SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ મહામેાહ અને મહાપરિગ્રહ સ્થાયી છે. આયુષ્ય જલના તરંગ જેવું ચપળ છે. સત્તા વિજળી જેવી ચંચળ છે. આ બધી ચીજો ક્ષણિક અને દુ:ખા દેનારી છે. તારે એ વસ્તુઓ ઉપર મૂર્છા ન કરવી. મહામેાહે જણાવ્યું, બન્ધુ ઘન ! આ તારૂં રાજ્ય પડાવી લેવા કાઈ તાકાત ધરાવતું નથી. સત્તા કાઈ છીનવી શકે તેમ નથી. ક્ષ વિનશ્વર છે એવી ભ્રમણામાં ન રહીશ. રસવતી રસાઇયા, નયનહરા નારીએ એ સુખના સાધના છે. ધર્મની વાર્તામાં પડી આ સુખાથી વંચિત ના રહેતા. પરિગ્રહે જણાવ્યું, ભદ્ર ઘનવાહન ! સુવર્ણના સંચય કર, અનાજના કોઠારા ભર, રત્નાના ઢગલા ભેગા કર, સંગ્રહવૃત્તિમાં કર્દિ સતાષ ન રાખવા. સંતાષી દરિદ્રી હોય છે. સૉંગ્રહખારા જ ધનપતિ અને લક્ષ્મીનન અની શકે છે. d વિશ્વની વિવિધ વસ્તુએ વસાવ. સુલેાચને! આ ત્રણે મિત્રાની જુદી જુદી વાત સાંભળી મારૂં ચિત્ત ચગડાળે ચડયું. આ ત્રણમાં કેાનું સ્વીકારવું અને કેનું ન સ્વીકારવું ? હું મુંઝવણમાં પડ્યો. એટલામાં મહામાહના ટેકાથી ફરી જ્ઞાનસંવરણ રાજા મારા અન્તઃકરણમાં પ્રગટ થયા. આના પ્રતાપે સદાગમની શિક્ષા મને ન ગમી. સદાગમના ઉંડા તાત્પયને હું ના સમજી શકયા. ભદ્રે ! મહામેાહ અને પરિગ્રહની વાતા મારા હૃદયમાં અરાબર જામી ગઈ. જાણે બ્રહ્માજીના લેખ. મંત્રના મે' દેવવંદન તજ્યાં. શુદેવન છેાડયા, નવકાર જાપ વિગેરે મૂકયા, માત્ર ભાગમાં લીન બની ગયા. સાધુ
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy