SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ઉપમિતિ કથા સારાદ્ધાર wwwww ચૈાતરમ્ પચીગ્ન નહિ અને આ ૮. શ્રી વરિષ્ઠ વિચરતા ત્યાં એની પચીસ ચેાજન તાવ વિગેરે રાઞા થતા મર્યાદા છ માસ રહેતી. છ માસ પૂર્વે થએલા રાગે! હાય તા એ પણ શમી જતા હતા. ૯. શ્રી વરિષ્ઠ જ્યાં વિહરતા ત્યાં વર યુદ્ધો થતાં નહિ. અગાઉથી ચાલતાં હોય તા આવી જતા. વિરાધ અને એના અન્ત ૧૦. શ્રી વરિષ્ઠ વિચરતા હાય એની પચીશ પચીશ ચેાજન ચારે તરફ્ની વસ્તીમાં મહામારી, કેલેરા કે ઘણાના મૃત્યુ થાય એવા મહા રાગા ઉત્પન્ન ન થતા. ૧૧. એમની આજુબાજુમાં ઉપદ્રા, તીડ, શલભ, ઉંદર વિગેરેની વિનાશકારી ઘટના ન અની શકતી. ૧૨. શ્રી વરિષ્ઠ વિહરતા હૈાય ત્યાં સેા સેા ચેાજનમાં કયાંય દુષ્કાળનું વાતાવરણ ન હોય. થયું હાય તા તે મટી જાય. ૧૩. ત્યાં અવૃષ્ટિ-વરસાદની ખેંચ ન હાય. ૧૪. ત્યાં અતિવૃષ્ટિ, પૂર કે લીલા દુકાળ ન થાય. ૧૫. ત્યાં સ્વરાજ્યના ભય કે પરરાજ્યના ભય પેદા ન થાય. પાંચમા અતિશયથી પદરમાં અતિશય સુધીના અગ્યાર અતિશયા મહામહાદ્ઘિ શત્રુઓને નાશ કરવાથી શ્રી વિષ્ણુને પ્રાપ્ત થયાં છે, એવું મારા સાંભળવામાં ત્યાં આવેલું.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy