SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારે દ્ધાર અકલક ! અમે મોટા મઠમાં રહેનાર ચટ્ટો હતા. મઠમાં આનંદથી રહેતા હતાં. એક વખતે કેઈ કુટુંબ આવી ચડ્યું. આ રીતે પ્રાણુને જે સુખદુઃખ થાય છે, તેને વાવનાર પતે છે, સિંચનાર પણ પિતે છે. ભગવનાર પણ પોતે જ છે. એમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને એગ કર્મબંધના મૂળ કારણે છે, તે કઈ રીતે એને ખ્યાલ આ રૂપક દૃષ્ટતથી આવી ગયે હશે. આ સાથ રેટને અને એના કાર્યકરોને સ્વામી મહામહ છે. એણે દેખરેખ માટે સબોધને નીમેલ છે. અને આ અસધ સાચી સમજથી સર્વથા દૂર રાખે છે. આવા ભવટમાં પ્રાણુ ઘણાં લાંબા કાળથી પડેલે છે, ફર્યા કરે છે, ખેતરમાં પાણી પાય અને નકામો ત્રાસ પામે છે. એ માટે અંદરથી પ્રેરણા કરનારા અને હળના માલીક મહારાજાને જોતો નથીપાણી, ઘટમાળે, બળદો અને કામ કરનારાઓને ઉપરછલી નજરે જુવે છે પણ વસ્તુતઃ જોઇ શકતો નથી. અવિરતિજળ પિતાના કૂવામાંથી કાઢી સંસાર ક્ષેત્રને લીલુ. છમ રાખે છે. એક કયારામાંથી બીજામાં અને બીજા કયારામાંથી ત્રીજામાં જાય છે. તે સિંચનથી ધાન્યના ઢગલા થાય છે, તેને જીવ ઈછાએ કે અનિચ્છાએ ખાય છે, ભગવે છે, હેરાન અને દુઃખી થઈ જાય છે. આ મૂળમુદ્દાની પરિસ્થિતિ છે. વિચાર કરતાં અક્ષરશઃ સમજાય તેવું છે. (મે. ગી. કાપડીયાની કુટનેટમાંથી ટુંકાવીને) ૧ ચટ્ટો-પરિવ્રાજક સાધુઓ
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy