SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ઉપમિતિ કથા સારાદ્ધાર સિંહાસને બિરાજમાન થયા છે. તમે સૌ કામ કરે અને ખાઓ, "" પીએ. "" આ જાતના ૯ રાજઢ ઢેરા સાંભળી સર્વે નાગરીકે વિચારમાં પડી ગયા. કાણુ જાણે આ રાજા કેવા હશે? આવી ચિન્તાથી નાગરીકાના હૈયામાં ખળભળાટ મચી ગયા. ટાળે ટાળા મળીને ગુસપુસ કરવા લાગ્યા કે આ રાજા કેવા નિવડશે ? કેવી સત્તા ચલાવશે ? મહામેાહુ અને એના હાથ નીચે રહેલા ચેારા ભેગા મળ્યા. સૌએ એક મહાસભા ભરી. નવા રાજવી સબધી વિચારી કરવા લાગ્યા. નિવેદનની મહામેાહ ઉપર અસર : વિષયાભિલાષ મ`ત્રીએ મહામેાહને અનુલક્ષી કહ્યુંઃ સ્વામિન્ ! હાલ નિકૃષ્ટ રાજા થયા છે. આપણે વિના કારણે ચિંતાતુર બની ગયા. ગભરાવાનું કાંઈ કારણ નથી. શ્રી ક્રમ પરિણામ મહારાજાએ નિકૃષ્ટ રાજાને એવા બનાવ્યા છે કે તે આપણને કનડગત કરશે નહિ. એ તા આપણા સામાન્ય સઢ્ઢાની જેમ સદા વશવ રહેશે. શ્રી કપરિણામે એને ભલે રાજા મનાવ્યેા. આ રાજ્ય ભલે એનું ગણાય પણુ ખરેખરા તે આપણે જ રાજા રહિશું. આપણી જ સત્તા ચાલશે. આપણા રાજ્યની નિકૃષ્ટના કારણે સલામતી જરાય ઘટવાની નથી. દેવપાદ ! હમણાં તા આપણને નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થયું.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy