SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ઉપમિતિ કથા સારાદ્ધાર મારા ત્યાંથી વિદાય લઇ ગયા. કારણ કે મહાત્મા સદાગમ અને મહત્તમ શ્રી સમ્યગ્દર્શન વિના એકલા રહેવું એમને ગમતું નથી. એ એ વિના એ રહી શકતા નથી. છતાં પૂર્વના અભ્યાસના કારણે પાપભીતા અને નીતિભદ્રતાના ગુણ મારામાં રહ્યો. આ ગુણેાના પ્રતાપે મારી જુની ગૂટિકા પૂર્ણ થતાં નવી ત્રૂટિકા આપી મને વિષુધાલયના જ્યાતિષ્ઠ મહાજ્ઞામાં લઇ જવામાં આવ્યું. હું જ્યાતિષ્ક દેવ થયા. ત્યાં પરિગ્રહ અને મહામેહનું ફરી મિલન થયું. ઘણાં વખતે એમના સંબધ પાછે તાજો થયા. સદાગમજી અને સમ્યગ્દનને હું સર્વથા વિસરી ગયેા. દેડકા : આયુષ્ય પુરૂં થતાં મને ભવિતવ્યતાએ નવી ગેાળી આપી. એના પ્રભાવે પંચાક્ષપશુ સંસ્થાનમા લઈ જવામાં આવ્યેા અને મને દેડકાનું રૂપ ધારણ કરાવ્યું. ભવિતવ્યતાએ મને ફરી ઘણે ઠેકાણે ફેરજ્ગ્યા. જ્યાં ત્યાં રખડાવવામાં મારી પત્નીને મજા આવતી હતી. આખરે એક નવી ગેાળી આપી અને માનવાવાસે જવાનું પત્નીદેવીનું ફરમાન થયું. વાસવ : માનવાવાસમાં કાંપિલ્યપુર” ,, રાજા રાજ્ય કરતાં હતાં. વસુબન્ધુ શણી હતી. હું એમના ત્યાં પુત્ર તરીકે મારૂં નામ રાખવામાં આવ્યું. 66 66 નામનું નગર હતું. ત્યાં એમને “ ધરા ” નામની ** જન્મ્યા, “ વાસવ ” ܙܕ
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy