Book Title: Upmiti Saroddhar Part 03
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 321
________________ ઉપમિતિ કથા સારાદ્વાર તમને સૌને મારે વધુ શું કહેવું? અરે આ પુ‘ડરીક થાડા વખતમાં જ મારા જેવા ગુણી કેવળી ખનશે અને તમારા સૌના નયનાનઢ લાડકવાચે બનશે એમાં આશ્ચય પામવા જેવું નથી. ૨૭૪ આચાર્ય દેવશ્રીની વાણી સાંભળી સભાજનાને ઘણા જ હ થયા, પણ રાજકુમારી સુલલિતા આશ્ચર્યમાં ગરકાવ બની ગઈ. એના હૈયામાં વિસ્મયનુ ઉફાન થઇ આવ્યુ. એ વિચારે છે. અરે ! આ મહાપુરૂષ સર્વજ્ઞની જેમ ભવિષ્યમાં ખનનારી ખીનાએ રજૂ કરે છે. આ કાણુ પુરૂષવર છે? આ પુરૂષ પુડરીકના માતા પિતા કમલિની અને શ્રીગર્ભના બદલે કાલપરિણતિ અને કમ પરિણામ બતાવ્યા છે. આવા વિરાધાભાસ કેમ દેખાય છે? રાજકુમારનું નામ પુંડરીક છે છતાં આમણે ભવ્યપુરૂષ-સુમતિ નામ શાથી જણાવ્યું ? દર આ બધા પ્રશ્નો “હું મહાભદ્રાને પૂછીશ.” એ પણ વિદુષી અને સર્વ વિષયેની શ્રેષ્ઠ વ્યાખ્યાતા છે. આવા વિચારી કરી રાજકુમારી સુલલિતા ઉપાશ્રયે આવી. એણીને મનમાં થએલા દરેક સ'શયા જણાવ્યા અને સમાધાના આપવા જણાવ્યું. સુલલિતાનું આશ્ચય હજી સમતુ ન હતું.` ૧. વાચકવગે અત્ર પૂર્વની કેટલીક વાતા મરણમાં લઇ લેવી ધટે છે. એમ થાય તેાજ આ પાત્રાના મેળ મળતા લાગશે. ધીરજ અને શાંતિથી સમજવું. આ માટે ભાગ ૧-પ્રસ્તાવ ખીજો ફરી વાંચી જવા, મહાભદ્રા એ જ પ્રજ્ઞાવિશાલા છે. સુલલિતા એ અગૃહિતસ ક્રેતા છે. પુ’ડરીક એ જ ભવ્યપુરૂષ-સુમતિ છે. સમન્તભદ્રાચાય એ જ સાગમ છે. અનુસુંદર ચક્રવર્તી એ પોતે તરકર છે અને વય્ સ્થળે લઇ

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376