SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ઉપમિતિ કથા સારદ્વાર mm આયાર્યદેવ શ્રી કનકપ્રભસૂરીશ્વરજીના શિષ્યરત્ન આચાર્ય દેવશ્રી બાલચંદ્રસૂરીશ્વરજી થયા છે. એ મહાન્ કવીન્દ્ર હતા. એમના પુણ્ય હસ્તદ્વારા જેમની પદવી થઈ છે એવા આચાર્યદેવશ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રંથનું વિશુદ્ધીકરણ કર્યું છે. એ વિનયના સાક્ષાત્ મૂર્તિ હતા. ૧૨ ક્ષતિ પરિમાર્જન : બુદ્ધિમંદતાદિ કારણે આ ગ્રંથમાં શ્રી જિનેશ્વર પરમા ત્માની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તે આ લેખક બે હાથ જેડી જણાવે છે કે પૂજ્ય સાધુ ભગવંતે ! આપ મને એની જાણ કરશે. ૧૩ રચના કાળ : વિક્રમ સંવત ૧૨૯૮ની શાલના કાર્તિક વદ છઠના દિવસે પુષ્યનક્ષત્રના વેગમાં આ ગ્રંથની રચના પૂર્ણ થઈ છે. ૧૪ ઉપસંહાર: શ્રી સિદ્ધર્ષિગણીન્દ્ર ભવસમુદ્રમાં ભવ્યજીને તારવામાં અહ૬ વચને રૂપ કાષ્ઠસમૂહ દ્વારા “ઉપમિતિ ભવ પ્રપંચા કથા” રૂપ વિશાળ નૌકા બનાવી છે. એ કથા જ્યાં સુધી વિજયવંત છે ત્યાં સુધી એ મહાકથામાં રહેલાં સત્પદાર્થોના સમુહને ઉકેલવામાં–સમજાવવામાં સમર્થ એવી “ઉપમિતિ ભવપ્રપંચો કથા સારેદ્ધાર”ની કૃતિ એને અનુસરનારી નૌકા સમાન ગતિ કરે. આ ગ્રંથના પ્રત્યક્ષરને ગણતા આ ગ્રંથનું પ્રમાણ પ૭૩૦ શ્લોકેનું થાય છે. ૩૨ અક્ષરને લેક ગણાય છે.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy