Book Title: Upmiti Saroddhar Part 03
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 359
________________ પ્રકરણ છઠ્ઠું મેાક્ષગમન સાધ્વીજી શ્રી સુલલિતાનું મન હવે સ`વેગમય અની ગયું હતું. પેાતાના આત્માની શુદ્ધિ ખાતર અનેક જુદા જુદા તપેાની આરાધના કરવા લાગી. ગુરૂઆજ્ઞા એમાં મુખ્ય હતી. રત્નત્રયીની આરાધનામાં અને કરણત્રયી પરાવી દીધી. પુડરીકના પ્રશ્ન : માળ મહાત્મા પુડરીક પણ જ્ઞાનાભ્યાસમાં સારા પ્રવર થયા. ગીતાની તુલનામાં એ આવી ગયા હતા. એક દિવસે બે હાથ જોડી ગુરૂદેવને પૂછ્યું. પૂજ્ય ભદન્ત ! દ્વાદશાંગીના સાર શું છે ? શિષ્યના પ્રશ્નના સમાધાનમાં ગુરૂદેવે કહ્યું, ભદ્રે ! સુનિમંળ ધ્યાનયોગ ” એ આગમને સાર છે. શ્રાવકે અને સાધુઓના મૂળ ણેા કે ઉત્તર ગુણેા જે આવે છે તે બાહ્યક્રિયાયેાગ છે. એનુ' આચરણ ધ્યાનયાગની પ્રાપ્તિ માટે કરવાનુ` છે. મુક્તિ માટે ધ્યાનસિદ્ધિની જરૂર છે. ધ્યાનસિદ્ધિ માટે

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376