________________
૧૪૪
સસાર માર
66
વિશાળ જથ્થામાં ભરેલાં હતાં. હું જીવરૂપ ” વ્યાપારીએ કરીયાણાની લેવડ દેવડમાં મશગૂલ હતા, એ લેાકેા પાતપાતાના સ્વાર્થ તરફ્ નજર રાખતા હતા. એ બજારના મહામાર્ગનું નામ જન્મસ્તાન ”હતું એ માર્ગો ઉપર અનેક લેાકાની અવર જવર થતી જ રહેતી, એટલે એ ભરણક દેખાતા હતા. અભાગીયા જીવા જ્યાં ત્યાં આથડતા નજરે પડતાં હતાં. પુણ્ય અને પાપ રૂપ મૂલ્ય આપવા દ્વારા ચેાગ્ય વસ્તુઓ ખરીદી શકાતી હતી.
એ નગરીની સર્વ સત્તા (6 મહામાહે ”ના હાથમાં હતી. કામ, ક્રેષ, માન વિગેરે હાથનીચેના નાના અધિકારીએ હતા. લેાકાને રજાડનારા અને ગુ'ડાગીરી કરનારા ઉન્મત્ત છેકરાઓની ઘણી કનડગત હતી.
કષાય નામના
""
કમ નામના
<<
,,
લેણદારા જીવ નામના દેણદારાને ઘણા સતાવતા હતા. એમને પકડાવી જેલ ભેમા પણ કરાવી દેતા અને દુઃખી દુ:ખી બેહાલ કરી નાખતા.
આવા વિશાળ બજાર જગતમાં બીજે માંય ન હતા. શિવાલય :
એક વખતે કરૂણાના વહેણ જેના અતઃકરણમાંથી વહી રહ્યા છે એવા આ મુનિભગવંતે શલાકા ઉપર જ્ઞાનાંજન સુકી મારા નયનેમાં આંજી દીધું. મારા નયના નિર્મળ અની ગયા.
66
66
""
મે દૂર દૂર નજર ફૈકી એટલે દુકાને જ્યાં પુરી થતી હતી ત્યાં છેડે એક મઠ મને દેખાણેા. એ મઢનું નામ