SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ઉપમિતિ કથા સારાદ્ધાર mm જીવત પુત્રરત્ન થશે પણ ગુરૂદેવના સમાગમ થતાં એ દીક્ષા ગ્રહણ કરશે. આ છે સ્વપ્નના ફળાદેશ. સ્વપ્નફળ સાંભળી કમલિની રાણી ષિત થઈ. ગભ રહ્યા પછી ત્રણ માસ થતાં એણીને ધકૃત્યેાના દાહલા ઉત્પન્ન થયા અને રાજાએ એ ઢાહલા પરિપૂર્ણ પણ કર્યાં. 99 પૂર્ણ સમયે મહારાણી કમલિનીએ પુત્રરત્નના જન્મ આપ્યા. રાજા-રાણીને અપાર આનંદ થયા. રાજ્ય વ્યાપી પુત્રજન્મે।ત્સવની ઉજવણી કરવામાં આવી. નામકરણ દિવસે એનુ “ પુંડરીક નામ રાખવામાં આવ્યું. સમન્તભદ્રાચાય શ્રીનું આગમન : આચાર્ય દેવ શ્રી સમન્તભદ્રને વિચરતા વિચરતા કેવળજ્ઞાન થયું હતું. એએશ્રી શખપુર નગરે પધાર્યા. “ ચિત્તરમ ’ ઉદ્યાનમાં એમણે સ્થિરતા કરી. નગરના નાગરીકેાવ'દ્યનાથે ઉમટયા. સાધ્વીજી મહાભદ્રાને આચાર્યશ્રીના આગમનની જાણ થતાં એએ પણ વંદનાર્થે ગયા. સુલલિતાને એ વાતની કાંઈ પડી ન હતી. મહાભદ્રા સાધ્વીજી વટ્વન કાજે ગયા એ પણુ સુલલિતાના જાણુવામાં ન આવ્યું. સૌએ વંદન કરી કેવળીભગવ’ત શ્રી સમતભદ્રની અમૃતસી મીઠી દેશના સાંભળી સૌ પાતપેાતાના સ્થળે ગયા. સાધ્વીજી મહાભદ્રા હુ ત્યાંજ હતા. બધા ગયા ત્યારે કેવળી સમન્તભદ્રે કહ્યું કે
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy