Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श.१ ७.६ सू०५ स्थितिवर्णनम्
ननु ‘अजीवा जीवपइट्ठिया अजोवा जीवसगहिया' इत्यनयोर्वाक्ययोरर्थे को भेदः? न कोपि भेदः प्रतिभाति यथा मुनिसंयतयोः, इतिचेदत्रोच्यते-अनीवा जीव. प्रतिष्ठिताः, इत्यत्राऽजोवजीवयोराधाराधेयभावः कथितः, तथा अजीवा जीवसंगृहीता इति वाक्ये तु अजीवजीवयोः संग्राह्य संग्राहकभावः प्रतिपादितः संग्रहकर्ता जोवः संग्राह्याश्चाजीवाः, इत्येतावानेव भेद उभयत्र, सावधकर्मणि मौनकरणान्मुनिः, षट्जीवों की स्थिति कर्माधीन होती है इस कारण वे कर्माधीन स्थितिवाले होने के कारण जीव कर्मप्रतिष्ठित हैं ' ऐसा कहा गया है । " अजीवा जीवसंगहिया" ऐसा जो कहा है सो उसका भाव ऐसा है कि जीव मना भाषा आदि रूप में पुद्गलों का ग्रहण करते रहते हैं।
शंका-" अजीवा जीवपइडिया" इस वाक्य में और "अजीवा जीवसंगहिया" इन दोनों वाक्यों के अर्थ में क्या भेद है ? मुझे तो कोई भी भेद मालूम नहीं पड़ता है। जैसे मुनि और संयत में फर्क नहीं है क्यों कि जो मुनि है, वही संयत है, जो संयत है. वही मुनि है।
समाधान-" अजीवा जीवप्रतिष्ठिताः" इस वाक्य में अजीव और जीव इनमें आधार आधेय भाव कहा गया है। और "अजीवा जीव संगृहीता" इस वाक्य में संग्राह्यसंग्राहक भाव कहा गया है। संग्रहकर्ता जीव और संग्राह्य अजीव हैं । इतना ही मात्र इन दोनोंमें भेद है। मुनि और संयत, इनमें भी समभिरूढनय की अपेक्षा भेद है और છે. આ રીતે તેઓ કર્માધીન સ્થિતિવાળા હોવાથી તેમને કર્મપ્રતિષ્ઠિત કહ્યા. "अजीवा जीवसंगहिया" (-40 सहीत छे.) मेनुं ता५य छ । મનોવર્ગણાના પુદ્ગલેને મનરૂપે તથા ભાષા વગેરે વગંણાના પુદ્ગલોને ભાષા વગેરે રૂપે ગ્રહણ કરતા રહે છે. તે કારણે અજી જીવ સંગૃહીત કહેલ છે.
Al-" अजीवा जीवपइद्विया” भने “अजीवा जीवसंगहिया " से બને વાક્યોમાં શો અર્થભેદ છે? જેવી રીતે મુનિ અને સંયત વચ્ચે કોઈ ભેદ નથી કારણ કે જે મુનિ છે તેજ સંયત છે અને જે સંયત છે તેજ મુનિ છે, એજ પ્રમાણે ઉપરનાં વાકયેના અર્થમાં પણ કેઈ ભેદ લાગતું નથી.
समाधान--" अजीवा जीवप्रतिष्ठिताः" मा वाध्यम 4004 मन वनो माधार माधेय भाव ह्यो छ. भने “ अजीवा जीवसंगृहीताः " मा વાકયમાં સંગ્રાહ્ય અને સંગ્રાહક ભાવ કહ્યો છે. સંગ્રહકર્તા જીવ છે અને સંગ્રાહા અજીવ છે. એટલે તે બન્ને વચ્ચે તફાવત છે. મુનિ અને સંયતમાં પણ સમભિરૂઢનયની અપેક્ષાએ ભેદ છે. તે ભેદ આ પ્રમાણે છે–પાપકર્મોની
શ્રી ભગવતી સૂત્ર : ૨