SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપામતિ કથા સારોદ્ધાર હૃદયમાં જરા પણ ભય ન હતું પણ મહામંત્રીની ઈચ્છાને માન આપવા ખાતર પલાયન થવાને વિચાર કર્યો. મને હરિકુમારે એકાંતમાં બેલા, મારા ઉપર સ્નેહ અને વિશ્વાસ હતો એથી મહામંત્રીના આHપુરૂષે કરેલી ગુમ વાતે મને અક્ષરશઃ જણાવી દીધી. મને કહ્યું, મિત્ર ધનશેખર! મેં સમુદ્ર માર્ગે થઈ અન્ય દેશમાં જવાને અફર નિર્ણય કર્યો છે, પરંતુ તારા વિના મને ગમશે નહિ માટે તું પણ મારી સાથે ચાલ. ધન! તારે વિરહ મને ઘણે અસહ્ય લાગે છે. મને વિચાર આવ્યું, અરે આ હરિકુમારની મિત્રતાથી શું લાભ? હું રત્નના ઢગલા પ્રાપ્ત કરવા આવ્યો છું, પણ આની મિત્રતા જ્યારે ત્યારે વિધન જ ઉભા કરે છે. વધુ પડતું સંબંધ વધાર્યો તે સારું ન કર્યું. મારામાં દક્ષિણતાને સાધારણ ગુણ હતું એટલે મેં સાથે આવવા હા ભણી. મારે ઉત્તર સાંભળી હરિકુમાર હર્ષિત બને અને મને કહ્યું, ધન ! તું કઈ મજબુત વહાણે નક્કી કરી લાવ, એમાં આપણા રને પણ સાથે લઈ જવાય. આપણે કેશ ખજાને અહીં રહે ન જોઈએ. હરિકુમારના વચને સ્વીકારી હું સાગર તટે ગયા અને બે સારા વહાણે નક્કી કર્યો. એકમાં મારા અને ભરવામાં આવ્યા અને બીજા વહાણમાં હરિકુમારના રને ભરવામાં આવ્યા. વહાણની સુરક્ષાને પણ યોગ્ય બંદોબસ્ત કરવામાં આવ્યો. સૂર્ય દ્વીપાન્તરે ગયે એટલે અંધકાર વ્યાપક બનવા લાગે, એને લાભ લઈ હરિકુમાર પિતાની પ્રિયતમા મયૂર
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy