SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમસૂરિજી . કથા સાંભળી રહ્યાં છે. એમાં પિતાના ધનશેખરના ભવની આપવીતી કથા કહી રહ્યો છે. કથામાં શ્રી ઉત્તમસૂરીશ્વરજી મહારાજ હરિકુમાર રાજવીને પુરૂષ કથાનક સંભળાવે છે. આ વિશ્વમાં “ મનુજગતિ ” મહાનગરી આવેલી છે. એનું રાજ્ય શ્રી “ કર્મ પરિણામ ” મહારાજા પોતે જ સંભાળે છે. શ્રી “ કાળપરિણુતિ ” એમના મહારાણું છે. આ રાજારાણું સંસારનાટક જોતાં આનંદથી રહે છે. આ રાજા-રાણને અનંતા છોકરાઓ છે, છતાં કઈ ખરાબ માનવીની નજર ન લાગી જાય એ બહાને અવિવેક વિગેરે મંત્રીઓએ એ બધાને જાહેર નથી કર્યા. ગુપ્ત જ રાખવામાં આવતા હતા. મહારાજા અને મહારાણુ પાસે એક “સિદ્ધાંત” નામને નરરત્ન છે. તે શુદ્ધ અને સત્ય વચન બોલનાર છે. સર્વ સ્વભાને સારે અભ્યાસી છે. યથાર્થ વક્તા અને રાજરાણના ગુપ્ત તેમજ માર્મિક પદાર્થોના સ્વરૂપને સારે ખ્યાલ ધરાવે છે. સિદ્ધાંત મહાપુરૂષને “અપ્રબુદ્ધ”x નામને શિષ્ય હતે. એણે પિતાના ગુરૂને સુંદર પ્રશ્ન કર્યા. એ જાણવા જેવા છે. 1 * સિદ્ધાંત એ જૈન આગમનું રૂપક છે. * અપ્રબુદ્ધ : અંદર જ્ઞાન છે પણ ઉપર આવરણે આવી ગયા છે. તે ગુરૂના સમજાવવાથી આગમ દ્વારા આવરણ દૂર થાય છે. એનું આ રૂપક છે.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy