SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ છ રાજ્યોની વ્યવસ્થાને હેવાલ અતિશયોની સૌદર્યતા: મહાત્માઓના શિરોમણિ શ્રી વરિષ્ઠને સુંદર રીતે રાજ્ય પાલન કરતાં મહા અદ્ભુત ત્રીશ અતિશયે પ્રાપ્ત થયા. અતિશય એટલે અદભુત શક્તિઓ. ચમત્કારીક સિદ્ધિએ. તે આ પ્રમાણે. ૧. શ્રી વરિષ્ઠ રાજાનું શરીર નીરોગી અને નિર્મળ હતું. કેઈ પણ જાતને રેગ કે પ્રસ્વેદ પણ ન થતું. ૨. માંસ અને રુધિર વેત દૂધ જેવા હતા. ૩. આહાર અને નિહાર ચર્મચક્ષુથી જોઈ શકાય એમ ન હતા. ૪. શ્વાસે શ્વાસમાં કમળ જેવી સુગંધિ હતી. આ ચાર અતિશયે શ્રી વરિષ્ઠને જન્મથી જ પ્રાપ્ત થયા હતા. ૫. શ્રી વરિષ્ઠને કેવળજ્ઞાન થયું ત્યારે દેએ ઉપદેશ માટે જન પ્રમાણ લાંબુ અને પહોળું સમવસરણ બનાવ્યું હતું. એમાં કરોડો દેવ દાનવ માનવ આવતા તે પણ ભીડ થતી ન હતી. ૬. શ્રી વરિષ્ઠની વાણીમાં જાદૂ હતું. સૌ કોઈ એ વાણુને પિત પિતાની ભાષામાં માની લેતા હતા. ૭. એમના ઉત્તમાંગ-મસ્તકના પાછળ ભામંડલ મૂકવામાં આવતું, જે દ્વારા અન્ય પ્રાણીઓ પ્રભુના મુખને જોઈ શકતા.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy