SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર મિત્રો ૧૪૧ મૂઢ જે આત્મા શું કરે? કથામાં મૂઢની વાત આવેલી, ચાએ મૂઢને સ્વદેશ ગમન માટેની વાત કરી ત્યાં એણે રેકડું કહ્યું કે આ રત્નદ્વિીપ શું ખૂટે છે? એણે સંગ્રહ કરેલા કાચ, કેડા અને શંખલા માટે જણાવ્યું, ત્યારે મૂઢ વધુ ક્રોધિત બન્યો. એટલું જ નહિ પણ કાચ, કોડાઓને રત્ન માનતે હતે એ પિતાની ભૂલ ન સુધારી. કાચ અને કેડાને જ રત્ન માનતે રહ્યો. એમ ભાવથમાં ફરભવ્ય અથવા અભવ્યને મૂઢ સમાન સમજવા. આવા અભવ્ય આત્માને અણગારને આશ્રય મળે અને મેક્ષ નગર જાવા ભણીના વિચારે કહે, ત્યાં આ ભાઈ સંસારની સાહ્યબીના ગાણા ગાવા બેસી જાય. સંસારમાં જ અમૃતતત્વ માને. ભેગવિલાસ એજ મધુર ફળ ગણે. સંસારવાસની જ સ્તુતિ ગાય. નરમેધ, અશ્વમેધ, અજમેધ વિગેરે યજ્ઞો અને હવને માં જ ધર્મતત્વ સમજે. કેઈ પુણ્ય પુરૂષ સમજાવે, તે પણ કદાગ્રહ બુદ્ધિ ન તજે. - સાધુ ભેગાદિ તળદેવાનું જણાવે એટલે છ છેડાઈને ઉત્તર આપે કે તમે તમારે મેક્ષે જાઓ. અમારે મોક્ષ જોઈ નથી. તમારી ધૂર્તતા તમારી પાસે રાખે. આનંદ સંસારમાં જ છે. મેક્ષ કેણે જે છે? આકાશપુષ્પ જેવી વસ્તુ માટેની મહેનત તમને જ મુબારક છે. આવા અગ્ય આત્માની ઉપેક્ષા કરી મુનિરાજે પોતાના આત્મારૂપ વહાણમાં મહામૂલા રને ભર્યા અને શ્રાવક તેમજ ભદ્રક જીના ગુણ વિકાસમાં સહયોગ આપી એમના આત્મા
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy