SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ છઠ્ઠું મેાક્ષગમન સાધ્વીજી શ્રી સુલલિતાનું મન હવે સ`વેગમય અની ગયું હતું. પેાતાના આત્માની શુદ્ધિ ખાતર અનેક જુદા જુદા તપેાની આરાધના કરવા લાગી. ગુરૂઆજ્ઞા એમાં મુખ્ય હતી. રત્નત્રયીની આરાધનામાં અને કરણત્રયી પરાવી દીધી. પુડરીકના પ્રશ્ન : માળ મહાત્મા પુડરીક પણ જ્ઞાનાભ્યાસમાં સારા પ્રવર થયા. ગીતાની તુલનામાં એ આવી ગયા હતા. એક દિવસે બે હાથ જોડી ગુરૂદેવને પૂછ્યું. પૂજ્ય ભદન્ત ! દ્વાદશાંગીના સાર શું છે ? શિષ્યના પ્રશ્નના સમાધાનમાં ગુરૂદેવે કહ્યું, ભદ્રે ! સુનિમંળ ધ્યાનયોગ ” એ આગમને સાર છે. શ્રાવકે અને સાધુઓના મૂળ ણેા કે ઉત્તર ગુણેા જે આવે છે તે બાહ્યક્રિયાયેાગ છે. એનુ' આચરણ ધ્યાનયાગની પ્રાપ્તિ માટે કરવાનુ` છે. મુક્તિ માટે ધ્યાનસિદ્ધિની જરૂર છે. ધ્યાનસિદ્ધિ માટે
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy