________________
૨૭૬
ઉપમિતિ કથા સારાદ્ધાર
વિશ્વમાં અવનવું કરી શકે. દરેક વસ્તુ પદાર્થોના એજ સર્જનહાર વિધાતા છે. વાસ્તવિકતાએ પુંડરીકના માત-પિતા એ જ ગણાય. કમલિની અને શ્રીગર્ભ તા બાહ્યદૃષ્ટિએ માતપિતા છે.
એનું બાહ્યજગતમાં પુડરીક નામ છે પણ મેાક્ષગમનની ચૈાન્યતા ધરાવતે હાવાથી એ “ ભવ્યપુરૂષ ” કહેવાય છે. સન્મતિ ધારક હાવાથી “ સુમતિ ” કહેવાય છે. ભવ્યપુરૂષ અને સુમતિ એ એના ગુણુવાચક નામેા છે. એ મૂળ હકીકત કેવળી ભગવતે જણાવી છે.
તેં સાક્ષાત્ આજે મહાપુરૂષ શ્રી સદાગમના દર્શોન કર્યો તેથી તું ધન્યા છે. હે કલ્યાણી ! તને ધન્યવાદ આપું છું. શ્રી સદાગમ કે જેએ વિશ્વના કલ્યાણ માટે આધારસ્તંભ છે. એમના દર્શન મહાપુણ્યે જ થાય છે. એમના દનને લાભ આજે તને મન્યા.
હે મહાભાગિની ! આજે હુ· જે કાંઇ જ્ઞાન વગેરે પામી છું, એ આ મહાપુરૂષના પુણ્યપ્રતાપના આધારે જ. એમના ચરણકમળાની સેવા કરી એ પુણ્યપ્રતાપે જ હું વિદુષી મની. ગચ્છનાયિકા પ્રવૃતિની ખની. એ પુણ્યપુરૂષની સેવા મહાદુલ ભ છે.
આ તે વિશ્વના સર્વ પ્રાણીઓના પરમબન્ધુ છે. માતા, પિતા, અન્ધુ, સખા, પ્રભુ, ગુરૂ છે. એ મહાપુરૂષને આપણે જે માનીએ તે આપણે માટે એછુ છે. એ ગુણનિધિનું વર્ણન મારા માટે શકય નથી. એ આપણા સર્વસ્વ છે.