવી નથી.
૧૮૪
જ્યારે ક પરિણામ મહારાજાને પેાતાને સ્વય. વિચાર આવશે ત્યારે એ બન્ને કન્યાઓને ઘનવાહન સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવશે. ત્યારપછી આ બન્ને પાપી મિત્રાથી ઘનવાહનના છૂટકારા થશે. એ વિના અસભવ છે. હાલમાં તું જે કાંઈ પ્રયત્ન કરવા ઈચ્છે તે બધા નિરર્થક બનવાના, માટે તું એ વાત તજી દે.
ગુરૂદેવના વચન સાંભળી અકલ'કમુનિએ મારી ચિંતા તજી દ્વીધી. પેતાની સંયમ સાધનામાં મસ્ત બની ગયા. પછી મારી સર્વથા ઉપેક્ષા કરી.
મહામહાદિનું મહા આક્રમણ :
કરુણાધન અકલ'કમુનિની મધ્યસ્થતા પછી હું મહામહુ અને પરિગ્રહને સંપૂર્ણ આધીન બની ગયા. હું તા એ એનેા ગુલામ બની ચૂકયા એટલે મહામેાહની આજ્ઞાથી મહામૂઢતા, મિથ્યાદર્શન, કૃદૃષ્ટિ, રાગકેશરી, મૂઢતા, દ્વેષગજેન્દ્ર, અવિવેકતા, વિષયાભિલાષ, ભાગતૃષ્ણા, હાસ, રતિ, અરતિ, ભય, શેાક, જુગુપ્સા, કષાય, જ્ઞાન સંવરણ. દશનાવણુ, વેદનીય, આયુષ્ય, નામ, ગેાત્ર, અંતરાય, દુષ્ટાભિસન્ધિ વિગેરે સૈનિક, નાક, ખ'ડીયા રાજાઓએ વારાફરતી મારી દુર્દશામાં વધારા કરતાં ગયા. સૌએ મને ખુબ દુઃખ આપ્યું, પણ મહામહના કારણે મને લક્ષમાં ન આવ્યું,'
૧ આ બધા પાત્રા ચેાથા પ્રસ્તાવમાં મામા ભાણેજની વાતમાં આવે છે. જીવેા ભા. ૨
Page #232
--------------------------------------------------------------------------
________________
મહામહ અને મહાપરિગ્રહ
૧૮૫
અરે ! ઘણીવાર તે આ બધાએ ભેગા મળી મારા ઉપર થડાઈ કરી બેસતા અને ઘણું મુશકેલીમાં મુકી દેતા. આવા
અનેક અવગુણેના કારણે સદાગમને મારા ઉપર તિરસ્કાર આવ્યું અને મને તરછોડી ચાલ્યો ગયો.
આવી પરિસ્થિતિમાં પણ હું જે ઈચ્છતે તે વસ્તુઓ મને મળી રહેતી. કઈ વસ્તુમાં કમીના જણાતી ન હતી. પાણી માગુ ત્યાં દૂધ મળતુ. આ બધા રૂડા પ્રતાપ મિત્ર પુચ્છેદયના હતા, છતાં મૂખ એ એ સત્યને જોઈ શકતે ન હતે.
ભદ્ર અગૃહીતસંકેતે ! મહામહ, મિથ્યાત્વ, રાગકેશરી અને મકરધ્વજ વિગેરેને આધીન બની ધર્મબુદ્ધિથી ભયંકર હિંસા કરવા લાગે. ધર્મના નામે ઘણું અખાડા ચલાવ્યા. ઘણાં હિંસ યજ્ઞ કર્યા.
નગરમાં કુલવતી કે કુલહીના પણ રૂપવતી કન્યાને જોઉં તે તરત જ અન્તઃપુરમાં દાખલ કરી દેતે, કઈ પણ નમણું નારીને મેં જતી નહિ કરી હોય, કામમાં એ મસ્ત બન્યો કે જાણે અધેધૂળ. અગણિત સ્ત્રીઓને પત્ની બનાવી દીધી. વિષય વિલાસ અને રંગરાગ એ મારા જીવનનું ધયેય બની ગયું. સ્પેશ્યા કે અસ્પૃશ્ય સ્ત્રીઓને પણ મેં વિવેક ન જાળવ્યો.
મારા કાળા કૃત્યોથી નગરના નાગરીકેને પ્રેમ મારા ઉપરથી ચાલ્યો ગયે. મારા ઉપર નફરત થઈ આવી. મારી સામું જોવા કેઈ રાજી ન હતું.
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
રાજ્ય ભ્રષ્ટ
મારા દુષ્કથી ત્રાસેલા મંત્રી મંડળે અને નાગરીકેએ નાના બધુ “નિરઠવાહન ” સાથે ગુપ્ત મંત્રણાઓ કરી અને મને પકડી લેવામાં આવ્યું. સેનાપતિએ મારી સત્તાને પિતાના કબજે કરી, મંત્રી મંડળે સહગ આવે, નાગરીકેએ એ વાતને વધાવી અને છેવટે નિરદવાહનને રાજ્યાભિષેક કર્યો અને મને નાટક જેવા ભયંકર જેલખાનામાં ઠસી દીધે. હું એક સામાન્ય કેદી કરતાં વધુ દુર્દશાને પામ્યા.
કુસ્વામીની સત્તા જવાથી મંત્રીમંડળ હર્ષિત બન્યું, સેનાપતિને પ્રસન્નતા થઈ, નાગરીકને આનંદ થયે, નારીઓએ ગરબા લીધા. છોકરાઓએ ઉજાણ કરી. સુસ્વામીની પ્રાપ્તિથી સૌને હર્ષ થયો. ગુણવાન સ્વામી મળવાથી કેને ખુશી ન થાય? અને કયે આંનંદજકક પ્રસંગ ન ઉજવાય?
મને તે ભયંકર જેલખાનામાં નાખવામાં આવ્યું. જેલખાનું ચારે તરફથી દુર્ગધ મારતું હતું. ઝાડા અને પેશાબ ત્યાં જ કરવાના અને એની ગંદકીની વચ્ચે જ મારે વસવાટ હતું. મારું પેટ પાતાળે પહોંચ્યું હતું. ભૂખના સાંસા પડવા લાગ્યા, હાથે પગે મજબુત બેડીના બંધન હતા. બેસવા જેવી જરાય જગ્યા ન હતી, મારા દુઃખની ગણના થઈ શકે તેમ નથી.
ચાલોચને! નારક જેવા કેદખાનામાં શારીરિક અને માનસિકઘણું યાનાનાએ સહન કરી. મહામહ અને એના પરિવારે મને ઘણુ રીતે દુખી કર્યો છતાં પણ મને સંસાર
Page #234
--------------------------------------------------------------------------
________________
મહામા અને મહાપરિગ્રહ
૧૮૭
ઉપર અણુગમા ન આવ્યેા. આત ધ્યાન અને રૌદ્રધ્યાનના કુવિકલ્પામાં જ રમ્યાપચ્ચે રહ્યો.
આખરે મારી “ એકલવવેદ્ય ” ગૂટિકા પૂર્ણ થઈ એટલે ભવિતવ્યતાએ મને ખીજી ગ્રૂટિકા આપી અને એના પ્રતાપે પાષ્ઠિ નિવાસના સાતમાં પાડામાં હું ઉત્પન્ન થયેા. માર્ શરીર “ પાપિ૪ મનાવવામાં આવ્યું. અર્થાત્ હું સાતમી નરકમાં ગયા અને મારૂં તેત્રીસ સાગરાપમનું આયુષ્ય થયું.
""
Page #235
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમું
ભવ ભ્રમણ અને વિકાસ.
મસ્ય, વાઘ અને બિલાડે.
મારી પત્ની ભવિતવ્યતાએ તેત્રીશ સાગરોપમ સુધી મને પાપિષ્ટ નિવાસમાં રાખ્યા. ત્યાં મારી અવસ્થા ઘણાંજ દર્દી અને દુઃખે ભરેલી હતી. હું ત્રાસ ત્રાસ પકારી ગયે. છેલે ભવિતવ્યતાએ મને નવી ગુટિકા આપી અને મરીને હું પંચાક્ષપશુ સંસ્થાનમાં ગયા. ત્યાં મને મત્સ્ય બનાવવામાં આવ્યું.
ભવિતવ્યતા અને મત્સ્યમાંથી ફરી અપ્રતિષ્ઠાનમાં (સાતમી નારકે) લઈ ગઈ ત્યાં તેત્રીશ સાગરોપમ દુઃખમાં સબડયા કર્યો અને પછી પંચાક્ષપશુ સંસ્થાનમાં મને લઈ ગઈ અને વાઘનું રૂપ આપ્યું.
૧ આ વાર્તાને સંબંધ ખ્યાલમાં રાખો. વાર્તા વિશાળ અને કમ પ્રકૃતિઓ સાથે સંકળાઈને બનાવેલી છે, માટે એના વિભાગોમાં ધ્યાનમાં રાખ્યા વિના રસધાર તુટી જવા સંભવ છે. આ વાત મૂળ સંસારીજીવ ધનવાહનના ભવની અને ત્યાર પછીની દશા વર્ણવી રહ્યો છે. અહીતસંકેતા પ્રણાવિશાળા અને ભવ્યપુરૂષ સાંભળી રહ્યાં છે. ગુરૂ તરીકે સદાગમ બીરાજેલા છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
ભવ ભ્રમણ અને વિકાસ
અહીંથી વિતવ્યતા પાપિનિવાસના ચેાથા મહાલ્લામાં લઈ ગઈ ત્યાં અનેક વેદનાએ સહન કરી પછી પંચાક્ષપશુ સંસ્થાનમાં લાવી મને બિલાડા મનાન્યેા.
૧૮૯
રખડપટ્ટી :
અગૃહીતસ કેતા ! આ રીતે ભવિતવ્યતા અને પરિગ્રહની સામતના કારણે અનતી જગ્યાએ ફેરવ્યા અસ‘વ્યવહાર નગર વિનાના તમામ નગરે મને લઈ ગઇ. મહામેાહ જે રીતે રાજી થાયએ રીતે ભવિતવ્યા. કાય કરતી.
સૌંજ્ઞા ( પરિગ્રહ સંજ્ઞા) ભાએ મારી ઘણીજ અવદશા કરી નાખી, સવે સ્થળે ઘણીવાર ફેરવ્યો. ગરાળી, સર્પ, ઉંદર વિગેરેના રૂપે મનાવતી. સપ થતા ત્યારે નિધિ ઉપર મૂર્છા તજતા નહિ. ઉંદરના ભવમાં અનાજના સંગ્રહ કરી ખુશી થતા. પણ જ્યારે નિધાન કાઈ લઈ જતું કે અનાજ નષ્ટ થતું ત્યારે દુઃખી થઈ મરી જતા.
અમૃતાદર ને સદ્યાગમની પ્રાપ્તિ :
મારા મહામાહ
ભદ્રે ! આ રીતે ચક્કર ચક્કર રખડતા અને પરિગ્રહ વિગેરેનું જોર કાંઈક ઘટયું, એ લેાકા મારી સાથે રખડવાથી કાંઇક થાકયા હાય એમ જણાવ્યું. ભવિતવ્યતા કાંઇક મારા ઉપર પ્રસન્ન મની અને એક વખતે મનુજંગતિના અંદર ભરત નામના મહામહાલ્લામાં લઈ ગઈ.
,,
ત્યાં . સાકેતપુર નામનું સુંદર નગર હતું. એમાં “નંદ” નામના શ્રેષ્ઠી રહેતા હતા. એમને ધનસુંદરી નામની
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ઉપમિતિ કથા સારોદ્ધાર સુપત્ની હતી. હું એમને ત્યાં પુત્ર થયો અને મારું નામ
અમૃતદર” રાખવામાં આવ્યું. ધીરે ધીરે હું યૌવનવયને પામે.
એક વખતે ફરવા માટે હું વનમાં ગયા હતા, ત્યાં મેં “સુદર્શન” નામના સુસાધુને દીઠાં હું એમના દર્શનથી ખુશી થયે. સમીપમાં જઈ વંદન કર્યું અને એમણે ધર્મદેશના આપી. મેં શાંતિથી એ અમૃતવાણીનું પાન કર્યું પ્રી સદાગમ પણ ત્યાં જોવામાં આવ્યા.
હે ભદ્ર! જે સદાગમની હું વાત કરું છું. તે આજ મહાનુભાવ છે કે જેની નિશ્રામાં આપણે સૌ બેઠા છીએ.
મુનિ સુદર્શનના ઉપદેશથી મારામાં ભદ્રક ભાવ આવ્યો. દ્રવ્યથી હું શ્રાવકના આકારને ધારણ કરનારે બન્યું. શ્રી નવકાર મહામંત્રને જાપ, પ્રભુ પૂજા વિગેરે ધર્મ કાર્યો પણ દ્રવ્યથી કર્યા. ભુવનપતિમાં :
દ્રવ્યથી ધમી બન્યા પછી ભવિતવ્યતાએ મને નવી ગુટિકા આપી, એના પ્રતાપે હું વિબુધાલયમાં ગયો. વિબુધાલયમાં ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને કલ્પવાસી (વિમાનિક ) એમ ચાર પાડાઓ છે. એમાં ભવનપતિના દસ, વ્યંતરત આઠ, તિષ્કના પાંચ અને વૈમાનિકના મુખ્ય બે ભેદ છે.
વિમાનવાસી દેવમાં એક કલ્પસ્થ અને બીજા કલ્પાતીના કહેવાય છે. કલ્પસ્થ દેવેને રહેવાના બાર દેવલોક છે. અને કલ્પાતીતમાં બે અવાંતર ભેદે પડે છે. એમાં પ્રથમ
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૯૧
ભવ ભ્રમણ અને વિકાસ વિભાગમાં નવ સ્થળે છે તેને વૈવેયક કહેવામાં આવે છે. અને બીજા વિભાગમાં પાંચ સ્થળે છે, તેને પાંચ અનુત્તર કહેવામાં આવે છે.
હું પહેલા “ ભુવનપતિ” વિબુધાલામાં આવ્યું, અને દેવ બને. વિબુધ તરીકે મારી પ્રસિદ્ધિ થઈ.
પદ્મનયને ! વિબુધ બન્યા પછી હું મહાત્મા શ્રી સદાગમને ભૂલી ગયે. વિબુધાલયના રંગરાગમાં રંગાઈ ગયો. મારી
દ્ધિ ઘણી હતી. આયુષ્ય દેઢ પલ્યોપમનું હતું, લીલા લહે૨માં લીન થઈ ગયે. માનવાવાસમાં સુંદરમુનિ અને સદાગમની પ્રાપ્તિ :
ભવિનપતિમાં વિબુધ તરીકે રહેવાની સમય મર્યાદા પૂર્ણ થઈ એટલે ભવિતવ્યતાએ મને નૂતન ગુટિકા આપી. એ મૂટિકાના પ્રભાવે હું “માનવાવાસ” નગરે ગયે.
એ નગરમાં “બંધુદત્ત” વણિક રહેતા હતા. એમને “પ્રિયદર્શના ” નામની પ્રિયતમા હતી. હું એમના ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. મારું “ બધુ” નામ રાખવામાં આવ્યું. અનુક્રમે ભણું ગણું મટે થયે. યુવાનીમાં મેં પગ મૂક્યો.
એ વખતે “સુંદરમુનિને ” મને વેગ થઈ ગયો. એ ઉદાર મહાત્માએ “સદાગમ” સંબંધી સમ્યજ્ઞાન આપ્યું. એ જ્ઞાનની તિથી મારે અજ્ઞાન અંધકાર ઘટવા લાગે. એમના ઉપદેશથી હું શ્રમણ બન્યું. મારામાં ભાવ સાધુતા ન હતી. પણ દ્રવ્યથી હું સાધુ તરીકે સુપ્રસિદ્ધ બન્યું.
Page #239
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
દ્રવ્ય સાધુતાના પ્રતાપે હું... વિષ્ણુધાલયના વ્યંતર વિભાગમાં ગયા. ત્યાં મને ઋદ્ધિ-સિદ્ધ અને ઘણી મનેાહર ત્ર્યંત રીએ પ્રાપ્ત થઇ. એમના રૂપ રગ રાગમાં હું મહાત્મા સદા ગમને ભૂલી ગયા. એમને મે' કદિ ન સંભાર્યો.
૧૯૨
મારી પત્ની ભવિતવ્યતાની આજ્ઞાથી હું ભવચક્રમાં ઘણે ઠેકાણે ઘણીવાર રખડયા. ઘણીવાર વચ્ચે વચ્ચે સદાગમ મહાત્મા મળી જતાં અને હું પાછે એમને વિસરી જતા. આવા ફેરા મારા અનત થયા.
હું અનંતવાર દ્રવ્યશ્રાવક બન્યા. અનન્તવાર દ્રવ્ય સાધુ કે સન્યાસી બન્યા, સદાગમની પ્રાપ્તિ અનન્તીવાર થઇ અને જ્યારે એ મહામના મહાત્મા મળતાં ત્યારે દશા મારીકાંઇક સુધરતી પણ હુ એમને ઘણીવાર તજી દેતા અને તદેવાના કારણે પાછા દુઃખી દુઃખી ખની જતેા. આવું પણ અનંતવાર બન્યું છે.
કુતીર્થી બન્યા. મિથ્યાત્વાદિએ ઘણા હુલ્લાએ કર્યાં, કર્માની નાની સ્થિતિ અને માટી સ્થિતિએ પણ અનંતવાર ખાંધી અને ડી. ઘણીવાર મહામહ વિગેરે મારા ઉપર ખૂબ જ જોરદાર હલ્લા કરી બેસતા હતા. પણ જ્યારે મહાત્મા શ્રી સદાગમ પ્રાપ્ત થતાં ત્યારે એ હું લેાકેાને પાછા હટાવી દેતા હતા. કાઇવાર મહામહાદિનું જોર તા, કાઇ વારસદાગમનુ. જોર. આવી પરિસ્થિતિ અનંત કાળ ચાલી.
સમ્યગ્ દર્શન અને સદ્ભાધઃ
અનન્તીવાર સદાગમના સંસગ થયા અને એના ફળરૂપે મારી ચિત્તવૃત્તિ મહાટવી કાંઇક નિર્મળ બની.
Page #240
--------------------------------------------------------------------------
________________
ભવભ્રમણ અને વિકાસ
૧૩
મારી ચિત્તવૃત્તિ મહાટવી નિર્મળ બની એટલે ચારિત્રધર્મરાજે સદધ મહામંત્રીના કહેવાથી સમ્યગદર્શન નામના વડાધિકારીને મારી પાસે મોકલવા નક્કી કર્યું. એ વખતે એમની થેડી વાતચીત પણ થઈ.
સમ્યગદર્શન–દેવ ! આપની આજ્ઞા હું મસ્તકે ચડાવું છું. આપ કહે તે સંસારીજીવને પ્રસન્ન કરવા માટે ભેટણા તરીકે વિદ્યા નામની રૂપવંતી કન્યાને સાથે લેતે જાઉં.
સધ–ભાઈ સમ્યગદર્શન ! હજુ એ માટે એગ્ય સમય જણાતું નથી. સાથે લઈ જવામાં હમણું લાભ થવાને સંભવ નથી. તું હાલ એક જ. જ્યારે એ તારા અસલ સ્વરૂપને જાણી લેશે અને તારા ઉપર અનુરાગ થશે એટલે હું પણ “વિદ્યાને લઈને તારી પાસે આવી જઈશ.
તું વિદ્યાને સાથે લીધા વિના જઈશ તે પણ લાભ થવાને છે. મિત્રપક્ષની વૃદ્ધિ થશે અને શત્રુપક્ષમાં ગાબડા પડશે. હાલ તું એકલે જા.
સમ્યગદર્શન–“ જેવી આપની આજ્ઞા અને મહામંત્રી શ્રી સબેધની સલાહ.”
આ પ્રમાણે જણાવી સમ્યગદર્શન વડાધિકારી શ્રી ચારિત્રધર્મરાજની આજ્ઞાથી મારા તરફ આવવા પ્રયાણ આદરી દીધું. વિકાસની વાટે :
ભદ્રે ! અગૃહસંકેતે ! સમ્યગુદને મારા ભણું આવવા પ્રયાણ કર્યું, ત્યારે હું ક્યાં હતું એ ધ્યાનમાં લેજે.
૧૩
Page #241
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
માનવાવાસમાં જનમંદિર નામનું જાજવલ્યમાન એક નગર
""
હતું. ત્યાં “ આનદ ’” નામે સગૃહસ્થ વસતા હતા. એમને “ નદિની નામના નયનાનંદ દેનારા સુપત્ની હતા. એમના ત્યાં હું પુત્ર તરીકે ઉત્પન્ન થયા અને મારૂં નામ “ વિરેચન ” રાખવામાં આવ્યું. કાળક્રમે હું યૌવન વય પામ્યા.
૧૯૪
નગરીની બહાર ‘ચિત્તનદન ” નામના એક સુંદર વન વિભાગ આવેલા હતા. એ ઉદ્યાનમાં હું એક વખતે ફરવા ગયા. ત્યાં પૂ॰ મુનિ ભગવતશ્રી ધર્મ ધેાષ ગુરૂવય પધારેલા હતા. મારા મહામાદિ શત્રુએ ઘણા દુલ બની ગયા હતા. એમનું જોર ઘટી ગયું હતું. તેથી હું મુનિશ્રીની સન્મુખ એઠા અને મુનિશ્રીએ દેશના ચાલુ કરી.
સન્માર્ગ પ્રાપ્તિ :
આ વિશટ વિશ્વમાં મનુષ્ય જન્મની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. એમાં શ્રી જિનશાસનની પ્રાપ્તિ વધુ દુલ ભ છે. એ શ્રી જિનશાસન જો પ્રાપ્ત થઇ જાય તા આત્માએ પરમપદની પ્રાપ્તિ માટે પુરૂષાથ કરવા જોઇએ અને પરમપદ મેળવવું જોઇએ.
જો પરમપદ પ્રાપ્ત ન થાય તે સ'સારચક્રમાં રખડવાનું તા છે જ. જન્મ અને મરણની ઘંટીએમાં પીસાયા કરવાનું છે. આ વિશ્વમાં શ્રી જિનશાસન વિના કૅાઇ રક્ષણહાર કે કાઈ શાન્ત્યના દેનાર મળશે નહિ.
મુનિશ્રીની દેશના સાંભળી મહાત્મા સત્તાગમ પ્રત્યક્ષ હાજર થયા. સદાગમની શીળી છાયા મારા ઉપર પડવાના કારણે મેં
Page #242
--------------------------------------------------------------------------
________________
ભવભ્રમણ અને વિકાસ
૧૯૫ મુનિશ્રીને કહ્યું કે “મારે કયા કર્તવ્યો જીવનમાં અમલ કરવા જોઈએ. તે આપ આજ્ઞા કરે.
ભદ્ર! સંસાર પ્રતિ નફરત કેળવવી જોઈએ. પરમાત્મા શ્રી વીતરાગદેવની પરમારાધના કરવી જોઈએ. સુસાધુ ભગવંતેને વન્દનાદિ કરવું જોઈએ. નવ તને અભ્યાસ અને ભાવથી શ્રદ્ધા કરવી જોઈએ, કુમતેને ત્યાગ અને સદાગમને નિશ્ચલ રીતે સ્વીકાર કરવું જોઈએ. રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન વિગેરેને નાશ કરવું જોઈએ. સદાગમન વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. એવું ગુરૂદેવે ફરમાવ્યું. સમ્યગ દશનનું આગમન :
ગુરૂદેવ મધુર શબ્દથી સમજાવતાં હતાં ત્યાં શ્રી સમ્યમ્ દર્શન વડાધિકારી મારી સમીપે આવી પહોંચ્યા. મારી કર્મની અભેદ્યગ્રંથીને ભેદ થઈ ચૂક્યો હતો એટલે હું સમ્યદર્શનને સારી રીતે જોઈ શક્યો. એના ઉપર મને બંધુત્વનું હેત જાગ્યું. મુનિના વચને માં મને સ્વયમેવ રુચિ થઈ. સહજરીતે એ શબ્દ ગમવા લાગ્યા.
ગુરૂદેવને મેં કહ્યું, “આપની જે આજ્ઞા હશે તેને હું સહર્ષ સ્વીકાર કરીશ.”
આ પ્રમાણે ઉત્તર આપી ગુરૂદેવને વંદના કરી હું મારા આવાસે ગયો. ત્યારથી સમ્યગદર્શનથી યુકત બને. મને શ્રદ્ધા થઈ ગઈ. મારું મિથ્યાવ અંધકાર અલોપ બન્યું. મારા આત્મામાં સમ્યગદર્શનની તિ પ્રગટ થઈ
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ઉપમિતિ કથા સદ્ધાર મારામાં વિશેષ જ્ઞાન ન હતું. હું તને યથાર્થ સમજી શકતું ન હતું. જ્ઞાનસંવરણ રાજાનું મારા ઉપર વર્ચસ્વ હજુ હતું પણ તત્ત્વશ્રદ્ધાથી મારે આત્મા નિર્મળ બનતે જતે હતે.
___ तमेव सच्चं निस्संकं, जं जिणेहिं पवेइअं ॥ ' “પરમતારક જિનેશ્વર પરમાત્માઓએ જે કાંઈ કહ્યું છે, તે સર્વથા અને સર્વદા સત્ય ને શંકા વગરનું છે” આ વાત મારા હૈયામાં બરાબર ઠસી ગઈ આત્માના પ્રદેશમાં ભળી ગઈ. એ વચનમાં શંકાનું સ્થાન ન રહ્યું.
મને અલ્પજ્ઞાન જરૂર પ્રાપ્ત થયું પણ તના સૂક્ષમ રહસ્યનું જ્ઞાન ન થયું. ગુરૂદેવ સૂક્ષમત સમજાવવામાં ઘણાં જ સમર્થ હતાં ને એમના વચનમાં અપૂર્વ શક્તિ હતી, છતાં હું સૂકુમત સમજી શકતે ન હતું કારણ કે મારામાં સૂકમત સમજવાની ચેગ્યતા હજુ આવી ન હતી.
શ્રદ્ધામાં અને સૂક્ષ્મતત્વના જ્ઞાનમાં સ્વયોગ્યતા એ મુખ્ય કારણ છે. ગુરૂભગવતે માત્ર સહકારી કારણ છે. અર્થાત નિમિત્ત કારણ છે.' ગૃહિધર્મનું આગમન
ગ્રંથભેદ વખતે મારી જેટલી કર્મસ્થિતિ તૂટી હતી એમાં પપમ પૃથકવર કર્મસ્થિતિ વધુ તૂટી ગઈ, ત્યારે ચારિત્ર
૧ નિશ્ચયનયથી આત્માની યોગ્યતા જોઈએ અને વ્યવહારનયથી ગુરૂદેવનો યુગ જોઈએ તો મુખ્યતાએ સમ્યકત્વ થાય છે.
૨ પલ્યોપમ પૃથક—બેથી નવ પલ્યોપમને કાળ.
Page #244
--------------------------------------------------------------------------
________________
ભવભ્રમણ અને વિકાસ
૧૯૭ ધર્મરાજને નાને પુત્ર ગૃહિધર્મ મારી પાસે આવ્યો. મેં તેને સામાન્યથી ઓળખે પણ સંપૂર્ણ ન ઓળખે થી ધણાં અ૫ વતે શ્રદ્ધા પૂર્વક પાળ્યાં. ગૃહિધર્મનું કર્થને પણ અપાશે માન્ય રાખ્યું.
ગૃહિધર્મના પ્રતાપે મારી ભાર્યા ભવિતવ્યતા વિબુધાલયના કલપવાસીના વિભાગમાં મને લઈ ગઈ. મને પ્રથમ દેવલોકમાં મહાતેજસ્વી દેવ બનાવ્યું. મારી ત્રદ્ધિ-સિદ્ધિ અગણ્ય હતી.
શય્યાની સુકમળતા, રત્નભૂષણની જ્યોતિને ઝગમગાટ, દેવાંગનાના સુલલિત નૃત્ય, નિર્મળ જળભરેલી વાવડીના વિલાસે, કલ્પવૃક્ષેની મનહરતાઓ વિગેરેનું વર્ણન હું કરી શકું તેમ નથી. ત્યાં બધું અપૂર્વ હતું. મારું ભૌતિક સુખ પણ અપૂર્વ હતું.
એ પ્રમાણે ભૌતિક સુખના ઝરણામાં ઝીલતાં મને કંઈક ન્યૂન બે સાગરોપમને સમય થઈ ગયે. આટલા મોટા કાળમાં મેં ભૌતિક સુખ જ ભેગવે રાખ્યા. છતાં હું તૃપ્ત ન બચે. આભીર :
અન્ત મને નવીન ગુટિકા આપવામાં આવી. ગુટિકાના પ્રતાપે “મદન ” નામના આભીરની “રેણા” નામની પત્નીની કુક્ષિમાં ગયે. જન્મ થયા પછી મારું “ કલંદ” નામ રાખવામાં આવ્યું. ને ત્યાં હું સદાગમ અને સમ્યગદર્શનને ભૂલી ગયો. મારા જીવનમાંથી એમનું સ્થાન ચાલ્યું ગયું. ગૃહિધર્મકુમાર પણ
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ઉપમિતિ કથા સારાદ્ધાર
મારા ત્યાંથી વિદાય લઇ ગયા. કારણ કે મહાત્મા સદાગમ અને મહત્તમ શ્રી સમ્યગ્દર્શન વિના એકલા રહેવું એમને ગમતું નથી. એ એ વિના એ રહી શકતા નથી.
છતાં પૂર્વના અભ્યાસના કારણે પાપભીતા અને નીતિભદ્રતાના ગુણ મારામાં રહ્યો. આ ગુણેાના પ્રતાપે મારી જુની ગૂટિકા પૂર્ણ થતાં નવી ત્રૂટિકા આપી મને વિષુધાલયના જ્યાતિષ્ઠ મહાજ્ઞામાં લઇ જવામાં આવ્યું.
હું જ્યાતિષ્ક દેવ થયા. ત્યાં પરિગ્રહ અને મહામેહનું ફરી મિલન થયું. ઘણાં વખતે એમના સંબધ પાછે તાજો થયા. સદાગમજી અને સમ્યગ્દનને હું સર્વથા વિસરી ગયેા. દેડકા :
આયુષ્ય પુરૂં થતાં મને ભવિતવ્યતાએ નવી ગેાળી આપી. એના પ્રભાવે પંચાક્ષપશુ સંસ્થાનમા લઈ જવામાં આવ્યેા અને મને દેડકાનું રૂપ ધારણ કરાવ્યું.
ભવિતવ્યતાએ મને ફરી ઘણે ઠેકાણે ફેરજ્ગ્યા. જ્યાં ત્યાં રખડાવવામાં મારી પત્નીને મજા આવતી હતી. આખરે એક નવી ગેાળી આપી અને માનવાવાસે જવાનું પત્નીદેવીનું ફરમાન થયું.
વાસવ :
માનવાવાસમાં
કાંપિલ્યપુર” ,, રાજા રાજ્ય કરતાં હતાં. વસુબન્ધુ શણી હતી. હું એમના ત્યાં પુત્ર તરીકે મારૂં નામ રાખવામાં આવ્યું.
66
66
નામનું નગર હતું. ત્યાં એમને “ ધરા ” નામની
**
જન્મ્યા,
“ વાસવ ”
ܙܕ
Page #246
--------------------------------------------------------------------------
________________
ભવભ્રમણ અને વિકાસ
૧૯૯
ચેાગ્ય વયના થતાં મને પૂ॰ શાંતિસૂરિજી નામના ગુરૂદેવના મેળાપ થઇ ગયા. એમના ઉપદેશ શ્રવણ કર્યાં પછી મહાત્મા સદાગમ અને શ્રી સમ્યગ્દર્શનના મને પુનઃ દર્શન થયાં. આ અને મહાનુભાવાના પરિચયના પ્રતાપે મહામેાહ, પરિગ્રહ વિગેરે દુલ બની ગયા.
સભ્યદર્શીન અને સદાગમના પ્રતાપે ત્યાંથી હું ઇશાન દેવલાકમાં ગયા. અને ત્યાં પણ મને આ અનેને સમાગમ થયેા. ઘણા સુખા ભેાગવ્યા.
કાંચનપુરમાં :
ત્યાંથી મનુજગતિના કાંચનપુરમાં માનવ અન્યા. મહામેાહુ વિગેરેએ ફરી મારા ઉપર આક્રમણુ કર્યું અને હું શ્રી સદ્યાગમ અને શ્રી સમ્યગ્દર્શનને વિસરી ગયા.
સુલેાચને ! આ ક્રમથી અસંખ્ય વાર શ્રી સત્તાગમ મળ્યા અને પાછા ગયા. એ રીતે શ્રી સમ્યગ્દર્શન પણ અસંખ્યવાર આવ્યા અને ચાલ્યા ગયા. મારા રખડવાના અનેક સ્થળે બની ગયા.૨
રખડવામાં હું જ્યારે શ્રાદ્ધ્ધમ પામતા કે સાધુધમ સ્વીકારતા ત્યારે મહત્તમ શ્રી સમ્યગ્દર્શન મારા જેવામાં આવતા હતાં. જ્યાં સમ્યગ્દર્શન હોય ત્યાં સદાગમ તેા હાજર હાય જ. સમ્યગ્દર્શનની વિદ્યમાનતામાં ગૃહિધર્મ પણ ઘણી વખત
૧ ક્ષચેાપશમ સમ્યકત્વની વાત છે.
૨ આત્માની કેવી દશા થાય છે એ વિચાર કરવા જેવા છે,
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
ઉપસ્થિત થયે હતું, પણ એ સામાન્ય રૂપથી. કેઈકઈ વાર સમ્યગદર્શન વિના પણ ગૃહિધર્મને (દ્રવ્યથી ગૃહિધર્મને) મેં જોયા હશે.
આ રીતે શ્રી સમ્યગ્રદર્શન, શ્રી સદારામ અને શ્રી ગૃહિધર્મ એ ત્રણે બધુઓને અનેકવાર જોયા છે. આ ત્રણે હિતસ્વી બધુઓ હતા. આ ત્રણે ઘણું સુખ આપતા હતા. છતાં મેં એમને વચ્ચે વચ્ચે ઘણીવાર બહિષ્કાર કર્યો છે.
એકલા સદગમને મેં અનંતીવાર નજરે નિહાળ્યાં છે. પરંતુ સમ્યગદર્શનને એકલા જેવાને પ્રસંગ જ નથી આવ્યો.
જ્યાં સમ્યગ્ગદર્શન હોય ત્યાં સદાગમ તે હેય જ, પણ સદાગમ હેય ત્યાં સમ્યગદર્શન હોય અને ન પણ હેય. - જ્યારે જ્યારે મને સમ્યગ્રદર્શનને ભેટે થયે છે ત્યારે ત્યારે મારે મિત્ર પુણ્યદય પણ મને સુખ આપતે હતે. કદિ વાંકે ચાલ્યો નથી.
પરંતુ મહામહ, મિથ્યાત્વ, પરિગ્રહ વિગેરે ભાવ શત્રુઓની તાકાત વધી જતી, એ લે કે સામનો કરવા સમર્થ બનતા, ત્યારે પુણ્યદય પણ ચાલ્યો જતે. પુણ્યદયના જવાના પ્રતાપે ડગલે પગલે મારે દુઃખે જ ભેગવવા પડ્યા છે. સુખની સહેજ શીળી છાયા પણ ન જોઈ શકતે.
કેમલગિ! વધુ શું જણાવું? એક અગત્યની વાત જણાવી દઉં. ઘણીવાર મહામહે મિથ્યાદર્શનના જોરથી સમ્યગદર્શનને મારી હઠાવ્યા છે. જ્ઞાનસંવરણ રાજાએ સદાગમને ભગાડી મૂકયા છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
ભવભ્રમણ અને વિકાસ
૨૦૧
પરતુ હું જ્યારે સમ્યગ્દર્શનના પક્ષમાં જતું ત્યારે સમ્યગદર્શનના ભયથી મિથ્યાદર્શન નાશી છૂટતું હતું અને મહાત્મા શ્રી સદાગમની તરફેણ કરતે ત્યારે જ્ઞાનસંવરણ ભયભીત બની સંતાઈ જતા. આવી હાર-જિત ઘણે ઠેકાણે ઘણીવાર થયા કરી છે.' વિભૂષણ :
અગૃહીતસંકેતે ! મારી પત્ની ભવિતવ્યતાએ મને એક નવીન ગુટિકા આપી. એના જેરે મારે માનવાવાસ નગરમાં જવાનું થયું.
માનવાવાસમાં “સોપારક” નામનું સુંદર નગર હતું. ત્યાં અતિ ધનાઢ્ય ધનપતિ શ્રી “શાલિભદ્ર” નામને વણિક રહેતે હતે. એને કનકવણું “કનકપ્રભા” સુપત્ની હતી. હું એમનાં ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થયે. “બિભીષણ” મારું નામ રાખવામાં આવ્યું.
એક વખત હું “શુભકાનન” ઉદ્યાનમાં ગયો. ત્યાં મને પૂ. શ્રી. “સુધાભૂતિ ” નામના આચાર્ય ભગવંતને સત્સંગ થયા. એમને વંદના કરી અને સદુપદેશ સાંભળે. ત્યાં
૧ આત્માના વિકાસ અને હાનિને આ સાક્ષાત ચિતાર રજુ કરવામાં આવ્યો છે. દરેકે પોતાના આત્માની દશાને વિચાર કરે જરૂરી છે આમા સ્વપૌરૂષથી હીણે બને છે ત્યારે અંધકાર તરફ ઢસડાઈ જાય છે અને સ્વપુરૂષાર્થને ઉપયોગ કરે છે એ પ્રકાશ તરફ વળે છે. આત્માના પુરૂષાર્થની પરિસ્થિતિ પ્રમાણે ઉન્નતિ-અવનતિ થયા કરે છે. મોક્ષે જતાં અગાઉ અનંતીવાર આવું બને છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ઉપમિતિ કથા સારોદ્ધાર મેં મારા હિતસ્વી શ્રી સદાગમ મહાત્મા અને સમ્યગદર્શન વડાધિકારીના દર્શન કર્યા.
પુણ્યશીલે ! ગુરૂદેવના ઉપદેશથી મને તવશ્રદ્ધાન થયું. ત ઉપર આંતરિક અભિરુચિ થઈ. ગુરૂદેવના આગ્રહને આધીન બની મેં સંયમને સ્વીકાર કર્યો. પણ મારામાં ભાવવિરતિ ન આવી. હું દ્રવ્યસાધુ થયે. સમ્યગુદર્શન તે નિર્મળ હતું.
સાધુવેષમાં એકદા કર્મોએ મારા ઉપર જોરથી આક્રમણ કર્યું. ફરી હું વિભાવદશામાં ગબડી પડ્યો. આત્મરમણતામાંથી દૂર થઈ ગયા. મહામહ મિથ્યાત્વ વિગેરે પાછા સબલ બની ગયા.
મહામહાદિના સબલ થવાના લીધે હું સકારણ કે નિષ્કારણ પરનિંદા કરવા લાગ્યો. પરનિંદા એ મારું વ્યસન બની ગયું. સાધુ હેય, તપસ્વી હેય, ગુણશીલ હય, સુધમ હેય પણ હું બધાની નિંદા જ કરવા લાગ્યો. તે એટલે હદ સુધી કે મેં સંઘના અવર્ણવાદ બોલવાનું પણ ન છોડયું અને પરમ તારક જગતના ઉદ્ધારક શ્રી તીર્થંકર પરમાત્માના પણ પેટ ભરી અવર્ણવાદ બલવાને રસિય બની ગયે. સુશાસ્ત્રની પણ નિંદા કરી. ગણધરને પણ બાકી ન રાખ્યા.
મારો બાાવેષ સાધુને હતે પણ સાધુતાના અંશે ન હતા. ગુણ આત્માઓની નિંદા કરવાથી મારામાં પાપના ખડક ખડકાણા. મહામહને આધીન બની જઈ હું મહામિથ્યાત્વી બની ગયે. મિથ્યાદર્શનનું ગાઢ અંધકાર મારા ઉપર આવરણ ભૂત બની ગયું. સમ્યજ્ઞાનની જ્યોતિ સર્વથા તિરહિત બની ગઈ.
Page #250
--------------------------------------------------------------------------
________________
ભવભ્રમણ અને વિકાસ
૨૦૩
હું અગૃહીતસ કેતા ! મારી પત્નીની આજ્ઞાથી ભવચક્રતુ' ભ્રમણુ ચાલુ થઇ ગયું. એમાં દુઃખા ભાગવતાં ભાગવતાં અધ પુદ્દગલ પરાવત કાળ મારા ચાલ્યેા ગયા. હું ખૂબ રખડ્યો, આથડ્યો, કુટાયા, મરાયેા, હેરાન પરેશાન બની ગયા.
ઉપસ હારઃ
સંસારીજીવ પેાતાની દર્દભરી કહાણી કહી રહ્યો હતા તે વખતે અગૃહીતસ કેતાને મનમા થયું કે આ કથાના ભાવને પેાતે કાંઇક સમજી રહી છે. એનું મન કથા સાંભળતા ખૂબ વિસ્મય પામતું હતું.
વિશાલ બુદ્ધિના સ્વામિની શ્રી પ્રજ્ઞાવિશાલાએ સંસારી– જીવની દર્દ કથા સાંભળી એટલે એના મનમાં પરમ સવેગ પ્રાપ્ત થયેા. એનુ હૃદય ગદિત બની ગયુ.. હૃદયમાં એ ભાગ્યવતી વિચાર કરે છે કે
અહા ! સંસારીજીવને ઘણાં પાપે વળગેલા છે. એમાં વધુ ભયંકરતાવાળા કેાઇ હાય તા મહામાહુ અને પરિગ્રહ જ મહાશત્રુ છે. એના કરતા જગતમાં ખીજું કાઈ પાપ ચડીયાતુ નથી.
જ્યારે સંસારીજીવ ગુણહીણા હતા ત્યારે ક્રોધ વિગેરેએ એની દર્દભરી દશા કરી પણ સમ્યગ્દન મહાત્મના મિલન પછી પણ મહામાહ અને પરિગ્રહ એની અવનતિ જ કરાવતા રહ્યા. સમ્યગ્દર્શનને મળ્યા પછી પણ મહામેાહની અસરના લીધે સમ્યગ્દર્શનને આ પામર વિસરી જતા અને દુઃખમાં સબડતા.
Page #251
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્વાર
વળી માહ સમય છે. અર્થાત્ જ્યાં માહ હોય ત્યાં ક્રોધ, માન, માયા, લેાભ, હિંસા, અસત્ય, સ્તેય, મૈથુન, પરિગ્રહ, ઈર્ષા, અસૂયા વિગેરે બધાજ કુટુ બીજને સાથે જ હાય છે, પરિગ્રહ અને લેાલ બન્ને એક બીજાના પૂરક મિત્રા જેવા છે.
૨૦૪
આત્માના સવ ગુણાના વિનાશ કરવાની જો કેાઈની શક્તિ હાય તા માત્ર મહામેાહ અને પરિગ્રહમાં જ છે. આ બંને શત્રુસૈન્યના મૂળનાયકા છે. એ વિના બીજા શત્રુઓની શક્તિ નથી કે આત્મા ઉપર પેાતાનું વર્ચસ્વ સ્થાપી શકે.
આવી પરિસ્થિતિમાં પણ સંસારીજીવ મહામહ અને પરિગ્રહના સર્કજામાંથી છૂટી શકતા નથી. સદ્યાગમ અને સમ્યગ્દર્શનનું કથન સદા માટે સ્વીકારી શકતા નથી, તે ભારે આશ્ચયની બીના છે.
શ્રી કાવિદ્રાચાર્યે શ્રુતિને પણુ ખરાખ વવી છે, છતાં માહાધીન આત્માએ એમાં રંગાઈ જાય છે.
પ્રજ્ઞાવિશાલાને ગાઢ વિચારમાં ગરકાવ જોઇને ભવ્યપુરૂષસુમતિએ પૂછ્યું, માતા ! આપ શું વિચાર કરી રહ્યા છે ?
ઉત્તરમાં પ્રજ્ઞાવિશાલાએ કહ્યું, ભદ્ર ! તને પછી બધું સમજાવીશ. તું સ’સારીજીવની કથાને એકવાર સપૂર્ણ સાંભળી લે. તું હાલ અધીરા અને ઉતાવળેા ન થા. ધાવ માતાના ઉત્તર સાંભળી ભવ્યપુરૂષ-સુમતિરાજકુમાર મૌન રહ્યો, એટલે સસારીજીવે કથા ચાલુ કરી.
Page #252
--------------------------------------------------------------------------
________________
ભવભ્રમણ અને વિકાસ
ભલિપુરમાં :
ભદ્રે અગૃહીતસ કેતા ! મારી પત્ની મને શૂટિકા આપી માનવાવાસના ભગ્નિલપુરમાં લઇ ગઇ.
૨૦૫
66
,,
ભડ્રિલપુરમાં સ્ફટિક ” રાજા રાજ્ય કરતા હતા અને વિમળ હૃદયા “ વિમળા ’ નામના મહારાણી હતા. એમના ત્યાં હું “ વિશદ ” નામનેા પુત્ર થયા.
ખીજના ચ`દ્રની જેમ હું ઉન્નતિ પામતા પામતા તરૂણુ અવસ્થામાં આન્યા. એ વખતે મને “ સુપ્રબુદ્ધ ” મુનીશ્વરને સત્તમાગમ થયા. ત્યાં મને મારા હિતસ્ત્રી મહાત્મા શ્રી સદાગમ, મહાત્મા શ્રી સમ્યગ્દર્શન અને શ્રી ગૃહિધમ યુવરાજની પ્રાપ્તિ થઇ. મે વ્રત નિયમા સ્વીકાર્યા અને સૂક્ષ્મ તત્ત્વાની સમજુતી મને થઇ. અતરના ભાવથી મેં ગૃહિધની આરાધના કરી.
પુણ્યદયના પ્રતાપે મને ભવિતવ્યતા ત્રીજા દેવલાકમાં લઈ ગઈ. ત્યાં અનેક વૈયિક સુખા મળ્યાં. એ સુખા ભાગવવામાં સાત સાગરોપમને સમય પસાર થઇ ગયા.
અંતિમ વાત :
ટુંકમાં કહું તે એ મારા ત્રણે ઉપકારી મિત્રાના પ્રતાપે હું ખારૂં દેવલેાકમાં અનુક્રમે જઇ આવ્યા. ત્યાંની સુખ-સમૃદ્ધિ અવર્ણનીય હતી. માત્ર ભૌતિક વિલાસેાના સાધના જ અગણ્ય હતાં. અપાર અને અમાપ હતા,
ભદ્રે ! ત્યાર પછી તે ભવિતવ્યતાએ ખારમાં દેવલેાકમાંથી મને માનવાવાસ તરફ પ્રસ્થાન કરાવ્યું.
Page #253
--------------------------------------------------------------------------
________________
२०६
ઉપમિતિ કથા સારોદ્ધાર
અંતિમ મંગલ :
હે મહાનુભાવે ! જે તમારે મેક્ષનગર ભણી જવા ઈચ્છા હાય તે મહાકટુ ફળ દેનારા મહામહને નાશ કરે. પાપી પરિગ્રહને હાંકી કાઢે અને રાગજન્ય શબ્દ સાંભળવાની ઈચ્છાને નવગજના નમસ્કાર કરે.
એ માટે આ પ્રસ્તાવમાં આવેલા ઘનવાહન અને બાલિશના દષ્ટાંતને નજર સન્મુખ રાખે. તેથી તમને મહામહ અને પરિગ્રહ મુંઝવશે નહિ અને મધુર શબ્દો પ્રતિ રાગ થશે નહિ. इति श्री देवेन्द्रसूरिविरचिते उपमिति-भवप्रपञ्चकथासारोद्धारे मोहपरिग्रहश्रवणेन्द्रियविपाकवर्णनो नाम
सप्तमः प्रस्तावः समाप्तः
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથાસારાદ્ધાર
ગુજરાતી
પ્રસ્તાવ–આઠમેા
અવતરણુ
Page #255
--------------------------------------------------------------------------
________________
આઠમા પ્રસ્તાવના પાત્રો
સપ્રમાદ–નગરનું નામ. મધુવારણ-સપ્રમેાદ નગરના રાજા. સુમાલિની-મધુવારની રાણી,
ગુણધારણ-મધુવારણને પુત્ર ( સંસારી જીવ. )
ફલધર–ગુણધારણના મિત્ર,
સાહ્લાદમ`દિર–ઉદ્યાનનું નામ.
ગધસમ્રુદ્ધ-વૈતાઢ્યનું નગર.
કનકાદર-ગંધસમૃદ્ધના રાજા.
કામલતા-કનકાદરની રાણી.
મદનમંજરી-કનકાદરની પુત્રી. લવલિકા-મદનમ’જરીની સખી.
ધવલિકા-કામલતાની દાસી. ચટુલ-કન દરના ગુપ્તચર, કદમુનિ-ગુણધારણના ઉપદેશક, નિમ ળસૂરિજી–કૈવલી ભગવંત. જનતારણ-ગુણધારણના પુત્ર,
Page #256
--------------------------------------------------------------------------
________________
:૨૦૯:
Y] દેશ રાજકન્યા પરિચય-અતરંગ પાત્રા Í
૧ ક્ષાંતિ–ચિત્તસો'ય નગરના શુભ પરિણામ અને નિષ્પ્ર’પતાની પુત્રી. ૨ ક્રયા–ચિત્તસૌંદય નગરના શુભપરિણામ અને ચારૂતાની પુત્રી. ૩ મૃદુતા-શુભમાનસનગરના શુભાભિસધિ અને વરતાની પુત્રી. ૪ સત્યતા-શુભમાનસનગરના શુભાભિસંધિ અને વતાની પુત્રી. ૫ ઋજુતા–વિશદમાનસનગરના શુદ્ધાભિસંધિ અને શુદ્ધતાની પુત્રી. ૬ અચારતા-વિશદમાનસનગરના શુદ્ધાભિસંધિ અને પાપભીતાની પુત્રી. ૭ બ્રહ્મરતિ-શુભચિત્તપુરના સદાશય અને વરેણ્યતાની પુત્રી.
૮ મુક્તતા-શુભચિત્તપુરના સદાશય અને વરેણ્યતાની પુત્રી. ૯ વિદ્યા-સમ્યગ્દર્શનની પુત્રી.
૧૦ નિરીહતા–ચારિત્રરાજ અને વિરતિદેવીની પુત્રી.
સિ’હપુર-નગરનું નામ.
ગંગાધર-મહેન્દ્ર અને વીણાને પુત્ર ( સ`સારીજીવ ) સુધાષાચાય –ગંગાધરના ઉપદેશક,
શ`ખનગર–નગરનું નામ. મહાગિરિ-શ`ખનગરના રાજા.
ભઠ્ઠા-મહાગિરિના રાણી. સિહ–મહાગિરિના પુત્ર. ધ -સિંહના ગુરુ.
ક્ષેમપુરી-સુકચ્છ વિજયની રાજધાની, યુગન્ધ–ક્ષેમપુરીના રાજા,
૧૪
..
Page #257
--------------------------------------------------------------------------
________________
૯ ૨૧૦
નલિનીયુગન્ધરની રાણી. અનુસુરિયુગન્ધરને પુત્ર. સંસારી જીવ-ચક્રવર્તી.
૪
શખપુર-નગરનું નામ. . ચિત્તરમ-શંખપુરનું ઉદ્યાન. મનેનદન-મદિર. પુરકર-અનુસુંદર ચક્રીને પુત્ર.
હરિપુર-નગરનું નામ. ભીમરથ-રાજાનું નામ. સુભદ્રા-ભીમરથની રાણી. સમન્તભ-ભીમરથ રાજાને પુત્ર. સાગમ મહભદ્રા-ભીમરથ રાજાની પુત્રી. પ્રજ્ઞાવિશાળા-કંદમુનિને જીવ.
રત્નપુર-નગરનું નામ મગધસેન-રત્નપુરને રાજા. સુમંગળા-મગધસેનની રાણી. સુલલિતા-મગધસેનની પુત્રી. અહીતસકતા-મદનમંજરીને જીવ.
શ્રીગર્ભ-શંખનગરને રાજા. કમલિની-શ્રી ગભરાજાની રાણું. મહાભદ્રાની માસી. પુંડરીક- શ્રીગર્ભ-કમલિનીને પુત્ર. ભવ્યપુરૂષ-સુમતિ-સમન્તભદ્રની
પાટને વારસ,
Page #258
--------------------------------------------------------------------------
________________
: ૨૧૧ :
UR ચાર સંબંધી રચના UR (૬) અકુશળ-ચેરીને માલ. (૨) કમલ-શરીરે વિલેપનની રાખ. (૩) રાજસ-સોનાગેરૂના હાથા. (૪) તામસ-કાળાસાહીના ટપકા. (૫) રાગકલેલકરની માળા. (૬) કવિક૯૫ સંતતિ-શરાવળાની માળા. (૭) પાપાતિરેક-ઓપરી-ઠીકરું. (૮) અકુશલ-ગળે એટેલે માલ. (:) અસદાચાર–ગધેડે બેસવા માટે. (૧૦) દુષ્ટાશય-રાજપુરૂષે. (૧૧) વિવેકીલાકે-પાપની ઘણું કરનાર. (૧૨) કષાયતોફાની છોકરાઓ.
૧ કેટલાક અંતરંગ પાત્રે આગલા પ્રસ્તાવમાં આવી ગયા છે તેથી અત્ર ફરી લખ્યા નથી.
Page #259
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલું.
ગુણધારણ અને મદનમંજરી
ગુણધારણ જન્મ:
વિશાળ માનવાવાસમાં “સપ્રેમદ” નામનું એક નયનમનહર નગર હતું. એ લક્ષમીનું વાસભુવન જેવું ગણાતું. આનંદી અને ઉત્સાહી માનવે આ નગરમાં રહેતા હતા.
સપ્રદ નગરના માનવે સાત્વિક ગુણથી ધનાઢ્ય હતા. રાજા તરફથી પણ એમના ગુણરત્ન અને ધનરત્નો વૃદ્ધિ પામતા હતા. અહીંના વસનારા સૌભાગ્યશીલ હતા. દીનતાને તે દેશનિકાલ થયેલ હતું. દીન-હીન શેઠે ન મળતે.
આ નગરની રાજ્યસત્તા શ્રી “મધુવારણ” રાજવી ભગવતા હતા. તેઓ મહા સમર્થ રાજવી હતા. મદ ઝરતે ઉન્મત્ત ગજરાજ મહાવનના મહાવૃક્ષેને ઉખેડી નાખે એમ મધુવારણ રાજવી સમર્થ દુશ્મનને ઉખેડી દેવા મહા સમર્થ હતા,
સુરગિરિ મેરૂપર્વત જેમ શીતરસિમ ચંદ્ર અને ઉષ્ણરશ્મિ સૂર્ય દ્વારા સેમણે લાગે, એમ આ રાજવી શાંત યશ પ્રભા અને તેજસ્વી પ્રતાપથી સુવર્ણકાંત એજસ્વી જણાતા હતા.
Page #260
--------------------------------------------------------------------------
________________
ગુણધારણ અને મદનમ°જરી
૨૧૩
લજ્જા, ચતુરતા, દાક્ષિણ્ય, શીલ વિગેરે નૈતિક સુપુષ્પાની માળાથી શાલતા ઃ સુમાલિની ” નામના મહારાણી મધુવારણુ રાજવીને હતા, સુમાલિની પતિને મન સુ-માલા જ હતી. કુલમાળાની જેમ હૃદયમાં એનું સુંદર સ્થાન હતું.
હું અગૃહીતસ કેતે ! ભવિતવ્યતાએ મને સુમાલિની રાણીની કુક્ષીમાં સ્થાન આપ્યું. પુણ્યાય મિત્રને પણ સહાયક તરીકે માકલ્યા. ગર્ભકાળ પૂરા થતાં પુણ્યાયની સાથે મારા જન્મ થયેા. માત-તાતને ઘણુંા હષ થયેા. એમણે મારા જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવ્યે.
માત તાતે “ ગુણુધારણ નામ મારૂ રાખ્યું. મારી માવ
જતમાં પાંચ ધાવમાતાઓ રાખવામાં આવી. ખીજના ચંદ્રની જેમ દિન પ્રતિદ્દિન માટેા થવા લાગ્યા.
""
66
મારા પિતાને એક સગેાત્રીય રાજા મિત્ર હતા. એમનું નામ “ વિશાળ ” હતું. એ વિશાળ રાજવીને કુલધર ” નામના એક પુત્ર હતા. અમે તે સમવયસ્ક હતા. અમને પરસ્પર ઘણા સ્નેહ હતા. અમે સાથે રમતા ખેલતા માટા થવા લાગ્યા. ભણ્યા પણ અમે સાથે અને યુવતિજનને આન દદાયી યૌવનમાં અમારા પ્રવેશ પણ સાથે થયા.
આલાદ મંદિર ઉદ્યાનમાં :
એક દિવસે અમે નગરથી દૂર રહેલા આહ્લાદમ`દિર ’ ઉદ્યાનમાં ફરવા ગયા. આ ઉદ્યાનમાં અમે ઘણી વખત આનદ પ્રમાદ ખાતર ફરવા આવેલા. આ સ્થળ ઘણું રળિયામણું અને ખુશનુમા ભર્યું હતું. હૈયું હળવું ફુલ ખની જતું.
6.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૧૪.
ઉપમિતિ કથા સારિદ્વાર
એક વખતે અમે બગીચામાં વિરામ કરી રહ્યા હતાં. અમારાથી દૂરના એક આમ્રવૃક્ષની નીચે બે કેઈ અજાણ યુવતિઓ બેઠેલી હતી. એ અમારા જેવામાં આવી. એના રૂપલાવણ્ય આગળ રતિદેવી પણ ઝાંખા જણાતા હતા. રૂપેરી રૂપની મૂર્તિ જણાતી હતી.
મૃગનયને! એ નમણી નારી નયનેના કટાક્ષ બાણ દ્વારા મારા ઉપર પ્રહાર કરતી હતી. એના નયનબાણે મારા હૃદયમાં પ્રવેશી જતા હતા. પ્રેમના નવનીતથી છલકતી એ રૂપવતીને જોઈ હું વિચારે ચડ્યો. અરે? આ શુ લક્ષમીદેવી છે? શું મદનપત્ની રતિદેવી છે? આ શું દેવાંગના તે નહિ હોય ? આ કેણ સૌભાગ્યવતી હશે? અપ્સરા હશે?
એ અજ્ઞાત નારી ઉપર અત્યન્ત દેહ પામી ચૂકયો હતું. મારા નયન અને મુખના પરાવર્તનથી મારા હૃદયની વાત કુલંધર સમજી ગયું હતું. મને શરમ થવા લાગી. મેં મારા ભાવેને દાબવા પ્રયત્ન કર્યો ત્યાં કુલંધર કુમારે કહ્યું, મિત્ર! રમત-ગમતમાં આપણે ઘણે સમય પસાર થઈ ગયો છે, હવે આપણે ઘરે જઈશું ?
મેં કહ્યું, જેમ તને ગમે એમ કરીએ. અમે બને ઘરે ગયા. દૈનિક કાર્યક્રમને નિકાલ કરી રાત્રે શયનખંડમાં ગયા. મેં એ રાત મહામુશીબતે પૂરી કરી. એક રાત સે રાત કરતા મેટી થઈ પડી. વિયેગીની રાત કેમે જતી નથી.
સવારે ઉઠી મિત્ર કુલંધરને સાથે લઈ હું ઉદ્યાનમાં આવ્યો. મનમાં ગયા દિવસે જેએલી યુવતિને જોવાની અતિ
Page #262
--------------------------------------------------------------------------
________________
ગુણધારણ અને મદનમંજરી
૨૧૫ ઉત્કંઠા હતી. એ ઉત્કંઠાના લીધે જ વહેલ વહેલો અહીં આવેલો પણ એ યુવતી જોવામાં ન આવી. એને મેં ઘણું ઘણું શોધી પણ એ જોવામાં ન જ આવી. મને અત્યંત ઉદ્વેગ થયો. હું ઉત્સાહ અને આનંદ વગરને બની ગયો. થાકીને લોથપોથ બની ગયે. વિરહની વ્યથા વધુ વધી ગઈ.
હું એ આમ્રવૃક્ષ તરફ વારંવાર જેતે હતે. આખરે થાકીને એ આમ્રતળે હું અને કુલંધર બેસી ગયા. એટલામાં ઝાડીમાંથી કેઈના આવવાને પગરવ સંભળાય. અલ્પ સમયમાં બે નારીઓ અમારા ભણું આવતી જોઈ. એમાં ગઈ કાલે જેએલી એક નારી હતી અને બીજી કઈ નવીન હતી. એ નવી નારી મધ્યમ વયની અને શેભના હતી. પણ મેં જેની આતુરતા રાખેલ એ ન હતી.
અમારી પાસે એ બંને આવી. અમે બંને ઉભા થઈ ગયા અને એ નારીઓને આવકાર આપો. એમણે અમને આશીષ આપી. મધુરા અવાજે કહ્યું, હે વરાનને ! અમારે આપ બંનેને કાંઈક વાત જણાવવી છે. આપ અહીં બેસે. શાંતિથી અમારી વાત સાંભળો.
અમે સૌ વૃક્ષતળે બેસી ગયા. મધ્યમ વયની નારીએ મારા તરફ નજર કરી અને બોલી. વત્સ આપ ધ્યાનથી અમારી વાત સાંભળે. અમને અને આપને લાભ થશે. મદનમંજરી :
અનેક વિદ્યાધરાના નગરોથી સુશોભિત “વિતાઠ્ય” પર્વત છે. તે વતાર્ચ ઉપર “ગંધસમુદ્ર” નામનું સુંદર નગર છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ઉપમિતિ કથા સારોદ્ધાર unmummmmmmmm “કનકદર” નામના વિદ્યાધર ચક્રવતીનું શાસન એ નગર ઉપર ચાલે છે. હું એ વિદ્યાધરરાજની “કામલતા” નામની પત્ની છું. અનેક માનતા અને ઘણું પરિશ્રમ પછી અમને એક પુત્રી થઈ. અમે એનું “મદનમંજરી” નામ રાખ્યું છે.
શ્રી કનકેદર રાજાને “નરસેન” સેનીક ઉપર ઘણે પ્રેમ હતે. નરસેનને “વલ્લરિકા” પત્ની હતી. એને એક પુત્રી થઈ. એનું “લવલીકા” નામ રાખ્યું. લવલીકા અને મદનમંજરી પ્રિય સખીઓ બની. એ બંનેએ કળાને સુંદર અભ્યાસ કર્યો.
મદનમંજરીએ યૌવનવયમાં પ્રવેશ કર્યો. રૂપસૌંદર્ય અને વિદ્યાભ્યાસમાં અજોડ બની. એણીને પિતાના સમવડી વર જોવામાં ન આવે એટલે પુરૂષદૈષિણી બની ગઈ. મદનમંજરીને પુરૂષજાત પ્રતિ નફરત છૂટી.
લવલીકા દ્વારા આ સમાચાર મને અને મંજરીના પિતાજીને મલ્યા. પુત્રીના મનને કેમ મનાવવું એ ચિતાથી અમે ઉદાસ બની ગયા. પરંતુ રાજાજી પ્રત્યુત્પન્નમતિ હતા. એમને એક વિચાર આવ્યો અને સ્વયંવર મંડપ બનાવ્યા,
સારા સારા વિદ્યાધરોને અને વિદ્યાધરકુમારને આમંત્રિત કર્યા. પરંતુ મંજરીને એમાંથી કોઈ ન ગમ્યા. વિદ્યાધરોની પ્રશંસા સાંભળી મંજરીનું માથું સખત દુખવા લાગ્યું. સારા સારા વિદ્યાધરની એ પ્રશંસા પણ ન સાંભળી શકી.
મંજરીને એક પણ વિદ્યાધર ન ગમ્યુ તેથી વિદ્યાધર વિલખા થયા. બધાના મુખ ઝાંખાઝબ થઈ ગયા. રાજા ઉપર તેષ જા. વિદાયગિરી ન આપી છતાં વગર રજાએ એક જ દિશા તરફ સૌએ ચાલતી પકડી.
Page #264
--------------------------------------------------------------------------
________________
ગુણધારણ અને મદનમજરી
સ્વપ્નદ્દનઃ
અમારા શાકને પાર ન હતા. ઘણા જ ઉદ્વિગ્ન મની ગયા. મહામુશીબતે દિવસ તે પૂરા કર્યાં. રાજાને ચિન્તાની ઘેરી અસરના કારણે રાતે પણ જરાય નિદ્રા ન આવી. શય્યામાં આળેટી આળેાટી રાત પૂરી થવા આવી ત્યારે મળસ્કે અલ્પ નિદ્રા આવી.
રાતના અન્તિમ પ્રહર હતા. વાતાવરણ શાન્ત અને ખુશનુમાં ભર્યું હતું. અને એમાં રાજાની આંખ મળતાં એક સેહામણુ` સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં બે પુરૂષા જોયા અને એ સન્નારીઓ જોઇ. રાજાને સ્વપ્નમાં પણ અવ્યક્ત આનન્દ્વ થયેા.
૨૧૭
એ ચારે વ્યક્તિઓએ કહ્યું: “ હું રાજેન્દ્ર ! આપ ઉદાસી નતાને ત્યજી દે. અમે પહેલેથી મદનમજરીના વર શેાધી રાખ્યા છે, આપ ખીજા વરની શોધ ન કરા, અમારા શેાધેલે વર જ મંજરીના પતિ થશે. વિદ્યાધરાને અમે જ દ્વેષીલા મનાવ્યા છે. આપ નિશ્ચિંત રહેજો આમ કહી ચારે જણ્ણા અદૃશ્ય અની ગયા. ખીજી તરફ એજ વખતે મગલપાઠકે ષિત લલકાર્યું.
સુભા
""
विषादहर्षो मा कृढवमुदयादिक्रमो ह्यसौ । सर्वसामान्य इत्येष, शंसतीवोदयन् रविः ॥
હે માનવમન્ધુએ ! હું અને વિષાદ ન કરેા. ઉન્નતિ અને અવનતિના ક્રમ અથવા ઉત્ક્રય અને અસ્તના ક્રમ એ સર્વ સામાન્ય વાત છે. હાલમાં ઉયાચલ ઉપર આરૂઢ થએલા સૂર્ય આપણને એવું જ જણાવી રહ્યા લાગે છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
આ સુભાષિત સાંભળતાં રાજાની નિદ્રા દૂર થઈ. પરોઢીએ જેએલ સ્વપ્ન અને મંગલપાઠકના સુભાષિતના અર્થને વિચાર કર્યો. પરિણામે રાજાની ઉદાસીનતા ઉડી ગઈ. ચિંતા ચાલી ગઈ. વરની શોધમાં
મદનમંજરી અને લવલીકા એકાંતમાં બેઠા વાત કરતા હતા. લવલીકાએ ધીરેથી પૂછ્યું, અલી મંજરી? તેં લગ્ન માટે શે વિચાર કર્યો છે? આવું કયાં સુધી નભશે? એકલવાયું કેમ ગોઠશે?
મંજરીએ કહ્યું, સખી! જે માતા પિતા રજા આપે તે આપણે વિશ્વની સફર કરીએ. એમાં હું વરની શોધ કરું.
ગ્ય વર જણાશે તે લગ્ન કરીશ. ' લવલીકાએ એ વાત મને જણાવી. મેં મંજરીના પિતાને એ વાત કહી. આ વાત સાંભળી રાજાએ વિચાર કર્યો કે દીકરીએ સારી પેજના રજુ કરી છે.
દેવતાએ જણાવેલા વરની પ્રાપ્તિ આ ઉપાયથી સંભવિત લાગે છે. ભલે એ દેશાટન માટે જાય. આ વિચાર કરી રાજાએ અનુમતિ આપી.
પિતાજીની આજ્ઞા મળવાથી મદનમંજરી પિતાની પ્રિયસખી લવલીકોને સાથે લઈ વરની શોધમાં વિશ્વનું અવલેકન કરવા ચાલી નિકળી.
વિશ્વનું અવલોકન કરતાં કરતાં કેટલા દિવસે પસાર થયા. એક દિવસે લવલીકા ઉદાસ બની અચાનક અમારી પાસે આવી. એણીએ રાજાને અને મને કહ્યું.
Page #266
--------------------------------------------------------------------------
________________
ગુણધારણ અને મદનમ'જરી
૨૧૯
હું રાજેશ્વર ! આપની પાસેથી નીકળી અમે રળિયામણા ગામા, નગરા, ઉદ્યાના, ઉપવના, નદીઓ, સરોવરો અને અન્ય દશ નીય સ્થળે જોતા જોતા “ સપ્રમાદપુર ” નગરે પહેાંચ્યા. એ નગરની બહાર “ આહ્લાદ દિર ” નામનું ઉપવન હતું. આકાશમાંથી અમે એની સુશેાભા જોઈ રહ્યા હતા.
વનશે।ભા જોતા જોતા દેવકુમારેશ જેવા એ રાજકુમારેશ અમારા જોવામાં આવ્યા. એમાંથી એક કુમારને જોઇ મારી સખી મ'જરી રાગવશ મની ગઇ. એ રાજકુમાર એના હૈયામાં વસી ગયા.
અમે આકાશમાર્ગે થી પૃથ્વી ઉપર ઉતરાણ કર્યું. આમ્રવનના એક દૂરના આમ્રવૃક્ષ નીચે અમે એઠક લીધી. દૂર હાવા છતાં પેલા કુમારા અમને જોઈ શકે એ જાતની આમ્રવનની વૃક્ષરચનાએ હતી.
પ્રિયસખી મદનમંજરી એ રાજકુમારના મુખ તરફ એક નજરે જોઈ રહી હતી. મુખચંદ્રના પીયૂષને પીતા એ ધરાતી ન હતી. એટલામાં એ મનગમતા રાજકુમારે પણ મંજરી તરફ જોયું. એ નજરમાં ખૂબ જ માદકતા હતી. ખૂબ જ અસરકારકતા હતી. મંજરીના હૃદય ઉપર એ નજરે કામણુ કરી દીધું.
પેાતાના ઉપર પ્રિયની નજર પડવાથી મંજરી આન દ્વિત મની ગઈ. અમૃત સિંચાએલી વેલડીની જેમ એ હના અને સુખના અનુભવ કરવા લાગી. સુખના સરાવરમાં તરવા લાગી. એના હૈના અને આનંદના ભાવેવા અનેક રીતે મુખ ઉપર મદભર્યું વાતાવરણ સર્જી જતા હતા.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
આ પ્રસંગ જોઈ મને પણ આનંદ થયે. મને થયું કે કેઈ પણ રાજકુમારને જોઈ મંજરી કદી પ્રસન્ન બનતી ન હતી. આને પ્રસન્ન કરવું સહેલું ન હતું. છતાં આવી દુષ્કરdષાને આ રાજકુમારે પ્રસન્ન બનાવી દીધી છે. ધન્ય છે આ રાજકુમારને.
અહાહા ! આ રાજકુમારનું રૂપ કેવું સુંદર છે. લાવણ્ય કેવું મઘમઘી રહ્યું છે? શરીરની સુડોળતાએ તે કમાલ કરી છે. ધન્ય છે વિધાતાને જાણે નિરાંતના સમયે એણે આ રાજકુમારને કંડારેલો લાગે છે.
અમારી આ મંજરીને અને આ રાજકુમારને વેગ સંબંધ થાય તે ઘણું સરસ લેખાશે. કામદેવ અને રતિ જેવી સુગ્ય જોડી જામશે. વિધાતાએ સમય લઈને આ યુગલ ઘડી કાઢ્યું લાગે છે. આ બંનેની નજરો મલી ગઈ છે. એક બીજાના પ્રેમની આપ-લે થઈ ગઈ છે. ચાલો, આપણે જે કાર્ય માટે સફરે નિકળેલા તે કાર્ય પાર પડયું.
હું વિચાર કરતી હતી એટલામાં મનમા રાજકુમાર અને એને મિત્ર બંને ઉભા થયા. એ ઉપવનની બહાર ચાલ્યા ગયા. મંજરીનું નિધાન છીનવાઈ ગયું હોય, સર્વસ્વ ચાલ્યું ગયું હોય એવી એ વિહળ બની ગઈ. મન વિનાની એ બની ગઈ. જલવિનાની મીન જેવી એની દશા બની ગઈ ' મેં કહ્યું, બહેન મદનમંજરી! તને આ રાજકુમાર ગમી ગયે લાગે છે. આપણે માત-પિતા પાસે જઈએ. આ વાત જણાવીએ. એઓ જરૂર અનુમતિ આપશે જ. આ રાજકુમાર સપ્રદપુરના રાજા શ્રી મધુવારણના સુપુત્ર જ હેવા
Page #268
--------------------------------------------------------------------------
________________
ગુણધારણ અને મદનમ’જરી
૨૨૧
ન
જોઈએ. એ વિના આવું રૂપસૌય અને દેહપ્રભા ન સંભવે. પિતાજી પેાતે જ વિના વિલએ તારા લગ્ન કરાવી દેશે.
મજરીએ કહ્યું, પ્રિય લવલીકે! આ કુમાર મને ગમી ગયા છે. મારાં અંતરમાં વસી ગયા છે. પરન્તુ એક વાતની ગમી હાઇશ કે નહિ ? જે હું એને સ્થાન છેાડી તરત જ પાછા કેમ
આ
મને શંકા છે. હું એને ગમી ગઈ હાત તા એ જતા રહે? કેમ અહીં ન બેસે ?
મેં કહ્યું, અલી સખી! આવું તું ન ખાલ. શું એ કુમારે પ્રેમથી તારા તરફ નથી જોયું ? શું તને જોઈને અને તારા તરફ આકણુ નથી થયું ? અરે! એ પણ તારા ભણી ખૂબ જ આકર્ષાઈ ગયા છે. એ ગયા એમાં પણ હાશીયારી છે. તું અને ખુબજ ગમી ગઈ છે. વ્હાલી બેન ! તું આ શંકા તજી દે. સ્વસ્થ થા. મેં તને જે કહ્યું તે તું અમલમાં મૂક. તારી મનગમતી વાતમાં હું સહાયક ખનીશ. આપણે માત-પિતા પાસે જઇએ.
મારી વાતા સાંભળી મંજરીને કંઇક શાંતિ મળી. એણીએ મને કહ્યું, પ્રિયસખી! મારૂં શરીર અસ્વસ્થ છે. હું આ ઉપવનને તજી શકું એમ નથી. હું તારી સાથે નહિ આવી શકું. તું માત–તાત પાસે જા. અને આ મારૂં કા જલ્દી સિદ્ધ થાય એવી કાર્યવાહી કર. તારી આભાર માનીશ,
મંજરીના વધુ પડતા આ માટેના આગ્રહ હતા. હું એના આગ્રહને ન ફૈલી શકી. મે એક માટા વૃક્ષની કાર્ટરમાં
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ઉપમિતિ કથા સારાદ્ધ ર
સુકામળ અને શીતળ નવપલ્લવનાની શય્યા બનાવી અને ત્યાં મંજરીને મૂકી હું અહીં આવી છું.
અહીં આવતાં પહેલાં મે' એ મંજરીને સેાગઢ લેવરાવ્યા છે. તારે અમારા આવ્યા પહેલા નવાજુની કરવી નહિ. તેમજ આ સ્થળ તજી ખીજે કયાંય જતાં રહેવું નહિ. એણીએ એ બધું માન્ય રાખ્યું છે.
માતાનું આગમન :
લવલીકા પાસેથી વાત સાંભળી પતિદેવે મને કહ્યું. દેવી ! તમે જલ્દી જાએ. આપણી દીકરીને આશ્વાસન આપે. હું થાડા સમય પછી બધી તૈયારી કરીને આવી પહોંચું છુ.
,,
મારા મનમાં એક વાતની શકા છે. સ્વયંવર મ‘ડપમાંથી પેલા વિદ્યાધરા ગુસ્સે થઈને ચાલ્યા ગયા હતા. એ ગુસ્સે ભરાએલા કાંઇક નવાજુની કરે એવી ધાસ્તી છે. એ માટેની ખાતમી લાવવા અને દેખભાળ રાખવા મે “ ચઢેલ ” ને નિમેલેા છે. એટલે દરેક જાતની પહેલેથી તૈયારી કરીને અને દાયજામાં-ભેટણામાં આપવા ચેાગ્ય વસ્તુઓ લઇને તમારી પાછળ હું આવી પહોંચીશ. તમે જલ્દી જાએ.
રાજાની આજ્ઞાને સ્વીકારી હું લવલીકા સાથે આવી છું. મારી દાસી લવલીકાને પણ લેતી આવી છું. અમે ખૂબ જ ઝડપથી ઉપવનમાં આવ્યા. મદનમ`જરી યાગિની જેમ પ્રિયતમના ધ્યાનમાં લયલીન બની ગઈ હતી. પેાતાની જાતને ભૂલી ગઈ હતી. અમે આવ્યા અને એની શીતળ પુષ્પશય્યામાં બેસી ગયા. પરન્તુ એ વાતને પણ ખ્યાલ મજરીને ન રહ્યો.
Page #270
--------------------------------------------------------------------------
________________
ગુણધારણ અને મદનમંજરી
૨૨૩
' લવલીકાએ કહ્યું, અરે મદનમંજરી! તું આમ કેમ બેઠી છે? અરે ! તે ખરી, આ માતાજી પધાર્યા છે. આટલું કહ્યા પછી એને અમારા આવ્યાને ખ્યાલ આવ્યો. એ એકદમ સક્રમ પૂર્વક ઉભી થઈ ગઈ અને મારા ચરણમાં ઝુકી પડી.
મેં એને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી પ્રેમથી બાથમાં લઈ ભેટી પડી. મારા ખેાળામાં શાંતિથી વહાલ પૂર્વક બેસાડી. એના ગાલે ચુંબન કર્યું અને કહ્યું, પુત્રી! તું શોક તજી દે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારૂં મનગમતું કાર્ય થઈ જ ગયું તું માની લે. તારા પિતાજી હમણાં જ આવ્યા માની લે. ઘડી બે ઘડીમાં તારા ધારેલા કાર્યની સિદ્ધિ થઈ જશે. તું આનંદિત બન. શેક તજી દે. રાત્રિનું આગમન :
મારા એવા ભાગ્ય કયાં છે કે આ પુણ્યવાન્ કુમાર મારો સ્વીકાર કરે? ધીરેથી આ વાક્યને બેલી અને મારી પુત્રી નીચે જેવા લાગી.
મારી પુત્રી મંજરીને શરમાતી જોઈને રવિ પણ અસ્તાચલ ભણી રવાના થઈ ગયો. રાત્રિના ઓળા વિશ્વ ઉપર પથરાયા. મેં મંજરીને સારી સારી વાર્તાઓ દ્વારા આનંદિત રાખવાને પ્રયત્ન કર્યો. પ્રિયકથાઓ સંભળાવી. છતાં પણ અમારી રાત મહામુશીબતે પૂર્ણ થઈ.
લાલસુરેખ તિથી જળહળતા બાળ સૂર્યને ઉદય થયું. મેં લવલીકાને કહ્યું, અરે લવલીકા ! તું આકાશમાં
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ઉપમિતિ કથા સારાદ્ધાર
ઉપર જા અને પતિદેવ હજુ કાં ન આવ્યા એની તપાસ કર. માડુ' કેમ થયું ? આટલા સમય કયાં પસાર કર્યો ?
લવલીકા આકાશમાર્ગે ઉડી અને અલ્પ સમયમાં આનદ વિસેર બનતી પાછી આવી. મે... પૂછ્યું, તું એકદમ ખુશખુશાલ કેમ બની ગઈ ? શું રાજાજી પધારી ગયા છે ?
રાણીબા ! રાજા સાહેબ નથી પધાર્યા પણ ગઈ કાલે ઉપવનમાં આવેલા રાજકુમારા આજે પાછા ઉપવનમાં આવ્યા છે. મારી સ્વામિનીના પુત્રીના દુનની ઈચ્છાથી એમણે ઉપવનના ખૂણેખૂણા જોઇ લીધા, પણ આપણે સૌ ગુપ્ત સ્થળે છીએ તેથી તેએ જોઈ શકયા નથી.
મંજરીના પ્રિયકુમાર મજરીને ન નેતા ઉદાસીન ખની ગયા છે. એને હૃદયવલ્લભ ચિંતાતુર થઇ ગયા એટલે કુલધરે કહ્યું, મિત્ર ! તું ઉદાસ ન ખન. તે વિકસિત કમલદલનયના અને ગુલામી હાસ્ય વેરતી રૂપવતી યૌવનવતી જે વૃક્ષ નીચે બેઠા બેઠા જોઇ હતી, તે વૃક્ષ નીચે બેસીએ. તારૂ ભાગ્ય સુપ્રસન્ન હશે તેા એ નયહરી તને મળી જશે.
જેવી તારી ઇચ્છા. એમ જણાવી મને મિત્રા આમ્રવૃક્ષ તળે બેસી ગયા છે. આ છે હર્ષોંનું કારણ. માતાજી! આ શું પરમ આનંદનું કારણ ન ગણાય ?
મદનમ ́જરી ખેલી, અલી લવલીકે! તું આવું ખેલીને અમને કાં છેતરે છે ? તું મારી વિરહ સ્થિતિના શા માટે ગેરલાભ લે છે ? એક તે અત્યારે વિરહદુઃખથી દુઃખી છું અને એમાં તું આવી વાતે મનાવે છે, એ સખી તરીકે તને સારૂં લાગે ?
Page #272
--------------------------------------------------------------------------
________________
ગુણધારણ અને મદનમ’જરી
૨૨૫
ન
વ્હાલી મંજરી! હું તું કહે તેના સાગદ લઉ. ખરેખર એ રાજકુમારે ઉપવનમાં આવેલા છે. છતાં તને મારી વાત સાચી ન લાગતી હૈાય તે મારી સાથે ચાલે. એ પ્રિયકુમાના તને સાક્ષાત્ દૃર્શન કરાવું. માતાજી ! આપ અને 'જરી ચાલેા.
માતાજીએ કહ્યું, લવલીકે ! ચાલ હું આવું છું. ધવલિકા દાસીને મંજરી પાસે મૂકી હું લવલીકાને લઇ અહીં આવી છું. કુમાર ! આ વાસ્તવિક હકીકત છે.
આવ્યા છે. એ
મારી પુત્રીના પ્રાણા આપ વિના કઠે તર છે. અમારા ઉપર આપ અનુગ્રહ કરી અને મારી પુત્રીને આપનું હ`ભર્યું દર્શન આપે।. આપ એની સુરક્ષા કરા.
ગુણધારણ ( સંસારીજીવ ) અને કુલધરની પાસે આટલું જણાવી મજરીની માતા કામલતા દૈવી ચૂપ રહ્યા.
મદનમ’જરી સાથે મિલન :
કામલતાએ વાત પૂરી કરી એટલે મે મિત્ર કુલધર સામે જોયું. કુલરે કહ્યું, મિત્ર ! ચાલે. ત્યાં જવામાં આપણને શેા વાંધે છે ? મિત્રને સુંદર જવાબ સાંભળી અને મદનમજરી હતી ત્યાં ગયા.
કામલતાએ જેવું વર્ણન કરેલુ એ પ્રત્યક્ષ થયું, વિરહણીના બધા લક્ષણૢા મંજરીમાં જાયા. મેં મદનમંજરીને પ્રેમથી નીહાળી. મજરીએ પણુ મારી સામે જોયું, એના અને મારા વિરહના વાદળા વિખરાઈ ગયા. અમૃત સમા સ્નેહ
૧૫
Page #273
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાહાર
૨૨૬
mn
સાગરમાં અમા તરવા લાગ્યા. નયના નાચી ઉઠ્યા. હૈયા
આનદ્રથી ઉછળી રહ્યા.
વસે ! હવે તેા તને લવલીકાના કહેવા ઉપર વિશ્વાસ થયા ને ? આ પ્રમાણે કમલતા માતાએ કહ્યું એટલે શરમથી એના નયના નીચા નમી ગયા. પણ મનમાં હરખ સમાતા ન હતા. એના ગાલેામાં ખાડા પડી પયા.
કનકાદરનું આગમન :
એટલામાં મજરીના પિતાશ્રી કનકૈાદર રાજા આકાશમાગે થી આહ્લાદમ`દિર ઉદ્યાનમાં ઉતર્યાં. એમની સાથે ઘણા વિદ્યાધરા હતા. કેટલાક વિમાના હતા અને એમાં અનેક મહામૂલ્યવાન રત્નસમૂહ ભરેલા હતા. એમના આગમનની સાથે અમે ઔચિત્ય જાળવવા ઉભા થઈ ગયા.
શ્રી કનકાદર મહારાજા બેઠા પછી અનુક્રમે સૌ બેઠા. મહારાજાએ પ્રેમાળ દૃષ્ટિથી ઘણા વખત સુધી જોયા કર્યુ. મનથી જ એમણે માન્યું કે આજ કુમારને મારી પુત્રીએ વર તરીકે પસ કર્યો હશે. મને જોવામાં રાજાને પણ આનંદ થયા.
આનહિત થઇ દેવી કામલતાને પૂછ્યું અને કામલતાએ સ'પૂરું વાતથી રાજાને માહિતગાર કર્યો. રાજા વાત સાંભળીને વધુ પ્રસન્ન બન્યા. એટલામાં ત્યાં ચહુલ આવ્યે અને રાજા જીના જ્ઞાનમાં કાંઈક સમાચાર આપ્યા.
મજરી સાથે લગ્ન :
ચહુલની વાત સાંભળી રાજાએ મહારાણી કામલતાને કહ્યું,
Page #274
--------------------------------------------------------------------------
________________
ગુણધારણ અને મદનમંજરી
૨૨૭
લગ્નકાર્યમાં વિલંબ કરવા જેવું નથી. જલ્દી કાર્ય પતાવી લેવું એગ્ય છે. કુલંધરની સલાહ લઈને આમારા બન્નેની ત્યાં લગ્નવિધિ કરી દેવામાં આવી. અમારા માથે ફળીભૂત થયા. - લગ્નવિધિની પરિસમાપ્તિ પછી મહારાજાએ કહ્યું, કુલધર! વજરત્ન, નીલમણિ, વૈડૂર્ય રત્ન, પદ્મરાગ, માણેક, હંસગર્ભ, સૌગન્ધિત વગેરે રત્ન-મણિઓથી આ વિમાને ભરેલા છે અને હું એ વિમાને ગુણધારણ કુમારને દાયજામાં આપવા ઈચ્છું છું. આશા છે કે અમારો દાયજો સ્વીકારવામાં આવશે.
રાજેશ્વર ! આપની આજ્ઞા શિરસાવંધ છે. આપે ઈચ્છા કે વિનંતિને પ્રશ્ન ન કરવાનું હોય. વડિલે જે કાંઈ આપે તે પવિત્ર પ્રેમની ભેટે લઈજ લેવાની હેય. આ સુંદર ઉત્તર કુલંધરે આવે એટલે મહારાજા કનકેદાર ઘણા જ ખુશ થયા. પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા.
મદનમંજરીને મનગમતે વ૨ મલી જવાથી મહારાજાને અંતરમાં શાંતિ થઈ. કામલતાને આનંદ સમાતું નથી. લવલીકા હર્ષથી ઘેલી ઘેલી થઈ જતી હતી. વાતાવરણમાં બધે જ આનંદની છોળે ઉછળતી હતી.
યુદ્ધ સ્તન :
આજ સમયે શ્યામલતા જેવું ઘનઘેર ઘટાદાર આકાશ બનવા લાગ્યું. સૌએ ઉપર જોયું એટલે યુદ્ધ માટે થનથની રહેલું વિવાધર સૈન્ય જોવામાં આવ્યું.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
મહારાજા કનકેદરે તરત જ પિતાના વિદ્યાધરોને આદેશ આપે કે યુદ્ધ માટે આવેલા વિદ્યાધરને સામને કરવા તૈયાર થઈ જાઓ. ચટુલે જે થડા સમય પહેલા સમાચાર આપેલા તે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. એ સમાચાર તરત જ સાચા પડ્યા છે.
મારી પુત્રી મદનમંજરીના સ્વયંવર વખતે જે રાજાએ ગુસ્સામાં આવી મંડપ છેડી ચાલ્યા ગએલા તે બધા મારા ઉપર ઈર્ષા રાખતા હતા. “મદનમંજરીના ગુણધારણ સાથે લગ્ન કરાવ્યા છે.” ગુપ્તચર દ્વારા આ વાતની જાણ થતા એ બધા ભેગા મળી યુદ્ધ માટે આવ્યા છે.
યુદ્ધ માટે આવેલા વિદ્યાધરે એમ મનમાં માને છે કે ગુણધારણ અમારા કરતાં હીન છે. અમે ઉત્તમ વિદ્યારે છીએ. વિદ્યાધર વિના મંજરી બીજે લગ્ન કેમ કરે? ગુણધારણને પરણવાને શો અધિકાર છે? કનકદર રાજા પિતે આવા સામાન્ય માનવીને પુત્રી કેમ આપે ? અમે આ વાત ચલાવી નહિ લઈએ. આવી એમના મનમાં મુરાદ છે.
એ લોકે આહ્વાદમંદિર ઉદ્યાન ઉપર આવી પહોંચે એ પહેલાં જ આપણે એમને સામનો કરવાને છે. ગરૂડ જેમ કાગડા ઉપર તૂટી પડે એમ છે વીર સેવકે! તમે તૂટી પડે.
પિતાના સ્વામીના વચને સાંભળી ઉપવનની ભૂમિ ઉપર રહેલા વિદ્યારે સામને કરવા ઉડવાની શરૂઆત કરવા વિચાર કર્યો, ત્યાં મને થયું અરે ! આ મારા નિમિત્તે યુદ્ધ
Page #276
--------------------------------------------------------------------------
________________
ગુણધારણ અને મદનમંજરી
૨૨૯
થાય તે સારું નહિ. મારા લગ્નના કારણે આ વિદ્યાધરને પ્રલય થાય એ શું સારું ગણાય ?
હું કરૂણાના વિચાર કરી રહ્યો હતો, ત્યાં કેઈ અજ્ઞાત શક્તિએ આકાશમાં રહેલાં વિદ્યાધરને આકાશમાં થંભાવી દીધા. એ રીતે જ ભૂમિ ઉપર રહેલા વિદ્યાધરને ભૂમિ ઉપર થંભાવી દીધા. તમામ વિદ્યાધરે માટીની મૂર્તિ જેવા જડ બની ગયા. ક્ષમા પ્રાર્થના :
આકાશમાં રહેલા વિદ્યાધરો ચારે તરફ નજર કરવા લાગ્યા. મદનમંજરી અને મને એમણે શ્રેષ્ઠ સુવર્ણમય આસન ઉપર બેઠેલા જોયા. શ્રેષ્ઠ આસન ઉપર બેઠેલા જોઈ એઓ વિચાર કરવા લાગ્યા.
અરે ! આ રાજકુમારનું રૂપ કેવું સરસ છે? એના દેહની પ્રભા કેવી મનમોહક છે? કેવું ઓજસ એના મુખ ઉપર રમી રહ્યું છે? મદનમંજરીએ જે કાંઈ કર્યું છે, તે ઘણી સમજદારી પૂર્વક કર્યું છે. એણે બુદ્ધિમત્તાને સારો ઉપગ કર્યો છે.
જેણે પરીક્ષા કરીને આ ભર બનાવ્યું છે તેણેજ પિતાના તેજથી અમને બધાને ખંભિત બનાવી દીધા જણાય છે. એના વિના બીજામાં આવી અપૂર્વશક્તિ ન હોઈ શકે.
જુને ! મદનમંજરી, કુલંધર અને પિતે એમ ત્રણે જણા છુટા છે. એ વિનાના બધાજ બંધાઈ ચૂકેલા દેખાય છે. અમે ઘણું બેટું કર્યું. આ નરરત્નને મારી નાખવાને વિચાર
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ઉપમિતિ કથા સાહેદ્ધાર
કર્યો એનું આ પ્રત્યક્ષ પાપ છે કે અમે જડ જેવા બની ગયા. અમારાથી ઘણી જ અગ્ય ભૂલ થઈ.
અમારે એ સ્વામી છે, અમે એના સેવકે બની રહેવા ઈચ્છિએ છીએ. જે આ અદશ્ય બંધનેથી મુક્ત બનીએ તે એના અત્યપણાને સ્વીકાર કરીએ. આ વિચાર કરતાં કેઈએ એમને બંધન મુક્ત કર્યા.
એ મુક્ત બનેલા વિદ્યાધરો તરત જ મારી પાસે આવ્યા અને મારા ચરણોમાં ઝુકી પડ્યા. બે હાથ જોડી બેલ્યા, હે દેવ! અમારે અપરાધ ક્ષમા કરે. અમેએ મોટી ભૂલ કરી છે. હવે અમે કદી આપનાથી વિરૂદ્ધ નહિ કરીએ. અમે આપના વફાદાર સેવક બની સેવા કરીશું.
આ ચમત્કાર જેઈને રાજા કનકદર અને એના સેનિ. કેને પણ ધ શાંત બની ગયે. એના પણ અદશ્ય બન્ધને દૂર થઈ ગયા. એ સૌ છૂટા થઈ ગયા અને બને સૈન્યના સૈનિકે પરસ્પર મલ્યા. આનંદ! આનંદ !!
બને સૈન્યના વિદ્યાધરમાં આનંદ આનંદ પ્રસરી ગયે. વાતાવરણ ભીષણ હતું એ ભવ્ય અને ખુશનુમા ભર્યું બની ગયું. આનંદ આનંદ છવાઈ ગયે.
મારા પિતાજી મધુવારણ મહારાજાને આ સમાચારની જાણ થઈ એટલે એઓ પણ હર્ષઘેલા બની ગયા. પરિવાર સાથે આહ્વાદમંદિર બગીચામાં આવી પહોંચ્યા. દૂરથી આવતા
Page #278
--------------------------------------------------------------------------
________________
ગુણધારણ અને મદનમાંજરી
૨૩૧
પિતાજીને જોતા અમેા સૌ ઉભા થઈ ગયા. મદનમ’જરી અને વિદ્યાધરા પણ ઉભા થઈ ગયા. હું પિતાજીના ચરણામાં નમી ગયા પછી માતાજીના ચરણે ઝુકી વંદન કર્યુ.
મારી સાહ્યબી જોઈ માત-પિતા અને દરેક લેાકેા આનદમાં આવી ગયા. સૌને ઘણી ખુશી થઈ. બાળકા અને નગ૨ની સેાહાગણ નારીએ પણ ગેલમાં આવી ગઇ. મધે ખાનતું વાતાવરણ છવાઈ ગયું.
અમારા મેાટા આડંબર અને વૈભવશીલ રીતે નગરપ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યે. મને મહા ગજરાજ ઉપર બેસાડવામાં આવ્યેા. મારી બાજુમાં પિતાજી બેઠા. પાછળ મિત્ર કુલ ધર અને માતાજી વગેરે બેઠા. દ્રુમદખા ભર્યાં પ્રવેશ થયા.
પ્રવેશ ઉત્સવ આનંદપૂર્વક પૂર્ણ થયા પછી મારા પિતાજીએ મહારાજા શ્રી કનકૈાદર અને અન્ય વિદ્યાધરાના ચેાગ્ય સત્કાર કર્યાં. સૌને ચેાગ્ય સન્માન આપ્યું. પિતાજીએ સૌને ખુશ ખુશ કરી દીધા.
એ મગળ દિવસ અમાશ આનદ્રમાં જ પસાર થયા. માતી વરસ્યા કહા કે અમીના મેહ વરસ્યા કહે! પણ અમારે એ દિવસ કયાં ગયા એ અમને ખબર ન પડી.
રાત્રે મદનમ’જરી સાથે શયનખડમાં ગયા. દેવલાક જેવા રતિ સુખા ભેાગવ્યા. પછી હું નિદ્રાધીન અન્યા અમારી રાત કયાં ગઇ તે મને ખખર ન પડી. જીવલેાકના અમે સુખીયા જીવા હતા.
Page #279
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું
રાજ્ય અને ધર્મ કુલંધર સ્વપ્ન :
અમારી રાત્રિ આનંદમાં પસાર થઈ. પ્રભાતે મિત્ર કુલંધર મારી પાસે આવ્યો અને એણે જણાવ્યું કે મે રાત્રે સુંદર સ્વપ્ન જોયું છે.
ભાઈ ગુણધારણ! રાતે સ્વપ્નમાં મેં પાંચ મનુષ્યો જોયા હતા. એમાં ત્રણ પુરૂ હતા અને બે સ્ત્રીઓ હતી. સ્વપ્નમાં એ પાંચ વ્યક્તિઓએ મને કહ્યું કે હે કુલન્ડર ! ગુણધારણ જે અત્યારે સુખ સાહાબી માણી રહ્યો છે અને ભવિષ્યમાં જે મેળવશે તે અમારા આધારે જ મેળવશે.
મિત્ર ગુણધારણ! આવા શબ્દો કહી એ સૌ અદશ્ય બની ગયા. ત્યાર પછી તરત જ હું જાગૃત બને. પણ એ લોકે કેણ હતા એની મને ખબર ન પડી. હું ઓળખી ન શકયે. ' કહ્યું, મિત્ર કુલંધર ! તું આ સ્વપ્નની વાત પિતાજીને કહી સંભળાવ. જેથી આ સ્વપ્નને ભાવાર્થ સ્પષ્ટ રીતે આપણા સમજવામાં આવી જશે.
Page #280
--------------------------------------------------------------------------
________________
રાજ્ય અને ધમ
૨૩૩
મિત્ર કુલધર તરત જ રાજસભામાં ગયા. ત્યાં અનેક વિદ્વાના વિદ્યમાન હતા. પિતાજી પણ હતા. સ્વપ્નની વાત ત્યાં સંભળાવી અને સૌ એ ઉપર વિચાર કરવા લાગ્યા. સૌએ એક મત થઈ જણાવ્યું.
રાજેન્દ્ર ! સ્વપ્નમાં આવેલ વ્યક્તિએ કાઇ દેવા હાવા જોઇએ. કુમારશ્રીને એ ઘણા અનુકૂળ છે. અને એમના પ્રતાપે જ કુમારશ્રીને મદનમ ́જરી તેમજ વિદ્યાધરાનું આધિપત્ય વિગેરે મળ્યું છે. પ્રસન્ન અનેલા તેઓએ કુલધરને સ્વપ્નમાં આ વાતા જણાવી લાગે છે
હું આ વખતે રાજસભામાં હાજર હતા. મને વિચાર આવ્યા કે કુલધરે સ્વપ્નમાં પાંચ મનુષ્યા જોયા છે. અને મારા સસરા કનકેાદર મહારાજાએ મદનમ’જરીની લગ્નની ચિંતા વખતે ચાર મનુષ્ય સ્વપ્નમાં જેએલા હતા. એમણે કનકેાદર મહારાજાને જણાવેલું કે તમે પુત્રીના વરની ચિંતા ન કર. અમે એનેા વર શેાધી રાખ્યા છે.
સ્વપ્નમાં આવનારા આ બધા કાણુ દેવા છે ? મારા માટે આટલી બધી ચિંતા કેમ કરે છે ? મારું ઇષ્ટ કરવામાં એમને શે! લાલ હશે? આ વાતામાં કાંઇ ગુપ્ત રહસ્ય લાગે છે. મને કાંઈ સમજ પડતી નથી.
કોઈ સમર્થ જ્ઞાની ગુરૂભગવ'તનેા સચૈાગ મળશે, ત્યારે હું આ સંબધી પ્રશ્નોના સમાધાન મેળવીશ. આવે વિચાર કરી મેં એ વાત મનમાં રાખી સભામાં મે મારી શકા જાહેર ન કરી.
Page #281
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાહાર
ત્યાર પછી મારા પિતાજીએ મારા સેવક તરીકે અનેલા સર્વ વિદ્યાધરાના આદર સત્કાર કર્યાં. અને સૌને સન્માનભેર વિદાય આપી. સૌ પોતપાતાના સ્થાને ગયા.
૨૩૪
મારી દરેક મનકામના પૂર્ણ થઈ હતી. મદનમ’જરી સાથે સુખસાગરમાં સદા સ્નાન કર્યા કરતા હતા. માઁજરીમાં ગુણા ઘણા હતા. રૂપ સૌંદય પણ ઘણા હતા. અમારી પ્રીતિ દિનદિન વધતી ચાલી. રાજ્ય કારભાર પિતાજી સભાળતા હતા. મને કોઈ જાતની જરાય ચિંતા ન હતી. આન દના સ્વૈરવિહારમાં અમે મસ્ત હતા.
ક‘મુનિવર :
મારી પત્ની અને મિત્ર કુલધર સાથે એક દિવસ હું આહ્લાદમ`દિર ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં મુનિવર શ્રી કંદ મારા જોવામાં આવ્યા. અમે સૌ એ મહાત્માશ્રીની પાસે ગયા. ભાવથી વંદન કરી એમની સામે શુદ્ધ ભૂમિ ઉપર બેસી ગયા.
મહાત્મા કમુનિએ અમને “ ધર્મલાભ ”ના આશીર્વાદ આપ્યા. પછી શુદ્ધ ધર્મદેશના આપી. દેશના સાંભળતા મને ઘણા આનદ થયા. હું મૃગનયને ! ત્યાં સમ્યગ્દર્શન અને સદાગમ પ્રગટ થયા. બન્ને પુરૂષાને હું સારી રીતે જોઇ શકતા હતા. એમને આળખતા મને વાર ન લાગી.
ગુરૂદેવ શ્રી કદમુનિવરના વચનાથી મને ખેાધ થયા અને મેં મારા હિતસ્ત્રી અન્ધુ તુલ્ય સમ્યગ્દર્શન અને સદાગમના સહર્ષ સ્વીકાર કર્યાં.
Page #282
--------------------------------------------------------------------------
________________
રાજ્ય અને ધર્મ
૨૩૫
બીજી તરફ વેદનીય મહારાજાને સેનિક “સાત ”ને મારા ઉપર અત્યન્ત પ્રેમ હતે. વિબુધાલયમાં એની સાથે સારી મિત્રતા હતી. જુની મિત્રતાને યાદ કરી એ પણ આ અવસરે પ્રગટ થઈ અને ભેટી પડ્યો. જોકે પહેલાં પણ હતે ખરે, આ વખતે તે જાહેર થયો.
સાત સૈનિકના હાજર થવાથી સંસારના સ્ત્રી ધન, વૈભવ આદિના સુખે હતા, તેમાં મને વધુ સુખ જણાવા લાગ્યું. આ બધે ગુરૂદેવના દર્શન વંદનને મહિમા હતે. પહેલાના સુખમાં અનંતગણું વધારે થઈ ગયે. .
મારી પત્ની મદનમંજરીએ અને મિત્ર કુલંધરે પણ સમ્યગદર્શન અને સદાગમને પિતાના મિત્ર તરીકે સ્વીકાર્યા. મહાત્મા શ્રી કંદમુનિવરે ફરી દેશના આપવી ચાલુ કરી. ચિત્તવૃત્તિ-અટવીમાં ખળભળાટ :
આહ્વાદમંદિર ઉપવનમાં એક નવું મંગળ પ્રસંગ બન્યો. મહામહ વિગેરે જેઓ ચિત્તવૃત્તિ અટવીમાં પિતાને અહો જમાવી ઘેરે ઘાલી પડ્યા હતા ત્યાં એમના સૈન્યમાં ખળભળાટ મચી ગયો. મહામહ વિગેરેએ પિતાને ઘેરો હઠાવી લીધો અને ભયથી દૂર જઈને બેઠા.
બહેન સંકેતા ! ચારિત્ર ધર્મરાજને કાંઈક આનંદ થયો. એઓ ઉત્સાહમાં આવી ગયા. એમણે મંત્રીશ્વર સધને બોલાવ્યા અને જણાવ્યું, મંત્રીશ્વર ! આપણે ઘેરે ઉપડી ગયે છે. આપણી અનુકુળ તક આવી જણાય છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
તમે કમ પરિણામ મહારાજાને મળી પુત્રી વિદ્યાને લઈ સ’સારીજીવ પાસે જાઓ. હાલમાં જવું ચેાગ્ય લાગે છે. ગુપ્તચરા દ્વારા મને જાણવા મળ્યું છે કે એ સ`સારીજીવ ગુણુધારણ તરીકે મહાત્મા શ્રી કદમુનિ પાસે રહેલા છે. તમે મારી પુત્રી વિદ્યાને લઇ જશે! તે એ અવશ્ય સ્વીકાર કરશે.
.
૨૩૬
મત્રીની માન્યતા :
વિનમ્ર ભાવે મત્રીશ્વરે મહારાજાને કહ્યું, મહારાજા ! આપની વાત અમારે શિરાધાય કરવી જ જોઇએ પરન્તુ હજી વિલખ કરવા મને વધુ ઉચિત જણાય છે. કારણ કે એ સંસારીજીવ–ગુણુધારને સાત અને પુણ્યાય એ બે ઘણા વહાલાં મિત્રા લાગે છે.
એ બંને મિત્રા ગુણધારણને ઘણા વિષયસુખામાં બાંધી રાખવા માગે છે. ગુણધારણ પણ સાત અને પુણ્યદયને વધુ અનુકૂળ છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાને લઈ જવું મને સાનુકૂળ નથી જણાતું. આપણી ઈચ્છા સાત અને પુણ્યાય પાર નહિ પામવા દે.
હમણા આપ ગૃહિધ યુવરાજને માકલા. એમના માટે વધુ અનુકૂળતાઓ છે. એએશ્રી પાતાના પરિવાર સાથે ત્યાં જાય તે આપણને લાભ થશે.
ત્યાં જતાંની સાથે જ ગૃહિધમકુમારને સહુ સ્વીકાર કરવામાં આવશે. ત્યાર પછી સમયે સમયે આપણે બધા ત્યાં પહેાંચી જઇશું.
Page #284
--------------------------------------------------------------------------
________________
રાજ્ય અને ધર્મ
૨૩૭
મંત્રીશ્વરની માન્યતામાં મહારાજને તથ્ય જણાયું એટલે એમણે પોતાના પુત્ર ગૃહિધર્મકુમારને મારી પાસે મેકો . તે ગૃહિધર્મકુમાર શ્રી કર્મ પરિણામ મહારાજાની આજ્ઞા લઈ મારી (ગુણધારણની) પાસે આવ્યા. ગૃહિધર્મને સ્વીકારઃ
મહાત્મા શ્રી કન્દમુનિવરે ગૃહિધર્મકુમારનું અને એના પની ગુણરક્તતાનું તથા એના સૌમ્ય પરિવારનું સુંદર વર્ણન કર્યું. મિત્ર કુલધર, પત્ની મદનમંજરી અને મેં એમ ત્રણે જણાએ ગૃહિધર્મને સ્વીકાર કર્યો. ગૃહિધર્મને સ્વીકાર કરતા અમને ઘણે જ આનંદ થયો. સ્વપ્ન માટે પ્રશ્ન :
અગૃહીતસંકેતે ! મેં જે પ્રશ્ન પૂછવા માટે મનમાં નિર્ણય કરી રાખેલો તે સ્વપ્નના ફળ માટે પ્રશ્ન પૂ. ગુરૂદેવ શ્રી કંદમુનિવરને પૂછયે.
મુનિવરે કહ્યું, ગુણધારણ! અતીન્દ્રિયજ્ઞાની વિના તમારા પ્રશ્નોનું કેઈ સુખદ સમાધાન કરી શકે નહિ. મારા પરમતારક ગુરૂદેવ શ્રી નિર્મળાચાર્ય છે. એઓ કેવળજ્ઞાનના ધારક છે. હાલમાં દૂરદેશમાં એ વિચારી રહ્યા છે.
જ્યારે પૂજ્યપાદ ગુરૂદેવને પાદવંદન કરવા જઈશ ત્યારે તમારા સંહેદવિષયક પ્રશ્નોને પૂછી સમાધાન મેળવીશ. એઓ મહાજ્ઞાની હોવાથી સ્વપ્નને ભાવાર્થ બરાબર સમજાવશે.
મેં કહ્યું, ગુરૂદેવ ! આપના ગુરૂદેવ અહીં આહ્વાદમંદિર
Page #285
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
ઉપવનમાં પધારે તે સારામાં સારું ગણાશે. અમારૂં નગર પવિત્ર મનશે.
૨૩૮
હું તમારી વિજ્ઞપ્તિ ગુરૂદેવને જણાવીશ. અને ગુરૂદેવ પણ તમારી ભાવનાને જરૂર સ્વીકારશે. અથવા તેા ગુરૂદેવ સ્વય' કેવળજ્ઞાની છે. એમના જ્ઞાનમાં સ`પૂર્ણ વિશ્વના દરેક પદાર્થો આવી જાય છે. એટલે તમારા હૃદયના ભાવેા જાણી એએ સ્વય' આવી જશે. આ પ્રમાણે મુનિવર શ્રી કદમહા માએ મને જણાવ્યું.
વળી આગળ જણાવ્યું કે ગુર્દેવ નિમ ળસૂરિજી ન પધારે ત્યાં સુધી સમ્યગ્દર્શન, સદાગમ અને ગૃહિધમના આદર કરતા રહેશે. એમનું માન સન્માન સદા જાળવજો.
મે એ વાતાના સહર્ષ સ્વીકાર કર્યાં અને મહાત્મા શ્રી કદમુનિવરને નમસ્કાર કરી મિત્ર કુલધર અને પત્ની મદનમ'જરી સાથે આવાસે આવ્યું.
ઘેાડા દિવસે! પછી મારા પિતાજી શ્રી મધુવારણુ મહારાજા ધર્મની આરાધના કરતા સમાધિમરણ પામ્યા. એમના મૃત્યુ પછી મને રાજ્યના સ્વામી તરીકે સ્થાપ્યા. પૌરજનાએ સરસ રાજ્યાભિષેક ઉત્સવ કર્યાં. દેવતાઓના સ્વામી ઈન્દ્ર એમ હું મનુષ્યલેાકના ઇન્દ્ર ગણાવા લાગ્યા.
મને મહારાજ્યની પ્રાપ્તિ થઇ છતાં, સમ્યગ્દર્શન, સદાગમ અને ગૃહિધમની સાથે ગાઢ મૈત્રી રાખવાથી એ મહારાજ્ય ઉપ૨ મમત્વભાવ વધુ ન થયા. રાજ્યમાં આસક્ત ન બન્યા. તેમ વિષયમાં પણ અતિ આસક્ત ન બન્ય,
Page #286
--------------------------------------------------------------------------
________________
રાજ્ય અને ધમ
જ્ઞાની-નિમ ળાચાય :
કલ્યાણ નામના સેવક એક દિવસે મારી પાસે આવ્યે નમન કરી વિનયપૂર્વક ખેલ્યા. દેવ! આહ્લાદમદિર ઉદ્યાનમાં અચિંત્ય પ્રભાવશાલી નિમ ળસૂરીશ્વરજી મહારાજા પધાર્યા છે. હું આપની પાસે આ મગળ વધામણાં આપવા આવ્યા છેં.
૨૩૯
કલ્યાણુની વાત સાંભળી મને ઘણેાજ આનંદ અને સંતાષ થયા. એને સાષ થાય એટલું પ્રીતિદાન મેં આપ્યું. પરિ વારની સાથે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નિર્મળસૂરીશ્વરજીને વંદન કરવા હું ઉદ્યાનમાં આવ્યેા.
આલાઇમદિરની શુદ્ધ ભૂમિ ઉપર એક સુવર્ણ સિંહાસન ગેાઠવેલુ હતું. એ મહાર્યું સિ ંહાસન ઉપર આચાર્ય દેવશ્રી બિરાજમાન થએલા હતા. દેવતાએ અને મનુષ્યા એમની સેવામાં હાજર હતા. ચારે બાજુ અનેક મુનિ ભગવા બિરાજેલા હતા. ખરેખર મધ્યભાગમાં પૂ. નિળસૂરીશ્વરજી હતા. એમને જોતાં જ મારા હ્રના પાર ન રહ્યો. મારા અન્તરમાં આનંદની ધારા વહેવા લાગી.
મે. રાજ્યચિહ્નોના ત્યાગ કર્યાં અને દ્વાદશાવતા વઢનથી આચાર્ય ભગવંતને વંદન કર્યું. અન્ય મુનિ ભગવતાને પણ
૧ છત્ર, ચામર, તલવાર, મુગટ અને વાહન એ રાજ્ય ચિહ્નો ગણાય છે. વાહનના બદલે ઉપાનહ છુટ શબ્દ ભાષ્યમાં આવે છે.
આ પાંચ વસ્તુઓના ત્યાગ કરી દેવ કે ગુરૂને વંદન કરવા જવાય છે. મુગટમાં રાજ્યમુગટના ત્યાગ હોય પણુ ખીજો મુગટ પહેરીને જતા હોય. ખુલ્લે મસ્તકે દેવગુરૂ પાસે જવાય નહિ.
ર દ્વાદશાવત ” વંદનની વિધિ ગુરૂવદન ભાષ્યમાંથી જોવી.
r
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ઉપમિતિ કથા સારોદ્ધાર યથાયોગ્ય વિધિથી વંદન કર્યું. સૌ એગ્ય સ્થળે બેઠા પછી આચાર્ય ભગતે કર્મરૂપી ઝેરને ઉતારી દેનારી ધર્મદેશના આપી.
ધર્મદેશના સાંભળી મારા ભાવે નિર્મળ બન્યા. દેશનામાં સંવેગ અને નિર્વેદની વાત હતી. મારા કર્મો હળવા બન્યા. મારું મન દીક્ષા લેવા તત્પર બન્યું.
એટલામાં મુનિવર શ્રી કંદમુનિએ ગુરૂદેવને પ્રશ્ન કર્યો. ગુરૂદેવ ! આ સંસારમાં સમય પસાર કરે કેને દુઃખદાયી લાગે છે?
ગુરૂદેવ- કંદ ! જેને સંદેહ પૂછવાની ભાવના થઈ હોય એને કાળવિલંબ કઠણ થઈ પડે છે.
કંદમુનિ- ગુરૂદેવ! જે એમ હોય તે આપ સાહેબ! ગુણધારણ રાજાની આંતરશંકાઓનું સમાધાન આપે.
ગુરૂદેવ- બહુ સરસ. એમના સંદેહને ખુલાસે કરીએ.
ગુણધારણ– આપે મારા ઉપર મહાકરૂણા કરી. મુનિવર શ્રી કંદમુનિએ પણ મારા ઉપર કૃપા કરી છે.
ગુરૂદેવ- રાજન ! આપના મનમાં એ પ્રશ્ન છે કે કનકેદર મહારાજાએ ચાર અને મિત્ર કુલધરે પાંચ મનુષ્ય સ્વ પ્નમાં જોયા એ કેણ છે? શા માટે સ્વપ્નમાં આવેલા ? મારા ઈષ્ટ કાર્યો શા માટે એ લોકે સિદ્ધ કરે છે? શું એ દેવતાઓ છે? એ બન્ને સ્વપ્ન બેટા છે? ખરી હકીકત શું છે?
ગુણધારણ- ગુરૂદેવ! આપ કહે છે તે બરાબર છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૪૧
રાજ્ય અને ધર્મ
mimin ગુરૂદેવ-તમે સાવધાન થઈ સાંભળો. ગુરૂદેવે અસં વ્યવહાર નગરથી આરંભી આજસુધીને મારે બધે ઈતિહાસ મને કહી સંભળાવ્યું અને ત્યાર પછી આગળ ચલાવ્યું.
સ્વફળ કથન :
ગુરૂદેવે કહ્યું, રાજન્ ! તારી ચિત્તવૃત્તિમાં અનેક ગામે અને નગરોથી સુશોભિત તારું અંતરંગ રાજ્ય છે. તું એને સ્વામી છે. છતાં મહામહ વિગેરે એના ધણી ધારી થઈ બેઠા. હતા. એ લોકોએ તારું આંતરરાજ્ય પડાવી લીધું હતું. | તારા કમનશીબે કર્મ પરિણામ રાજા તારાથી વિરૂદ્ધ હતે. એ મહામહને સહાય આપ્યા કરતો હતે. એ ભારે વક્ર સ્વભાવને છે. પણ હાલમાં તે તારા માટે અનુકૂળ બન્યા છે. એણે પોતાની પત્ની કાલપરિણતિ દ્વારા તારા માટે સાનુકૂળતાએ કરી આપવા તૈયારી કરી છે.
એ રીતે જ તારી અન્તરંગ પત્ની ભવિતવ્યતા અનુકૂળ બની છે. અંગત સેવક સ્વભાવને તારી સેવા માટે આજ્ઞા કરી છે, પૃદયને ઉત્સાહિત કર્યો છે. તારા વિરોધી મહામેહાદિને કર્મ પરિણામે તિરસ્કાર કર્યો છે. ચારિત્રધર્મરાજ વિગેરેને કાંઈક આસ્વાસન આપ્યું છે. સુખને માર્ગ તને બતાવ્યું છે.
” હાલમાં તેને સમ્યગ્દર્શન અને સદાગમ ઉપર સનેહભાવ જાગ્યો છે એમાં પણ કર્મ પરિણામ તારે અનુકૂળ છે એ જ કારણ છે. એજ કર્મ પરિણામે પુણ્યદયને કહી તને આ તારી
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
પત્ની મદનમંજરી અપાવી છે. પુણ્યાયની પ્રેરણા વિના અહિરંગ પ્રદેશની પત્ની મદનમજરી તું કયાંથી મેળવી શકે ?
વળી પુણ્યાયે કનકાઇર મહારાજાને સ્વપ્નમાં કર્મ પરિ ણામ, કાળપતિ, ભવિતવ્યતા, સ્વભાવ એ ચાર મનુષ્યા ખતાવ્યા હતા અને એમણે કહેલુ કે હે રાજન ! તારી પુત્રી મદનમ’જરી માટે અમે વર શેાધી રાખ્યા છે. અમે દરેક ઇષ્ટકાર્યો કરનારા છીએ. તમારે ચિ'તા કરવી નહિ. અમારી ઈચ્છા નહિ હોય ત્યાં સુધી મદનમંજરી કોઇને વરવા નહિ ઇચ્છે. આ કનકાદર રાજાનું સ્વપ્ન હતું.
પુણ્યદયને ક્રમ પરિણામે કહ્યું, ભાઈ પુણ્યાય ! ગુણુધારણને સુખી કરનાર તું છે અને તું તારા દર્શન આપતા નથી અને અમને આગળ કરે છે એ સારૂં નથી. તારા વગર અમે ફાઈને સુખી કરવા સમર્થ નથી. તારે પશુ તારા દર્શન આપવા જોઇએ.
પુણ્યાયે કમ પરિણામ મહારાજાના આદેશ માથે ચડાવ્યો. કુલધરને સ્વપ્નમાં પહેલાંના ચાર અને પુછ્યાદય વધારામાં, એમ કુલ પાંચ મનુષ્યએ દર્શન આપેલા. એમણે જણાવેલું કે અમા જ ગુણધારણને સર્વસુખા આપીએ છીએ.
હે રાજન્ ! ચાર અને પાંચ વ્યક્તિએ સ્વપ્નામાં જોવાનું કારણુ આપને સમજાઈ ગયું હશે.
ચારિત્ર ધર્મરાજાને બે સેનાપતિએ છે. એક પુણ્યે દય અને બીજો પાપાય, એમાં પુણ્યદય એ એક ઘણા સમજી
Page #290
--------------------------------------------------------------------------
________________
રાજ્ય અને ધમ
અને પરાક્રમી વ્યક્તિ છે. એની શક્તિ અમાપ છે. તું જ્યારે ન...દિવ ન હતા ત્યારે પુણ્યાયે કનકમ...જરી સાથે સંબધ કરાવી આપેલે. તું રિપુકારણુ હતા ત્યારે નરસુંદરી સાથે મેળાપ કરાવી આપેલા. તું વામૈદવ હતા ત્યારે નિર્મળગુણી વિમળ જેવા સુજન સાથે મિત્રતા કરાવી આપેલ. તું ઘનવાહન હતા ત્યારે અકલક જેવા યશસ્વી સાથે મેળ કરાવી આપેલ. એમ તને અનેક ભવમાં પુણ્યદયે સુખના સાધના આપેલા પણ તું એ વખતે હિંસા વગેરેને સારા માનતા અને પુણ્ય દયની પરવા કરતા ન હતા.
૨૪૩
તું પાપેાદય સેનાપતિને વધુ અનુકૂળ હતેા. એને આધારે તને દુઃખા પડતા. પુણ્યાય સેનાપતિ ચારિત્ર ધર્મરાજને અનુકૂળ છે અને પાપે।ય સેનાપતિ મહામહરાજને અનુ. કૂળ છે.
હે ગુણુધારણ ! પાપેયની ખરી ઓળખાણ તારા પત્નીએ તને કદી કરાવી નહિ. તને વધુ શું કહેવું ? વિશ્વમાં તું અત્યાર સુધી સુખ પામ્યા અને ભવિષ્યમાં પામીશ એમાં પુણ્યાયને કારણ માનવેા. એમ દુઃખા થયા કે થશે એ કે એ પાપેાયના પ્રતાપે થયા અને થશે એમ માનવું.
પુણ્યાયની પ્રેરણાથી જ મદનમજરીના લગ્ન પછી યુદ્ધના નાઢે ચડેલા પૃથ્વીપર રહેલા વિદ્યાધરાને અને આકાશમાં રહેલા વિદ્યાધરાને વનદેવતાએ થલાવી દીધા હતા.
ગુણધારણુ ગુરૂદેવ ! સુખ દુઃખમાં શું હું કાંઇ કરી શકતા નથી ? મારા આમાં કશા ઉપાય કે ઉપયાગ નથી ?
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ઉપમિતિ કથા સાહાર
ગુરૂદેવ- રાજનું એવું કદી ના માનશે. સુખ દુખમાં તારી યોગ્યતા એ મુખ્ય કારણ છે અને પુણ્યોદય, કર્મપરિ ણામ વિગેરે સહકારી કારણે છે. તે મુખ્ય છે અને એ પાંચે ગૌણ છે.
ગુણધારણ- ગુરૂદેવ ! મારા કાર્ય પ્રસાધનમાં આટલા જ કાર્યસાધક કારણે છે કે એ વિના પણ બીજા કાર્યસાધક કારણે હેઈ શકે છે?
ગુરૂદેવ- રાજન ! બીજા પણ અનેક કારણે છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજી
ઉન્નતિ અને અવનતિ
અન્ય કારણા :
આચાર્ય ભગવંત શ્રી નિર્મળસૂરીશ્વરજીની દેશના પછી ગુણધારણુ રાજાના સ્વપ્નફળ કથનમાંથી નવા નવા પ્રશ્નો ઉપસ્થિત થતા ગયા અને આચાર્ય ભગવંત એનું સમાધાન
આપતા ગયા.
સુખી થવામાં માત્ર પુખ્યેય વિગેરે કારણેા છે અને દુ:ખી થવામાં માત્ર પાપેાય કારણ છે કે એ સિવાય ખીજા પણ કારણેા છે? આના ઉત્તરમાં ગુરૂદેવ આગળ ચલાવે છે. ગુરૂદેવ- ભદ્ર ગુણધારણુ ! આધિની આંધી, વ્યાધિના વટાળ અરે ઉપાધિના ઉત્પાતા જ્યાં સદા માટે સર્વથા જેમાં શમી જાય છે એવી નિવૃતિ નગરીમાં બિરાજેલા સર્વજ્ઞપરમાત્મા શ્રી સુસ્થિત મહારાજ છે. એમની આજ્ઞાનું પાલન સુખનું કારણુ અને એમની આજ્ઞાનું વિરાધન દુઃખનું કારણુ અને છે. આ પણ એક કારણ છે. આ કારણુ મહત્વનું કારણ ગણાય છે.
તે પહેલાં એ આજ્ઞાનું ઘણીવાર ઉલ્લંઘન કરેલું તેથી તે ઘણા દુ:ખા ભાગળ્યા છે અને હમણા તું જે સામાન્ય સુખ ભાગવી રહ્યો છે તે આજ્ઞાપાલનનું અદ્ભુત પરિણામ છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સાર દ્વાર
ગુણધારણુ-ગુરૂદેવ ! અતિપ્રિય પ્રિયતમા મને મળી છે. સુંદર અને આખાદ રાજ્ય મળ્યું છે. તેમજ સમ્યગ્દર્શન, સદાગમ અને ગૃહિધના સ્વીકાર કર્યાં છે. આ બધી વસ્તુઓની પ્રાપ્તિ દ્વારા મને જે સુખ અને આનંદનેા અનુભવ થાય છે તે શું સામાન્ય સુખ છે? નાનું સુખ છે? જો આને અલ્પ સુખ કહેવામાં આવતું હોય તે પરિપૂર્ણ અને અત્યંત સુખ કયાં સભવે ?
૨૪૬
ગુરૂદેવ- ભાઇ ગુણધારણ ! તું દશ કન્યાએ સાથે પરણીશ અને એમની સાથે પ્રેમ થયા પછી આનદ વિનાદ કરીશ. એમાં તને જે સુખ જણાશે એ કરતાં તારૂં' વર્તમાન સુખ ઘણુ. નાનું અને ફીકુ લાગશે. આ વર્તમાન સુખ તને સુખ જ નહિ લાગે.
ગુણધારણુ ગુરૂદેવ ! આ પૂજ્યપાદ ! આપ આ શું બેલે છે ? અરે! હું તે આ વ્હાલી મદનમ′જરીના પશુ ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા કરી રહ્યો છુ, ત્યાં આપ વળી નવી દશ કન્યાઓ સાથે લગ્ન કરવાની વાત જણાવેા છે ? એ કેમ સ’ભવે ?
ગુરૂદેવ- રાજન્ ! એ દશ કન્યાઓની સાથે જ તને અમે દીક્ષા આપીશું. આપ ચિંતા ન કરો.
ગુણધારણ- ભગવંત ! હું આપના વચન સાંભળી આશ્ચય પામ્યા છું. મને આપના કહેવાના ભાવ સમજાતા નથી. આપ શું કહેવા માગેા છે ?
Page #294
--------------------------------------------------------------------------
________________
ઉન્નતિ અને અવનધિ
२४७
કંદમુનિ- ગુરૂદેવ ! એ કન્યાઓ કેટલી છે ? એ સુકન્યાએના નામે કયા કયા છે? જે રાજાજીને આપ પરણવાનું જણાવે છે એ સુભાગી કન્યાઓનું સ્વરૂપ આપ કૃપા કરીને જણાવશે ?
ગુરૂદેવ– ભાગ્યવાને ! સાંભળે. દશ કન્યાએ:
ચિત્તસૌંદય ” નગર છે. ત્યાંના રાજા શ્રી “શુભપરિણામ” છે. એને “નિષ્પકંપતા” અને “ચારૂતા” એ બે રાણીઓ છે. એમને અનુક્રમે “ક્ષાંતિ” અને “દયા ” નામની બે સુપુત્રીઓ છે.
વળી એક “શુજમાનસ ” નામનું નગર છે. ત્યાંના “શુભાસિધિ” રાજાને “વરતા” અને “વતા” એમ બે રાણીઓ છે. એમને “મૃદુતા” અને “ સત્યતા” એમ બે પુત્રીઓ છે.
વળી વિશદમાનસ ” નગરે “શુદ્ધાભિસંધિ” રાજાની “શુદ્ધતા” અને “પાપભીરુતા” રાણીઓને અનુક્રમે
જુતા” અને “અચરતા ” ગુણવતી દિકરીએ છે. તેમજ “શુભ્રચિત્ત ” નગરના “સદાશય” રાજા છે. એમને “વરેણ્યતા” રાણું છે. એ રાણીએ “ બ્રહ્મરતિ ” અને “મુક્તતા” પુત્રીઓને જન્મ આપેલ છે. સમ્યગદર્શનને “ વિદ્યા ” નામની માનસી મનમેહના કન્યા છે. વળી મહારાજ શ્રી ચારિત્ર ધર્મરાજના મહારાણી શ્રી “વિરતિદેવી અને નિરીહતા ” નામની ગુપુરત્ના સુપુત્રી છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
આ પ્રમાણે ક્ષાંતિ, દયા, મૃદુતા, સત્યતા, ઋજુતા, અચેરતા, બ્રહ્મરતિ, મુક્તતા, વિદ્યા અને નિરીહતા એ દશ કન્યાઓ છે.
કંદમુનિ- ગુરૂદેવ ! એ ભાગ્યવતી સુકન્યાએ ગુણધારણને ક્યારે મળશે ?
ગુરૂદેવ– કંદ! શ્રી કર્મ પરિણામ મહારાજા પિતાની પત્ની કાળપરિણતિ અને અન્ય કુટુંબીઓની સંમતિ લઈ પુણ્યદયને આગળ કરી પરણાવશે ત્યારે ગુણધારણ આ કન્યાઓને પરણી શકશે.
પરન્તુ રાજાએ એ કન્યાઓ સાથે લગ્ન કરવા હોય તે શ્રી કર્મ પરિણામને અનુકુળ કરવા જોઈશે. અને એ માટે મૈત્રી પ્રમોદ વિગેરે ગુણેને જીવનમાં કેળવવા જોઈશે. એ વિના એ શકય નથી.
જે ગુણાધારણ હું કહું એ પ્રમાણે છ માસ પ્રયત્ન કરશે તે અવશ્ય એ કન્યાઓ માટે સુયોગ્ય બની શકશે. છ માસના ગુણપ્રાપ્તિના પ્રયત્નથી પ્રસન્ન બની સધ મંત્રી સ્વયં વિદ્યા નામની કન્યાને લઈ આવશે. એના ગુણધારણ સાથે લગ્ન કરાવી આપશે.
પછી સધ મંત્રી પણ ગુણધારણ પાસે રહેશે. એ એક શાણે અને વીર મંત્રી છે. એની બુદ્ધિ ઘણી જ તીવ્ર અને કાર્યસાધક છે. જે ગુણધારણ એની આજ્ઞા માનશે તે ઘણે લાભ થશે. ગુણધારણ રાજાએ આત્મહિત ખાતર સાધ મંત્રીના કથનને માન્ય રાખવું.
Page #296
--------------------------------------------------------------------------
________________
ઉન્નતિ અને અવનતિ
૨૪૯
ગુણુધારણ- ગુરૂદેવ ! આપની આજ્ઞા મારે શિરસાવદ્ય છે. આપે મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે.
સદ્ભાધનું આગમન :
ગુરૂદેવ શ્રી નિર્માંળસૂરીશ્વરજી મહારાજાને વંદન કરી હું નગરમાં ગયા. મારા અંતરમાં આનંદ સમાતા ન હતા. ગુરૂદેવે બતાવેલા ગુણેાના વિકાશ હું કરવા લાગ્યા. ગુણેાને મેળવ વાની ચાહના મારી અત્યંત વધી ગઈ.
એક રાત્રે હું ગુરૂદેવની આજ્ઞાને તન્મયતાથી વિચાર કરતા હતા. એ વખતે હું કાંઈક ઉંઘમાં ને કાંઇક જાગૃત અવસ્થામાં હતા, એ વખતે સદ્બાધ મંત્રીને મારી પાસે આવેલા જોયા.
66
સòાધ મત્રીની સાથે મેં સુકન્યા “ વિદ્યા ”ને પણ જોઈ. એ કન્યાની મનારમ્યતા જોઈ હું આનંદિત ખની ગયે. “ આસ્તિક ” રૂપ એનું મુખારવિંદ હતું. તત્ત્વાવગમ અને “ સવેગ ” રૂપ એના ગેાળમટાળ કળશાકાર સ્તના હતા. પ્રશમ નામના નિત મને એ ધારણ કરતી હતી. રૂપ લાવણ્યની એ મૂર્તિ હતી. મને એ ઘણી ગમી ગઈ.
""
66
""
સાધે એ સુકન્યાને એજ રાત્રીએ મારી સાથે પરણાવી. સદાગમ વિગેરે આ મારા લગ્નથી ઘણાં જ પ્રસન્ન અન્યા. હું સવારે પૂ. ગુરૂદેવ શ્રી નિર્મળસૂરીશ્વરજી મહારાજ પાસે ગયા. મે' પૂ. ગુરૂદેવને પૂછ્યું, સાહેબ ! આજે રાત્રે આટલે હષ થવાનું શું કારણ હતું ?
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ઉપમિતિ કથા સારિદ્વાર મહાહના સૈન્યમાં ખળભળાટ :
ગુરૂદેવ- રાજન્ ! તારા ગુણોથી આકર્ષાઈને શ્રી કર્મપરિ ણામ પ્રસન્ન બન્યા. એમણે તારી પાસે વિદ્યા કન્યાને લઈ સોધિ મંત્રીને મોકલે. એ તારી પાસે આવવા રવાના થશે.
માર્ગમાં સધને એક અવરોધ ઉભે થયો. જ્ઞાનસંવરણ અને પાપેદય વિગેરેએ સધને માગ રેકી લીધે. એ કારણે ભયંકર ત્યાં યુદ્ધ થયું.
તું એ વખતે સભાવનાઓમાં આગળ વધતું હતું. તેથી સબેધનું સૈન્ય વધુ બળવાન બન્યું અને તેઓએ જ્ઞાનસંવરણ પાદિય વિગેરેને જોરથી મુકાબલે કર્યો. પરિણામે પાપોદય વગેરે હારી ગયા અને પાછા પડયા. જ્ઞાનસંવરણ રાજા તે અમૃત બની ગયે અને તેથી વિજયધ્વજ સબેધને પ્રાપ્ત થયા. વિજયના હર્ષ પૂવર્ક વિદ્યાને સાથે લઈ એ તારી પાસે આવે. હર્ષઘેલા સધનું આગમન એ તારા હર્ષનું કારણ છે.
છતાં તારે એક વાત ધ્યાન રાખવા જેવી છે. કારણ કે જ્ઞાનસંવરણ રાજા, પાદિય સેનાપતિ વગેરે હજુ મય નથી. એ લોકેનું બળ ઘટયું છે. તારા ઉપરને રોષ ગયો નથી. અવસર આવે તને હેરાન કરવા પ્રયત્ન કરશે. હાલમાં ઢીલા થયા છે તેથી માથુ ઉચકશે નહિ પણ ચેતીને ચાલવું.
ગુણધારણ- ગુરૂદેવ ! આવી પરિસ્થિતિમાં મારે શું કરવું?
ગુરૂદેવ– ગુણધારણ! તારે સધની આજ્ઞા માનવી એના કો ચાલવાથી તારા શત્રુઓ દૂર થશે. એની આજ્ઞા જરૂર માનજે
Page #298
--------------------------------------------------------------------------
________________
ઉન્નતિ અને અવનતિ
૨૫૧
ગુરૂદેવનો માસ કપ પૂરો થયો એટલે એમણે વિહાર કર્યો. હું (ગુણધારણ) ગુરૂદેવની આજ્ઞા મુજબ વર્તતે હતા. વિદ્યા સાથે મારો પ્રેમ સંબંધ વધતે ગયો. હું એને ખૂબ ચાહતે. એના કહેવાથી હું ધર્માનુષ્ઠાનમાં આગળ વધત ગયો. સબંધ “ ચિત્તવૃત્તિ” અટવીમાં મને લઈ ગયો. નવા પરિચય :
સાધે ત્યાં બે મનુષ્યો અને ત્રણ નારીઓના દર્શન કરાવ્યા. એમને પરિચય આપ્યો. બે પુરૂષમાં આ પુરૂષને “ધર્મ ” કહેવાય છે અને બીજાને “શુકલ ” કહેવામાં આવે છે. આ નરરત્ન છે. સૌને હિતકારી છે.
ત્રણ નારીઓ અનુક્રમે પીતા પડ્યા અને શુકલા ” નામથી જાણીતી છે. એક કરતા બીજી અને એના કરતા ત્રીજી વધુ ઉત્તમ છે. ગુણેમાં ચડીયાતી અને નિર્મળ નિર્મ. ળતર અને નિર્મળતમ છે. ખુલતા પીળા, લાલ અને શ્વેત વણી છે. એઓ માતા જેવી હિતસ્વી છે. - ધર્મ અને શુકલ તમારા અતઃકરણમાં પ્રવેશ કરનારા છે. પીતા અને પદ્મા એ ધર્મની પેષણપ્રદા નારીઓ છે. શુકલા માત્ર શુકલને પિષણ આપે છે.
આપે ધર્મ, શુકલ અને પીતા, પદ્મા, શુકલાનું પોષણ કરવું. એમને પ્રસન્ન રાખવા. આપને એ દ્વારા ઘણે જ લાભ થશે. - સદ્દબેધને મેં ઉત્તરમાં કહ્યું, આપે જે કહ્યું તે હું બધુ અમલમાં મુકીશ. આપનુ વચન મારે સર્વથા માન્ય છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
પર
ઉપમિતિ કથા સારાદ્ધાર
સદ્ધાધના કહેવાથી હું પીતા, પદ્મા, શુક્લા કહે એ કરવા લાગ્યા. મારી પત્ની વિદ્યાની સાથે વારવાર હું ચિત્તવૃત્તિમાં જતા અને વિલાસા કરતા. સમ્યગ્દર્શન, સદાગમ, ગૃહિધ વિગેરેનુ' પણુ બહુમાન કરતા. ગુણા કેળવવાના પ્રયત્ન ચાલુ જ હતા.
ગુરૂદેવને ગયાને લગભગ પાંચ માસના સમય થઈ ચૂકયા હતા. પાંચ માસની મારી આરાધનાના પ્રતાપે ક પરિણામ મહારાજા પ્રસન્ન બની ગયા હતા. મનમાં પણ મારા ઉપર પ્રીતિ વધી ગઈ હતી.
કમ પરિણામ પાતે જ શુદ્ધપરિણામ, શુભાભિસન્ધિ, શુદ્ધાભિસધિ અને સદાગમને મળ્યા. દશ કન્યાએ મને અપા વવાની ગેાઠવણુ કરી સૌને સાત્ત્વિકમાનસ નગરે આવવા વિનતિ કરી. મને પણ ત્યાં લઇ ગયા. પુણ્યાદય અને શુભપરિણામ વગેરે મને ત્યાં મળી ગયા. સૌને ચેાગ્ય સત્કાર કરવામાં આવ્યેા. સૌ ભેગા મળ્યા અને મને કન્યાએ કયારે આપવી એ માટેના જોષ જોવરાવી લગ્ન દિવસ નક્કી કર્યાં.
મહામેાહના ત્યાં ગરબડ :
ક્ષાંતિ વગેરે કન્યાઓ સાથે મારા લગ્ન નિશ્ચિત થઇ ગયાના સમાચારા મહામેાહના રાજ્યમાં પણ પહોંચી ગયા. વિષયાભિલાષ મંત્રીએ . ત્યાંની રાજ્યસભામાં જણાવ્યું કે જો સ ંસા રીજીવ-ગુણધારણ ક્ષાંતિ વગેરે કન્યાએ સાથે લગ્ન કરશે તે આપણા ઉપર માટી આફત ઉતરશે. એ માટે યુદ્ધ કરીને પણ
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૫૩
ઉન્નતિ અને અવનતિ આપણે આ લગ્ન ન થવા દેવું જોઈએ અને જેમ બને તેમ વહેલી તકે એમાં ભંગાણ પાડવું જોઈએ.
મહામહ રાજાએ આ વાતને સમર્થન આપ્યું અને પિતાના ઘેરા સિની કેને યુદ્ધ માટે સાબદા થવાનું ફરમાન કરી દીધું. સૌ યુદ્ધ કરી લેવા હોંશમાં તૈયાર થઈ ગયા. પણ ભવિતવ્યતાની સલાહ માગી.
ભવિતવ્યતાએ જણાવ્યું, હે મહામહ રાજવી ! હાલ યુદ્ધમાં ઉતરવું તમારે માટે સારું નથી. સમયની રાહ જુવે. મારા પતિ સંસારીજીવને કર્મ પરિણામ મહારાજ અનુકૂળ છે. વળી શુભેદય વિગેરે મેટા ચાર રાજા એના પક્ષકાર બન્યા છે. આ રીતે બે બાજુની મદદ એ મેળવી ચૂકેલ છે. છતાં અવસર આવશે ત્યારે હું તમને જણાવીશ.
ભવિતવ્યતાની વાત સાંભળી સૌ વિચારમાં પડી ગયા. મહામહ વિગેરેને ક્રેજ હળવે બન્યા. તાત્કાલિક યુદ્ધને વિચાર પડતો મૂકો અને ચૂપ થઈ બેસી ગયા.
એ છતાં પણ મહામહના લુચ્ચા સૈનીકે મારી ચિત્તવૃત્તિ અટવીમાં પ્રવેશી ગયા. યોગશક્તિથી મારા વિચારોમાં ગરબડ ઉભી કરવા લાગ્યા અને વિચારો આવવા લાગ્યા કે
હું ક્ષમા વિગેરે કન્યાઓ સાથે લગ્ન કરીશ એટલે આચાર્ય શ્રી નિમર્ભસૂરીશ્વરજી મને દીક્ષા આપશે અને દીક્ષા તે ઘણું દુષ્કર છે. સાધુતાની ક્રિયા જીવન પર્યન્ત કરવાની હોય છે. મારું શરીર કમળ સુકોમળ છે. ત્યાંના કટ્ટે કઈ રીતે
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
સહન થાય ? વળી મદનમંજરી બીચારી કેળ જેવી કોમળ કાયાવાળી છે. એ કાચી ઉમરની છે. દક્ષાથી વિગ થશે. એને મારા કારણે દીક્ષા લેવી પડે” વિગેરે વિગેરે વિચારોના તેફાને ચાલુ થયા. વૃદ્ધાવસ્થામાં દીક્ષાને વિચાર રાખે.
સબંધ આવ્યું ત્યારે મેં મારા વિચારે જણાવ્યા. એ સાંભળી સાધ તે સજજડ બની ગયે. એણે જણાવ્યું, દેવ ! આપને આ નિર્ણય જરાય બરાબર નથી. આ વિચારો તમારા નથી પણ મહામહના આપેલા વિલાસી તરંગેના વિચારે છે.આપ જે એમાં ફસાયા તે ભૂક્કા બેલાઈ જશે. હું આપને ખાત્રીથી કહું છું કે આપને નિર્ણય સર્વથા ભૂલ ભરેલે અને મહાહાનિકર છે.
સાધની વાત સાંભળી હું મુંઝાણે. વિચાર કરતાં જણાયું કે વાત સર્વથા સાચી છે. મારા વિચારો એ મેહના તરંગે છે. મેં સધને પૂછયું, મારે આવી પરિસ્થિતિમાં શું કરવું? - સાધે કહ્યું, આ બધા વિલાસી તરંગોને રોળી નાખો. અને મેં એના કહેવા મુજબ એ વિલાસી વિચારને નાશ કરી નાખે, પછી મને “ચિત્તસમાધાન મંડપમાં લઈ ગયે. ચારિત્રધર્મરાજ વિગેરેને મને દેખાડ્યા. એ સૌ મને જોઈ આનંદિત થયા. મેં સૌને માન આપ્યું. એ લોકેએ મારી આધીનતા સ્વીકારી.
મહામે હરાજા અને વિષયાભિલાષ મંત્રીને એ સમાચાર મળતાં નાશી છૂટયા. ચારિત્રધર્મરાજ વિગેરેને મેં આજ્ઞા કરી
Page #302
--------------------------------------------------------------------------
________________
ઉન્નતિ અને અવનતિ
૨૫૫
કે દુશમનો અને દુશમનોના સ્થળેનો નાશ કરો. એ પ્રમાણે કરવામાં પણ આવ્યું. ચિત્તવૃતિ અટવી સાફ કરવામાં આવી.' એમાંના ઘણા નાશી ગયા અને ઘણાનો નાશ થયો. દુમનના નગરો ખલાસ કરાયા. લગ્ન સમારંભ :
અત્યંત હર્ષના વાતાવરણમાં મારા વિવાહનો મહોત્સવ ચાલુ થ. આ મંગલ પ્રસંગને જોઈ મારા આંતરબધુઓને ઘણે જ આનંદ થયો.
સૌ પ્રથમ આઠ માતાનું સ્થાપન કરવામાં આવ્યું. એમની યથાવિધિ પૂજા કરવામાં આવી. ઈર્ષા સમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ, પારિઝાપનિકા સમિતિ, મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુક્તિ એ આઠ માતાઓના નામ હતા.
નિસ્પૃહતા વેદિકા બનાવવામાં આવી. ચારિત્રધર્મરાજે માટે અગ્નિકુંડ બનાવ્યો. તેજે, પદ્મા અને શુકલા નારીઓએ વધૂકમ કર્યું. મને પીઠી ચોળવામાં આવી. નાન વિલેપન
૧ આ સ્થળે આત્માના કેટલાક કર્મોનો ક્ષય થાય છે. કેટલાક કર્મોને ઉપશમ થાય છે. ઉપશમ પામેલા કર્મો ઢાંકેલા અગ્નિ જેવા હોય છે. કયારે ભડકો થાય એ ન કહી શકાય.
૨ જનવિધિ પ્રમાણેના લગ્નમાં આ આઠ માતાઓની સ્થાપના કરવામાં આવે છે. “જેનલમવિધિ” અને આચારદિનકરમાં આ વાત સવિસ્તર છે,
Page #303
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
૨૫૬
અંગરાગ કરી વસ્ત્રાભૂષણ પહેરાવવામાં આવ્યા. સામતરાજાઆએ પણ આમાં ભાગ લીધેા.
www
વિવાહની શુભશરૂઆતમાં સદ્બાધ મંત્રી તે ગારપુરાહિત અન્યા. કર્મરૂપ લાકડાએ એ અગ્નિકુંડમાં નાખવા ચાલુ કર્યો. સદાગમે જોષી મહારાજનું સ્થાન લીધું. એમની હાજરીમાં વૃભષ લગ્નના વત્તમ નવમાંશમાં અમારા હસ્તમેળાપ કરાવ્યેા. ક્ષાંતિ કન્યા સાથે લગ્ન થયાં અને ત્યાર પછી દયા વિગેરે આઠ કન્યાઓ સાથે મારા લગ્ન થયા. એમના માતા પિતાઓને ઘણો હષ થયા. ચૈાગ્ય વરની પ્રાપ્તિથી સૌના આનદ માતા ન હતા.
આ રીતે દશ કન્યાએ સાથે લગ્ન થયા. સૌ પ્રથમ વિદ્યા સાથે લગ્ન થએલા પછી ક્ષાંતિ, દૈયા વિગેરે નવ કન્યાઓ સાથે. એમ દશ સાથે લગ્નજીવનનો આનદ કરતા રહેવા લાગ્યા.
શુભપરિણામ રાજાને નિષ્પક પતા રાણીથી બીજી પણ દીકરીએ થએલી. પિત, શ્રદ્ધા, મેઘા, વિવિદ્વિષા, સુખા, મૈત્રી, પ્રમુદિતા, કારૂણ્યતા, ઉપેક્ષા, અને વિજ્ઞપ્તિ વિગેરે નામેા હતા.
આ બધી કન્યાઓ સાથે મારા લગ્ન કરાવવામાં આવ્યા. હું' આ બધી કન્યાઓનો નાથ બન્યા. એમની સાથે હું આનદંથી દિવસે। વિતાવતા હતા. અત્યંત નિશ્ચિતપણે અમે વિહુરવા લાગ્યા. એ નવી નારીઓ સાથેના સંસર્ગમાં સુખાનુભવ કરવા લાગ્યા.
એક વખતે મને વિચાર આવ્યે કે પહેલાં આચાય ભગ
Page #304
--------------------------------------------------------------------------
________________
ઉન્નતિ અને અવનતિ
- ૨૫૭
વંત શ્રી નિર્મળસૂરીશ્વરજીએ જે જાતના સુખનું વર્ણન કરેલું તેનો સાક્ષાત્ અનુભવ થઈ રહ્યો છે. આ સંયમને સ્વીકાર :
આચાર્ય ભગવંત શ્રી નિર્મળસૂરીશ્વરજી મહારાજા વિચરતા વિચરતા આલાદમંદિર ઉદ્યાનમાં પધાર્યા. એ સમાચાર મને મળ્યા કે તરત જ હું પરિવાર સાથે ગુરૂદેવને વંદન કરવા આહ્વાદમંદિર ઉદ્યાનમાં ગયે. એમને વંદન કર્યું. ગુરૂદેવને મેં વિનંતિ કરી. * ગુરૂદેવ ! આપશ્રીની આજ્ઞા મુજબ મેં અત્યાર સુધી આરાધના કરી છે. આપની આજ્ઞા અમલમાં મુકી છે. કૃપા કરી આપ મને ભવતારણ દીક્ષા આપે.
ગુરૂદેવ- રાજન ! તેં ભાવથી દીક્ષા અંગીકાર કરેલી જ છે. માત્ર તને વ્યવહાર દષ્ટિએ દ્રવ્ય દીક્ષા આપવાની છે. વ્યવહાર એ નિશ્ચયનું સાધન છે. દ્રવ્ય એ ભાવનું કારણ છે. ' મેં કહ્યું, ગુરૂદેવ ! આપને મહા ઉપગાર. ગુરૂદેવને વંદન કરી હું નગરમાં ગયે. મારા પુત્ર જનતારણને રાજ્યગાદી ઉપર બેસાડ્યો. દીક્ષા યોગ્ય દરેક કાર્યો કર્યા.
મદનમંજરી અને મિત્ર કુલંધરને સાથે લઈ હું ગુરૂદેવ પાસે આવ્યો. ગુરૂદેવને દીક્ષા આપવા વિનંતિ કરી. ગુરૂદેવે સર્વ સમક્ષ અમને દીક્ષા આપી. હું આચાર્ય શ્રી નિમળ સૂરીશ્વરજીને શિષ્ય બન્યું.
આચાર્ય ભગવંતના ચરણે આવ્યા પછી ક્રિયાને અભ્યાસી બન્યો. ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાને અભ્યાસ ૧૭
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
કર્યો. આ કારણે સદાગમને મારા ઉપર ખૂબ જ પ્રેમ થયે. અંગ ઉપાંગને અભ્યાસી બને. સમ્યગદર્શનને પ્રેમ મારા ઉપર સુસ્થિર બને.
પ્રમત્તતા નદી વિગેરે દુમના સ્થળેને ભાંગીને ભૂકકો બેલાવી દીધું. ચિત્તવૃત્તિ અટવી સુનિર્મળ બનાવી દીધી. સ્વચ્છ અને આકર્ષક બની ગઈ. પ્રથમ શૈવેયકે :
ગુરૂદેવના ચરણ કમળમાં વિચરતાં ઘણે કાળ વ્યતીત કર્યો. આયુષ્યના અંતિમ સમયે વિવિધપૂર્વક અણસણને સ્વીકાર કર્યો. અણુસણમાં ઘણું જ સમભાવ રાખે. આ કાર્યથી મારી પત્ની ભવિતવ્યતા ખૂબ પ્રસન્ન બની અને એણીએ જણાવ્યું કે આપે હવે પ્રથમ વૈવેયકે જવાનું છે.
ભવિતવ્યતાએ એક ગુટિકા આપી. આ ગુટિકા અત્યંત તેજસ્વી હતી. એ ગુટિકાના પ્રતાપે હું કપાતીત દેવામાં પ્રથમ રૈવેયકે ગયે.
પ્રમથ ગ્રેવેયકમાં હું ત્રેવીશ સાગરોપમ કાળ સુધી રહ્યો. ત્યાં દિવ્યસુખ અપાર અને અમાપ હતું. પાંચે ગ્રેવેયકે:
ત્રેવીશ સાગરોપમને સમય પૂરો થતાં મને નવીન ગુટિકા આપી. એના પ્રતાપે હું એરવત ક્ષેત્રના “સિંહપુર” નગરમાં વસતા વેણુ અને મહેન્દ્ર દંપતીના પુત્ર તરીકે થયો. મારે
Page #306
--------------------------------------------------------------------------
________________
ઉન્નતિ અને અવનતિ
૨૫૯
નામ ગંગાધર રાખવામાં આવ્યું. અમારૂં ક્ષત્રિય કુળ હતું. ગંગાધર તરીકે મારો યશ ઘણે વિખ્યાત થયે.
યોગ્ય ઉમરને થયો ત્યારે મને જાતિસ્મરણ જ્ઞાન થયું. સુષ” નામના આચાર્યદેવ પાસે મેં સંયમને સ્વીકાર કર્યો. દીક્ષા સુંદર રીતે પાલન કરવાથી ભવિતવ્યતા મારા ઉપર પ્રસન્ન બની. એણે નવીન ગુટિકા આપી અને અન્ત હું બીજા રૈવેયકે ગયા. ત્યાં મારી સ્થિતિ વીશ સાગરેપમની હતી.
એ રીતે અનુક્રમે હું પાંચે વૈવેયકમાં ગયો. ત્યાં પાંચમામાં સત્તાવીશ સાગરોપમનું આયુષ્ય મારૂં હતું. વચ્ચેના ભમાં મનુષ્ય બની સંયમ લેતે. એક પછીના બીજા રૈવેયકમાં સુખ વધુને વધુ વધતું જ રહેતું. સિંહની દીક્ષા:
પાંચમાં ગ્રેવેયકમાં સત્તાવીશ સાગરેપમ સુધી ભૌતિક સુખે ભેગવ્યા પછી ભવિતવ્યતાએ મને નવીન ગુટિકા આપી. એના પ્રતાપે હું માનવાવાસ તરફ રવાના થયે.
ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં “શંખ” નામનું એક નગર હતું. ત્યાં મહાગિરિ અને ભદ્રા નામના દંપતી હતા. હું એમને ત્યાં અવતર્યો. અમે રાજવંશીય હતા. મારી બાહ્ય શરીરાકૃતિ ઘણીજ સુડોળ હતી. મારું નામ “સિંહ” રાખ્યું.
અનુક્રમે હું યૌવન વયમાં આવ્યું. આ અવસ્થામાં મને ધર્મબંધુ” નામના વિદ્યાવાન સાધુ ભગવંતને સંગ થયે. એમના ઉપદેશથી રાજવૈભવ તજી દીક્ષા ગ્રહણ કરી.
Page #307
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
અભ્યાસ કરવામાં હું ઘણા આગળ હતા. ચેાડા સમયમાં દ્વાદશાંગીના સપૂર્ણ અભ્યાસ કર્યાં. સદાગમને મારી ઉપર ઘણા સ્નેહ થયા. એ મારી પાસે રહેવા લાગ્યું.
૨૬૦
સપૂર્ણ દ્વાદશાંગીના સૂત્ર અને સારા અભ્યાસી અને ચેાગ્ય હાવાથી ગુરૂદેવે મને આચાય પદવી આપી અને ગચ્છાધિપતિ બનાવ્યેા. મારી આચાય પદવીના ઉત્સ વમાં દેવતાઓ પણ આવ્યા. ઉત્સવની ઉજવણી દેવતાઓએ કરી. બધા લેાકેામાં મારી યશઃપ્રભા ફેલાણી,
ધીરે ધીરે મારા ગુણ્ણાની પ્રસંશા વિસ્તરતી ગઈ તેમ હું... વધુ પ્રસિદ્ધ બનતા ગયા. સારા સારા સજ્જના મારા તરફ આકર્ષવા લાગ્યા. વાદવિવાદમાં હું હેલાઇથી વિજય મેળ વતા હતા. મારા વ્યાખ્યાનમાં અજખનું આકર્ષણ હતું. એથી શ્રોતાઓને સમુહ ઘણાં જ વધુ પ્રમાણમાં રહેતા. રાજાએ પણ મારા ભક્તા બન્યા. શિષ્યાની સખ્યા સારી થઇ ગઇ. યશેાગાથા તા અધિક અધિક ફેલાતી ગઈ.
મારી વિદ્વત્તા અને સાધુતાના કારણે મારા નિર્મળ યશ ઘણા ફેલાતા જોઇ ભવિતવ્યતાના પેટમાં તેલ રેડાયું. ઈર્ષાની ઉધેહી એના અન્તરને કેરી ખાવા લાગી. એ મારી ઋષિ સિદ્ધિ. અને માન સન્માન ન સાંખી શકી. એને ભારે અદે ખાઈ થઇ આવી.
મહામહાદિની સભા એણે ભરાવી અને જણાવ્યુ કે સ’સારીજીવ અત્યારે સિંહ નામના આચાય અની બેઠા છે. તમે એના ઉપર હલ્લા કરે તેા તમારા વિજય થશે. મંત્રણાઓ
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૬૧
ઉન્નતિ અને અવનતિ ચાલી. વિષયાભિલાષ મંત્રી સાથે ગુપ્ત વિચારણાઓ થઈ. શત્રુની યોજના :
આખરે નિર્ણય કરવામાં આવ્યો કે હાલમાં “જ્ઞાનસંવરણ” રાજા “મિથ્યાદર્શનને ” લઈ સંસારીજીવ પાસે જાય. “શૈલરાજ” ગૌરવત્રય સાથે જાય. ખરેખર એની પાછળ સુસજ્જ બની રૌદ્રાભિસબ્ધિ”એ ગમન કરવું અને ત્યાર બાદ “આર્તાશયે ” જવું. એ પછી “કૃષ્ણા, નીલા, કાપતા ” પરિચારિકાઓ આપમેળે ત્યાં આવી પહોંચશે. આપણે સૌએ પ્રમત્તતાનદીના તીરે અડ્ડો જમાવી યુદ્ધ માટે તૈયાર રહેવું.
મહામંત્રી વિષયાભિલાષના નિર્ણયને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો. અને એને અમલ પણ ચાલુ કરી દીધે. પ્રમત્તતાના પ્રવાહમાં :
મહામહના મોકલેલા સૈનીકો મારી પાસે આવતા ગયા તેમ મારા વિચાર તરગોમાં પરાવર્તન થવા લાગ્યું.
મને થવા લાગ્યું, શું મારું જ્ઞાન ? શું મારો યશ? મારા જેવી વિદ્વત્તા છે કયાંય ? જુવેને ! ભલભલા પંડિતે મારી પાસે મોમાં આંગળા નાખી જાય છે. હાલમાં હું યુગપ્રધાન છું. શૈલરાજ અને જ્ઞાનસંવરણે મારા ઉપર આધિપત્ય મેળવ્યું. અભિમાનમાં આવી પ્રમાદી બન્યા. ભણેલું ભૂલતો થયો. ઉપરના સાડાચાર પૂર્વ સર્વથા ભૂલી ગયે.
હું અજ્ઞાન બનવા લાગે. અજ્ઞાન થાય એટલે મિથ્યાત્વ
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૬૨
.
ઉપમિતિ કથા સારોદ્ધાર
આવે જ. તેથી મિથ્યાદર્શનને આધીન બન્યો. મારી આંતરચેતના મૂઢ બની ગઈ. પ્રમત્તતા નદીમાં તણાવા લાગે.
દ્ધિ ગૌરવે મને હડફેટે લીધો. એના લીધે મને મારા શિષ્યો, ભક્ત, માન, સન્માન વિગેરેમાં મમત્વ વધતો ગયો. ભક્તવર્ગની બહુલતાના કારણે સરસ રસવાળા પદાર્થો મળતા ગયા એટલે એના સ્વાદમાં લપટા. સુંદર સંથારા, આસને વસ્ત્રો મળતા ગયા અને હું મૃદુસ્પર્શ શેખીન બની ગયે. મેં ઉગ્ર વિહારે ત્યજ્યા. આરામી બન્યું. શિથિલતાએ મને પિતાના ભરડામાં લઈ લીધો. આ રીતે મારા અધપાતના પગરણ મંડાતા ગયા. નિગોદમાં :
શ્રી કર્મ પરિણામ મારા ઉપર આવા વર્તનથી ઘણું જ નાખુશ બન્યા. પાપદયને મારી પાસે ધકે. પાપદયની સાથે મહત્તમ “તીવ્રમેહદય” અને “અત્યન્ત અબોધ” સેનાપતિ આવ્યા. આ ત્રણેએ મને સંકજામાં લીધે. ભવિતવ્યતાએ ક્રેધિત બની એક ગુટિકા આપી અને હું એના પ્રતાપે વનસ્પતિના પ્રથમ મહોલ્લામાં પહોંચી ગયો. હું હવે નિગોદમાં ગયો.'
મારે જીવનકમ બદલાઈ ગયે. આ નિગોદ અપવરકમાં નવી નવી ગુટિકાઓ મળતી ગઈ અને ભવ ઉપર ભવ મારા
ચૌદપૂર્વના અધ્યયન અને સાધુતાની પ્રાપ્તિ પછી પણ મોહ અને પ્રમાદ આત્માની કેવી કરૂણ દશા સજે છે એને ચિતાર આ પ્રકરણમાં છે. ઉન્નતિ પછી અવનતિ તે આનું નામ.
Page #310
--------------------------------------------------------------------------
________________
~
~
~
ઉન્નતિ અને અવનતિ
~ થતા ગયા. એમ ત્યાં અને એકાક્ષનિવાસ, વિકલાસનગર વિગેરેમાં ભટકવાનું રહ્યું. એમ કરતાં ઘણા સમયના વહેણ વહી ગયા પછી પંચાક્ષ પશુ સંસ્થાનમાં લઈ જવામાં આવ્યો. વિબુધાલયે :
પંચાક્ષપશુ સંસ્થાનમાં મારી ભાવના કાંઈક વિશુદ્ધ બની. ત્યાંથી વિબુધાલયમાં ગયા. પાછા વળી પંચાક્ષપશુ સંસ્થાનમાં કેટલીવાર ગયે. વળી વ્યંતરમાં ગયો. પાછે પંચાક્ષપશુ સંસ્થાનમાં કેટલીકવાર ગયે. વળી ચંત૨માં ગયે. પાછે પંચાક્ષપશુ સંસ્થાનમાં ગયો. અકામનિજરાના પ્રતાપે સૌધર્મ દેવલેકે ગયે. એમ આઠ દેવલોક સુધી મારું ગમનાગમન થતું.
માનવાવાસે ગયો. ત્યાંથી વળી દેશવિરતિ ધર્મના દ્વારા કર્મનિજ રા કરી નવ, દશ, અગ્યાર અને બારમાં દેવલેકે જાતે અને પાછે માનવાવાસે આવતે. એમ ઘણીવાર કમ ચાલ્યા કર્યો.
માનવાવાસમાં આવી ભાવગતી દીક્ષા ગ્રહણ કરી તપથી દેહ દમન કરતે, ધ્યાન અને અભ્યાસમાં ઉદ્યમશીલ રહેતે. ક્રિયાએમાં અપવાદ ચલાવતે નહી છતાં જિનેશ્વદેવના કેઈ વાકય કે શબ્દ ઉપર મને શ્રદ્ધા ન થતી. એટલે હું આવી ભાવ વિહૂણ દીક્ષા દ્વારા નવેનવ વૈવેયકમાં જઈ આવ્યો. ,
હે અગ્રહીતસંકેતા! આ રીતે મારું ભવભ્રમણ ચાલયા કર્યું એનું કારણ તું સાંભળ. હું “સિંહ” નામને મહાન આચાર્ય બને એ વખતે પ્રમાદમય દુષ્ટવિચાર દ્વારા
Page #311
--------------------------------------------------------------------------
________________
२६४
ઉપમિતિ કથા સારોદ્ધાર
શિથિલ બની ગયે. એ શિથિલતાના પ્રતાપે મારે આ ભવભ્રમણ કરવું પડયું છે. આમાં મારા જ દુશ્ચરિત્રે કારણ હતા.
અગૃહતસંકેતાએ કહ્યું, ભદ્ર સંસારીજીવ ! મારી દષ્ટિએ તારા ભવભ્રમણનું શું કારણ છે એ સાંભળી લે. જે કે દુછાઓ કરી અને દુઃખ પામ્યા એ વાત બરોબર છે, પણ તે શ્રી સુસ્થિત મહારાજાની આજ્ઞાનું પાલન ન કર્યું એ મુખ્ય કારણ છે. જે આજ્ઞાપાલન કર્યું હતું તે તારૂ ભવભ્રમણ ન થાત.
ભદ્ર! તારું નામ જ અગૃહીતસંકેત છે પણ હવે તત્વજ્ઞાનને સમજતી થઈ ગઈ છે. તું હવે ભાવથી “વિચક્ષણા” છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું
ચક્રવર્તી ચોર. અનુસુંદર જન્મ
સંસારીજીવ તસ્કર પિતાની વીતક કથા કહી જશો છે. ઉન્નતિ અને અવનતિના કારણે દર્શાવ્યા. આગળ અગૃહીતકેતાને જણાવે છે.
ચાવગી! તું હવે મારી વાત ધ્યાનથી આગળ સાંભળ. હું શાથી ભયંકર ચેરની દશાને પાપે એના કારણે તારી પાસે રજુ કરું છું.
નવમા વૈવેયકેથી મારી સ્ત્રી ભવિતવ્યતાએ મને ઉપાડી અને માનવાવાસની “ક્ષેમપુરી ” નગરીમાં લઈ આવી. આ નગરી વિશાળ બજારરૂપ “મહાવિદેહ” હમાગમાં આવેલી છે. આ વાત તને આગળ હું જણાવી ગયો . આપણે જ્યાં બેઠા છીએ એ “ સુકરછ ” નામને પ્રદેશ છે. સકચ્છ એ બત્રીશ વિજયમાંની એક વિજય ગણાય છે. આ ક્ષેમપુરી સુકચ્છ વિજયની એક નગરી છે.
ક્ષેમપુરીમાં શ્રી “ યુગન્ધર” રાજાનું રાજ્ય છે. એ સૂર્ય જેવા ઉષ્ણુજાતિર્ધર છે. મહાપ્રતાપી અને મહાપરાક્રમી
Page #313
--------------------------------------------------------------------------
________________
२६६
ઉપમિતિ કથા સારોદ્ધાર
ગણાય છે. એમની પટ્ટરાણુ શ્રી “નલિની ” દેવી છે. એમનું મુખ ખીલેલા કમળના ફુલની સ્પર્ધા કરે તેવું છે.
એક રાત્રીએ શ્રી નલિનીદેવીને ચૌદ સ્વપ્ન આવ્યા. પત્ની ભવિતવ્યતાએ મને નલિનીદેવીની કક્ષામાં પ્રવેશ કરાવ્યો.
ગર્ભકાળ પરિપૂર્ણ થયે ત્યારે મારો જન્મ થયે. પુણેદય પણ મારી સાથે જન્મે. “પ્રિયંકરી” દાસીએ “યુગન્ધર” મહારાજાને જન્મના વધામણ આપ્યા. માત-પિતાએ જન્મોત્સવ ઉજવ્યું. જન્મોત્સવ ઘણાંજ ઠાઠ પૂર્વક ઉજવાયે. એક માસના અન્ત મારા નામકરણ વિધિ કર્યો. “અનુસુંદર” મારું નામ રાખવામાં આવ્યું. ચકવર્તિત્વ:
આનંદ પ્રમોદ પૂર્વક હું માટે થતે ગયે. શિવ અવસ્થામાં મેં અભ્યાસ ચાલુ કર્યો. બહોંત્તર કળાઓમાં નિપુણ બન્યા. આખરે મદઝર યૌવનમાં મારો પ્રવેશ થયો. પિતાજીએ મને યુવરાજ બનાવ્યા. થોડા સમય પછી માતા અને તાત મૃત્યુ પામ્યા.
પિતાજીના મૃત્યુ પછી હું છ ખંડ સાધવા નિકળે. મારી આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું હતું. એને આગળ કરી અમે કૂચ ચાલુ કરી. અ૫સમયમાં હું વિજયી બની ચક્રવર્તી બને. તળાવના કાદવમાં સુરવર મસ્ત બની પડયો રહે, તેમ હું વિષય સુખેના તળાવના કાદવમાં મસ્ત બની ગયે. એ રીતે વિષયને કીડો બની મેં લગભગ ચારાશી લાખ
Page #314
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી ચાર
૨૬૭
પૂના કાળ પસાર કર્યાં. મહારાજ્યના હું મહામાલિક હતા. વિષયસુખેાના સાધનાની કમીના ન હતી.
કદમુનિવરના મેળાપ:
મને મારા પ્રદેશેાની મુલાકાત લેવાની ઈચ્છા થઈ. મેાટા રસાલા પૂર્વક મારા તાખાના પ્રદેશેા જોતા જોતા આગળ વધવા લાગ્યા. “ શંખપુર ” નગરે આવ્યેા. ત્યાંથી આ ચિત્તરમ ઉદ્યાનમાં આવ્યેા.
હે અગૃહીતસ ંકેતા ! તને યાદ હશે કે શુષારણ તરીકે હું હતા. ત્યારે મારી પત્ની મદનમંજરી હતી. મિત્ર કુલધર હતા. કદ ધર્મોપદેશક મુનીશ્વર હતા.
ભવિતવ્યતાએ એ બધાને ભવચક્રમાં ભ્રમણ કરાવ્યું. એમાં કમુનિએ કયાંક માયાને જીવનમાં અપનાવી. માયાના કારણે ભવિતવ્યતા એ મુનિને આ વિજયમાં લઈ આવી.
હિરપુર ” નામનું એક નગર છે. ભીમરથ રાજા રાજ્ય કરતા હતા. એમને “સુભદ્રા” નામની મહારાણી હતી. એ રાજારાણીને “ સમન્તભદ્ર ” નામના એક પુત્ર હતા. માયાના કારણે કદમુનિ ત્યાં પુત્રી રૂપે અવતર્યા. “ મહાભદ્રા એનુ નામ રાખવામાં આવ્યું.
""
આ સુકચ્છ વિજયમાં
ત્યાં ડ
22
રાજકુમાર શ્રી સમતભદ્રને આચાય શ્રી સુઘાષસૂરિજીના પરિચય થયા. ધર્મદેશના સાંભળી વૈરાગી બન્યા. માતપિતાની આજ્ઞા મેળવી દીક્ષા ગ્રહણ કરી. યુવાની છતાં દ્વીક્ષા માટે સુયેાગ્ય નિવડયેા.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૬૮
ઉપમિતિ કથા સારોદ્ધાર - બુદ્ધિધન હતું. સર્વશાસ્ત્રોને જ્ઞાતા બન્યા. ગુણગણના સ્વામી ગુરૂદેવે સુગ્ય અને સુમતિધન જાણું પિતાના પદે સમંતભદ્રને સ્થાપ્યો. હવે એ ગણનાયક “સમન્તભદ્રાચાર્ય કહેવાયા.
, કન્દમુનિને જીવ કે જે મહાભદ્રાકુમારી બનેલ તે યુવાઅવસ્થાને પામી. માતપિતાએ રાજા રવિપ્રભ અને પદ્માવતીના પુત્ર દિવાકર સાથે પરણાવી દીધી. અકસ્માત્ દેવગે દિવાકર મૃત્યુ પામે.
સંસાર અવસ્થાના ભાઈ શ્રી સમન્તભદ્રાચાર્યે પિતાના સંસાર અવસ્થાના ભગિની મહાભદ્રાને પ્રતિબંધ કર્યો. મેક્ષમાર્ગની આરાધના કરવાને ઉપાય દર્શાવ્યો. મહાભદ્રાની જ્ઞાનતિ ખીલી ગઈ. એણે ગુરૂદેવ પાસે સંયમને સ્વીકાર કર્યો.
વિદ્વાન ભાઈની ભગિની પણ વિદુષી બની. સાધ્વીઓમાં એ ગીતાર્થ બની. એગ્ય સંચાલક અને શક્તિધરા જાણું આચાર્ય ભગવંતે મહાભદ્રા સાધ્વીજીને પ્રવતની પદે સ્થાપી.
એ સાધ્વીઓની નાયક બની. - સુલલિતા : - વિચરતા વિચરતા સાધ્વીજી શ્રી મહાભદ્રા એકદા “રત્નપુરે” આવ્યા. ત્યાં “મગધસેન” નામના રાજા રાજ્ય કરતા હતા. સર્વ અણુઓમાં “સુમંગલા” રાણી શ્રેષ્ઠ અને પ્રિય હતી.
Page #316
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી ચાર
- ભવિતવ્યતાએ મદનમંજરીને આ રાજા-રાણીની પુત્રી તરીકે જન્મ આપ્યો. એનું નામ “સુલલિતા” રાખવામાં આવ્યું.
સુલલિતા લલિતયૌવનમાં આવી પહોંચી. લગ્નની વય થઈ ગઈ છતાં એ પરણતી ન હતી. પુરૂષમાત્ર પ્રતિ એને' નફરત હતી. સુગ્ય વયે લગ્ન નહિ કરવાના કારણે એના માતપિતાને ઘણે ખેદ થયે હતે.
રતનપુરમાં મહાભદ્રા સાધ્વીજી પધાર્યા છે એ શુભ સમાચાર રાજા-રાણીને પણ મળ્યા. પોતાની પુત્રી સુલલિતાને સાથે લઈ રાજા-રાણ હર્ષોલ્લાસ પૂર્વક મહાભદ્રા સાધ્વીજીને વંદન કરવા ગયા.
વંદન કરીને સૌ એમની સન્મુખ યોગ્ય સ્થળે બેઠા. સાધ્વીજી શ્રી મહાભદ્રાએ રાજા-રાણી અને સુલલિતાને ઉદેશી ધર્મદેશના આપી. દેશના મધુર, આકર્ષક અને કલ્યાણકર હતી.
સાધ્વીજી મહાભદ્રાની દેશના ઘણી સરલ સ્પષ્ટ અને હળવી હતી, છતાં સુલલિતા એના ભાવાર્થને સમજી શકતી ન હતી. એ ભેળી અને સરળ હતી. પૂર્વભવના નેહરાગના કારણે એને સાધ્વીજી મહાભદ્રા ઉપર નેહ થયે.૧
૧ મહાભદ્રા એ કંદમુનિને જીવ છે. સુલલિતા એ મદનમંજરીને જીવ છે. મદનમંજરી જ્યારે ગુણધારણની પત્ની હતી ત્યારે એમના ધર્મોપદેશક કંદમુનિ હતા તેથી એ ભવમાં સ્નેહ હતે. તે સંસ્કારે તાજા થયા છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાહાર
સ્નેહ હદથી વધારે થયેા. સુલલિતાએ માપતાને કહ્યું કે મારે હવે સાધ્વીજી શ્રી મહાભદ્રાના ચરણકમળમાં રહેવું છે. આપ અનુજ્ઞા આપે. હું એમની સાથે દેશ વિદેશ વિચરીશ.
૨૭૦
પ્રેમાળ પુત્રીની આવી માગણી સાંભળી માતા સુમંગલા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રાજાએ કહ્યું, દેવી ! આવું રૂદન કેમ કરેા છે.? પુત્રીને જે રીતે આનંદ થાય એ એને કરવા દે. આ રીતે એના મનને સુખશાંતિ થશે. તમે રડો નહિ. ધીરજ ધરા.
મારા વિચાર છે કે એ સાધ્વીજી શ્રી મહાભદ્રાજી પાસે ભલે રહે. ભલે સાથે વિચરે, પણ સુલલિતાએ ગૃહસ્થપણે ત્યાં રહેવું. અમને પૂછ્યા વિના દ્વીક્ષાનુ નામ પશુ લેવું નહિપિતાજીની આજ્ઞાના સુલલિતાએ સ્વીકાર કર્યાં. માત તાતનેા ઉપકાર માન્યે.
પિતાજીની આજ્ઞાથી સુલલિતા સાધ્વીજી શ્રી મહાભદ્રાજીની નિશ્રામાં રહે છે. પૂર્વના સ્નેહને કારણે એણીને ત્યાં ગાઢતું પણ હતું. દેશેાદેશમાં એ વિચરવા લાગી.
સુલલિતાનું' જ્ઞાનાવરણીય ક્રમ તીવ્ર હતું. એને સારી રીતે ભણાવવાના પ્રયત્ન કરવામાં આવતા છતાં એ ભણી શકતી ન હતી. સાધુ સાધ્વીના આચારે કે શ્રાવકાના કબ્યા પણ ખ્યાલમાં રહેતાં નહિ. સૂત્ર કંઠસ્થ કરવાની તે વાત જ કયાં રહી ? અજ્ઞાન પણ થતું ન હતું.
ફરતા ફરતા સાધ્વીજી શ્રી મહાભદ્રા શંખપુર ” નગરે
re
Page #318
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી ચાર
૨૭૧
આવ્યા. સુલલિતા શ્રાવિકા સાથે હતી. સાધ્વીજી નંદશેઠના ઘરમાં ઘંઘશાળાએ ઉતર્યા.' પુંડરીક :
આ શંખપુર નગરમાં “શ્રીગ” રાજવી રાજ્ય કરતા. હતા. એ મારા (અનુસુંદરના) મામા થતા હતા. એમને “કમલિની ”રાણુ હતી. એ રાણુ સાધ્વીજી મહાભદ્રાના માસી થતા હતા.
ઘણે સમય લગ્ન કરે થયો છતાં રાજા રાણીને એક પણ સંતાન ન થયું એટલે કમલિની રાણુએ અનેક માનતાઓ કરી. અનેક ઔષધે અને બીજા અનેક પ્રયત્ન કર્યા. પુત્રવિહેણી નારી શા શા પ્રયત્ન કરતી નથી? ' ગુણધારણના ભવને મારો મિત્ર કુલંધર ઉત્તરોત્તર પુણ્યકાર્ય કરીને ભવિતવ્યતાની આજ્ઞાથી રાણું કમલિનીની કુક્ષીએ આવ્યું. એ વખતે કમલિનીને એક સ્વપ્ન આવ્યું.
એક સુલક્ષણે સુંદર પુરૂષ સ્વપ્નમાં આવ્યો. મુખદ્વારા શરીરમાં પ્રવેશ કર્યો. વળી બહાર નીકળી કઈ પુરૂષની સાથે ચાલે ગયે. કયાં ગયે એ ખ્યાલમાં ન આવ્યું.
કમલિની રાણીએ સ્વપ્નની વાત પિતાના પતિદેવને જણાવી. પતિદેવ શ્રીગર્ભ રાજાએ કહ્યું કે તારે એક સુલક્ષ
૧ ઘંઘશાળાઃ ઘરમાં શ્રાવકો સામાયિક પૌષધ કરવા માટે એક સ્થળ, ઓરડો વિગેરે રાખે છે. અથવા ઘરની બાજુમાં એવું મકાન રાખે છે. સાધુધર્મની પરિભાવના માટે કે આત્મચિંતવન માટે ખાસ ઓરડે રખાય તે ધંધશાળા
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૭૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
mm
જીવત પુત્રરત્ન થશે પણ ગુરૂદેવના સમાગમ થતાં એ દીક્ષા ગ્રહણ કરશે. આ છે સ્વપ્નના ફળાદેશ.
સ્વપ્નફળ સાંભળી કમલિની રાણી ષિત થઈ. ગભ રહ્યા પછી ત્રણ માસ થતાં એણીને ધકૃત્યેાના દાહલા ઉત્પન્ન થયા અને રાજાએ એ ઢાહલા પરિપૂર્ણ પણ કર્યાં.
99
પૂર્ણ સમયે મહારાણી કમલિનીએ પુત્રરત્નના જન્મ આપ્યા. રાજા-રાણીને અપાર આનંદ થયા. રાજ્ય વ્યાપી પુત્રજન્મે।ત્સવની ઉજવણી કરવામાં આવી. નામકરણ દિવસે એનુ “ પુંડરીક નામ રાખવામાં આવ્યું.
સમન્તભદ્રાચાય શ્રીનું આગમન :
આચાર્ય દેવ શ્રી સમન્તભદ્રને વિચરતા વિચરતા કેવળજ્ઞાન થયું હતું. એએશ્રી શખપુર નગરે પધાર્યા. “ ચિત્તરમ ’ ઉદ્યાનમાં એમણે સ્થિરતા કરી.
નગરના નાગરીકેાવ'દ્યનાથે ઉમટયા. સાધ્વીજી મહાભદ્રાને આચાર્યશ્રીના આગમનની જાણ થતાં એએ પણ વંદનાર્થે ગયા. સુલલિતાને એ વાતની કાંઈ પડી ન હતી. મહાભદ્રા સાધ્વીજી વટ્વન કાજે ગયા એ પણુ સુલલિતાના જાણુવામાં ન આવ્યું.
સૌએ વંદન કરી કેવળીભગવ’ત શ્રી સમતભદ્રની અમૃતસી મીઠી દેશના સાંભળી સૌ પાતપેાતાના સ્થળે ગયા. સાધ્વીજી મહાભદ્રા હુ ત્યાંજ હતા. બધા ગયા ત્યારે કેવળી સમન્તભદ્રે કહ્યું કે
Page #320
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી ચાર
૨૭૩
આયે ! ગુણશીલ રાજપુત્ર પુંડરીક યોગ્ય વયે મારે શિષ્ય બનશે. એ નાને છતાં ઘણાં જ ગુણે એનામાં છે. પુણ્યશાળી આત્મા છે. તમારે રાજ રાજભવને જવું. એમના માતપિતાને રાજી રાખવા. એથી ઘણે લાભ થશે.
આપની આજ્ઞા મારે શિરસાવંદ્ય છે.” એમ સાધ્વીજી શ્રી મહાભદ્રાએ જણાવ્યું. ત્યાર બાદ પિતાની વસતીમાં આવ્યા અને રેજ જભવને જવા આવવાનું રાખ્યું. ગુરૂદેવની આજ્ઞાને અમલ ચાલુ કર્યો. સુલલિતાને સંદેહ: અને સમાધાન:
રાજકુંવરી સુલલિતા ફરતી ફરતી કુતુહળથી એક વખતે ચિત્તરમ ઉદ્યાનમાં આવી ગઈ. એવામાં કેવળી ભગવંત શ્રી સમન્તભદ્ર જોવામાં આવી ગયા. દેશના ચાલતી હતી એમાં નાગરીકેમાંથી કેઈએ પ્રશ્ન કરેલો કે હે ભગવંત! અમારા રાજાને પુત્ર શ્રી પુંડરીક કુમાર કે થશે ?
કેવળી ભગવંતે કહ્યું, પુણ્યવાન ! જેમ જેમ એ માટે થતું જશે એમ એ ગુણવાન બનતે જશે. રત્નને આધાર રત્નાકર છે તેમ આ પુંડરીક ગુણરત્નને આધાર ગુણાકર છે.
આ શુભકર્મ પરિણામ મહારાજા અને શુભકાલપરિણતિ મહારાણુને એ પુત્ર થાય છે. એમણે જ આ ગુણશીલ પુત્રને ઉત્પન્ન કર્યો છે. આ પુત્ર સ્વયં ભવ્યપુરૂષ છે. પોતે જ સુમતિ છે. તેથી અનુક્રમે સર્વગુણનું એ સુમતિ-પુંડરીક કેન્દ્ર સ્થાન બનશે.. . . .
-
Page #321
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
તમને સૌને મારે વધુ શું કહેવું? અરે આ પુ‘ડરીક થાડા વખતમાં જ મારા જેવા ગુણી કેવળી ખનશે અને તમારા સૌના નયનાનઢ લાડકવાચે બનશે એમાં આશ્ચય પામવા જેવું નથી.
૨૭૪
આચાર્ય દેવશ્રીની વાણી સાંભળી સભાજનાને ઘણા જ હ થયા, પણ રાજકુમારી સુલલિતા આશ્ચર્યમાં ગરકાવ બની ગઈ. એના હૈયામાં વિસ્મયનુ ઉફાન થઇ આવ્યુ. એ વિચારે છે.
અરે ! આ મહાપુરૂષ સર્વજ્ઞની જેમ ભવિષ્યમાં ખનનારી ખીનાએ રજૂ કરે છે. આ કાણુ પુરૂષવર છે? આ પુરૂષ પુડરીકના માતા પિતા કમલિની અને શ્રીગર્ભના બદલે કાલપરિણતિ અને કમ પરિણામ બતાવ્યા છે. આવા વિરાધાભાસ કેમ દેખાય છે? રાજકુમારનું નામ પુંડરીક છે છતાં આમણે ભવ્યપુરૂષ-સુમતિ નામ શાથી જણાવ્યું ?
દર
આ બધા પ્રશ્નો “હું મહાભદ્રાને પૂછીશ.” એ પણ વિદુષી અને સર્વ વિષયેની શ્રેષ્ઠ વ્યાખ્યાતા છે. આવા વિચારી કરી રાજકુમારી સુલલિતા ઉપાશ્રયે આવી. એણીને મનમાં થએલા દરેક સ'શયા જણાવ્યા અને સમાધાના આપવા જણાવ્યું. સુલલિતાનું આશ્ચય હજી સમતુ ન હતું.`
૧. વાચકવગે અત્ર પૂર્વની કેટલીક વાતા મરણમાં લઇ લેવી ધટે છે. એમ થાય તેાજ આ પાત્રાના મેળ મળતા લાગશે. ધીરજ અને શાંતિથી સમજવું. આ માટે ભાગ ૧-પ્રસ્તાવ ખીજો ફરી વાંચી જવા, મહાભદ્રા એ જ પ્રજ્ઞાવિશાલા છે. સુલલિતા એ અગૃહિતસ ક્રેતા છે. પુ’ડરીક એ જ ભવ્યપુરૂષ-સુમતિ છે. સમન્તભદ્રાચાય એ જ સાગમ છે. અનુસુંદર ચક્રવર્તી એ પોતે તરકર છે અને વય્ સ્થળે લઇ
Page #322
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી ચાર
૨૭૫
mm
nnnnnn
inn
સાધ્વીજી મહાભદ્રાને વિચાર આવ્યો કે આ ભેળી સુલલિતાને શ્રી જિનાગમ ઉપર પ્રીતિવાળી બનાવવા માટે આ ઉપાય અને સમય સારે છે. એને શ્રી જિનાગમ ઉપર પ્રીતિ થાય એ માર્ગ હું લઉં. એમ વિચારી એમણે જણાવ્યું.
હે સુલલિતે! આજે તું ચિત્તરમ ઉદ્યાનમાં ગઈ લાગે છે. અને ત્યાં તે ભગવાન શ્રી સદારામ સમcભદ્રના દર્શન કર્યા લાગે છે.
પદ્મચને ! તું ત્યાંથી જ આવી અદ્દભુત વાણી સાંભળીને આવી લાગે છે. એ મહાત્મા ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની ઘટનાઓને રજુ કરવામાં સર્વ શક્તિમાન છે. તે આજે એ મહાપુરૂષના દર્શન કર્યા એ બદલ તને ધન્યવાદ ઘટે છે. હું તને તારી શંકાઓના સમાધાન આપું છું. તે સ્વસ્થ હદયે સાંભળ. - કેવળી ભગવંતે કર્મ પરિણામ અને કાલપરિણતિને પુંડરીકના માત-પિતા જણાવ્યા તે યુક્તિસંગત છે. જો કે પ્રાણીઓને બાહી માત-પિતા પણ હોય છે. તે પણ વાસ્તવિક માતા-પિતા કાલપરિણતિ અને કર્મ પરિણામ સિવાય વિશ્વમાં કઈ માતપિતા નથી. - કાલપરિકૃતિ અને કર્મ પરિણામ વિના કેઈની તાકાત નથી કે
જવાતે વ્યકિત છે. આ પાત્રોને મગજમાં બરાબર સ્થિર કરી વાંચવામાં આવશે તો મજા આવશે અને વસ્તુભાવાર્થ સમજાશે.
ત્યાં કર્મપરિણામની પત્ની કાળપરિણતિને પુત્ર અવતર્યો ત્યારે આ ફળાદેશ એના પતિદેવે કહેજો.
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૭૬
ઉપમિતિ કથા સારાદ્ધાર
વિશ્વમાં અવનવું કરી શકે. દરેક વસ્તુ પદાર્થોના એજ સર્જનહાર વિધાતા છે. વાસ્તવિકતાએ પુંડરીકના માત-પિતા એ જ ગણાય. કમલિની અને શ્રીગર્ભ તા બાહ્યદૃષ્ટિએ માતપિતા છે.
એનું બાહ્યજગતમાં પુડરીક નામ છે પણ મેાક્ષગમનની ચૈાન્યતા ધરાવતે હાવાથી એ “ ભવ્યપુરૂષ ” કહેવાય છે. સન્મતિ ધારક હાવાથી “ સુમતિ ” કહેવાય છે. ભવ્યપુરૂષ અને સુમતિ એ એના ગુણુવાચક નામેા છે. એ મૂળ હકીકત કેવળી ભગવતે જણાવી છે.
તેં સાક્ષાત્ આજે મહાપુરૂષ શ્રી સદાગમના દર્શોન કર્યો તેથી તું ધન્યા છે. હે કલ્યાણી ! તને ધન્યવાદ આપું છું. શ્રી સદાગમ કે જેએ વિશ્વના કલ્યાણ માટે આધારસ્તંભ છે. એમના દર્શન મહાપુણ્યે જ થાય છે. એમના દનને લાભ આજે તને મન્યા.
હે મહાભાગિની ! આજે હુ· જે કાંઇ જ્ઞાન વગેરે પામી છું, એ આ મહાપુરૂષના પુણ્યપ્રતાપના આધારે જ. એમના ચરણકમળાની સેવા કરી એ પુણ્યપ્રતાપે જ હું વિદુષી મની. ગચ્છનાયિકા પ્રવૃતિની ખની. એ પુણ્યપુરૂષની સેવા મહાદુલ ભ છે.
આ તે વિશ્વના સર્વ પ્રાણીઓના પરમબન્ધુ છે. માતા, પિતા, અન્ધુ, સખા, પ્રભુ, ગુરૂ છે. એ મહાપુરૂષને આપણે જે માનીએ તે આપણે માટે એછુ છે. એ ગુણનિધિનું વર્ણન મારા માટે શકય નથી. એ આપણા સર્વસ્વ છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી ચોર
૨૭૭ ,
સદાગમ પરિચય:
મહાભદ્રાની વાત સાંભળી રાજકુમારી સુલલિતાને સમન્તભકેવળી તરફ પ્રીતિ થઈ તેથી બેલી. હે પૂજ્ય ! એ પૂજ્ય સદાગમને પરિચય મને પણ કરાવે ને ? મને પણ એમની વાતે અને એમના ઉપદેશને સાંભળવાનું મન થયું છે.
ઘણું સારું, ઘણું સારું, તને ધન્યવાદ છે.” એમ સાધ્વીજી શ્રી મહાભદ્રાએ કહ્યું અને તરત જ બને કેવળી ભગવંત સમન્તભદ્ર-સદાગમ પાસે ગયા. વંદના કરી એમની સન્મુખ બેઠક લીધી.
કેવળ ભગવંતની સૌમ્યાકૃતિ જોઈને રાજપુત્રી સુલલિતા આનંદિત બની ગઈ. એમની દેશના સાંભળતાં જ હૈયામાંથી હર્ષ ઉભરાવા લાગ્યા. સદાગામ પ્રતિ ખૂબ જ નેહાળ બની ગઇ. એના હૈયામાં સદાગમ વસી ગયા. સુલલિતાએ સાધ્વીજી મહાભદ્રાને કહ્યું:
પૂજ્ય ! આપ કૃતાર્થ છે. મહાપુણ્યવાન છે. અને પુણ્યસમૂહના ઉદયના લીધે જ આપને આવા પુણ્ય પુરૂષને પવિત્ર પરિચય થયો છે. આપની જેટલી પ્રશંસા કરે તેટલી ઓછી છે.
હું મંદભાગ્યા છું. મેં મારા આ નયનેથી ત્રણ લોકના બન્ધને જોયા નથી તેથી મારા જેવી કમનશીબ વ્યક્તિ કેણું હશે? આર્યોઆપ પણ સ્વાર્થી નીકળ્યા. આટલા દિવસે સુધી મને આ પુણ્યપુરૂષના શા માટે દર્શન ન કરાવ્યા? હું વર્ષોથી આપની સાથે છું છતાં આ ભેદ કેમ રાખે ? આવું તે સ્વાર્થીપણું હોય? ખેર? હવેથી તે રેજ એ પુણ્યપુરૂષના
Page #325
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
મને દર્શન કરાવવા, એ પ્રતાપી પુરૂષના પ્રભાવે હું' પણ આપના જેવી ઉચ્ચદશાને પામી શકું. આદશ વિદુષી અને આદશ સાધ્વી અનું.
૨૭૮
સાધ્વીજી શ્રી મહાભદ્રાએ કહ્યું. સારૂ.
આ દિવસથી સાધ્વીજી મહાભદ્રાની સાથે રાજકુમારી સુલલિતા પૂ. સમન્તભદ્રજીની દેશના સાંભળવા અને પરિચય સાધવા જતા હતા. એમની ચેાગ્ય સેવા કરતા હતા. સુલલિતાને શ્રી સદાગમની સેવામાં અતિઆનંદ થતા હતા.
વિહાર :
કેવળી ભગવ ́ત શ્રી સમન્તભદ્રાચાય ને અત્ર રહેતા માસકલ્પ પૂર્ણ થવા આન્યા એટલે એમણે સાધ્વીજી મહાભદ્રાને કહ્યું, મહાભદ્રા! તમારૂ જ ઘામળ ક્ષીણ થયુ` છે, તમારી કાયા વિહાર કરવા અસમર્થ છે, માટે તમે શ`ખપુરે જ રહેા. તમારે અહીં રહેવું યાગ્ય છે.
અમે હવે અન્યત્ર વિહાર કરીશુ. અવસરે પાછા ક્ષેત્રસ્પશના હશે તે તમારી ચિત્તસમાધિ માટે આવીશું. અમે અહીં રહ્યા એમાં તમારા લાભના ઉદ્દેશ હતા. તમારી જાગૃતિ અને હિતચિતા ખાતર અમે અત્ર માસકલ્પ કર્યો છે, સાધ્વીજી જ્યાં
૧- માસકલ્પઃ સાધુઓએ મહત્વના કારણ વિના શેષકાળમાં ક્રાઇ પણ ક્ષેત્રમાં એક માસથી વધુ ન રહેવું તે. આ પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં નિયત છે.
( સુમેાધિકા, )
Page #326
--------------------------------------------------------------------------
________________
ચક્રવતી ચાર
૨૭૯ wronmmnum માસક૯૫ રહ્યા હોય ત્યાં મહત્વના કારણ વિના સાધુ કદિ માસક૫ ન કરી શકે. તમારી આત્મજાગૃતિ માટે જ રહ્યા હતા.
તમારે અહીં રહી એક વાતને ખ્યાલ રાખો. પુંડરીક ઉપર નજર રાખ્યા કરવી. એનું આકર્ષણ તમારા તરફ રહે એવી રીતભાતથી રહેવું હું મારો જ્ઞાનભાર તેને સોંપી અને ગચ્છનાયક બનાવી નિવૃત્ત થવા ઈચ્છું છું.
આ પ્રમાણે ભલામણ કરીને સમન્તભદ્ર વિહાર કર્યો. સાધ્વીજી મહાભદ્રા આજ્ઞા પ્રમાણે રાજકુળમાં રાજ જતા આવતા અને એ રીતે પુંડરીકનું મન પિતાના પ્રતિ આકર્ષી લીધું. બાળક પુંડરીકને સાધ્વીજી પ્રતિ હેત થઈ આવ્યું. મા કરતા સાધ્વીજી વધુ ગમવા લાગ્યા.
અનુક્રમે યુવાન થવા સાથે એ ગુણવાન પણ બન્ય. સમન્તભદ્રાચાર્યે જે ગુણે ગણાવ્યા હતા તે બધા જ પુંડરીક કુમારમાં જળહળતા દેખાયા. સાધ્વીજી મહાભદ્રા ઉપર પુંડરીકને નેહ હતા, એથી એના સંસર્ગે ગુણવિકાસ સારે થયે. પુનરાગમન:
સમંતભદ્રજી વિચરતા વિચરતા આ નગરે પુનઃ પધાર્યા. સાધ્વીજી મહાભદ્રા પુંડરીકને સાથે લઈ વંદનાથે ગયા. રાજકુમાર પુંડરીક ભવ્યપુરૂષ અને સુમતિધન હતો તેથી સંમતભદ્રજીને જોતા ઘણેજ આનંદ થયે. એમાં દેશના સાંભળ્યા પછી તે આનંદ હૈયામાં માતે ન હતે.
પુંડરીકે પૂછયું, આર્યો ! આ મહાપુરૂષ કેણ છે?
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
પુંડરીક રાજકુમારની પ્રીતિ જેનાગમ ઉપર વધુ સુદઢ બને એવા ઉત્તમ આશયથી મહાભદ્રાજીએ ઉત્તર આપ્યા, હે ભદ્ર સુમતિ ! તવ આ પુણ્યપુરૂષને શ્રી સદાગમ કહે છે અતીન્દ્રિય જ્ઞાનના નિધિ છે. દેવ અને દાન એમના ચરણની ભાવપૂર્વક સેવા કરતા હોય છે.
જ્યોતિષવિદ્યાના વિશારદે આકાશમાં રહેલા તારાઓને ગણવા સમર્થ બની શકે પણ બૃહસ્પતિ આ પુરૂષોત્તમ મહાત્માના ગુણ ગુણ શકવા અસમર્થ થાય. અગણિત ગુણેના આ ભંડાર છે.
રાજપુત્ર પુંડરીકે કહ્યું. આ ! પૂજ્ય! રાત-દિવસ આ પુણ્યપુરૂષ પાસે હું આગમને અભ્યાસ કરવા ઈચ્છું છું. આગમને અર્થ એમના દ્વારા ગ્રહણ કરવા મન થયું છે.
સાધ્વીજી મહાભદ્રાએ એ વાતને હર્ષથી અનુમોદન આપ્યું અને જણાવ્યું, ભદ્ર પુંડરીક ! તારે આ તારી ઈચ્છા માત પિતા પાસે જલદી રજુ કરવી જોઈએ. રાજકુમારે પણ એ વાતને અમલ કર્યો.
માત-પિતાને એ વાત સાંભળી હર્ષ થયા. એમણે પિતાના પુત્રને આગમ અભ્યાસ માટે શ્રી સદાગમ પાસે જઈ સેંપી દીધે, સેંપતી વેળા હૈયામાં હર્ષ અને ભક્તિ હતા.
રાજકુમાર પુંડરીક શ્રી સદાગમ પાસે અધ્યયન માટે રહી ગયે. સુમતિધન કુમાર ગૃહસ્થ યોગ્ય સિદ્ધાન્ત તને અભ્યાસ આનંદપૂર્વક કરે છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
ચકવર્તી ચાર
૨૧
અનુસુંદર ચારઃ
એક વખતે આ જ “મને નંદન” ચિત્યમાં સંઘની મધ્યમાં બેસી આચાર્ય ભગવંત દેશના આપી રહ્યા હતા. મહાભદ્રા, સુલલિતા અને પુંડરીક એમની સન્મુખ બેઠેલા હતા. એઓ પણ દેશના સાંભળી રહ્યા હતા.
એ જ વખતે મારા સૈન્યમાં ખળભળાટ થવા લાગ્યો. સભાજનેનું ધ્યાન કેળાહળ તરફ ગયું. બધાના કાન કૌતુકથી. ઉંચા થઈ ગયા. સુલલિતાએ મહાભદ્રાને પૂછયું, અરે? આ બધી શાની ગરબડ ઉભી થઈ છે ? આ કોલાહલ શાને છે?
મહાભદ્રાએ જણાવ્યું, સુલલિતે ! મને એ સંબંધી કંઈ ખબર નથી.
સુલલિતા અને પુંડરીકને બાધ આપવા સમન્તભદ્રાચાર આ પ્રસંગ ઝડપી લીધો. તેઓ બેલ્યા, અરે પ્રજ્ઞાવિશાલા ! તમે શું બાળક જેવું બેલે છે ? તમને ખબર નથી કે
આ તે મનુજગતિ નામની પ્રસિદ્ધ નગરી છે. આપણે જ્યાં બેઠા છીએ તે એ નગરીને “મહાવિદેહ” નામને મહાબજાર છે. અહીંને રાજ કર્મ પરિણામ છે અને એ ઘણે પ્રસિદ્ધ છે; “કાલપરિણતિ” એના મહારાણી છે; સંસારીજીવ નામને ચેર મુદ્દામાલ સાથે પકડાયે અને દુષ્ટાશય વિગેરેએ રાજાને એ સ. રાજાએ એના વધની આજ્ઞા કરી.
દુષ્ટાશય વિગેરે દંડપાક્ષિકે સંસારીજીવ તસ્કરને વધ માટે આ રાજમાર્ગ દ્વારા “પાપિપંજર” નામના વધ્યસ્થાને લઈ
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
જઈ રહ્યા છે. આ કેલહલ એને છે. બાળકની કીકીયારીઓએ એમાં ઘણું જ વધારે કરી મૂકયો છે.
સુલલિતા તે આ સાંભળી સજજડ બની ગઈ. એને તે ભારે આશ્ચર્ય થતું હતું. એણીએ મહાભદ્રા પ્રતિ જોયું અને કહ્યું કે આપ તે મહાભદ્રા નહિ પણ પ્રજ્ઞાવિશાલા છે. - અરે! આ તે શંખપુર નગર છે. કાંઈ મનુજગતિ નગરી નથી. આપણે તે ચિત્તરમ ઉદ્યાનમાં છીએ. આ કાંઈ મહાવિદેહ બજાર નથી. અહીં તે શ્રીગમાં મહારાજા છે, નહિ કે કર્મ પરિણામ મહારાજા. કમલિની રાજરાણીનું નામ છે. કાલપરિણતિ નામ નથી. આ ભગવંત શું કહી રહ્યા છે? મને કાંઈ સમજાતું નથી. બધું જ નવું નવું લાગે છે. ભગવંતના બેલ મને સમજાતા નથી.
સમંતભદ્રજીએ જણાવ્યું, વત્સ! તું વાસ્તવિક ભાવેને સમજી શકતી નથી. તે ખરેખર અગૃહીતસંકેતા છે. તું જરા ધીરી થા. તને પણ તારા આ પ્રશ્નોના સમાધાન થઈ જશે.
સુલલિતા પિતાનું નામ આચાર્યશ્રી સમંતભદ્રજી દ્વારા બીજું સાંભળી એના આશ્ચર્યમાં વધુ ઉમેરે થયે. અરે ! ભગવતે તે મારું નામ પણ બદલી નાખ્યું.
આર્યાં મહાભદ્રા સમન્તભદ્રજીના કહેવાના તાત્પર્યને સમજી ગઈ હતી. એણને ખ્યાલ આવી ગએલો કે ભગવંત કેઈ નરકે જનાર પાપી આત્માની વાત કહી રહ્યા છે. નરકગામી જીવની
૧ જુ ભા. ૧, પૃ. ૭૧.
Page #330
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી ચાર
૨૮૩
વાત જાણી મહાભદ્રાના હૈયામાં કરૂણા જાગી અને ભગવતે પ્રશ્ન કર્યાં.
ભગવત! આ તસ્કરને કાઈ રીતે બચાવી શકાય ખરા ? એના છૂટકારાના કાઈ ઉપાય છે? કે અશકય છે ?
ભગવંતે જણાવ્યું, આવે ! તારા દર્શનથી અને મારી પાસે આવવાથી એના છૂટકારા અવશ્ય થશે.
ભગવંત ! હું એની સન્મુખ જાઉં?
આપે ! તુ' ખુશીથી જા.
ભગવંત શ્રી સમન્તભદ્રજીના કહેવાથી એ મારી ( સંસારીજીવ–અનુસુંદર ) પાસે આવી. મને એણીએ કહ્યું, હે ભદ્રે ! તું આ મહાત્માશ્રી સદાગમની શરણાગતિ સ્વીકાર. આ પ્રમાણે જણાવી મને સદાગમની પાસે લઈ આવી. આખી સભાએ ચાર તરીકે મને જોયા. મે' એ મહાપુરૂષની શરણાગતિ સ્વીકારી.
ભગવતે મને આશ્વાસન આપ્યુ. મને શાત્ત્વના મળી. રાજપુરૂષ નાશી છૂટયા. તે જે વૃત્તાંત પૂછ્યા એ મે તને કહી સ'ભળાવ્યા.
આચાય શ્રી સમન્તભદ્રજીને તા આ વાતની જાણ હતી જ. તારી જાણકારી માટે સભળાવ્યેા છે. તને વિશ્વાસ થાય કે આ તસ્કર જે કહે છે તે સર્વથા સત્ય છે. એમ થાય તેા જ મારી ખીજી ખાખતા ઉપર પણ શહી થાય. મારા કથનમાં તને વિશ્વાસ આવ્યે છે કે નથી આગ્યે ?
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ઉપમિતિ કથા સારાદ્ધાર
ચાર થવાના કારણ્ણા :
અનુસુંદર ! તમે જે વાત રજુ કરી એની અનુભૂતિ મે પણ કરી છે. એટલે વિશ્વાસ તા થાય જ. પણ તમે અનુસુંદર ચક્રી છે. તે ચાર કઈ રીતે માની શકાય ? તમે ચારના આકાર શા માટે ધર્યો ?
અનુસુંદર ચક્રી ઉત્તર આપતા ખેલ્યા, ભદ્રે ! તારા અને ભવ્યપુરૂષ સુમતિના પ્રતિાધ માટે મે બહારથી પણ ચારના આકાર ગ્રહણ કર્યો. છે.
તમારી આગળ સમતભદ્રજીએ સ`સારીજીવ તસ્કરની વાત કરી એ મારા આન્તરજીવનને અશ્રયીને કરી છે. મહાભદ્રામા રી સન્મુખ આવી. એના દર્શન થતાં મને જ્ઞાન થઇ આવ્યું. મેં વિચાર કર્યો કે –
મારૂં આન્તર તસ્કર સ્વરૂપ આ પ્રજ્ઞાવિશાળા અને ભગવાન શ્રી સમન્તભદ્રજી જાણે છે. મહાભદ્રાજીની પ્રજ્ઞા વિશાળ છે એટલે એમને પ્રજ્ઞાવિશાલા કહી શકાય.
સુલલિતા ! તુ' આ વાતની ગન્ધને પણ જાણતી નથી. એટલે હજી સુધી તું અગૃહીતસ કેતા કહેવાય છે. સકતાને અર્થાત્ તાત્પર્યાને જાણી શકતી નથી, ગ્રહણ કરી શકતી નથી.
વળી મારૂં ચક્રવર્તીરૂપ જોઇને તને સદાગમજીના વચનમાં વિસ'વાદ જેવું ન લાગે, એમની વાત અસંબદ્ધ ન લાગે, વળી આ પુડરીક ભવ્યપુરૂષ અને સુમતિ હેાવાથી એને જ્ઞાન પણ આ પદ્ધતિથી થાય, આવા મનામન વિચાર કરીને આન્તરસ્વ
Page #332
--------------------------------------------------------------------------
________________
ચક્રવતી ચાર
૨૮૫
રૂપને જણાવતા આ તસ્કરરૂપને વૈક્રિયલબ્ધિ દ્વારા બનાવ્યું છે. મારો આત્મા એાર છે અને આ બાહ્યરૂપ એવું જ બનાવ્યું છે. આટલું બેલી અનુસુંદર મૌન રહ્યા. અન્તરંગ ચૌયસ્વરૂપ :
ભળી સુલલિતાને વળી નવે પ્રશ્ન જાગ્યો અને તરત જ પ્રશ્નો કરી લીધું. ભેળા આત્માઓને આજ સ્વભાવ હોય છે. - અરે અનુસુંદર ! અન્તરંગ ચેરી વળી કેવી હોય? એ ચોરી કરવામાં આટલી અસહ્ય વિડંબના શાથી ભેગવવી પડે છે? તમે તમારા અને બીજાઓના ચરિત્રને કેવી રીતે જાણી શકે છે? આના સમાધાને આપશે ? મને તે હવે તમારી વાતમાં રસ પડતું જાય છે.
અનુસુંદરે જણાવ્યું કે એવી ઈચ્છા હોય તે ધ્યાન પૂર્વક સાંભળે.
હું (સંસારીજીવ) નવમા ગ્રેવેયકથી ચ અને સુકચ્છવિજયની ક્ષેમપુરી નગરીમાં યુગધર રાજા અને નલિની રાણીના પુત્ર તરીકે અવતર્યો. અનુસુંદર મારું નામ રાખવામાં આવ્યું.
આ બાજુ ભવિતવ્યતાએ મહામહ વિગેરેની સભા બેલાવી અને પ્રોત્સાહિત કરતા બાલી. હે મહામહ રાજવી! અનુસુંદરથી સમ્યગદર્શન હમણાં ઘણે દૂર છે અને ત્યાં સુધી તમારે તમારે સ્વાર્થ સાધવું હશે તે સિદ્ધ થશે. જે પ્રયત્ન કરવા જેવા લાગે તે કરવા લાગી જાઓ.
Page #333
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
તમે ગફલતમાં રહ્યા તે એ અનુસુંદર પેાતાના સૈન્યનુ પરિબળ અને તાકાત વધારી દેશે અને તમારા લેાકેા માટે પહેલાની જેમ ઘણા જ વિઘ્નભૂત થશે. આળશમાં રહેવા જેવું નથી.
૨૮૬
માહની મૂંઝવણ :
ભવિતવ્યતાની વાત સૌએ વધાવી લીધી. મહામેાહ વિગેરે સૌએ મને બાળવયમાં જ ઝડપથી ઘેરી લીધેા. હુ એ વખતે અણુસમજી ખાળક હતા. મારા સારા સારા બન્ધુએને હું ભૂલી બેઠા. મહામહાદ્ધિ સાથે હું એકાકાર તન્મય બની ગયા. પાપાચરણ કરવા લાગ્યા.
કુમાર અવસ્થામાં, યૌવન કાળમાં અને ચક્રવર્તી પણામાં મે' માંસાહાર કર્યો છે. સુરાના પીધા છે. અનેક કુમારીકાએ અને પરનારી સાથે રતિક્રીડાએ કરી છે. વેશ્યાએ અને વિધવાએ સાથે યુવાનીમાં છેડતીએ કરી છે; શિકારનેા પણ શેાખીન બન્યા. વૈભવ, વિલાસ અને વનિતામાં હું સૂચ્છિત મની ગયા.
મારા આવા વનદ્વારા પૂર્વની વાતા ખધી ભૂલી જઈ ભાવશત્રુઓને ફરીથી બન્ધુ તરીકે માનવા લાગ્યા. મહામાહાર્દિ મારા બેહાલ કરશે અને હું પરેશાન થઈશ, આ લેાકા મારૂં આન્તરરાજ્ય પડાવી લેશે, એ વિગેરે વાતા સવ થા ભૂલી ગયા.
મહામાહાદિ દુશ્મનાને ફાવટ આવી ગઈ. ચિત્તવૃત્તિમાં મનફાવતી રીતે ફરી શકતા હતા. મારી ચિત્તવૃત્તિને એ લેાકેાએ મેલી દાટ કરી નાખી. ચારિત્રધર્મરાજના સૈન્યને
Page #334
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી ચાર
૨૮૭
તરફથી ઘેરી લીધું. એઓ ઘેરાઈ ગયા. ક્ષમા વિગેરે આન્તર અન્તપુર ગુપ્ત બની ગયું. ત્યાંની ક્ષમા, આર્દેવતા વિગેરે સ્ત્રીઓ મારી અણમાનીતી બની.
મહામેહના રાજ્યની પુનઃ સ્થાપના થઈ. પાપોદય હાજર થઈ ગયે. એની તાકાત વધી ગઈ. મહામહરાજાનું સૈન્ય વધારે ગેલમાં આવી ગયું. પિતાના નગરો વિગેરેની નવરચના કરી. પ્રમત્તતા નદી પૂરજોશમાં વહેતી ચાલુ થઈ ગઈ. તદ્વિલસિત દ્વીપ, ચિત્તવિક્ષેપમંડપ, તૃષ્ણા વેદિકા, વિપર્યાસ સિંહાસન વિગેરે દરેકને પુનરુદ્ધાર કરવામાં આવ્યો. વધુ શું જણાવું? દરેક વસ્તુઓ મહામેહરાજાએ અને એના સેનાનીઓએ નવરચના દ્વારા ઉભી કરી દીધી.
આ પછી અંદરોઅંદર વિચારણા ચાલી. મહામંત્રી વિષયાભિલાષે પિતાના રાજવીઓને જણાવ્યું. હે રાજા-મહારાજાઓ ! આપ સૌ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો અને એના ઉપર શાન્ત ચિત્તે વિચાર કરે.
આપણે સૌએ પહેલા સજજડ હાર ખાધી હતી. જોળે દિવસે તારા જેવાને વખત આવી ગયો હતે. હું એ વાતની એટલા માટે યાદ આપી રહ્યો છું કે આ વખતે આપણને ભૂલથાપ ખાવી ન પડે. કેઈ વાતમાં ઉપેક્ષા કે ગફલત રાખવી અનુચિત છે. કઈ વાતમાં ઢીલ રાખવી નહિ.
- તમે દાઝેલા તો છે જ. આ વખતે એવું યુદ્ધ કરજે કે આપણું રાજ્ય પાછું આપણને જ મળે. તમારા જેશભર્યા યુદ્ધથી
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
આપણને વિજયધ્વજ મળ જ જોઈએ. રાજ્ય નિષ્કટક બને અને આપ સૌ આપનું રાજય જોગવી શકે.
બધા રાજાઓ એક સાથે બોલી ઉઠ્યા, હે મંત્રીરાજ ! તમારી વાત બીલકુલ સાચી છે. તમારી વાત અમને ગમી છે. અમે એ વાતને હર્ષથી વધાવીએ છીએ. આ અવસરે અમારે શું કરવું જોઈએ એ આપ બતાવે.
મહામંત્રી શ્રી વિષયાભિલાષે એ માટે શું શું કરવું એ બધી યોજનાબદ્ધ વાત જણાવી દીધી.
એ લોકોએ મને ઉત્સાહિત કર્યો. એ ક્ષેત્રમાં રહેલું કર્મ. પરિણામ મહારાજાનું કામ વગણાઓમાંથી બનેલું “અકુશળ” નામનું દ્રવ્ય સારા પ્રમાણમાં ગ્રહણ કર્યું. એ અકુશળ દ્રવ્ય (પાપ) જેટલું ભેગું થાય તેટલું ભેગું કર્યું.
આ મહામે હાદિ લોકોએ કર્મ પરિણામરાજા પાસે મને ચાર તરીકે જાહેર કર્યો. રાજાએ તરત જ આજ્ઞા આપી કે આ અનુસુંદરને અનેક વિડંબનાઓ આપી છેલ્લે પાપપિંજરમાં લઈ જાઓ. ત્યાં એને ખૂબ ત્રાસ આપજે અને મારી નાખજે.
“કુર રાજાજ્ઞા સાંભળી મહામે હાદિ અધમ રાજાઓલેકે ઘણા ગેલમાં આવી ગયા. મને પકડીને આખા શરીરે “કર્મ” નામની રાખ ચોપડી. “રાજસી” સેનાગેરના છાપા મારા શરીરે લગાવ્યા. “તામસી” શાહીના કાળા ચાંલ્લા મારા શરીરે ચીતર્યા. “રાગકલેલ” નામની કણેરના ફૂલની માળાઓ મને પહેરાવવામાં આવી. વળી “કુવિકલ્પસંતતિ” રૂપ કેડીયાઓની માળા ગળે નાખી. “પાપાતિરેક
Page #336
--------------------------------------------------------------------------
________________
ચક્રવતી ચાર
૨૮૯
રૂપ ખરું પાત્ર વળગાળવામાં આવ્યું. મેં ચેલું “ અકુશલદ્રવ્ય ” મારા ગળામાં લટકાડવામાં આવ્યું. “અસદાચાર” રૂપ મેટા ગધેડા ઉપર બેસાડવામાં આવ્યું. “દુષ્ટાશય” વિગેરે મહારાજાના સેવકે ઘેરો ઘાલી વિંટળાયેલા હતા.
કષાય ” નામના બાળકોને મહા કોલાહલ થઈ રહ્યો હતે. “શબ્દાદિ” વિષય ભેગે રૂપ વિચિત્ર વાજીને વિચિત્ર અવાજ મારી ચારે તરફ કરવામાં આવતું હતું. બાહ્યલોકના “વિલાસ ” રૂપ તેફાની માણસેના હાસ્યથી વાતાવરણ ભયંકર હતું. જાણે આવી આકૃતિમાં મને મારા દેશ બતાવવાને ન હોય, એવા બહાનાથી મહામે હાદિ વધ્યભૂમિ તરફ મને લઈ જતા હતા.
આવી હાલતમાં ગધેડા ઉપર બેસાડી મને લઈ જવામાં આવતું હતું ત્યાં આ વિભાગમાં આવ્યું એટલે તમે સૌએ સૈન્યને મહાકેલાહલ સાંભળ્યો. તરત જ સાધ્વીજી શ્રી મહાભદ્રાજી મારી સામે આવ્યા.
આ વખતે હું મારા સૈન્યને પાછળ મૂકી આનંદની ખાતર ચિત્તરમ ઉદ્યાનમાં આવ્યો. મારી સાથે માત્ર થોડા રાજકુમારે હતા. વનશેલા નિહાળવાનું મન થયું એટલે હું મારા ગજરાજ ઉપરથી ઉતર્યો અને સામેથી આવી રહેલા સાધ્વીજી શ્રી મહાભદ્રાજીને જોયા.
પૂર્વભવના પ્રેમસંસ્કારે હતા એ તાજ થયા. મને કુદરતી એ સાધ્વીજી તરફ પ્રેમ જાગે. એ સાધ્વીજી હતા. નિરને
૧૯
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૯૦
ઉપમિતિ કથા સારોદ્ધાર હતા છતાં પૂર્વના સંસ્કારના કારણે મારા તરફ પણ એમને પ્રેમ થયે.'
એ સાધ્વીજીને નમસ્કાર કર્યા અને એમણે મને “ધર્મલાભ” આશીર્વાદ આપે. ત્યારબાદ વૈરાગ્યમય સુંદર ધમપદેશ આપે. જાતિસ્મરણ:
મહાભદ્રાજી મને જોઈને કોઈ યાદ ન કરતાં હોય એમ વિચારવા લાગ્યા અને એ રીતે ત્યાંજ જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થયા પછી અધ્યવસાય ઘણું વિશુદ્ધ થવા લાગ્યા અને અવધિજ્ઞાન થયું.
અવવિજ્ઞાન દ્વારા એમણે મારા ભ જાણું લીધા. પૂ. આ. શ્રી નિર્મળસૂરિજીના વખતની દેશનાઓ, મારી ધાર્મિક શ્રદ્ધા, સમ્યગદર્શન, સદાગમ તથા ચારિત્ર ઉપરની પ્રીતિ, ક્ષમા વિગેરે કન્યાઓ સાથેના લગ્ન, મારો આન્તર પરિવાર વિગેરે સંબંધી જોરદાર ઉપદેશ આપ્યો.
સમ્યગદર્શન અને સદધ હાલમાં દૂર રહ્યા હતાં. જો કે એમને મારી પાસે આવવા મન તે હતું પણ મહામેહના સિન્ટે એમને ઘેરી લીધા હતા. પણ મારા પરિણામે સુધરતા જોઈ અમને સંબલ મળ્યું. શત્રુ સૈન્યને વેરવિખેર કરી મારી પાસે આવી પહોંચ્યા.
૧. મહાભદ્રા એ કંદમુનિ હતા. એ વખતે આ ચક્રો અનુસુંદર સાધારણ હતા. મહાભદ્રા અને પ્રણાવિશાલા બને એક જ વ્યક્તિના તેમ છે. સુલલિતા એ મદનમ જરી હતી. એ ગુણધારણની પત્ની.
Page #338
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી ચાર
૨૯૧
હે અગૃહીતસ કેતે-સુલલિતે ! સમ્યગ્દન અને સòાધ મારી પાસે આવ્યા એટલે મને પણ તર્ક-વિતર્ક થવા લાગ્યા. હું કાઈ ઉંડા વિચારમાં તન્મય બની ગયા.
એમ કરતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જાતિસ્મરણ જ્ઞાનદ્વારા મને ગુણધારણના ભવસુધીના ભવે! સુસ્પષ્ટ દેખાતા હતા. ગુણધારણના ભવની બધી વાતા સ્મૃતિપટ ઉપર તરવરવા લાગી.
મારા અધ્યવસાયે વિશુદ્ધ અનતા ગયા. હું કર્મોના આવરણાને નાશ કરતા ગયેા. પરિણામે અવધિજ્ઞાન પેાતાના વિરાધિઓને જિતીને મિત્ર સદ્બાધની પાસે આવતા રહ્યો. હું અવધિજ્ઞાની અન્યા,
આ અવધિજ્ઞાનના અળે મે' અસખ્યાતા દ્વીપા જોયા, અસંખ્યાતા સમુદ્રો નજરે ચડયા. જ્યારે હું સિંહાચાય હતેા એ વખતની વાતા અને જ્ઞાન પણ સ્મૃતિપટ ઉપર આવી ગયા. પૂ. આ. શ્રી નિ`ળસૂરીશે વણુ વેલા “ સંસાર સ્વરૂપ” ના ખ્યાલ આવી ગયા. “ સંસાર વિસ્તારની વાતા તાજી થઈ ગઈ. સંસારનું સ્વરૂપ મારા ખ્યાલમાં આવી ગયું.
""
ઉપર જણાવી ગએલા કારણેાને લઇ ચારનું રૂપ ધારણ કરી સાધ્વીજી મહાભદ્રાજીની સાથે આ સભામાં હું આબ્યા.
હું સુલલિતે! તું પેાતે મનમજરી છે એ જાણીને તારા ઉપર મને સ્નેહ થયેા, તેથી અને તું પરમ રહસ્યાને સમજી શકતી નથી તેથી કરૂણા આવવાના કારણે તારા મેધ ખાતર
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૨
ઉપમિતિ કથા સહાર
અને તને શ્રી સદાગમ ઉપર પ્રેમ જાગે એ ખાતર આ વર્ણન
- પ્રભુ શ્રી સદારામના પ્રતાપે આ બધું જ્ઞાન મને થયું છે અને આ મારી કથા છ માસ ચાલે એટલી લાંબી છે છતાં એ જ મહાત્માના પ્રતાપે માત્ર ત્રણ પ્રહરમાં કહી સંભળાવી છે. આ છે મારા ભવપ્રપંચની મહાકથા.
હું તારી આગળ મારું અંતરગ ચૌર્ય અને તેની વિડ– બનાએ કહી ગયે. હું ગુરૂદેવની કૃપાથી મારી અને પારકાઓની આંતરકથાઓને જાણતે હેઉ છું. આ છે મારે હેવાલ
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમું
અનુસુંદરનું ઉત્થાન
સુલલિતા, મહાભદ્રા, સમંતભદ્ર અને પુંડરીક સમક્ષ અનુસુંદર ચક્રવર્તીએ ત્રણ પ્રહરમાં પિતાને ભવપ્રપંચ કહી સંભળાવ્યો. સુલલિતાની શંકાઓ દૂર કરી સંસારીજીવે છે કહેવાનું હતું એ અહીં પૂર્ણ થાય છે. સુલલિતાને આ વાત સાંભળી ભારે આશ્ચર્ય થઈ રહ્યું હતું. પુંડરીક કુમાર
ડું સમજવા લાગ્યો હતે. એણે ચારરૂપધારી અનુસુંદરને પૂછયું. ચિત્તવૃત્તિ:
આર્ય! આપના હૃદયમાં હાલમાં કયા ભાવે પ્રવર્તી રહ્યા છે? આપનું માનસિક વહેણ કઈ બાજુ છે?
ભદ્ર! ધ્યાનથી તું સાંભળઃ
મેં તમારી પાસે વિરાગ્યથી મારો હેવાલ રજુ કરવાને પ્રારંભ કર્યો, એ વખતે શ્રી ચારિત્રધર્મરાજને થયું કે હમણા અમારે અનુકૂળ સમય છે. એટલે એ રાજરાજેશ્વર સાહેબ પોતાના વિશાળ સૈન્યની સાથે મારા તરફ આવવા રવાના થયા.
રસ્તામાં સૌ પ્રથમ “સાત્વિકમાનસ” પુર આવ્યું. ચારિત્રધર્મરાજના મંગલ આગમનથી આ નગર આનંદમાં આવી ગયું. “વિવેક” પર્વતને નિર્મળ કરવામાં આવ્યા. “અપ્રમત્તત્વ” શિખર તેજસ્વી તિપુંજ જેવો નકદાર બનાવી
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૯૪
ઉપમિતિ કથા સારાદ્ધાર
દેવામાં આવ્યા. જૈનપુર, ચિત્તસમાધાન મંડપ, નિસ્પૃહતા વેદિકા, જીવવીય સિંહાસન વિગેરે વેર વિખેર બની ગયા હતા. તે બધા નવેસરથી સાસુફ કરી સ્થિર કરવામાં આવ્યા. નવુ' વસાવી દીધું. નાકાબંધી અને સંરક્ષણના ચાંપતા પગલા ગેઠવી દીધા. દરેક ચેાજનાઓની ગે।ઠવણી કરી મારી સન્મુખ આવવા નિકળ્યા,
આગળ વધતાં રસ્તામાં રાજરાજેશ્વર શ્રી ચારિત્રધમ રાજને મહામેાહ રાજેશ્વરના ભેટા થઇ ગયા, એ એનું પરસ્પર ત્યાં યુદ્ધ થયું. ખૂનખાર મરણીએ એ જંગ જામ્યા. આ ભીષણ યુદ્ધ મેં પ્રત્યક્ષ જોયું. સમ્યગ્દર્શન સદ્બોધની સાથે મે' ચારિત્રધરાજને પૂર્ણ સહકાર આપ્યા, મારા પૂર્ણ સહયેાગ હોવાના કારણે ચારિત્રરાજને વિજયધ્વજ ફરકયા. માહરાજા અને એના સેનાનીઓ, સૈનીકે। પાછા હટ્યા. કેટલાક યુદ્ધ ભૂમિમાં જ ખપી ગયા.
ક્ષાંતિ, દયા, મૃદુતા, વિગેરે સ્ત્રીઓવાળું મારૂં' અન્તઃપુર કખજે મેળવ્યું. શ્રી ચારિત્રધર્મરાજ પ્રસન્ન બની મારા તરફ આવ્યા. એમના પરિવાર પણ સાથે જ હતા. મહામેાહ વિગેરે સૌ મારી ચિત્તવૃત્તિ અટવીમાં જ કયાંક સંતાઇ ગયા. પણ એ અમૃત જેવી દયનીય દશામાં હતા.
ભદ્ર સુમતિ પુ’ડરીક! હાલમાં મારી ચિત્તવૃત્તિમાં આવી વિચારધારાઓ ચાલી રહી છે. શત્રુઓ અલેાપ બન્યા છે. મિત્રા આન ંદમાં આવી ગયા છે. વળી મારે મારા આંતર મન્ધુવના પાલન પેાષણ અને સવન માટે જગત્વદ્ય શ્રી જિનેશ્વર પરમાત્માએ મતાવેલી દીક્ષા ગ્રહણ કરવી છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
અનુસુ દરનુ ઉત્થાન
અનુસુદર દીક્ષા:
પેાતાની ચિત્તવૃત્તિના ભાવેા જણાવી અનુસુ ંદર ચક્રવર્તીએ વૈક્રિય રીતે ચાર રૂપ અનાવેલુ તેના ઉપસંહાર કરી લીધા. એ માયા સ`કેલી લીધી. પેાતાનુ` સહજ ચક્રવર્તીરૂપ હતુ' તે ધારણ કર્યું . ચારના રૂપને બતાવતી ચીજો અલાપ થઈ ગઈ. શરીર પરના કાળા-લાલ છાપાઓ, કણેર-ઠીકારાની માળા વિગેરે કયાંય જતુ રહ્યું. સાક્ષાત્ સેાહામણાં ચક્રવતી બની ગયા.
૨૫
એજ સમયે એમના મંત્રી, સેનાપતિ, સસેના વિગેરે હાજર થઈ ગયા. મત્રી, સેનાપતિ સામન્તા વિગેરે ચક્રવર્તીની આજીમાજી ગાઠવાઈ ગયા.
અનુસુંદરના અન્તઃકરણ ઉપર ચારિત્રધમ રાજનુ સામ્રાજ્ય વ્યાપી ગયુ હતુ. માહ્ય કાઈ પણ વસ્તુ ઉપર સ્નેહરાગ ન હતા. એણે પેાતાના અભિપ્રાય મંત્રી વિગેરેને જણાવ્યે અને સૌને એ વાત સુચેાગ્ય પણ લાગી.
તરત જ પેાતાના પુત્ર પુરન્દરની રાજ્યગાદી ઉપર સ્થાપના કરી. જિનેશ્વર પરમાત્માની પૂજાદિ વિધિઓ પૂર્ણ કરી. એટલામાં શ્રીગલ રાજા પેાતાના અન્તઃપુર સાથે ત્યાં આવ્યા.' એમણે સવના યથાચિત વિનય વિગેરે કર્યો. અને પદ્મા પુનઃ મળી. સર્વત્ર આનંદ આનંદ છવાઈ રહ્યો હતા. બધે જ મહાત્સવનું વાતાવરણુ ગાજતું હતું.
૧. શ્રીગલ રાજા એ શ`ખપુરના રાજા અને પુ ડરીકના પિતા છે. એમના નગરની બહાર ચિત્તરમ ઉદ્યાનમાં આ બનાવ બન્યા છે. આ વાતમાં એ હાજર ન હતા. હાલમાં જ તે આવ્યા છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
२८१
ઉપમિતિ કથા સારોદ્ધાર
સુલલિતાને પ્રતિબંધ:
ભેળી સુલલિતા આ અદભુત પ્રસંગ જોઈને એને ઘણું આશ્ચર્ય થતું હતું. એને તે બધી વાતેમાં નવાઈ જ લાગતી હતી.
ચકવર્તી અનુસુંદરે પૂજ્ય ગુરૂદેવશ્રી સમતભદ્રજી પાસે દીક્ષાની માગણી કરી અને ગુરૂદેવ દીક્ષા દેવા માટે તૈયાર થયા. આ વખતે ફરી ચકીના હૃદયમાં વધુ કરૂણ ઝળકી અને સુલલિતાને કહ્યું.
સુલલિતે ! તારા હૈયામાં આ બેધની કોઈ અસર થઈ જણાતી નથી, એવું મારું માનવું છે. હે મુગ્ધ ! તું હજી આમતેમ જોયા કરે છે એનો અર્થ એ જ કે મારા કહેવાના ભાવે તું સમજતી નથી.
હે ભદ્ર! તને બેધ આપવાના ઉદ્દેશથી મેં મારે આદિથી અંત સુધીને “ભવ પ્રપંચ” તારી સન્મુખ કહી સંભળાવે છે. અન્ય પ્રાસંગિક વાત પણ તને કહી છે.
મહાનિર્વેદને ઉત્પન્ન કરી દે એ આ મારો “ભવ પ્રપંચ” સાંભળવા છતાં તને બાધ ન થાય એ એક આશ્ચર્ય છે. જે આ વૃત્તાન્તથી તને બાધ ન થતું હોય તે બીજો એક ઉપાય નથી કે જેના દ્વારા તેને બંધ કરી શકાય.
તારું હૈયું શું વજપાષાણથી બનેલું છે? કે પછી તારું હૈયુ કેરડા મગ જેવું છે? જો એમ ન હોય તે ભવરૂપી જેલખાનામાં તને મહાભયંકર “ભવપ્રપંચ” સંભળાવ્યો છતાં
Page #344
--------------------------------------------------------------------------
________________
અનુસુંદરનું ઉત્થાન
૨૯૭
એની અસર કાં ન થઈ? તને વૈરાગ્ય કેમ થતું નથી ? તું વાસ્તવિક અગ્રહીતસંકેતા છે. - ભદ્રે ! તું હજુ સમજ. હજુ બેધ પામ, તું જ મદનમંજરી હતી. પુદયે તારો અને મારે મેળ કરાવી આપ્યો હતે. કંદમુનિ અને શ્રી નિર્મળાચાર્યની દેશના યાદ કર. તને આ બધા પ્રસંગે ફરી ફરી યાદ દેવરાવું છું, છતાં તને કેમ જરાય અસર થતી નથી? તેં પણ શ્રી નિર્મળાચાર્ય પાસે મદનમંજરીના ભવમાં દીક્ષા લીધી હતી. એ તારે વિરાગ્ય આજે કયાં ગયો? તું ઉંડે વિચાર કર. તને કાંઈક ખ્યાલ આવે, તું મુંઝા નહિ. તું ધર્મારાધનામાં વિલંબ ન કર. જે તું વૈરાગી બનીશ તે હું મારા આ પરિશ્રમને સફળ માનીશ. પુંડરીકને દીક્ષાના પરિણામ :
અનુસુંદર ચક્રવર્તી દીક્ષા લેવા તૈયાર થયા હતા. એમાં વચ્ચે સુલલિતાના બંધ માટે વાત કરતા હતા. એ વાત રાજકુમાર પંડરીક સાંભળતા હતા. વાત સાંભળતાં પુંડરીક રાજકુમારને મૂછ આવી અને જમીન ઉપર ઢળી પડશે. આ પ્રસંગથી એના માતા-પિતા અને સભાજને આકુળ વ્યાકુળ થઈ ગયા.
તરત જ શીત ઉપચાર કરવામાં આવ્યા. પંખાની હવા નાંખવામાં આવી. પરિણામે થોડા સમયમાં પુંડરીકની મૂચ્છ ઉતરી. એની ચેતના સ્વસ્થ થઈ. એના મુખ ઉપર આનંદની રેખાઓ ઉપસી આવી હતી. નયને હષ વ્યક્ત કરી રહ્યા હતા. એણે પિતાજી શ્રી શ્રીગર્ભને કહ્યું. મારી વાત આપ સાંભળો.
Page #345
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
પિતાજી! આપ જ્યારે આ સ્થળે આવ્યા એ અગાઉ ચારના રૂપને ધારણ કરી આ ચક્રવર્તીએ સપૂર્ણ 66 ભવ પ્રપચ” કહી સંભળાવ્યા છે. એ ભવપ્રપચની વાતમાં મને ઘણું સમજાતું ન હતું. કેટલીક વાર્તા વિરૂદ્ધ જેવી પણ જણાતી હતી.
૨૯૮
જે વાર્તાને હું સમજી શકતા ન હતા એ માટે મે એવા વિચાર કરેલા કે આ વાર્તા સાંભળ્યા પછી હું મહાભદ્રાજીને કથાના ભાવાથ પૂછીશ અને વસ્તુસ્થિતિના રહસ્યને સમજી લઇશ.
એટલામાં આપ પણ અત્ર પધાર્યાં. સભા મળી. દીક્ષા ગ્રહણ કરવાની તૈયારીમાં અનુસુ‘દર ચક્રીએ બેાધ માટે સુલલિતાને કહેવુ· ચાલુ કર્યું. એ વાત સાંભળવામાં મને ઘણા રસ પડ્યો. મને ખૂબ મજા આવી. એમાં જાતિસ્મરણ જ્ઞાન થઇ આવ્યું. આ મૂર્છા જાતિસ્મરણ જ્ઞાનની હતી.
હુ પોતે કુલધર હતા. અનુસુદર જ્યારે ગુણધારણના ભવમાં હતા ત્યારે હું એમના મિત્ર હતા. નિળસૂરિજી પાસે મે' પણ દીક્ષા લીધી હતી, નિળાચાર્યના ઉપદેશ આજે પણ મારા હૃદયમાં છે. પૂ. નિળસૂરિજી પાસે “ ભવપ્રપંચ” સાંભળેલ તે સ્મૃતિમાં આવી ગયા છે. મારે જે મહાભદ્રાજીને પૂછવાનુ` હતુ` તે હવે સમાધાન થઈ ગયું છે. ભવથીસંસારના સુખાથી મારૂ' મન વિરક્ત મન્યું છે. આપ મને રજા આપે. હું અનુસુ’દર ચક્રવર્તીની સાથે દીક્ષા લઈ પવિત્ર અનુ.
પિતાજી પાસે દીક્ષાની અનુમતિની વાત રજુ કરતા પુત્રને જો મહારાણી કમલિની ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા.
Page #346
--------------------------------------------------------------------------
________________
અનુસુ‘દરનુ ઉત્થાન
માતાના માહુ અને રાજાની સમજાવટ :
શ્રીગલ રાજાએ પત્નીને ઉદ્દેશીને કહ્યું, દેવી ! તમે રડે નહિ. તમે યાદ કરેા. તમને સ્વપ્નમાં એક દિવ્યપુરૂષ દર્શન આપ્યા હતા. એ મુખમાંથી પ્રવેશ કરી બહાર નિકળી કેાઈ અજ્ઞાત વ્યક્તિ સાથે ચાલ્યા ગએલા એ આજ પુંડરીક છે.
૨૯૯
આ પુત્ર મહાત્મા થશે. ગુસ`પન્ન છે. ધર્મના ઉદ્યોત કરનારા મહાસમર્થ બનશે. ધમને મહાસાધક બનશે. એવા ગુણશીલ પુત્રને સંસારમાં રાખવા ઉચિત નથી. પરન્તુ આપણે પણ એ પુણ્યવાન પુત્રની સાથે દીક્ષા ગ્રહણ કરવી જોઇએ. એના માગે આપણે પણ જઇએ. એ જ નિષ્કામ પ્રેમનું લક્ષણ છે. ખશ પ્રેમ આ રસ્તે જ વ્યકત થશે.
જેની અવસ્થા ભાગસુખા માટે ચેાગ્ય આપણે માનીએ છીએ એવા બાળક જો ધર્મની સાધના માટે દીક્ષા ગ્રહણુ કરતા હોય તે શું ભવબન્ધનવાળા સસારરૂપ જેલમાં સબડતા રહેવું . આપણે માટે શેાભારૂપ જણાય છે ? માળક દીક્ષા લે અને આપણે સંસારમાં રહીએ એ શું સારું ગણાય ?
રાજારાણીના દીક્ષાના નિર્ણય :
મહારાણીએ ઉત્તર આપતાં જણાવ્યું. આપે ઘણુ' સરસ યાદ અપાવ્યું. આપણે પણ પનેાતા પુત્ર સાથે પ્રત્રજ્યાના પુનિત ૫થે પ્રયાણ કરીએ, પુંડરીકને દીક્ષાની રજા આપીએ અને આપણે પણ દીક્ષા લેવા તૈયાર થઇએ. પુડરીક, શ્રીગલરાજા અને મહારાણી કમલિની દીક્ષા લેવા માટે તૈયાર થયા.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૦૦
ઉપમિતિ કથા સારાદ્વાર
સુલલિતાની દશા :
અનુસુંદર ચક્રવર્તીની હૃદયગમ વાણીથી સુલલિતાનું હૈયું ભીંજાણુ... અને પુ...ડરીક, શ્રીગલ રાજા અને કમલિની મહારાણીને દીક્ષાના ભાવ જાગ્યાના પ્રસંગ જેઈ મુંઝવણમાં પડી ગઇ. અને શું કરવું, શું ન કરવું એ સમજાયું નહિ. હૈયામાં ખેદ થવા લાગ્યા.
હાથ જોડી એ મહાભદ્રા તરફ ખેાલી, હે ભદ્રે ! હે પૂજ્ય ! મે એવા શા પાપા કર્યા છે કે હું આવી થઈ. ધન્ય છે આ કુમળા કુમાર પુ ́ડરીકને, કે જે માત્ર સ્વભાવિક અહીં બેઠા હતા. છતાં એને અસર થઇ બધા ભાવાર્થીને એ સમજી ગયે. સમજવામાં એને સમય પણ ન લાગ્યા. આ કથા સાક્ષાત્ મને કહેવામાં આવતી હતી. એ તે માત્ર કથાપ્રસંગ સમજી સાંભળવા બેઠા હતા. હું પશુ જેવી કાંઈ સમજતી નથી અને આ પુણ્યવંત કુમાર સમજી ગયા. હું પૂજ્યઆર્યા ! શા મારા પાપ મને નડી રહ્યા છે ? સાક્ષાત્ આ ભવપ્રપ’ચ મને કહેવામાં આવી રહ્યો છે છતાં એના ભાવાર્થ કેમ સમજાતા નથી ?
હે મહાભાગ મહાભદ્રા ! આપ મને ભાવાર્થ નહિ સમજમાં આવવાના કારણેા જણાવા અથવા આપ સદાગમને પૂછી મને કારણ જણાવે. આ મને કન્યા ભવના પાપે નડી રહ્યા છે. એ પૂજ્યે! મને જલ્દી સમાધાન આપે.
સુલલિતાના નયનમાંથી આંસુઓની ધારા વહી જતી જોઇ કરૂણાધન-અનુસુંદરે જણાવ્યું. હું સુલલિતે ! તને તારા પાપા જાણવાની ઈચ્છા થઈ હોય તે હું તને એ જણાવું. તું આદર પૂર્વક એ હકીકત સાંભળ.
Page #348
--------------------------------------------------------------------------
________________
અનુસુંદરનું ઉત્થાન
૩૦૧
તે મદનમંજરીના ભવમાં દીક્ષા ગ્રહણ કરી હતી. તારા ભાવ ઘણા સારા હતા. દીક્ષાની આરાધના તે વિધિપૂર્વક કરી હતી. પાલનમાં જરાય કચાસ રાખી ન હતી. ક્રિયા કરવામાં તું શિથિલ ન હતી.
પણ ત્યાં તેને એક દુબુદ્ધિ થઈ આવી. જે કરવાનું હોય તે કરે છે. આ બધે હેળો કરવાની શી જરૂર છે? ઝાઝી ઝંઝટ શા કામની ? આવા વિચારોના પરિણામે તને સ્વાધ્યાયને અવાજ ગમતું ન હતું. વાચના ગમતી ન હતી. કેઈ કાંઈ ધર્મ બાબતને પ્રશ્ન કરે, તે એ તને ગમતું ન હતું. અભ્યાસ ઉપર ઉગ હોવાથી તેને માન રાખવું ગમતું અને મસ્ત થઈ ઉંઘવાનું પ્રિય લાગતું.
જે કે તને મન કે નિદ્રાને તીવ્ર અભિનિવેશ યાને વધુ પડતે આગ્રહ ન હતું એટલું સારું હતું. જેથી તને જ્ઞાન અને જ્ઞાનીઓ ઉપર ષ ન જાગે અને એમની વિરોધી તું બની નહિ. તું ગુરૂની દ્વેષી પણ ન હતી.
પરિણામે તે નાની શ્રુત આશાતના કરવા દ્વારા જે કર્મ બાંધ્યું એનું આ પરિણામ છે. એ લઘુ આશાતનાના પ્રતાપે તું આટલે સમય સંસારમાં રખડી. અસંખ્ય કાળ તારે સંસારમાં ભમતાં ભમતાં ચાલ્યા ગયે. તું જે હાલમાં જડબુદ્ધિ બની છે તે પણ એ ભવની લઘુ કૃતઆશાતનાનું ફળ છે.
વળી તું મદનમંજરીના ભાવમાં પુરૂષપ્રેષિણી હતી. એ સંસ્કારે તને આજે પણ છે અને એના કારણે આ ભવમાં
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
પણ તને પુરૂષ જાતિ ઉપર દ્વેષ, તિરસ્કાર અને ધૃણું છે. પૂર્વ ભવના કેટલાક સંસ્કાર સાથે સાથે જ રહેતા હોય છે.
તારી બહેનપણીઓએ જોયું કે તને બહ્મચર્ય ઉપર પ્રેમ છે. તું પુરૂષે ઉપર પ્રેમ રાખતી નથી એટલે તને બ્રાહ્મણ કહે છે. તેને આ વિષયમાં હવે સત્યતા જણાય છે? એ માટેનું કારણ તારી સમજમાં આવે છે?
સુલલિતાએ ઉત્તર વાળે, હે મહાપુરૂષ! આપ કહે એમાં મેળ ન મળે એવું હેય જ ક્યાંથી? આપની બધી વાતે સુઘટિત જ હેય છે. આપની બધી વાતે સુસ્પષ્ટ છે. પણ હું મંદભાગ્યા છું. હું ભાવથી અંધ છું. મારા અન્તઃકરણમાં જ્ઞાનને પ્રકાશ થતું નથી.
એ, મહાપુરૂષ! મારું શું થશે?
આવા શબ્દો બેલી સુલલિતા ઘૂસકે ધ્રુસકે રડવા લાગી. એને નયનમાંથી નીર વહી જતા હતા. પાપના પશ્ચાત્તાપ રૂપ પાવકથી પાપને પ્રજવાળતી હતી. એના આત્માની તિ પ્રકાશિત બનતી ગઈ. રડતી સુલલિતા પ્રતિ અનુસુંદર બેલ્યા. | હે સુભગે! તું વિષાદ ન કર. જરા ધીરી થા. તારૂં એ અજ્ઞાનજનિત કમ લગભગ ક્ષય થવા આવ્યું છે. હે પુણ્યવતી ! તું ભગવાન શ્રી સદારામની ભક્તિમાં લાગી જા. તું એમની તનમનથી આરાધના કર. આ શ્રી સદારામજી અજ્ઞાન રૂપ અન્ધકારને નાશ કરવામાં તેજસ્વી સૂર્ય સમા છે. તને એ પુણ્યપુરૂષના દર્શન થયા એટલે તું પુણ્યવતી છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
અનુસુંદરનું ઉત્થાન
૩૦૩
પવનના સુસવાટાથી વનદવ એકદમ જોરમાં આવી જાય એમ મહાશય શ્રી અનુસુંદરના પ્રેરક શબ્દરૂપ પવન દ્વારા સંવેગરૂપ અગ્નિ એકદમ પ્રજવલિત બની ગયો. સુલલિતાના અન્તરમાં સંવેગને અગ્નિ ભડકે બળતે થઈ ગયો.
સુલલિતાને જાતિસ્મરણ:
સુલલિતાને ખ્યાલ હતું કે સદાગમ એ સમન્તભદ્રજી પિતે જ છે એટલે તરત જ એમના ચરણે આગળ ઝુકી પડી. ગદ્ગદિત સ્વરે બોલવા લાગી. - હે જગન્નાથ ! એ સદાગમછ! હું અજ્ઞાનરૂપ કાદવમાં રંગદળાઈ ચૂકી છું. હું પુણ્યહીન છું અજ્ઞાન અને પાપ મારામાં ખદબદી રહ્યા છે. આ અજ્ઞાન કાદવમાંથી બહાર કાઢવા માટે આપજ સમર્થ છે. અહો ભાગ્યવંત ! આપશ્રી મુજ જીવનના શરણ છે. અરે ! આપ મારા સ્વામીનાથ છે. પિતા છે. એ તારણહારા! આ આપના ચરણે મૂકેલા સેવકને નિર્મળ કરે. પવિત્ર કરે. ઉદ્ધાર કરે.
આ પ્રમાણે આન્તરવાચાથી બોલતી સુલલિતાના કર્મોના આવરણ એકદમ દૂર થવા લાગ્યા. કર્મના ઘણા વિભાગ તૂટી તૂટી આત્મપ્રદેશથી અળગા થવા લાગ્યા. પૂ. શ્રી સમન્તભદ્રજીને નમસ્કાર કરતાં કરતાં જ જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. એના આનંદને અવધિ ન રહ્યો. તરત જ ત્યાંથી ઉભા થઈ અનુસુંદરના ચરણમાં નમી પડી.
અરે સુલલિતા ! આ શું કરે છે ?
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૦૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
હે અનુસુંદર! પૂજ્ય ! પ્રભુની અને આપની કૃપાથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. આપે જે જે વાતે કહી એ બધી મને આત્મગોચર થાય છે. એ આપની વાતે સર્વથા સત્ય છે. નિઃશંક છે. હવે સંસાર-કારાગૃહથી મારું મન ઉભગી ગયું છે. આપે મારા ઉપર મહાકૃપા વરસાવી દીધી છે.
અનુસુંદરે જણાવ્યું, બાળા આ મહાત્મા શ્રી સદાગમ પિતાના ભક્તો ઉપર ઉપકાર કરે છે. એ અકારણુવત્સલ પુરૂષ છે. જેને ! હું ભાવારી કરવા દ્વારા સપડાઈ ગએલે, મહામહિના સૈનિકે મને નરક તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યાં આ પુણ્યપુરૂષે મને સંરક્ષણ આપ્યું છે, મને બચાવે છે એ તે સાક્ષાત જોયું છે.
વળી તારે એ વિચાર ન કરે કે “હું મહામુશ્કેલીથી બેધ પામી છું. હું ભાગ્યહીના છું.” એવું દુધ્ધન તારે ન કરવું. આ પૂર્વેના ભામાં મારામાં ઘણાં પાપને કચરે હતે ત્યારે અકલંક વિગેરેએ મને માર્ગે લાવવા ઘણાં જ પ્રયત્ન કરેલા છતાં મને જરા પણ બંધ થ ન હતું. મને એની જરા પણ અસર થએલી ન હતી.
જ્યારે મારા પાપકર્મો હળવા થયા અને ત્યાર પછી સુનિમિત્તાદિ મળતાં એ બંધની અસર તરત જ થઈ.
કાળ વિગેરે કારણેને વેગ થાય ત્યારે પ્રાણીઓના પાપ હળવા બને છે. પાપ હળવા થયા પછી એને બંધ થાય છે. ગુરૂદેવ તે એમાં સહકારી કારણ બને છે. એ તો માત્ર નિમિત્ત છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
અનુસુદરનું ઉત્થાન
૩૦૫
આર્ય! અનુસુંદર! આપ કહે છે એ વાત હવે મારા હૃદયમાં બરોબર સુદઢ થઈ ગઈ છે. માત્ર એક વાતની મુશ્કેલી એ છે કે “મેં અગાઉ નિર્ણય કરેલું હતું કે માત-તાતની અનુમતિ વિના દીક્ષાનું નામ પણ લેવું નહિ.” એ વિષયમાં મારે શું કરવું ?
સુલલિત ! તું એ વાતની ભીતિ હવે ન રાખ. તારા માતા પિતા અહીં આવી જ રહી છે. એટલામાં તો સુલલિતાના માતા-પિતા પરિવાર સાથે અહીં આવી પહોંચ્યા. . . દીક્ષા માટે અનુમતિઃ
સુલલિતાના પિતા શ્રી મગધસેન અને માતા સુમંગલાએ સૌ પ્રથમ મનંદન નામના જિનમંદિરમાં જિનેશ્વરદેવને નમસ્કાર કર્યા. ત્યાર પછી અનુક્રમે આચાર્ય ભગવંતને, સાધુમહારાજાઓને, અનુસુંદર ચક્રર્વતીને યાચિત વંદન નમસ્કાર કર્યા. સુલલિતાએ માત-પિતાનું અભિવાદન કર્યું. મગધસેન રાજવી યોગ્ય સ્થળે બીરાજમાન થયા.
સુમંગલા મહારાણીએ પણ દરેક ઔચિત્ય ક્રિયાઓ કરી. પુત્રી સુલલિતાને ભેટી અને તેની બાજુમાં બેસી ગઈ. પુત્રીને કહ્યું, વસે! તને ઘણા દિવસથી જોઈ ન હતી એટલે તેને જેવાની ઈચ્છાથી અમે બન્ને રાજ્ય છોડીને અહીં આવ્યા છીએ.
વ્હાલી પુત્રી ! તારું હૃદય કેવું કઠેર બની ગયું છે? આજ સુધી તે અમને તારા કશાએ સમાચારો ન મેકલ્યા. તારા ઉપરના સનેહને લઈને અમે તારી રોજ ચિંતા કરતા ૨૦
રાણીની બહાર
Page #353
--------------------------------------------------------------------------
________________
३०१
ઉપમિતિ કથા સારોદ્ધાર
હતા. છતાં તને તે કાંઈ સમાચાર મોકલવાનું પણ મન ન થયું ને?
માતાજી! હું આપને વધુ શું જણાવું? આપને મારા ઉપર કેટલે અને કે પ્રેમ છે, તેને હમણું જ ખ્યાલ આવી જશે. જે આપ પરમ પાવની દીક્ષા લેતા અટકાવશો નહિ અને આપ બન્ને મારી સાથે દીક્ષા લેવા તૈયાર થશે તે હું માની લઈશ કે આપને મારા ઉપર વાસ્તવિક સ્નેહ છે. માત પિતાની દીક્ષા ભાવના:
પુત્રી સુલલિતાને ઉત્તર સાંભળી મગધસેન મહારાજાએ સુમંગલાને કહ્યું, દેવી ! સુપુત્રીને ઉત્તર સાંભળે ને ? એણે તે આ ઉત્તર આપીને આપણા મેઢા બાંધી દીધા છે. આપણી પુત્રી હવે પહેલા જેવી ભેળી રહી નથી. એ પણ પરમાર્થોને સમજતી બની ગઈ લાગે છે. નહિ તે આ સરસ ઉત્તર એ ન આપી શકે.
એણે જે કાંઈ કહ્યું છે એ વિચારીને જ જણાવ્યું લાગે છે. એ ભલે દીક્ષા ગ્રહણ કરે અને આપણે પણ એની સાથે દીક્ષા લઈએ. આ રીતે આપણે આપણે વાસ્તવિક નેહ બતા
ભ્યો ગણાશે અને આપણે પરિપકવ વયના છીએ એટલે દીક્ષા દ્વારા આત્મ કલ્યાણ સાધી શકાશે.
સુમંગલાએ કહ્યું, જેવી આપની આજ્ઞા.
માત-તાતની વાત સાંભળતાં પુત્રી સુલલિતાના અંત૨માં અત્યન્ત આનંદ ઉભરાવા લાગ્યો. માતપિતાના ચરણોમાં
Page #354
--------------------------------------------------------------------------
________________
અનુસુંદરનું ઉત્થાન
૩૦૭
ઝુકી પડી. ત્યાર બાદ અનુસુંદર ચકવર્તી સાથે થયેલી વાતે ટૂંકમાં જણાવી.
માતા પિતા એ વાત સાંભળી ઘણાં હર્ષિત બન્યા. એમની દીક્ષાની ભાવનામાં ઘણું અભિવૃદ્ધિ થઈ અને પૂ. આચાર્ય ભગવંત પાસે દીક્ષાની માગણી કરી. સાત મહાનુભાવની દીક્ષા:
અનુસુંદર ચક્રવતી, શ્રી ગભરાજા, કમલિની રાણી, પંડરીકકુમાર, મગધસેન રાજા, સુમંગલા રાણું અને પુત્રી સુલલિતા આ સાત મહાનુભા દીક્ષા લેવા તૈયાર થયા.
આ અવસરે મનદન ઉદ્યાન સુશોભિત બની ગયું. દેવ દેવી અને નરનારીઓથી એ ઉદ્યાન ઉભરાવા લાગ્યું. મેટા મહોત્સવ ચાલુ થઈ ગયા.
મગધસેન રાજાએ રત્નપુરનું રાજ્ય અને શ્રીગલે રાજાએ શંખપુરનું રાજ્ય અનુસુંદર ચક્કીના પુત્ર પુરન્દરને આપી દીધું. એ સમયને યોગ્ય દરેક કાર્ય ઘણીજ ર્તિથી પાર કરવામાં આવ્યા.
આચાર્ય ભગવંતે સાતેને વિધિપૂર્વક દીક્ષા આપી. દીક્ષા આપ્યા બાદ ગુરૂદેવે સંયમના સ્થિરીકરણ માટે સુમધુર ભાષામાં દેશના આપી. સવેને દેશના સાંભળતાં ઘણે જ આનંદ થયો. પછી સૌ પોતપોતાના સ્થળે ગયા. સાધ્વીજી શ્રી મહાભદ્રા પણ ગુરૂદેવની આજ્ઞા લઈ દરેક સાધ્વીઓ સાથે પિતાના ઉપાશ્રયે ગયા,
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ઉપમિતિ કથા સારાદ્ધાર
અનુસુ'દરની આરાધના
ગગનવિહારી શ્રી સૂર્ય દેવતાએ આ ભવ્ય ઢીક્ષા પ્રસ`ગ જોયા અને ગુરૂદેવની દેશના સાંભળી પણ “ હું આ ભગીરથ કાર્ય કરવા સમર્થ નથી ” એમ વિચારી ખીજા દ્વીપે ચાલ્યા ગયા. અર્થાત સૂર્યાસ્ત થયા.
સંધ્યા સમયે દરેક સાધુ ભગવા આવશ્યક ક્રિયાએ કરવા લાગ્યા. મુનિ અનુસુંદરની પરિણતિએ ઘણી સ્વચ્છ અનતી ગઇ. વૈશ્યાએ ઉજ્જવળ ઉજ્જવળતર મનવા લાગી. રાત્રીના સમયે ઉપશમ શ્રેણીએ ચડવા લાગ્યા. ઉપશાંતમેાહુ ગુણસ્થાનકે આવી ગયા.
આચાય ભગવતે અન્ય સાધુ ભગવાને જણાવ્યું કે મહામુનિ અનુસુંદરના અન્તિમ સમય છે. સૌ એ મુનિ પાસે આવી બેઠા. નિઝામણા-અણુસવિધિ કરાવવા લાગ્યા. શુભ અધ્યવસાચેમાં એમનું આયુષ્ય પૂર્ણ થયું. દેપિંજરને તજી અનુસુંદરને આત્મા સર્વાર્થસિદ્ધ વિમાનમાં જઇ પહેાંચ્યા. ત્યાં તેત્રીશ સાગરાપમનાં આયુષ્યવાળા મહર્ધિક દેવ બન્યા. આત્મહિત લગભગ સાધી ચૂકયા.
સવારે એ સમાચારાની જાણ થતાં શ્રીસ'ધ ભેગેા થયા. વિધિપૂર્વક મહામુનિ શ્રી અનુસુંદર રાષિના મૃતશરીરને સૉંસ્કારવિધિ કર્યાં. દેવાએ અને મનુષ્યએ એમની પૂજા કરી. સુલલિતાને શાક :
સુલલિતાને આ સમાચાર મલતાં ઘણું જ દુઃખ થયું અરે ! મારા ધર્મના દાતા ચાલ્યા ગયા ? વળી એના પૂર્વ
Page #356
--------------------------------------------------------------------------
________________
અનુસુંદરનું ઉત્થાન
૩૦૯
ભાના નેહના તંતુએ હજુ ચાલ્યા આવતા હતાં. આજ સુધી એ તૂટ્યાં ન હતાં. એમાં દીક્ષાની પહેલી રાત્રે જ કાળધર્મનો બનાવ બન્યું એટલે સુલલિતાને ઘણે જ આઘાત થયો હતે. એને અપાર મને વ્યથા થતી હતી. શાત્વના :
શેકગ્રસ્ત સુલલિતા સાધ્વીજીને ઉદેશી આચાર્ય ભગવંતે જણાવ્યું, આયે ! મહાભાગ શ્રી અનુસુંદરની પાછળ શેક કર યોગ્ય નથી. એ વ્યક્તિ શેક કરવા એગ્ય નથી. એક દિવસના ટુંકા ગાળામાં એ રાજર્ષિએ આત્મહિત ઘણું જ સાધી લીધું છે. સ્વપ્રયજન સિદ્ધ થઈ ગયું છે.
એ પાપ કરીને નરકે ગયા હતા તે શેક કરીએ તે બરોબર, પણ એવું નથી બન્યું. એ મહાભાગે પોતાના ઘણા જ પાપને ઘેઈ નાખ્યા છે. હાલમાં એ સર્વાર્થસિદ્ધ વિમાનમાં બીરાજે છે. શું એ શેક કરવા ગ્ય ગણાય ?
વળી તેત્રીશ સાગરોપમના આયુષ્ય પછી એ પુણ્યપુરૂષ પુષ્કરાવત ક્ષેત્રના ભરતક્ષેત્રમાં અધ્યા નગરીના અધિપતિ ગન્ધારરાજા અને મહારાણું પવિનીના પુણ્યવાન પુત્ર થશે. એમનું “ અમૃતસાર” નામ રાખવામાં આવશે. શું એની પાછળ શેક કર ઠીક લાગે છે ?
એ મહાસંપત્તિશીલ બનશે. મનુષ્યલોકમાં પણ ઉત્તમ સુખને પામશે, યૌવનવયમાં “વિપુલાશય” આચાર્યના સમાન ગમમાં આવી દીક્ષા ગ્રહણ કરશે. મહાન તપ કરશે. સુતપસ્વી બનશે.
Page #357
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
૩૧૦
એની ચિત્તવૃત્તિમાં ક્ષાંતિ, યા, વિગેરે અન્તઃપુરીએ પ્રગટ થશે. ચારિત્રધમ રાજનું સૈન્ય સેવામાં હાજર થઇ જશે. એ સન્યનું સંવર્ધન અને સ'રક્ષણ કરશે. પેાતાના સામ્રાજ્યના કબજો મેળવશે. મહામેાહાર્દિ શત્રુઓને હણશે. ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ તે કેવળજ્ઞાનની નૈતિને પામશે.
~
આયુષ્ય પૂર્ણ થવા આવશે ત્યારે એ વીરરત્ન સમુદ્દાત' કરશે. શૈલેશીકરણર કરશે. અન્તર’ગજે કાઇ રહ્યા સહ્યા દુશ્મના હશે તેને વીણી વીણી નાશ કરશે. અન્તમાં નિવૃતિ નગરીમાં જઇ પહેાંચશે. ત્યાં પોતાના આત્મબન્ધુઓને મળી જશે. અનન્ત જ્ઞાનના ઘણી થશે. અનંત દનના સ્વામી થશે. અનંત આનંદમાં ઝુલશે. અનંત વીના ભ્રાતા બનશે. આ રીતે શાશ્વત અને સદાનંદના ફળા એ આરોગશે. એ એના સુરાજ્યના અમાપ સુખાના ફળેા મેળવશે. સુલલિતે ! શું એ મહામાનવનેા શાક કરવા ચેાગ્ય છે ?
બીજી તરફ અનુસુંદરની પત્ની ભવિતવ્યતા છે, એના એ અનુસુંદર મહાત્મા ત્યાગ કરશે. મહામહનું બળ ક્ષય થએલુ જોઇ કલ્પાંત કરશે. એ રાકકળ કરશે. એ કહેશે કે “ અરે ! મને કાં એવી દુર્મુદ્ધિ સૂઝી કે હું હંમેશા મહામાહરાજાના જ પક્ષ કરતી રહી. અરે! મારા મનના મનારથા ભાંગીને ભૂક્કા થઈ ગયા. હું નાથ વિઠ્ઠણી વિધવા બની. મહામેાહ તે અધ્રુવ હતા છતાં મેં એને। આદર કર્યાં. ધ્રુવના તિરસ્કાર કર્યાં. મે સ્થિર પદાર્થોના વિચાર ન કર્યાં.
૧-૨ સમુદ્ધાત અને શૈલેશીકરણુ ગુરૂગમથી સમજવા.
Page #358
--------------------------------------------------------------------------
________________
અનુસુંદરનું ઉત્થાન
૬૧૧
અરે ! એમાં મારે પણ શું દોષ છે? આ રૂઢિ માર્ગ છે. આવું તે જગતમાં ચાલ્યા કરે. સર્વ માણસે પિતાને માથે આવે ત્યારે મુંઝાઈ જાય છે, એમ હું પણ મુંઝાઈ ગઈ. મારે આમાં મુંઝાવું ન જોઈએ એમ માનીને ભવિતવ્યતા કુભાર્યા હોવાથી બીજા લોકોની સાથે કામમાં જોડાઈ જશે.
અરે સુલલિતે ! આવી પરિસ્થિતિમાં તારે અનસુંદર માટે શેક કર ઉચિત નથી. એ મહાત્મા છે. મહાત્માઓને શેક કરાય નહિ.
સમંતભદ્ર આચાર્ય મહારાજા પાસેથી મહાત્મા અનુસંહરની વાત સાંભળી સુલલિતાને શોક ચાલ્યો ગયો. પુંડરીક વિગેરે સાધુ મહાત્માએ પણ ઘણુ ખુશી થયા. સૌએ મહાત્મા અનુસુંદરની આરાધનનાની પ્રશંસા કરી.'
૧ અનુસુંદર એ સંસારીજીવ છે. નિગૅદથી નિકળી મોક્ષે ગયા. એ રીતે આ કથા સંસારીજીવની પૂર્ણ થાય છે. દરેક જીવને વિકાસક્રમ પ્રાયઃ આવો હોય છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છઠ્ઠું
મેાક્ષગમન
સાધ્વીજી શ્રી સુલલિતાનું મન હવે સ`વેગમય અની ગયું હતું. પેાતાના આત્માની શુદ્ધિ ખાતર અનેક જુદા જુદા તપેાની આરાધના કરવા લાગી. ગુરૂઆજ્ઞા એમાં મુખ્ય હતી. રત્નત્રયીની આરાધનામાં અને કરણત્રયી પરાવી દીધી.
પુડરીકના પ્રશ્ન :
માળ મહાત્મા પુડરીક પણ જ્ઞાનાભ્યાસમાં સારા પ્રવર થયા. ગીતાની તુલનામાં એ આવી ગયા હતા. એક દિવસે બે હાથ જોડી ગુરૂદેવને પૂછ્યું.
પૂજ્ય ભદન્ત ! દ્વાદશાંગીના સાર શું છે ?
શિષ્યના પ્રશ્નના સમાધાનમાં ગુરૂદેવે કહ્યું, ભદ્રે ! સુનિમંળ ધ્યાનયોગ ” એ આગમને સાર છે. શ્રાવકે અને સાધુઓના મૂળ ણેા કે ઉત્તર ગુણેા જે આવે છે તે બાહ્યક્રિયાયેાગ છે. એનુ' આચરણ ધ્યાનયાગની પ્રાપ્તિ માટે કરવાનુ` છે.
મુક્તિ માટે ધ્યાનસિદ્ધિની જરૂર છે. ધ્યાનસિદ્ધિ માટે
Page #360
--------------------------------------------------------------------------
________________
માક્ષગમન
m
મનઃપ્રસાદ જરૂરી છે અને મનઃપ્રસાદ અહિંસા વિગેરે શુદ્ધ અનુષ્ઠાનેાથી સાધી શકાય છે.
૩૧૩
પુ...ડરીક–ગુરૂદેવ ! હું જ્યારે માલ્યવયના હતા ત્યારે મે અનેક મતના સાધુઓને પ્રશ્ન કરેલા કે ધર્મના સાર શું છે? ત્યારે એ સાધુઓએ પેાતપેાતાના મતને આગળ કરીને ધ્યાનયોગ ” એજ સારતત્ત્વ છે એમ જણાવેલું.
66
એટલે “ ધ્યાનયેાગ ” ને સાર કહેનારા એ બધા અન્યદશ નકારામાક્ષના સાધક ગણાય ને ? એ. ધ્યાનચેાગથી મેાક્ષની પ્રાપ્તિ સંભવી શકે ને ?
સમન્તભદ્ર- હે પુંડરીક ! આ ! તું હજી સામાન્ય ગીતા છે. તુ જિનશાસનના આંતર પરમાને સમજ્યા નથી. એટલે તું આવું ખાલે છે. રહસ્ય તારા સમજવામાં આવ્યું નથી.
સર્વ અન્ય મતવાળાએ કુવૈદ્ય જેવા છે. જિન પ્રણીત સત્ય વૈદકશાસ્ત્રના એકાદ વિભાગને પકડી બેઠા છે. એ બધા અશગ્રાહી કે પલ્લવગ્રાહી ગણાય. “ સૂંઠના ગાંગડે ગાંધી ” જેવું એમનુ વર્તન ગણાય.
વૈદ્યકથા :
એક નગર હતું. કોઈ કારણસર ત્યાંનાં બધા લોકો મહાવ્યાધિઓના ભાગ થઈ પડેલા. ત્યાં એક મહાવૈદ્ય વચંતા હતા. તે સહિતાઓના` બનાવનારા હતા. એમને દ્વિવ્યજ્ઞાન હતું.
૧ સંહિતાઃ કાઇ પણ એક વિષયના દરેક મુદ્દાઉપર સમજમાં આવે એવી વસ્તુઓનું ટુંક વિવરણુ લખાય તેવા ગ્રંથને સ ંહિતા કહેવાય.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
રેગોને જલ્દી કાબુમાં લઈ નાશ કરી શકતા હતા. સાતિવકવૃત્તિવાળા હતા.
કેટલાક પુણ્યવાને આ સુવૈદ્યની વાતને અમલ કરતા હતા અને કેટલાક અધન્યપુરૂષે આ સુવૈદ્યની વાત સાંભળવા જ રાજી ન હતા.
એ સુદ્ય પોતાના શિષ્યોને રોજ વ્યાખ્યાન આપતા. કેટલાક ધૂર્તો ઉપથતિદ્વારા કાંઈક સાંભળી લેતા. શ્રોતાવર્ગ. માંથી કોઈ પૂછતા અને એ વાતને સમૃતિમાં ધારી લેતા.
શ્રોતાઓ પાસેથી ઉપર ઉપરની વાત સાંભળી કેટલાક ધૂર્તો વૈદ્યને ધંધે આદરી બેઠા. એ રીતે પિતાનું માન સન્માન અને આજીવિકાનું સાધન ઉભું કરી લીધું.
કેટલાક પોતાની જાતને મહાપંડિત માનતા હતા. એમણે પોતપોતાની નવી નવી સંહિતાઓ બનાવી એમાં કઈ કઈ વાતે સુવૈદ્યની કહેલી અને પરંપરાએ સાંભળેલી લખી અને મોટા ભાગની વાતો પાંડિત્યના અભિમાનમાં પિતાની કલ્પિત લખી નાખી. એમાં વળી કેટલીક વાતે સુઘના શાસ્ત્ર કરતાં ઘણીજ અસત્ય હતી.
રેગી લોકે જુદી જુદી અભિરૂચિવાળા હતા. એટલે પરિણામ એ આવ્યું કે કેટલાક રેગી કઈ વૈદ્ય પાસે જતા તે વળી કેટલાક બીજા વિદ્ય પાસે જતા. એમ થવાના કારણે કુવૈદ્યો પણ સારી પ્રસિદ્ધિને પામી ગયા.
એ કુવૈદ્યોએ પણ પિતાને શિષ્યવર્ગ ઉભે કર્યો અને એમની આગળ પિતાની રચિત સંહિતાઓ શીખવાડવી ચાલુ
Page #362
--------------------------------------------------------------------------
________________
મેક્ષગમન
૩૧૫
કરી અને એવા બણગા ફૂંકવા લાગ્યા કે કુવૈદ્યો પણ મહાવૈદ્ય તરીકે પંકાવા લાગ્યા. પરિણામે સુવૈદ્યની દરકાર ઓછી થઈ. ઘણું એને ભૂલી પણ ગયા.
સુવાના ત્યાં રોગથી ઘણાની મુક્તિ થતી હતી. પણ જ્યારે સુવૈદ્ય મૃત્યુ પામ્યા ત્યારે એમના શિષે સુવે બતાવેલા શાસ્ત્રો દ્વારા કાર્ય કરતા હતા અને તેથી ઘણા રેગીએ રેગથી મુક્ત બની સ્વસ્થ બનતા હતા.
જેઓ કુવૈદ્ય હતા એમના રોગીઓ તથા એમના શિષ્ય દ્વારા જે રોગીઓના ઉપચાર કરવામાં આવતા એ ઉપચારેથી રોગીઓને રોગ જીતે ન હતો પણ રેગમાં વધારો થતે અને નવા રંગે ઉભા થતા અને દુઃખમાં સબડતા જ રહેતા.
કદી કદી કઈને રેગ મટી પણ જતા. પરંતુ એ રેગીના રોગ મટવાનું મુખ્ય કારણ એ હતું કે સુવૈદ્યની વાતને ત્યાં અમલ બની ગયું હોય, વળી કઈ કઈ વાર સુઘની વાતને પિતાના નામે અમલ કરાવતા અને દર્દી સાજે પણ થઈ જાય.
ટૂંકમાં કહીએ તે એ સુવૈદ્ય જ વાત, પિત્ત અને કફના વ્યાધિઓની દવા જાણતા હતા. ત્રિદોષને નાશ એ કરી શકતા હતા. પણ કુવૈદ્યોને એ વાતનું યથાર્થ જ્ઞાન ન હતું એટલે રોગમુક્તિમાં સફળતા મેળવી શકતા ન હતા. ભાવાર્થ યોજના: વૈદ્યકથામાં જે નગર કહેવામાં આવ્યું તે “સંસાર”
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૧
ઉપમિતિ કથા સારોદ્ધાર
સમજ. સંસારના બધા જીને રોગી સમજવા. એ સંસારી છે કર્મરૂપી રેગોથી ઘણી રીતે પીડાય છે એમ માનવું.
એ નગરમા સુવૈદ્ય હતા. તે શ્રી સર્વજ્ઞ પરમાત્મા સમજવા. તેઓ સિદ્ધાન્ત સંહિતાઓના રચનારા છે. કેવળ જ્ઞાન રૂપ મહાતિર્મય સૂર્ય સમા તેજસ્વી જ્ઞાનવાળા છે. એજ પરમાત્મા સુવેદ્ય છે. એ કર્મરૂપી રેગેને મટાડનારા પરમ કરૂણાશીલ છે.
કેટલાક લઘુકમ આત્માએ એમના વચનોને માને છે. એમના વચને ઉપર પ્રીતિ થાય છે. અમલમાં મૂકે છે. ત્યારે ભારે કમી આત્માઓ એ પરમાત્માની વાતને કાને ધરવા તૈિયાર નથી. અમલમાં મૂકવાની તે વાત જ કયાં કરવી?
સુવૈદ્ય પિતાના શિષ્યોને વ્યાખ્યાન સંભળાવતા ” એમ અહીં તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બેસી પોતાના શિષ્યોને શ્રોતાઓને હંમેશા મોક્ષમાર્ગને યથાસત્ય ઉપદેશ આપતા હોય છે.
આ ઉપદેશના પ્રસંગે બીજા પણ કેટલા વ્યક્તિઓ આવ્યા હોય છે. પણ એમનાં હૃદય નિર્મળ હોતા નથી. આશય શુદ્ધ હેતું નથી. એઓ શ્રી પરમાત્માની અનેક નયમાર્ગ યુક્ત દેશના સાંભળે છે. છતાં વાસ્તવિક લાભ મેળવી શકતાં નથી.
પ્રાસંગિક દેશના સાંભળવા આવનારાઓમાં કેટલાક આસ્તિક પણ હોય છે. સાંખ્ય વિગેરે આસ્તિકોએ ભગવં. તની દેશનામાંથી દયા, દાન, યમ, નિયમ વિગેરે પદાર્થોને
Page #364
--------------------------------------------------------------------------
________________
માક્ષગમન
૩૧૭
લઇ શાસ્ત્રઓ મનાવ્યા. એમાં વચ્ચે સ્વરૂચિ અનુસાર કેટલાક વિરૂદ્ધ પદાર્થો પણ લખ્યા.
મહાપાપાત્મા “ બૃહસ્પતિસુત વિગેર નાસ્તિકાએ તા સર્વજ્ઞપરમાત્માની વાર્તાથી સર્વથા વિપરીત અને અહિતકર વાર્તાના શાસ્ત્રો રચ્યા. વસ્તુતઃ કાઇ પણ સત્ય તત્વને જરાય સ્થાન એ લાકોએ આપ્યું નથી.
""
સ્વ-સ્વકર્માનુસારે લેાકેાની રૂચિ જુદી જુદી હાય છે અને તેથી કાઈને સાંખ્ય ગમે તેાકેાઈને વશેષિક અને કાઈને ચાર્વાક. આ રીતે જેને જે ગમ્યુ. એના એણે સ્વીકાર કર્યાં. લેાકેાના સ્વીકાર કરવાથી બીજા પણ પ્રસિદ્ધિને પામ્યા.
વૈદ્યરાજના મૃત્યુ પછી સુવૈદ્યના શિષ્યા પણુ રાગ નાશનું કાર્ય કરતા હતા. એમ અહીં સર્વજ્ઞજિનેશ્વર પરમાત્માના નિર્વાણ પછી એમના શિષ્યા એમનાજ શાસ્ત્ર અનુસારે ઉપદેશ આપે છે અને એ ઉપદેશને જે પ્રાણીએ અમલમાં મૂકે તેએકમ બન્ધનથી મુક્ત મની નિરાગી અને છે, માક્ષ પામે છે.
જેએ સાંખ્ય વિગેરે અને એમના શિષ્યાના કથન અનુસારે ચાલે છે તેમાંથી કાઇકને કાંઈક લાભ થાય, પણ માટા ભાગના આત્માએ કર્મ રાગથી વધુ રીમાતા હાય છે. આ વાતમાં જરાય અતિશયાક્તિ નથી. કુવૈદ્યને હાથે દર્દી સાથે થાય એ અકસ્માત્ મને પણ માંદા થવું કે મરવું એ સ્વાભાવિક જ ગણાય.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
- કુવૈદ્ય દ્વારા કેઈ સાજે થયે હેય તે એ સુવૈદ્યના પ્રતાપે. એમ અહીં કેઈ આત્માને લાભ થાય છે તે આડકતરી રીતે જિનેશ્વર પરમાત્માના ઉપદેશ દ્વારા, એના અમલ દ્વારા જ બન્યું હોય છે. એમાં એ આત્માની લઘુકમિતા પણ કારણભૂત હોય છે.
કારણ કે રાગદ્વેષ અને મેહના વિરોધી તરીકે રહેલા સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રને તે તીર્થંકર પરમાત્મા જ જાણતા હોય છે. અન્યદર્શનકારાની એ જ્ઞાનશક્તિ નથી.
હે પુંડરીક! મહા સુદસમા સર્વજ્ઞ શ્રી જિનદેવના ઉપદેશ દ્વારા જ મેક્ષ થઈ શકે છે. મેક્ષનું કારણ એ જિનદેવની આજ્ઞાનું પ્રપાલન છે. અન્ય મતે કુવેઇ સરખા છે. એ મેક્ષનું કારણ કદાપિ બની શકે જ નહિ, જિનશાસન જ સંસારને નાશ કરી શકે તેમ છે.
પંડરીક-ગુરૂદેવ ! આપણે જેનદર્શનને વ્યાપક જણાવીએ છીએ એમ અન્ય દર્શનકારે પિતાના દર્શનને પણ વ્યાપક માને છે. આ વિષયમાં આપણે શું ઉત્તર હોય?
સંમતભદ્રજી-ભદ્ર! રાગ, દ્વેષ અને અજ્ઞાનને નાશ કરનારા દેવ હોય છે. આ પરમાત્મ તત્તવ છે. આવા દેવને દેવ કહેવાય.
ક્ષમા, મૃદુતા, નમ્રતા, દયા, શૌચ વિગેરે ધર્મો તે ધર્મ, તવ છે. સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યચારિત્ર એ તત્ત્વ છે. આત્માને કર્મોથી ટકોરે એ મુક્તિ છે. કર્મ મુક્તતા પછી અનન્ત ચતુષ્ટય યુક્ત આત્માની સ્થિતિ હોય છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
માક્ષગમન
૩૧૯
આ પ્રમાણે અન્યદર્શનકારે અર્થઘટન કરતા હાય તા આપણે એમની સાથે કશા જ વિરોધ નથી. કાંઇ વિવાદની વાત રહેતી નથી.
વત્સ ! વિદ્વાન પુરૂષા નામેા જુદા હૈાવાના કારણે વિવાદુમાં ઉતરતા નથી. માક્ષ કહેા, મુખ્તાવસ્થા કહા, શેવ કહા, જિન કહેા પણ વ્યાખ્યામાં ઐકય હોય ત્યાં વિરાધ વિગેર હાતા નથી. તું દૃષ્ટિવાદ નામનું મારણું અંગ ભણીશ ત્યારે તને એ બધી વાતના ખ્યાલ આવશે. અનુક્રમે તું પણ એ બધુ સમજી શકીશ,
ગુરૂદેવ શ્રી સમન્તભદ્રજીના સમાધાનેાથી પુ'ડરીકની દરેક શંકાએ ચાલી ગઈ. એને ઘણા જ મન થયા. આપ જે કહા છે તે સત્ય છે” એમ કહી ગુરૂદેવના વચનાને માન્ય કર્યાં. આત્મસાષ એને જણાતા હતા.
66
ગુરૂદેવના ચરણેામાં મુનિ શ્રી પુડરીક સિદ્ધાન્તાના સારા અભ્યાસ કરતા હતા. કાળક્રમે એ પણ દ્વાદશ અંગના જ્ઞાતા બની ગયા. સારા વિવેચક બન્યા.
ચેાન્યતાઓના વિકાસ થઈ ચૂકેલે એટલે ગુરૂદેવે મહા મહાત્સવ પૂર્વક પુંડરીકને આચાય પદવી આપી અને ગણનાયક અનાવ્યા. પેાતાના પરિવાર એમને સોંપી દીધેા. અન્તમાં સવ કાર્યોથી અનૃણુ અની અણુસણુ સ્વીકારી પરમપદ્મ મેહ્લે પધાર્યાં. પુ'ડરીક મેાક્ષ
મહામુનિ પુડરીક આચાર્ય પદ પ્રાપ્ત થયા પછી વિશુદ્ધ લેશ્યા વિગેરેને કારણે એમને વિધાન થયું. ત્યાર પછી
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૨૦
ઉપમિતિ કથા સારદ્વાર
વધુ નિર્મળ ભાવે થવાથી મનપર્યવજ્ઞાન થયું. જિનશાસનના એ દિવ્યજ્યોતિર્ધર દીપક બન્યા. જિનશાસનના સહ મણા શણગાર બન્યા.
ભૂતળ ઉપર વિચરીને ઘણા કાળ સુધી એ મહાત્માએ ઉપકાર કર્યો. અન્તમાં એમણે “ધનેશ્વર” નામના મુનિને આચાર્ય પદવી આપી ગચ્છાદિ એમને સેંપવામાં આવ્યું.
પર્વતમાળાની કઈ ગિરિકંદરામાં આચાર્યદેવ શ્રી પુંડરીક ગયા. સંલેખના વિધિ કરી. શુદ્ધ નિજી શીલા ઉપર પિતે “પાદપિગમ” અણસણને સ્વીકાર કર્યો.
સમાધિભાવમાં સ્થિર બન્યા. કેવળજ્ઞાનની ત્યાં પ્રાપ્તિ થઈ. દેવતાઓએ એમની પૂજા કરી. આયુષ્કર્મની પરિસમાપ્તિ થતાં સર્વ કલેશ રહિત એવા પરમપદ મુક્તિસ્થળને પામ્યા. મહાભદ્રા અને સુલલિતાને મેક્ષ:
સાધ્વીજી શ્રી મહાભદ્રા અને સાધ્વીજી શ્રી સુલલિતાએ સંયમની ઘણું સુંદર આરાધના કરી. કર્મોના આવરણે એક પછી એક દૂર કરતા ગયા. નિરતિચાર ચારિત્રનું પાલન કર્યું. અન્તમાં ભક્તપરિજ્ઞા અણુસણને સ્વીકાર કર્યો અનુક્રમે ઘાતી કર્મો ક્ષય થતાં કેવળ જ્ઞાનને પામ્યા અને આયુષ્ય વિગેરે અઘાતી કર્મોને ક્ષય થતાં મેક્ષ પામ્યા.
શ્રીગભરાજા, સુમંગલા રાણી વિગેરેએ દીક્ષા ગ્રહણ કરેલી તે બધા પણ સુંદર ચારિત્રની આરાધના કરી આયુ પૂર્ણ થયા પછી દેવલોકમાં ગયા.
Page #368
--------------------------------------------------------------------------
________________
માક્ષગમન
૩૨૧
ઉપસ’હાર :
આ ગ્રંથમાં જે વૃત્તાન્ત રજુ કરવામાં આવ્યા છે તે સવ જીવાના જીવનમાં લાગુ પડતા છે. અસવ્યવહાર નગરથી પ્રાર'ભી અનુસુંદરના જીવનમાં જે બનતું આવ્યું તેવું લગભગ બધાના જીવનમાં બનતું હોય છે.
આચાર્ય ભગવંત શ્રી સમન્તભદ્રસૂરિજીને આ ભવપ્રપંચ પ્રત્યક્ષ હતા. એમને કેવળજ્ઞાન દ્વારા સાક્ષાત્ હતું.
પરંતુ મહાભદ્રા આગળ સૌંસારી જીવ અનુસુંદર ભવપ્રપ’ચનું વન કર્યું, ત્યારે એ મૂળ હકીકત જાણી શકી.
અર્થાત્ જિનાગમમાં તે! આ વાત સુપ્રસિદ્ધ છે. જિનેશ્વર પ્રણીત આગમામાં ભવપ્રપાંચ વર્ણ વેલેા છે જ, પણ જ્યારે એનું વ્યાખ્યાન સુસાધુએ સાંભળે ત્યારે એમને તરત જ આ વાતના ખ્યાલ આવે છે. કારણ કે એમની પ્રજ્ઞા વિશાળ હાય છે. એમની બુદ્ધિ તીક્ષ્ણગ્રાહી હાય છે. આવા સાધુ ભગવંતા “ ભવપ્રપંચ ” બીજાની આગળ વર્ણન કરવા માટે સમ મની જાય છે.
અનુસુંદર ચક્રવર્તી સુલલિતાને ઉદ્દેશી ભવપ્રપંચ જણાવી રહ્યા હતા પણ એમાં પુંડરીક સહજ રીતે મૂળતત્વાને સમજી જાય છે. કારણ કે એ લઘુકર્મી આત્મા હતા.
,,
એમ આ ઃઃ ભવપ્રપંચ કાઇ એકને કહેવાતા હાય છતાં પ્રસંગાત્ બીજા કાઈને ખાધ થઈ શકે છે. પુ'ડરીકે અનુપ્રસ ગે વાત સાંભળી અને પેાતે દીક્ષા લીધી. એમ
તમે આ
૨૧
Page #369
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
“ ભવપ્રપંચ ” સાંભળે અને સાંભળીને એ મુજબ આત્મા ન્નતિ ખાતર ખેાધને અમલમાં મૂકે.
૩૨૨
એ એધને અમલમાં મૂકતા તમને પણ સુમતિ પ્રાપ્ત થાય અને તમારૂં ભવ્યત્વ ખીલખીલાટ ખીલી ઉઠે.
જો તમે સુમતિ ભવ્યપુરૂષ જેવા લઘુકર્મી આત્મા ન હો, તા જેમ સુલલિતાને વારંવાર પ્રેરણા કરવામાં આવે છે અને આખરે એ મધને પામે છે એમ તમે પણ વારવાર ભવ. પ્રપચને વિચાર કરી પ્રતિમાષ પામેા,
એ પ્રમાણે પણ તમેા બાધ પામશેા તે અગૃહીતસ કેતા જેવા આત્મામાં તમારી ગણના થશે. એ અગૃહીતસ'કેતાને મેધ પમાડવા ગુરૂદેવને ઘણેાજ કઠશેાષ કરવા પડયા હતા.
ભલે તમે મહાપરિશ્રમે બાધ પામેા, પરન્તુ મહામના ગુરૂઓ તમને પ્રતિબધ આપશે. તમારી ભવ ઉચ્છેદની અન્તરંગ ભાવના હાય તા તમારે પણ એધ પામવાજ જોઇએ.
છેલ્લી વાત :
ભે! ભા ભવ્યાઃ ! હે ભવ્યાત્માએ ! !
અનુસુંદર ચક્રવર્તીની ભવપ્રપંચને દર્શાવતી આ અદ્ભુત કથા સાંભળી મહાતારક શ્રી જિનાગમના સ્વીકાર કરા.
તમે જો જિનાગમના સ્વીકાર કરશે। તા તમા ભારે કર્મી હશે। તાપણ જિનાગમની કૃપાથી અલ્પકાળમાં બધા પાપાને દૂર કરી અનશ્વર સુખના ધામ એવા મેાક્ષની વિજયમાળને તમે મેળવશે.
Page #370
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ :
ગ્રંથકાર પ્રશસ્તિ સાધુ ભગવંતે એ કર્મરૂપ વિદ્યુતના પાતના ભયથી જેનું શરણું સ્વીકાર્યું છે અને અપાર આતરીક લક્ષમીના ધારણ કરનાર એ શ્રી “ચંદ્રગચ્છ” આ વિશ્વ ઉપર સુપ્રસિદ્ધ છે. ૧
આ ચંદ્રગચ્છની અંદર આચાર્ય શ્રી ભદ્રેશ્વર સુરીશ્વરજી થયા છે. જેઓ ભવ્ય આત્માઓ રૂપ રાત્રીવિકાશી કમળાના વિકાસ માટે સંપૂર્ણ ગેળ અને દેષરહિત નિર્મળ પૂર્વગગનમાં સેળે કળાએ ખીલેલા ચંદ્ર જેવા હતા. ૨
આચાર્યદેવશ્રી ભદ્રેશ્વરસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી થયા છે. જેઓ પૂર્વાચલ ઉપરથી આવી રહેલા સૂર્ય સમા તેજસ્વી હતા અને વિગઈ રહિત તપને કરતા હતા. જેએનું ચિત્ત વિકાર મુક્ત હતું, એવા મહાપુરૂષ ને આનંદ આપનાર ન બને ? ૧૩
૧ આ મહાપુરૂષ કાયમ આયંબિલ કે નીવીને તપ કરતા હશે. “વિકૃત્ય રહિત ” પદથી એવું સૂચન કર્યું જણાય છે. આ શ્લેષ છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
આચાર્ય દેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજીના પટ્ટધર આચાય શ્રી શાંતિસૂરીશ્વરજી થયા છે, વાદળદળ સમુદ્ર પાસેથી પાણી લઈ પૃથ્વીને સિંચન કરે છે અને અન્ન ભરપૂર કરી નાખે એમ વાદળદળ જેવા પૂ॰ શાંતિસૂરીશ્વરજીએ પેાતાના ગુરુદેવ પાસેથી જ્ઞાનરૂપ અમૃતજળ ગ્રહણ કર્યું... અને ઉપદેશરૂપ વર્ષાદ્વારા ભવ્યેાની માનસપૃથ્વીને ગુણરૂપ રત્નાથી ભરપૂર બનાવી દીધી હતી. ૪
૩૨૪
આચાય દેવશ્રી શાંતિસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વરજી થયા. જેમની વાણી ગુણરત્નાથી ભરેલા અને બુદ્ધિપ્રકરૂપ ચંદ્રથી છલકતા શ્રી જિનાગમ રૂપ સમુદ્રમાં વેલા-ભરતી સમાન હતી. ૫
આચાર્ય દેવશ્રી અભયદેવસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર સૂરીશ્વરજી થયા. આ મહાપુરૂષના ગુણા કહેવા માટે ઇન્દ્ર મહારાજા પણું અસમ અન્યા અને નાગરાજ હજારમુખવાળા શેષનાગને તે લજજા આવી એટલે પાતા ળમાં ચાલ્યા ગયા. ૬
આચાર્ય દેવશ્રી પ્રસન્નચદ્રસૂરીશ્વરજીના પટ્ટધર આચાય શ્રી મુનિરત્નસૂરીશ્વરજી થયા. જેઓએ પેાતાના બુદ્ધિ વૈભવથી દેવેન્દ્રના ગુરૂ શ્રી બૃહસ્પતિની બુદ્ધિપ્રતિભા ઝાંખી કરી હતી. અને શાસ્ત્રોરૂપ રત્નાની ઉત્પત્તિ-પ્રકટીકરણ માટે ઉંચા અને સ્થિર રાહણાચલ પર્વત સમાન હતા. ૭
આચાર્ય દેવ શ્રી મુનિરત્ન સૂરીશ્વરજીના પટ્ટધર આચાય શ્રી શ્રીચ'દ્રસૂરીશ્વરજી થયા. જેએ મારા ( આ ગ્રંથકારના ) ગુરૂ
Page #372
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ
૩૨૫
હતા. એમને મન વચન અને કાયા સદા પ્રસન્ન રહેતા. એમનામાં કોઈ દોષ દેખાતું ન હતું. આવા પુણ્યપુરૂષ કેના હૃદયને પ્રમેદથી સભર ન કરી દે? ૮
આચાર્યદેવ શ્રી ચંદ્રસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય શ્રી યદેવસૂરીશ્વરજી થયા છે. તેઓ ઘણા સુપ્રસિદ્ધ પુરૂષરન હતા. એમનામાં એક આશ્ચર્ય એ હતું કે એમના ચરણ કમળની પરાગથી નમસ્કાર કરનારાઓના મસ્તકે પવિત્ર બની જતા હતા. ૯
એ મહાપુરૂષના વરદ હસ્તકમળ દ્વારા જેને પદવી મળી છે અને આચાર્ય દેવશ્રી શ્રી ચંદ્રસૂરીશ્વરજીના જેઓ શિષ્ય થતા હતા એ આચાર્ય દેવેન્દ્રસૂરિએ આ “ઉપમિતિ ભવપ્રપંચ કથા સારોદ્ધાર ” ગ્રંથ બનાવ્યું છે. ૧૦
ગ્રંથશેાધક પ્રશસ્તિ :
બીજી તરફ ચંદ્રગથ્વીય આચાર્ય દેવ શ્રી દેવાનંદસૂરીશ્વરજી થયા છે. એમની પાટે આચાર્યદેવશ્રી રત્નપ્રભસૂરીરજી થયા છે. એમની પાટે ગુણરત્ન નિધિ આચાર્ય શ્રી કનકપ્રભસૂરીશ્વરજી થયા છે. ૧૧
૧ આ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી શ્રીચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય હતા એમની આચાર્ય પદવી એમના વડીલ ગુરબધુ આચાર્ય શ્રી યદેવ સૂરીશ્વરજીના હાથે થઈ. આચાર્ય દેવેન્દ્રસૂરીશ્વરજીએ “ઉપમિતિ ભવ પ્રપંચકથા સારોદ્ધાર ” ગ્રંથ બનાવ્યો છે.
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૨૬
ઉપમિતિ કથા સારદ્વાર mm
આયાર્યદેવ શ્રી કનકપ્રભસૂરીશ્વરજીના શિષ્યરત્ન આચાર્ય દેવશ્રી બાલચંદ્રસૂરીશ્વરજી થયા છે. એ મહાન્ કવીન્દ્ર હતા. એમના પુણ્ય હસ્તદ્વારા જેમની પદવી થઈ છે એવા આચાર્યદેવશ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રંથનું વિશુદ્ધીકરણ કર્યું છે. એ વિનયના સાક્ષાત્ મૂર્તિ હતા. ૧૨ ક્ષતિ પરિમાર્જન :
બુદ્ધિમંદતાદિ કારણે આ ગ્રંથમાં શ્રી જિનેશ્વર પરમા ત્માની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તે આ લેખક બે હાથ જેડી જણાવે છે કે પૂજ્ય સાધુ ભગવંતે ! આપ મને એની જાણ કરશે. ૧૩ રચના કાળ :
વિક્રમ સંવત ૧૨૯૮ની શાલના કાર્તિક વદ છઠના દિવસે પુષ્યનક્ષત્રના વેગમાં આ ગ્રંથની રચના પૂર્ણ થઈ છે. ૧૪ ઉપસંહાર:
શ્રી સિદ્ધર્ષિગણીન્દ્ર ભવસમુદ્રમાં ભવ્યજીને તારવામાં અહ૬ વચને રૂપ કાષ્ઠસમૂહ દ્વારા “ઉપમિતિ ભવ પ્રપંચા કથા” રૂપ વિશાળ નૌકા બનાવી છે. એ કથા જ્યાં સુધી વિજયવંત છે ત્યાં સુધી એ મહાકથામાં રહેલાં સત્પદાર્થોના સમુહને ઉકેલવામાં–સમજાવવામાં સમર્થ એવી “ઉપમિતિ ભવપ્રપંચો કથા સારેદ્ધાર”ની કૃતિ એને અનુસરનારી નૌકા સમાન ગતિ કરે.
આ ગ્રંથના પ્રત્યક્ષરને ગણતા આ ગ્રંથનું પ્રમાણ પ૭૩૦ શ્લોકેનું થાય છે. ૩૨ અક્ષરને લેક ગણાય છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ
૩૨૭
અવતરણકાર પ્રશસ્તિ;
તપગચ્છના ગગનમાં સૂર્ય જેવા તેજસ્વી આચાર્ય દેવશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી થયા છે. જેઓ ચગનિષ્ટ તરીકે ઘણી પ્રસિદ્ધિને પામ્યા હતા. અનેક ગ્રંથની રચના એમના દ્વારા થઈ હતી.
એ આચાર્યદેવશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય દેવશ્રી કીર્તિ સાગરસૂરીશ્વરજી થયા છે. એમની શાન્તમુદ્રા ભલભલા ભવ્યાત્માઓને આકર્ષે છે અને નમ્રતાના ભંડાર છે.
આચાર્યદેવશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય દેવશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી થયા છે. તેઓ સારા પ્રવચનકારની ગણનામાં આવે છે. એમનું ચારિત્ર સુનિર્મળ ગણાય છે. અને ભવ્યવર્ગમાં એમની પ્રતિભા અજોડ છે. એમના હસ્તક હજારે જિનેશ્વર પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાદિ શાસનના મહામાંગલિક કાર્યો થયા છે.
આચાર્યદેવશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય મુનિ ક્ષમાસાગરે ઉપમિતિ ભવપ્રપંચા કથા સારોદ્ધારનું અવતરણ લખ્યું છે. એ લખવામાં શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયું હોય તે ત્રિવિધ ત્રિવિધ ક્ષમાપના ચાહું છું. પૂજ્ય વગમાંથી મને એની જાણ કરવામાં આવશે એની પરિમાજના કરી આત્મશુદ્ધિ કરીશ.
પરમ પૂજ્ય અનેક તીર્થોદ્ધારક તપાગચ્છીય આચાર્યદેવશ્રી
Page #375
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
નીતિસૂરીશ્વરજી મહારાજા એક પરમ ત્યાગી અને સરલ આચાય થયા છે.
૩૨૮
એમના પટ્ટધર પ્રભાવક શિષ્યરત્ન ત્યાગપ્રવર આચાય શ્રી હ`સૂરીશ્વરજી મહારાજા થયા છે. એમના શિષ્યરત્ન ઉત્કૃષ્ટ તપસ્વી પરમારાધ્ય અનુયાગાચાર્ય શ્રી મંગળવિજયજી ગણીવરની આજ્ઞા અને આશીર્વાદથી સિદ્ધગિરિરાજની શીતળ છાયામાં વિ. સંવત ૨૦૨૦ની સાલમાં વિજયાદશમીના દિવસે ગુજરાતી અવતરણના કાર્યના પ્રારંભ કર્યો હતા.
એ વિ. સ. ૨૦૨૩ના વિજયાદશમીના (આશે। શુકલા દશમીના ) દિવમે શિડાર ( સિંહપુર) સૌરાષ્ટ્ર મુકામે અવ તરણનું કાર્ય પૂર્ણ થયું છે.
इत्याचार्य श्री श्री चन्द्रसूरीश्वर शिष्यावतंसाचार्यश्री- देवेन्द्रसूरिविरचित - उपमितिभवप्रपञ्चकथासारोद्वारः समाप्तः
इति श्री - तपागच्छीयाचार्यश्री- विजयहर्षसूरिशिष्यावतंसपंन्यासप्रष्ठश्रीमंगलविजयगणिवराणां सत्प्रेरणया तपागच्छीया - चार्यश्री बुद्धिसागरसूरि पट्टधराचार्यभोमत्कीर्तिसागरसूरिपट्टधराचार्य - श्री कैलास सागरसूरिलघुशिष्येण मुनि क्षमासागरेण
कृतो गुर्जर भाषायां भावानुवादात्मकष्षष्ठ-सप्तमा-ष्टम प्रस्तावस्वरूपोऽयं श्री- उपमितिभवप्रपञ्चकथा - सारोद्धारस्य द्वितीयो विभागः समाप्तः
Page #376
--------------------------------------------------------------------------
_