SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસુંદરનું ઉત્થાન ૩૦૯ ભાના નેહના તંતુએ હજુ ચાલ્યા આવતા હતાં. આજ સુધી એ તૂટ્યાં ન હતાં. એમાં દીક્ષાની પહેલી રાત્રે જ કાળધર્મનો બનાવ બન્યું એટલે સુલલિતાને ઘણે જ આઘાત થયો હતે. એને અપાર મને વ્યથા થતી હતી. શાત્વના : શેકગ્રસ્ત સુલલિતા સાધ્વીજીને ઉદેશી આચાર્ય ભગવંતે જણાવ્યું, આયે ! મહાભાગ શ્રી અનુસુંદરની પાછળ શેક કર યોગ્ય નથી. એ વ્યક્તિ શેક કરવા એગ્ય નથી. એક દિવસના ટુંકા ગાળામાં એ રાજર્ષિએ આત્મહિત ઘણું જ સાધી લીધું છે. સ્વપ્રયજન સિદ્ધ થઈ ગયું છે. એ પાપ કરીને નરકે ગયા હતા તે શેક કરીએ તે બરોબર, પણ એવું નથી બન્યું. એ મહાભાગે પોતાના ઘણા જ પાપને ઘેઈ નાખ્યા છે. હાલમાં એ સર્વાર્થસિદ્ધ વિમાનમાં બીરાજે છે. શું એ શેક કરવા ગ્ય ગણાય ? વળી તેત્રીશ સાગરોપમના આયુષ્ય પછી એ પુણ્યપુરૂષ પુષ્કરાવત ક્ષેત્રના ભરતક્ષેત્રમાં અધ્યા નગરીના અધિપતિ ગન્ધારરાજા અને મહારાણું પવિનીના પુણ્યવાન પુત્ર થશે. એમનું “ અમૃતસાર” નામ રાખવામાં આવશે. શું એની પાછળ શેક કર ઠીક લાગે છે ? એ મહાસંપત્તિશીલ બનશે. મનુષ્યલોકમાં પણ ઉત્તમ સુખને પામશે, યૌવનવયમાં “વિપુલાશય” આચાર્યના સમાન ગમમાં આવી દીક્ષા ગ્રહણ કરશે. મહાન તપ કરશે. સુતપસ્વી બનશે.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy