Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો! શ્રુતજ્ઞાન ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૦૯
આગમ ગ્રંથ ભાષાંતર
સૂત્રકૃતાંગ સૂત્ર ભાગ - ૩
: દ્રવ્ય સહાયક : શ્રી અભિનંદન સ્વામી જૈન સંઘ જય-પ્રેમ સોસાયટી, શાહીબાગ, અમદાવાદના
જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સોમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ (મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૭૨
ઈ. ૨૦૧૬
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
પૃષ્ઠ
84
___810
010
011
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ
-टी515२-संपES 001 | श्री नंदीसूत्र अवचूरी
| पू. विक्रमसूरिजी म.सा.
238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
| पू. जिनदासगणि चूर्णीकार
286 003 श्री अर्हद्गीता-भगवद्गीता
पू. मेघविजयजी गणि म.सा. | 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः
पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम्
पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१
श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई
162 | 012 | काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे
302 प्रासादमजरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई
352 015 | शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत
120 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध
श्री प्रभाशंकर ओघडभाई
110 | જિનપ્રાસાદ માર્તણ્ડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા
498 | जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा.
452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454 026 | तत्त्पोपप्लवसिंहः
| श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य
188 | 027 | शक्तिवादादर्शः
| श्री सुदर्शनाचार्य शास्त्री
214 | 028 | क्षीरार्णव
श्री प्रभाशंकर ओघडभाई
414 029 | वेधवास्तु प्रभाकर
श्री प्रभाशंकर ओघडभाई
___192
013
018
020
हार
454 226 640
Page #3
--------------------------------------------------------------------------
________________
824
288
520
034
().
324
302
196
190
202
480
30 | શિન્જરત્નાકર
श्री नर्मदाशंकर शास्त्री प्रासाद मंडन
| पं. भगवानदास जैन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ पू. लावण्यसूरिजी म.सा. | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ પૂ. ભવિષ્યસૂરિની મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३
પૂ. ભાવસૂરિ મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२)
પૂ. ભાવસૂરિની મ.સા. 036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ પૂ. ભાવસૂરિન મ.સા. 037 વાસ્તુનિઘંટુ
પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા 038 તિલકમશ્નરી ભાગ-૧
પૂ. લાવણ્યસૂરિજી 039 તિલકમગ્નરી ભાગ-૨
પૂ. લાવણ્યસૂરિજી તિલકમઝરી ભાગ-૩
પૂ. લાવણ્યસૂરિજી સખસન્ધાન મહાકાવ્યમ્
પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી સપ્તભફીમિમાંસા
પૂ. પં. શિવાનન્દવિજયજી ન્યાયાવતાર
| સતિષચંદ્ર વિદ્યાભૂષણ 044 વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 045 સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ પૂ. લાવણ્યસૂરિજી. વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા
શ્રીવેણીમાધવ શાસ્ત્રી નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી
પૂ. લાવણ્યસૂરિજી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી
પૂ. લાવણ્યસૂરિજી ન્યાયસમુચ્ચય
પૂ. લાવણ્યસૂરિજી સ્યાદ્યાર્થપ્રકાશઃ
પૂ. લાવણ્યસૂરિજી દિન શુદ્ધિ પ્રકરણ
પૂ. દર્શનવિજયજી 053 બૃહદ્ ધારણા યંત્ર
પૂ. દર્શનવિજયજી 054 | જ્યોતિર્મહોદય
સ. પૂ. અક્ષયવિજયજી
228
60
218
190
138
296
(04)
210
274
286
216
532
113
112
Page #4
--------------------------------------------------------------------------
________________
|
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
ભાષા |
स
पू. लावच
218.
164
સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी upl stGirls sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ता-
टीर-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्यास अध्याय-६
| पू. लावण्यसूरिजी म.सा.
296 056| विविध तीर्थ कल्प
प. जिनविजयजी म.सा.
160 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
श्री धर्मदत्तसूरि
202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका
| श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા
. श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
| श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य
668 063 | चन्द्रप्रभा हेमकौमुदी
सं पू. मेघविजयजी गणि
516 064| विवेक विलास
सं/. | श्री दामोदर गोविंदाचार्य
268 065 | पञ्चशती प्रबोध प्रबंध
|
सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम्
| सं पू. लब्धिसूरिजी म.सा.
420 06764शमाता वही गुशनुवाह
गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम्
सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया
428 070 | कालिकाचार्यकथासंग्रह
सं/४. श्री अंबालाल प्रेमचंद
406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य
308 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन
128 073 मेघमहोदय वर्षप्रबोध
सं/हिं श्री भगवानदास जैन 0748न सामुद्रिन पांय jथो
१४. श्री हिम्मतराम महाशंकर जानी | 376
4. 14.
060
322
532
Page #5
--------------------------------------------------------------------------
________________
'075
374
238
194
192
254
ગુજ. |
260
| જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧ 16 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 77) સંગીત નાટ્ય રૂપાવલી
ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 79 | શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 081 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨
| બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083. આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧
કલ્યાણ કારક 085 | વિ૨નીવન જોશ
કથા રત્ન કોશ ભાગ-1
કથા રત્ન કોશ ભાગ-2 088 | હસ્તસગ્નીવનમ
238 260
ગુજ. | શ્રી સારામારૂં નવાવ ગુજ. | શ્રી સYTમારૂં નવા ગુજ. | શ્રી વિદ્યા સરમા નવીન ગુજ. | શ્રી સારામાકું નવાવ ગુજ. | શ્રી મનસુભાન કુકરમલ
| श्री जगन्नाथ अंबाराम ગુજ. | श्री जगन्नाथ अंबाराम ગુજ. | શ્રી ગગન્નાથ મંવારમ ગુજ. | . વન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પર્વનાથ શાસ્ત્રી सं./हिं श्री नंदलाल शर्मा ગુજ. | શ્રી લેવલાસ ગીવરીન લોશી ગુજ. | શ્રી લેવલાસ નવરીન લોશી સં. | પૂ. મેષવિનયની સં. પૂ.વિનયની, પૂ.
पुण्यविजयजी आचार्य श्री विजयदर्शनसूरिजी
114
'084.
910 436
336
087
230
322,
(089/
114
એન્દ્રચતુર્વિશતિકા સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
560
Page #6
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05.
क्रम
अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार- संवत २०६७ (ई. 2011) सेट नं.-३
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम
कर्त्ता / टीकाकार
संपादक / प्रकाशक
91
मोतीलाल लाघाजी पुना
स्याद्वाद रत्नाकर भाग - १
वादिदेवसूरिजी
92 स्याद्वाद रत्नाकर भाग-२
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना
93
मोतीलाल लाघाजी पुना
स्याद्वाद रत्नाकर भाग-३
वादिदेवसूरिजी
94
मोतीलाल लाघाजी पुना
स्याद्वाद रत्नाकर भाग-४
वादिदेवसूरिजी
95 स्याद्वाद रत्नाकर भाग - ५
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना
96 | पवित्र कल्पसूत्र
साराभाई नवाब
टी. गणपति शास्त्री
टी. गणपति शास्त्री
वेंकटेश प्रेस
97 समराङ्गण सूत्रधार भाग - १
98 | समराङ्गण सूत्रधार भाग - २
99 भुवनदीपक
100 गाथासहस्त्री
101 भारतीय प्राचीन लिपीमाला
102 शब्दरत्नाकर
103 सुबोधवाणी प्रकाश
104 लघु प्रबंध संग्रह
105 जैन स्तोत्र संचय - १-२-३
106 सन्मति तर्क प्रकरण भाग १,२,३
107 सन्मति तर्क प्रकरण भाग-४, ५
108 न्यायसार न्यायतात्पर्यदीपिका
109 जैन लेख संग्रह भाग - १
110 जैन लेख संग्रह भाग-२
111 जैन लेख संग्रह भाग-३
112 | जैन धातु प्रतिमा लेख भाग-१
113 जैन प्रतिमा लेख संग्रह
114 राधनपुर प्रतिमा लेख संदोह
115 | प्राचिन लेख संग्रह - १ 116
बीकानेर जैन लेख संग्रह
117 प्राचीन जैन लेख संग्रह भाग-१ 118 प्राचिन जैन लेख संग्रह भाग - २
119 गुजरातना ऐतिहासिक लेखो - १
120 गुजरातना ऐतिहासिक लेखो २ 121 गुजरातना ऐतिहासिक लेखो-३ 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल - १
123 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल - ५ 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स 126 विजयदेव माहात्म्यम्
पुण्य
भोजदेव
भोजदेव
पद्मप्रभसूरिजी
समयसुंदरजी
गौरीशंकर ओझा
साधुसुन्दरजी
न्यायविजयजी
जयंत पी. ठाकर
माणिक्यसागरसूरिजी
सिद्धसेन दिवाकर
सिद्धसेन दिवाकर
सतिषचंद्र विद्याभूषण
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
कांतिविजयजी
दौलतसिंह लोढा
विशालविजयजी
विजयधर्मसूरिजी
अगरचंद नाहटा
जिनविजयजी
जिनविजयजी
गिरजाशंकर शास्त्री
गिरजाशंकर शास्त्री
गिरजाशंकर शास्त्री
पी. पीटरसन
पी. पीटरसन
पी. पीटरसन
पी. पीटरसन जिनविजयजी
भाषा
सं.
सं.
सं.
सं.
सं.
सं./अं
सं.
सं.
सं.
सं.
हिन्दी
सं.
सं./गु
सं.
सं,
सं.
सं.
सं.
सं./गु
सं./गु
सं./हि
सं./हि पुरणचंद्र नाहर
सं./हि
पुरणचंद्र नाहर
सं./हि
पुरणचंद्र नाहर
सं./ हि
सं./हि
सं./हि
सं./हि
सं./गु
सं./गु
सं./गु
अं.
सुखलालजी
मुन्शीराम मनोहरराम
हरगोविन्ददास बेचरदास
हेमचंद्राचार्य जैन सभा
ओरीएन्ट इन्स्टीट्युट बरोडा
आगमोद्धारक सभा
अं.
अं.
अं.
सं.
सुखलाल संघवी
सुखलाल संघवी
एसियाटीक सोसायटी
जिनदत्तसूरि ज्ञानभंडार
अरविन्द धामणिया
यशोविजयजी ग्रंथमाळा
यशोविजयजी ग्रंथमाळा
नाहटा धर्स
जैन आत्मानंद सभा
जैन आत्मानंद सभा
फार्बस गुजराती सभा
फार्बस गुजराती सभा
फार्बस गुजराती सभा
रॉयल एशियाटीक जर्नल
रॉयल एशियाटीक जर्नल
रॉयल एशियाटीक जर्नल
भावनगर आर्चीऑलॉजीकल डिपा.
जैन सत्य संशोधक
पृष्ठ
272
240
254
282
118
466
342
362
134
70
316
224
612
307
250
514
454
354
337
354
372
142
336
364
218
656
122
764
404
404
540
274
414
400
320
148
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
754 84 194
3101
276
69 100 136 266
244
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम
कर्ता / संपादक
भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण
साराभाई नवाब
गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता
साराभाई नवाब गुज. साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२
हीरालाल हंसराज गुज. | हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
पी. पीटरसन
अंग्रेजी | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार
कुंवरजी आणंदजी गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ)
शील खंड
सं. ब्रज. बी. दास बनारस 133 | | करण प्रकाशः
ब्रह्मदेव
सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसुरिजी
गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१,२
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २
जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 140 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२ ।।
जिनविजयजी
हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१
सोमविजयजी
गुज. | शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२
सोमविजयजी | गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 146 | भाषवति
शतानंद मारछता सं./हि | एच.बी. गुप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
रत्नचंद्र स्वामी
प्रा./सं. | भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि
जयदयाल शर्मा हिन्दी | जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २
कनकलाल ठाकूर सं. हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
मेघविजयजी
सं./गुज | महावीर ग्रंथमाळा 151| सारावलि
कल्याण वर्धन
सं. पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह
विश्वेश्वरप्रसाद द्विवेदी सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
रामव्यास पान्डेय
सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता | हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
274
168 282
182 384 376 387 174
320 286
272
142 260
232
160
Page #8
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
|
पृष्ठ 304
122
208 70
310
शा
462 512 264
| तीर्थ
144 256
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६९ (ई. 2013) सेट नं.-५ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम
कर्ता/संपादक विषय | भाषा
संपादक/प्रकाशक 154 | उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य | पू. हेमचंद्राचार्य | व्याकरण
| संस्कृत
जोहन क्रिष्टे 155 | उणादि गण विवृत्ति | पू. हेमचंद्राचार्य
व्याकरण संस्कृत
पू. मनोहरविजयजी 156| प्राकृत प्रकाश-सटीक
भामाह व्याकरण प्राकृत
जय कृष्णदास गुप्ता 157 | द्रव्य परिक्षा और धातु उत्पत्ति | ठक्कर फेरू
धातु संस्कृत /हिन्दी | भंवरलाल नाहटा 158 | आरम्भसिध्धि - सटीक पू. उदयप्रभदेवसूरिजी ज्योतीष संस्कृत | पू. जितेन्द्रविजयजी 159 | खंडहरो का वैभव
| पू. कान्तीसागरजी शील्प | हिन्दी | भारतीय ज्ञानपीठ 160 | बालभारत | पू. अमरचंद्रसूरिजी | काव्य संस्कृत
पं. शीवदत्त 161 | गिरनार माहात्म्य
दौलतचंद परषोत्तमदास । तीर्थ संस्कृत /गुजराती | जैन पत्र 162 | गिरनार गल्प पू. ललितविजयजी
संस्कृत/गुजराती | हंसकविजय फ्री लायब्रेरी 163 | प्रश्नोत्तर सार्ध शतक
पू. क्षमाकल्याणविजयजी | प्रकरण हिन्दी | साध्वीजी विचक्षणाश्रीजी 164 | भारतिय संपादन शास्त्र | मूलराज जैन
साहित्य हिन्दी
जैन विद्याभवन, लाहोर 165 | विभक्त्यर्थ निर्णय
गिरिधर झा
न्याय संस्कृत
चौखम्बा प्रकाशन 166 | व्योम बती-१
शिवाचार्य
न्याय
संस्कृत संपूर्णानंद संस्कृत युनिवर्सिटी 167 | व्योम वती-२
शिवाचार्य न्याय
संपूर्णानंद संस्कृत विद्यालय | 168 | जैन न्यायखंड खाद्यम् | उपा. यशोविजयजी न्याय संस्कृत /हिन्दी | बद्रीनाथ शुक्ल 169 | हरितकाव्यादि निघंटू | भाव मिथ
आयुर्वेद संस्कृत /हिन्दी शीव शर्मा 170 | योग चिंतामणि-सटीक पू. हर्षकीर्तिसूरिजी
| संस्कृत/हिन्दी
| लक्ष्मी वेंकटेश प्रेस 171 | वसंतराज शकुनम्
पू. भानुचन्द्र गणि टीका | ज्योतिष
खेमराज कृष्णदास 172 | महाविद्या विडंबना
पू. भुवनसुन्दरसूरि टीका | ज्योतिष | संस्कृत सेन्ट्रल लायब्रेरी 173 | ज्योतिर्निबन्ध
शिवराज | ज्योतिष | संस्कृत
आनंद आश्रम 174 | मेघमाला विचार
पू. विजयप्रभसूरिजी ज्योतिष संस्कृत/गुजराती मेघजी हीरजी 175 | मुहूर्त चिंतामणि-सटीक रामकृत प्रमिताक्षय टीका | ज्योतिष संस्कृत अनूप मिश्र 176 | मानसोल्लास सटीक-१ भुलाकमल्ल सोमेश्वर ज्योतिष
संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 177 | मानसोल्लास सटीक-२ भुलाकमल्ल सोमेश्वर | ज्योतिष संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 178 | ज्योतिष सार प्राकृत
भगवानदास जैन
ज्योतिष
प्राकृत/हिन्दी | भगवानदास जैन 179 | मुहूर्त संग्रह
अंबालाल शर्मा
ज्योतिष
| गुजराती | शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी 180 | हिन्दु एस्ट्रोलोजी
पिताम्बरदास त्रीभोवनदास | ज्योतिष गुजराती पिताम्बरदास टी. महेता
75 488 | 226 365
संस्कृत
190
480 352 596 250
391
114
238 166
368
88
356
168
Page #9
--------------------------------------------------------------------------
________________
क्रम
181
182
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमलाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005.
अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार संवत २०७१ (ई. 2015) सेट नं.-६
192
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं।
विषय
पुस्तक नाम
काव्यप्रकाश भाग-१
काव्यप्रकाश भाग-२
काव्यप्रकाश उल्लास-२ अने ३
183
184 नृत्यरत्न कोश भाग-१
185 नृत्यरत्न कोश भाग- २
186 नृत्याध्याय
187 संगीरत्नाकर भाग १ सटीक
188 संगीरत्नाकर भाग २ सटीक
189 संगीरत्नाकर भाग-३ सटीक
190 संगीरत्नाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द
संगीत नृत्य अने नाट्य संबंधी जैन ग्रंथो
193 न्यायविंदु सटीक
194 शीघ्रबोध भाग-१ थी ५
195 शीघ्रबोध भाग-६ थी १०
196 शीघ्रबोध भाग- ११ थी १५ 197 शीघ्रबोध भाग - १६ थी २० 198 शीघ्रबोध भाग- २१ थी २५ 199 अध्यात्मसार सटीक
200 | छन्दोनुशासन
201 मग्गानुसारिया
कर्त्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत
पूज्य मम्मटाचार्य कृत
उपा. यशोविजयजी
श्री कुम्भकर्ण नृपति
श्री
नृपति
श्री अशोकमलजी
श्री सारंगदेव
श्री सारंगदेव
श्री सारंगदेव
श्री सारंगदेव
नारद
-
-
-
श्री हीरालाल कापडीया
पूज्य धर्मोतराचार्य
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य गंभीरविजयजी
एच. डी. बेलनकर
श्री डी. एस शाह
भाषा
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत/हिन्दी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत
गुजराती
संस्कृत
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
संस्कृत/ गुजराती
संस्कृत
संस्कृत/गुजराती
संपादक/प्रकाशक
पूज्य जिनविजयजी
पूज्य जिनविजयजी
यशोभारति जैन प्रकाशन समिति
श्री रसीकलाल छोटालाल
श्री रसीकलाल छोटालाल
श्री वाचस्पति गैरोभा
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री मंगेश रामकृष्ण तेलंग
मुक्ति-कमल जैन मोहन ग्रंथमाला
श्री चंद्रशेखर शास्त्री
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा नरोत्तमदास भानजी
सिंघी जैन शास्त्र शिक्षापीठ
ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट
पृष्ठ
364
222
330
156
248
504
448
444
616
632
84
244
220
422
304
446
414
409
476
444
146
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
पृष्ठ 285
280
315 307
361
301
263
395
क्रम
पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह
बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219
प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका)
वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220
| समासवादार्थ, वकारवादार्थ)
| बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221
__ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका)
कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता
संस्कृत महादेव शर्मा
386
351 260 272
530
648
510
560
427
88
विविध कर्ता
। संस्कृत
| महादेव शर्मा
78
महादेव शर्मा
112
विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत
महादेव शर्मा
228
Page #11
--------------------------------------------------------------------------
________________
debagavad 1 શોઠ લખમાજી જીવણજી પુસ્તકોદ્ધારકફ થાક ને ! હું શ્રી સૂયગડાંગ સૂત્ર છે
ભાગ ૩ જે. ૮ થી ૧૬ અધ્યયનનું ટીકાનું મૂળ સૂવ છે નિર્યુક્તિ સાથે ભાષાંતર.
લેખક મુનિમાણેક
/
**
છા કઈ જાય છેકચ્છના છાકછાછ કછી
પ્રકાશક:– ધીમેન મોહનલાલજી જૈન , જ્ઞાન ભંડાર
સુરત ગોપીપુરા તરફથી
ચુનીલાલ ગુલાબચંદ દાળીયા, . (માજી ફેરેસ્ટ ઓફિસર સાહેબ.).
-
સને ૧૯૩૧. જ
સિં. ૧૯૮૮ પ્રથàર '૦૦૦
મૂલ્ય રૂ૪૦
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના આ સૂત્રની ટીકા કઠણ હોવાથી તેનું ભાષાંતર આઠ વર્ષ પૂર્વે સાત અધ્યન છપાયા છતાં જોઈએ તેવી ખપતના અભાવે આ ત્રીજો ભાગ હાલ પ્રગટ થાય છે, આ ભાગમાં આવેલાં નવ અધ્યયન સાર તથા પૂર્વીનાં સાત અધ્યયનને સાર અહી સોળમાં અધ્યયનમાં સૂત્રકારેજ આપેલ છે, એટલે સોળમું અધ્યયન દરેકે લંચવાની ખાસ જરૂર છે, છતાં અહીં ટુંકમાં લખીશું.
૮ નિર્મળ આચાર પાળવામાં શરીરની શક્તિ તથા મનોબળ જોઈએ, તેજ વીર્ય છે દીક્ષા કે શ્રાવકનો ધર્મ પાળે તે અનુક્રમે પંડિત અને બાળ પંડિતવી છે પણ પાપમાં વપરાય તે બાળવાર્ય છે, તે આ અધ્યયનમાં સૂચવ્યું કે વીર્ય-શકિતને દુરૂપયોગ ન કરે, એ અધ્યયનને સાર છે.
૯ અબ્બચ્ચનમાં ધર્મ બતાવ્ય, ધર્મનું સ્વરૂપ દશવૈકાલિકના પહેલા અધ્યયનમાં બનાવ્યું તે અહીં છે, પણ અહીં એ બનાવશે કે વીર્યનો સદુપયોગ તે જ ધર્મ છે, અર્થાત સાધુએ નિરંતર જ્ઞાન અને તપથર્યોમાં તત્પર રહેવું અને ધર્મ કરવા છતાં ગર્વ ન કરનાં નિર્વાણ મેસ) મેળવવું 1. ૧૦ દશમા અધ્યયનમાં સમાધી એટલે ધર્મ કરનારમાં રામષની પરિનિ ન જઈએ પણ શુદ્ધ આત્મસ્વભાવ જોઈએ, પરિગ્રહ રાખવાથી રાગદ્વેષ વધે માટે તેને તજ, જીવિત કમરણની આકાંક્ષા ન રાખે,
૧૧ માર્ગ અધ્યયનમાં જ્ઞાન દર્શન ચરિત્ર એ માર્ગ છે, તે માર્ગમાં જવા માટે પ્રભુએ કેવો માર્ગ બતાવ્યો તે આમાં બતાવ્યું, મન તથા ઇોિ કબજે રાખીને નિર્મળ સંયમ પાળે તે માર્ગ છે.
૧૨ સમવસરણ અધ્યયનમાં પ્રભુની વાણી સાંભળવા જ્યાં સમુદાય મળે, તે ૩૬૩ મતવાળાનું વર્ણન છે, અને આસ્તિક નાસ્તિકનું વર્ણન કર્યું છે, અને શબ્દશ્ય રસગં છે અને સ્પર્શમાં સાધુએ રાગ
Page #13
--------------------------------------------------------------------------
________________
દ્વેષ ન કરતાં સંસારથી પોતે મુકત થાય છે, તે ઉપદેશ થાય છે.
૧૩ માથાત જેવું નિર્મળ સ્પષ્ટ બેલવું તેવું આદરવું અને કેઈને દુઃખ ન દેવું તે આ અધ્યયનમાં બતાવ્યું છે.
૧૪ ગ્રંથ નામનું અધ્યયન છે, તેમાં રોકડ નાણું કે અંદર ક્રોધ વિગેરે સાધુ ન રાખે, ફકત શાસ્ત્ર ભણવું અને તપ કરે તે સાધુ જ બીજાને સમાધિ કહેવા યોગ્ય છે.
૧૫ આદાન-જ્ઞાનદર્શન ચારિત્ર જે આત્માના ગુણો છે તેને ગ્રહણ કરવા તેથી તે મેક્ષમાં જાય છે કે વૈમાનિક દેવ થાય
* ૧૬ પૂર્વનાં પંદર અધ્યયનને સાર કહ્યો છે, તેમાં માહણ શ્રમણ અને ભિક્ષુ અને નિગ્રંથ કેવા હોય છે તે અહીં બહુ સારી રીતે બતાવ્યું છે. ( આ પ્રમાણે મુખ્યત્વે સાધુ સાધ્વીને ઉદ્દેશીને તેમનો સમય આનંદમાં જાય માટે આ અધ્યયનમાં વિદ્યાનંદ અને આત્માનંદ સાથે બતાવ્યાં છે, પણ ગૃહસ્થ જૈનો કે અજૈને પણ જો આ સંભાળીને વાંચશે તે તેમને ઘણું બધું મળશે, ખરી રીતે તે આ ત્રીજો ભાગ હિતશિક્ષારૂપ જ છે.
એકલા સૂત્રનું બીજે ભાષાંતર છપાયેલ છે, તે સ્થાનકવાસીમાં વધારે વંચાય છે, મૂર્તિપૂજકામાં ટે ભાગે ટીકા વંચાય છે. આ ટીકા કઠણ હોવાથી તેને ઉપગ બહુ ઓછી કરે છે. એટલે જોઈએ તેવો આ તત્વ ગ્રંથને પ્રચાર થતું નથી, શ્રાવકોને મુખ્યત્વે ચરિત્ર અને કથા ગ્રંથ ઉપર ભાવ હોવાથી તે વાંચે છે પણ જે આવા ગંભીર અર્થવાળાં સૂત્રો વાંચે તે ઘણે લાભ થાય, તેથી જ આ ગુજરાતી ભાષાંતર કર્યું છે, અને શાતિથી વાંચી તેઓ જે તેને વિશેષ પ્રચાર કરશે તે સૂયગડાંગ સૂત્રનું બાકીની ટીકાનું ભાષાંતર પણ પ્રકટ થશે.
Page #14
--------------------------------------------------------------------------
________________
વિષય અનુકમિણુકા
નથી-૧૪ વીર્ય અધ્યયન નિક્ષેપાની નિયુક્તિ-૯૧-૯૭ પ્રસ્તાવિક
' લૅક સાથે. ૧૫-૨૫ વીર્યની સૂત્ર ગાથા ૧ થી ૪ મિ. ૯૮ બાળવાર્ય-સૂ. ૧૦. ૨૬-૪૩ પંડિત-વાર્ય બાળ પંડિત વીર્ય–૧૧ થી ૨૬-સૂત્ર ગાથા. ૪૪-૪૭ ધર્મ અધ્યયન નિ. ૯૯–૧૦૨ નિક્ષેપાનું વર્ણન. : ૪૮-૭૫ સૂત્ર ૧ થી ૬ ધર્મનું વિવેચન.
(આ અધ્યયનમાં પા. ૪પ થી ૬૪ સુધી વીર્ય અધ્યયનને
બદલે ધર્મ અધ્યયન વાંચવું) ઉ૬-૮૦.....સમાધિ અધ્યયન ૧૩૦થી૧૦૬ નિયુક્તિમાં નિપાનું
વર્ણન. ૮૧થી૧૦૯.... સમાધિનું વર્ણન. સૂત્ર ૧ થી ૨૪. ૧૧થી૧૧૭....માર્ગની નિયુક્તિ નિક્ષેપ. ૧૦૭થી ૧૧૫ સુધી. ૧૧૮-૪૮.....માર્ગનું વર્ણન સ. ૧ થી ૩૮ ૧૪થ્થ૬૫.....સમવસરણ નિ. ૧૧૬-૧૨ પ્રસ્તાવિક શ્લેકે નિપાના
વર્ણન સાથે. ૧૬ કથીર૪૪ સમવસરણનું વર્ણન -૧થી રર-છ દર્શનના વર્ણન
સાથે. ૨૪૫-૫૧.....યથાતથ્ય નિક્ષેપાની નિયુક્તિ ૧૨૨ થી ૨૬ રપર ૨૮....ધમ વિગેરેનો સાર અહીં લીધો છે, મૂ-૧ થી ૨૩ ૨૮૮-૨૯૦ગ્રંથ અધ્યયનના નિક્ષેપ નિયુક્તિ ૧૨૭-૩૧
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૯૧થી ૩૧ સુધીર૭ બાહ્ય તથા અભ્યતર ગ્રંથ જે આત્માથી
પર છે તે ત્યાગીને આત્માના ગુણેમાં રમણતા કરવી. ૩૩ર-૩૮ .આદાનના નિક્ષેપાની નિર્યુક્તિ ૧૩ર-૩૬ ૩૩૯ ૭ર.....૧–રપ સૂત્રમાં ગ્રહણ કરવા એગ્ય સમ્યગ્દર્શન જ્ઞાન
ચારિત્રને સ્વીકારવાં. ૩૭૩થી૭૭..ગાથા અધ્યયનની નિર્યુક્તિ નિક્ષેપ ૩૩૭થી ૯૦.સત્ર ૧થી૪ પૂર્વનાં પંદર અને સાર.
Page #16
--------------------------------------------------------------------------
________________
સૂયગડોંગ સૂત્ર
આઠમું-વીર્ય અધ્યયન. સાતમું અધ્યયન કહયું, હવે આઠમું અધ્યયન આરંભ કરીએ છીએ, તેને સાતમા અધ્યયન સાથે આ સંબંધ છે, સાતમા અધ્યયનમાં કુશીલ (દુરાચારી પતિત) સાધુઓ. કહયા, તેમજ તેનાથી ઉલટા સુશીલે (સદાચારી ઉત્તમ) સાધુઓ પણ બતાવ્યા, આ બંને પ્રકારના સાધુઓનું કુશીલપણું તથા સુશીલપણું સંયમ વીતરાય (સંયમ પાળવામાં વિશ્ર રૂ૫) કર્મના ઉદયથી કુશીલપણું અને તે કમના ક્ષય ઉપશમ (શાંત-દૂર) થવાથી સુશીલપણું થાય છે, તેથી વીર્ય (શક્તિ) બતાવવાને આ અધ્યયન કહીએ છીએ. આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારે ઉપક્રમ (શરૂવાત), નિક્ષેપ (સ્થાપના, અનુગમ (બંધ) અને નય
Page #17
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જુદી જુદી અપેક્ષા) કહેવા જોઈએ, તેમાં પણ ઉપકમની અંદર રહેલ અર્થાધિકાર (વિષય-આબત) આ છે, બાલ (અવિવેકી), બાલ પંડિત (યથા શક્તિ સદાચારી), પંડિત (સંપુર્ણ સંયમ પાળનાર) એ ત્રણ પ્રકારનાં દરેકનાં વીર્ય (આત્મ બળ)નું વર્ણન સમજીને સાધુએ નિર્મળ સંયમ પાળવામાં યત્ન કર, આ વિષયની શરૂવાત છે, નિક્ષેપમાં નામ” આ અધ્યયનનું વીર્ય છે. હવે વિયને નિક્ષેપ નિતિકાર કહે છે –
विरए छकं दवे सचित्ताचित्तमीसग चे। . दुपय च उप्पय अपयं एवं तिविह तु सच्चित ।।नि.११॥
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ છે પ્રકારે નિક્ષેપ છે. નામ સ્થાપના બે પૂર્વે વર્ણવેલાં સુગમ છે, દ્રવ્ય વીર્યના બે ભેદ આગમ અને ને--આગમથી છે, આગમથી જાણનારે પણ તે સમયે તેનું લક્ષ ન હોય, નેઆગમથી જ્ઞશરીર ભવ્ય શરીર અને બંનેથી જુદું વસ્તુમાં રહેલી શક્તિ સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, તેમાં સચિત્તના દ્વિપદ ચોપગાં તથા અપદના ત્રણ ભેદ છે, તેમાં અરિહંત (તીર્થકર) ચક્રવર્તી બળદેવની શરીર શક્તિ સૈાથી વધારે છે, તેમની અથવા ચકવત્તીના સ્ત્રી રત્ન (સાથી સુંદર સ્ત્રી) પટરાણીના શરીરની શક્તિ તે અહીં દ્રવ્ય
* *
*
Page #18
--------------------------------------------------------------------------
________________
આઠમું' વીય અધ્યયન.
વીચ પણે લેવું, ( અર્થાત્ જેની જેવી
( મનુષ્યનું ) વર્ણન કરવુ, ચાપગાંમાં ઘેાડા હાથી જે રત્ન જેવા છે, તેનું ખળ વર્ણવવું અથવા સિંહ વાઘ શરભ ( જંગલી ભચંકર જાનવર ) નું અળ કહેવું, અથવા બેજો ઉંચકવામાં દોડવામાં જે શક્તિ હાય તે વર્ણવવી, અપદ તે ઝાડા છે, તેમાં ગાશીષ ચંદન (સર્વોત્તમ ચંદન-સુખડ) વિગેરેના ગુણાનું એટલે તે ચંદનનું વિલેપન કરવાથી શીયાળામાં થાય, ઉનાળામાં તાપ શાંત થાય, આ જીવવાળા મનુષ્ય ચાપગાં અને ઝાડાના ગુણા ખતાવ્યા, હવે અચિત્ત વીય કહે છેઃ—
(૩
શકિત તેનુ અહીં ચક્રવર્તીના ઉત્તમ
વર્ણન કરવું,
દૂર
अचित्त पुण विरिय आहारावरणपहरणादीसु || जह ओसहीण भणियं विरियं रसविरिय विवागो ॥ नि. ९२ ॥
અચિત્ત દ્રવ્ય વીય (અજીવ વસ્તુ) નું ખળ-વીય-શક્તિ આહાર ( ખાવા ) માં ગુણ અવગુણુ કરે તે, આવરણ તે લડાઈમાં શરીરનું રક્ષણ કરે તે, અને પ્રહરણ હથીયાર લડવા વિગેરેમાં કામ લાગે તે અહીં જાણવું. પ્રથમ ખાવાનું મતાવે છેઃ
सद्यः प्राणकरा हृद्या घृतपूर्णाः कफापहाः
ઘીથી ભરેલાં ઘેખર પકપાન ખાવામાં આવે તા
1
Page #19
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
શીવ્ર ઇદ્રિ વિગેરે તેજમાં આવે, હૃદય પ્રસન્ન ચાય અને કાને રેગ દૂર થાય, વિગેરે જાણવું,
ઓષધિ (સૂકાયેલી વનસ્પતિ અથવા અનાજ) જે કાંટે વિગેરે લાગતાં ઘા રૂઝવવામાં કામ લાગે, ઝેર ઉતારવામાં કામ લાગે અથવા બુદ્ધિ વધારવા વિગેરે કામ લાગે તે રસવીર્ય છે, વિપાક વીર્ય તે વૈદ્યક શાસ્ત્ર વિગેરેમાં કહેલ છે, તે અહીં લેવું, તથા નિ પ્રાભૂત નામના ગ્રંથથી જુદા જુદા પ્રકારનું દ્રવ્ય વીર્ય સમજી લેવું,
आवरणे कवयादी चक्कादीयं च पहरणे होति ।। खितमि मि खेने काले जंमि कालंमि ॥नि. ९॥
રક્ષણમાં કવચ વિગેરેની શક્તિ તથા હથીઆરમાં ચક્રવર્તીનું ચક (ગળાકારે લડાઈનું શસ્ત્ર) વિગેરે જે શક્તિ હેય છે તે લેવી. હવે ક્ષેત્ર વીર્ય અને કાલ વીર્ય પાછલી અડધી ગાથામાં આવે છે. ક્ષેત્ર વિર્ય દેવકુર વિગેરે જુગલીયાના ક્ષેત્રને આશ્રયી બધાં દ્રવ્યો જમીનના ગુણને લીધે ઉત્કૃષ્ટ શકિતવાળાં થાય છે, અથવા કિલ્લા વિગેરે સ્થાનને લીધે કે પુરૂષને ઉત્સાહ વધે છે, અથવા જે ક્ષેત્રમાં વીર્યનું વર્ણન કરાય તે ક્ષેત્ર વીર્ય છે, એ પ્રમાણે કાલવીર્ય પણ પહેલે આરો સુખમ સુખમ નામને છે તેમાં વરતુ સર્વોત્તમ ગુણવાળી સુખદાયી હોય છે તે સમજી, તથા વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે –
Page #20
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
वर्षासु लवणममृतं शरदि जलं गोपयश्च हेमन्ते । शिशिरे चामलकरसो घृतं वसन्ते गुडश्चान्ते ।।
વર્ષ રૂતુમાં લવણ (નિમક મીઠું) શરદમાં જલ હેમન્તમાં ગાયનું દૂધ શિશિરમાં આમલાને રસ વસંતમાં ઘી અને ગ્રીષ્મમાં ગોળ અમૃત સરખું છે, ગુજરાતમાં અસાહ સુદથી બે માસની રૂતુ ગણાય છે. મારવાડમાં અષાડ સુદ ૧૫ પછી બે માસની રૂતુ છે, તેથી વદીમાં એક માસ વધે છે, સુદમાં બંને એક છે, દીવાળી ગુજરાતની અપેક્ષાએ આસો વદ ૦)) અને મારવાડ કે શાસ્ત્રની અપેક્ષાએ કાતીક વદ ૦)) ગણાય છે.)
ग्रीष्मे तुल्यगुडां सुसैन्धवयुतां मेघावनद्धेऽम्बरे । तुल्यां शर्करया शरद्यमलया गुंठया तुषारागमे ॥ पिपल्या शिशिरे वसन्तसमये क्षौद्रेण संयोजितां । पुंसां प्राप्यहरीतकीमिव गदा नश्यन्तु ते शत्रवः ॥२॥
બાળ હરડે (હેમજ) ઉનાળામાં બાબર વજનના ગોળ સાથે વાદળથી છાયેલાં આકાશવાળી વર્ષમાં ચોખ્ખા સિંધવ સાથે, શરદ રૂતુમાં સાકર સાથે, હેમતમાં શુંઠ સાથે, શિશિરમાં પીપર સાથે, વસંતમાં મધ સાથે લેવાથી જેમ પુરૂના રેગ નાશ થાય તેમ તારા શત્રુઓ નાશ થાઓ.
Page #21
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ભાવ વીર્યનું વર્ણન કહે છે. भावो जीवस्स सीरियस्स विरियमि लद्धिऽणेगविहा । ओरस्सिदिय अज्ज्ञप्पिएमु बहुसो बहुविहीयं ॥९॥
વીર્યની શક્તિવાળા જીવના વીર્ય સંબંધી અનેક પ્રકારની લબ્ધિ છે, તે પાછલી અડધી ગાથામાં બતાવે છે, પ્રથમ છાતીનું બળ તે શરીર બળ છે, તે પ્રમાણે ઇંદ્રિયનું બળ તથા આત્માનું બળ તે મન સંબંધી છે, તે ત્રણે અનેક પ્રકારનું છે, તે બતાવે છે.
मणवइ काया आणा पाणू संभव तहाय संभब्वे । ' सोतादीणं सदादिएमु विसएमु गहणं च ॥९॥
અંદરના વ્યાપારવડે મન યોગ્ય પુદગળો એકઠાં કરીને મનપણે પરિણમવે, ભાષા યોગ્ય ભાષાપણે પરિણુમાવે, કાય ચોગ્યને કાયપણે શ્વાસ ઉચ્છવાસનાં પુદગળે-તે તે પ્રમાણે પરિણાવે છે, તે મન વચન કાયા ગ્ય પુદગલેને તે રૂપે પરિમાવેલાંનું જે વીર્ય સામર્થ્ય (શક્તિ) છે તેના એ ભેદ છે, સંભવ સંભાવ્ય તેમાં સંભવમાં તીર્થકર અને અનુત્તર વિમાનના દેવોના ઘણાંજ નિર્મળ શક્તિવાળા મનેદ્રવ્ય હોય છે, કારણ કે અનુત્તર વિમાનના દેવેને ફક્ત મન વડેજ કાર્ય કરવાનું છે તેથી જ્યારે શંકા સમાધાન તીર્થકરને પૂછવાનું હોય ત્યારે દ્રવ્ય અને ભાવ મનવડે
Page #22
--------------------------------------------------------------------------
________________
આઠમુ વીર્ય અયયન.
[૭
પ્રશ્ન પૂછે, તીર્થંકર કેવળજ્ઞાને જાણે પણ તે દેવાને અવિધજ્ઞાનજ હાવાથી તીથ કરપ્રભુ રૂપીદ્રવ્યો અને પરિણામનાં પુદગળા દ્રવ્ય મનવડે ગ્રહણુ કરે ને પરિમાવે તે અનુત્તર વિમાનના દેવા જીએ, અને સમજી જાય (૨) સભાગ્યમાં તે જે જીવ બીજા બુદ્ધિમાનનુ કહેવુ હમણાં ન સમજી શકે, પણુ અભ્યાસથી ભવિષ્યમાં સમજી શકશે, વાવીયના બે ભેદ.
સંભવમાં વચનની લબ્ધિવાળા તીર્થંકરાની વાણી એક ચેાજન સુધી ફેલાઈને પાત પેાતાની ભાષામાં લેાકેા સમજી જાય, તથા કેટલાક પુણ્યશાળી જીવાનુ વચન દૂધ મધના ઝરતા રસ જેવું મીઠું ડાય તે વચનનું સાભાગ્ય છે, જેમકે હુંસ કાયલ વીગેરેનુ વચન મીઠું હાય છે (હસને બદલે પોપટનું વચન એમ ઠીક લાગે છે, આદિમાં કાકાકઉઆ વિગેરે લેવા) સભાન્ચમાં શ્યામાશ્રીનુ ગાર્ચન મીઠું છે, તેજ કહે છે.
सामा गायति महुरं काली गायति खरं च रुक्खं च ।
એ સ્ત્રીઓમાં એકનું નામ શ્યામા છે, તે મધુર સ્વરે ગાથ છે અને કાલી નામની સ્ત્રી કઢાર અપ્રિય ગાય છે, વળી આ પ્રમાણે વિચારીએ છીએ કે આ શ્રાવકના પુત્ર ભણાવ્યા વિના પણ ઉચિત ખેલવાના અક્ષરા ખેલશે (માબાપના ઉચ્ચ કોટીના શબ્દો કાને સાંભળીને તેવ
Page #23
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
એલવાનું શીખી લેશે) તથા અમે સંભાવના કરીએ છીએ કે મેનાં પિપટને જે મનુષ્યના સંસર્ગમાં રાખીએ તે મનુ
ગની ભાષા શીખી લેશે. - તે પ્રમાણે છાતીનું બળ તે પણ સંભવ સંભાવ્ય
બે ભેદે છે. - સંભવમાં ચક્રવર્તી બળદેવ વાસુદેવ વિગેરેનાં બાહુબળ વિગેરે શરીર બળ લેવું, જેમકે ત્રિપૃષ્ટ વાસુદેવે ડાબા હાથની હથેળી વડે કટિ શિલા (કેરેડે મણની શિલા) ને ઉચકી, અથવા સેળ હજાર રાજાનું સન્ય જે સાંકળ ખેંચે. તે પિતે સામે ખેંચીને અટકાવે, તે પ્રમાણે ચકવત્તીનું બમણું તથા તીર્થકર અતુલ બળવાળા હોય છે, સંભાવ્યમાં તીર્થકર અલકમાં બેંકને દડા માફક ફેંકવાની શક્તિવાળા હોય છે, તથા પૃથ્વીને છત્ર માફક તથા મેરૂને દાંડા માફક ધરવાને શક્તિવાળા છે તેજ પ્રમાણે કેઈપણ
જંબુકીપને ડાબા હાથ વડે સહેજમાં મેરૂ પર્વતને છત્રીના દાંડા માફક ઉંચકે, તથા સંભાવના કરીએ છીએ કે આ છેક મેટ થયા પછી આ મેટા પત્થરને ઉંચકવાને (અભ્યાસથી) હાથીને દમવાને અથવા ઘોડા ઉપર ચઢી લડાવવાને શક્તિવાન થશે.
ઇતિઓનું બળ કહીએ છીએ. કાન વિગેરે પચે ઇધિએની શક્તિ પિતાને એકેક
Page #24
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન,
વિષય પારખવાને પાંચ પ્રકારે સમર્થ છે તે દરેકના પણ સંભવ સંભાવ્ય એવા બે ભેદ છે, સંભવમાં જેમ કાનને વિષય બાર એજનને છે, એ પ્રમાણે બાકીની ચાર ઇંદ્રિએમાં જેને જે વિષય ( જેટલી શક્તિ) હોય તે જાણ, સંભાવ્યમાં તે કેઈપણ માણસ જેની. ઇદ્રિ હણાઈ હેય, થાકેલી હેય, ક્રોધમાં ભાન ભુલ્ય હેય, તરસથી કે રેગથી તે સમયે કેઈ ઇંદ્રા પિતાને વિષય ગ્રહણ ન કરે, જેમકે કધમાં ધમધમે તે સમયે કીધા છતાં ન સાંભળે) પણ પછી તે દોષ (ધ) દૂર થતાં અનુમાન કરીએ કે તે સાંભ-ળશે. વળી તાવમાં ભાન ભૂલતાં કંઈનું કંઈ બકે પણ તાવ ઉતરતાં પાછું સીધે સીધું કામ કરે તે સંભાવના છે.)
હવે આધ્યાત્મિક વીર્ય કહે છે. उज्जमधितिधीर सोंडोरत्तं खमायगंभीरं । उवओग जोग तव संजमादिय होइ अज्झप्पो ॥१६॥
આત્મા સંબંધી તે અધ્યાત્મ છે, તેમાં જે શક્તિ આધ્યાત્મિક છે, અર્થાત્ અંદરની શકિત જે સત્વથી ઉત્પન્ન થાય છે તે લેવી, તે અનેક પ્રકારે છે. (૧) ઉદ્યમ એટલે સાધુને જ્ઞાન ભણવું કે તપ કરવા વિગેરેમાં પ્રેરણા વિના અંદરને ઉત્સાહ વધે છે, તેના પણ સંભવ તથા સંભાવ્ય એવા છે લે છે, તે ક્ષર પ્રમાણે જ્વા, કે હમણાં
Page #25
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ઉદ્યમ કરે તે સંભવ, પણું કે પછી કરવાની ખાત્રી થાય તે સંભાવ્ય છે, (૨) ધતિ તે સંયમમાં સ્થિરતા તે (દુઃખ કે ભોગ વિગેરેના કારણે વડે વિકલ્પ થાય તે પણ) ચિત્તને ઠેકાણે રાખે, (સંયમ ન મુકે), (૩) ધીરવં તે પરિષહ કે ઉપસર્ગ આવે તે પણ ચલાયમાન ન થાય, (૪) શિડીયે તે ત્યાગની ઉચ્ચ કેટીની ભાવના જેમ કે
ભરત મહારાજાને વૈરાગ્ય થતાં ચકવત્તિના છ ખંડનું રાજ્ય છોડતાં પણ ચિત્ત ન કપે, અથવા દુઃખમાં ખેદ ન કરે અથવા વિષમ (મુશ્કેલ) કાર્ય કરવાનું આવ્યા છતાં પારકાની આશા છેલને મારેજ કરવું, એવું માનીને ખુશ થત કામ પાર ઉતારે, (૫) ક્ષમાવીર્ય તે પિતાના દેષ હોય કે ન હોય છતાં પણ) કે ગમે તેટલો આક્રોશ કરીને ધમકાવે, છતાં પણ મનથી પણ ક્ષેભ ન પામે. (લીધેલું કા રીસાઈને અધવચ ન છોડે) પણ આવું તત્વ વિચારે.
आक्रुष्टेन मतिमता तत्वार्थगवेषणेमतिः कार्या। यदि सत्यं कः कोपः स्यादनृतं किं नु कोपेन ।।२।।
કોઈ ધમકાવે ત્યારે બુદ્ધિમાને ખરેખર મુદ્દો વિચારવા બુદ્ધિને ઉપયોગ કરે. જે પિતાને દેષ હોય તે શા માટે રીસાવું, અને જે તે દેષ વિના ધમકાવતે હેય તે (આપણને લાગુ ન પડે) માટે કેપ શું કામ કરે? વળી
Page #26
--------------------------------------------------------------------------
________________
[૧૧
अक्कोस हणण मारण धम्मभंसाण बालसुलभाणं । लाभं मन्नइ धीरो जहुत्तराणां अभावं मि ॥ १ ॥
આઠમું વીય અધ્યયન.
આક્રોશ કરવા, હવુ, જીવથી મારવું, તે ધર્મભ્રષ્ટ એવા ખાલ (ભૂખ) જીવાને સુલભ છે, એવા સમયમાં આક્રોશ વિગેરે સામેના માણસ ઉપર ન કરતાં ધીર પુરૂષ તેમાં અનુક્રમે થાડા વધારે લાભ માને, (આક્રોશ કરતાં થૈય રાખે તા જે લાભ થાય તેના કરતાં કાઈ મારે તા. વધારે લાભ માને, જીવથી મારે તા મેતા મુનિ માક તેથી પણ વધારે લાભ માને) (૬) ગાંભીર્ય-પરિષદ્ધ ઉપસમાં ન ડરવું અથવા બીજાને ચમત્કાર પમાડે તેવુ પેાતાનું ઉત્કૃ અનુષ્ઠાન ( ધર્મ ક્રિયા ) હાય તેા પણ અહંકાર ન કરે.
चुल्लुच्छल्लेइ जंहोइ ऊणयं रित्तयं कणकणे । भरियाई ण खुब्भंती सुपुरिस विन्नाणभंडाई ||१||
ઘડા વિગેરેમાં ખેાખા જેટલુ ઓછુ પાણી હાય તાપણુ ઉચ્છળે તેમ ઝાંઝરામાં કાંસાની જુવાન સ્ત્રીના ઘુઘરી અવાજ કરે, પણ ભરેલા ઘડા છલકતા નથી, તેમ સારું પુરૂષોના રત્ન જડિત આભૂષા પણ અવાજ કરતા નથી, તેમ થાડુ ભણેલા છલકાઈને ગમે તેમ અહંકાર કરે, પણ
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨).
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
(વજા સ્વામી જેવા) બધું ભણેલા મેંઢ પણ ન બેલે કે આટલું હું ભાં છું. - ભરી છલકે નહિ, છલકે સો આધા, - ઘેડા સે ભુકે નહિ, ભુકે સે ગદ્ધા. - (૧) ઉપગ-સાકાર અનાકાર બે ભેદે છે, સાકાર તે જ્ઞાનમાં પાંચ જ્ઞાન મતિ શ્રત અવધિ મનપથ કેવળ, અને ત્રણ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિલંગ જ્ઞાન છે, એમાં સમ્યકત્વને આશ્રયી જ્ઞાન અને મિથ્યાત્વીને આશ્રયી અજ્ઞાન છે, તે આઠ ભેદ થયા. અને અનાકાર દર્શન, ચક્ષુ દર્શન અચકું (આંખ સિવાયની બીજી ચાર ઇન્દ્રિયનું) દર્શન અને કેવળ દર્શન છે. સામાન્ય છે તે દર્શન છે, વિશેષ છે તે જ્ઞાન છે, પદાર્થનું સામાન્ય જ્ઞાન આંખ વિનાના જે પ્રાણી કીડી વિગેરે છે તેને સામાન્ય બંધ નાક વિગેરેથી છે તે અચક્ષુદર્શન છે, અથવા ભીતને એકે કે અંધારામાં દેખતો કે આંધળે ગમે ત્યારે કંઈ સાંભળીને સમજે તે અચક્ષુદર્શન છે, તે બાર પ્રકારના ઉપગવાળે પિતાના વિષયને દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ રૂપે પરિચ્છેદ કરે સમજે છે અર્થાત્ લક્ષ રાખીને સમજે તે ઉપયોગ છે, ગુજરાતીમાં તેને સાવચેતી કહે છે) વેગવીર્ય મન વચન અને કાયાથી ત્રણ લે છે, સાધુનું માનવીય સે કુષ્ઠાના મનને નિધિ અને સિદ્ધાંત ભણવા કે સંયમ
Page #28
--------------------------------------------------------------------------
________________
આખું વીર્ય અશ્ચિયન.
[૧૩ ક્રિયામાં મન રાખે, અથવા મનની એકાગ્રતા કરવી, કારણ કે મનવીર્ય વડે જ ઉત્તમ સાધુઓ નિર્મળ પરિણામ વધારતા અને ધર્મમાં દઢતા રાખનારા અવસ્થિત (નિશ્ચય) મનવાળા હોય છે, વચનશક્તિ વડે તે એવી રીતે સંભાળીને બોલે કે ફરી ફરી તે વચન ન આવે, તથા નિરવા ભાષા બેલે, અને કાય વીર્ય તે હાથ પગ સ્થિર રાખીને કાચબા માફક બેસે, તે તપવીર્ય બાર પ્રકારનું છે, તે અણસણ ઉતરી વિગેરે બારે ભેદે તપ ઉત્સાહથી કરે અને ખેદ ન કરે તે પ્રમાણે સત્તર પ્રકારને સંયમ, હું એકલો છું એવી ભાવના ભાવતે બળથી મન વશ કરી નિર્મળ સંયમ પાળે કે કેઈ-- પણ રીતે પિતાને અતિચાર ન લાગે, આ બધા પ્રકારનું વીર્ય અધ્યાત્મવીર્ય તે ભાવવીર્ય છે, વળી પ્રશ્ન થાય કે વીર્યપ્રવાદ પૂર્વમાં અનંતા પ્રકારનું વીર્ય બતાવ્યું છે તે કેવી રીતે? તેનું સમાધાન એમ છે કે અને તે વિષય વાળું પૂર્વ હોય છે. તે પ્રમાણે વિર્ય પણ સમજવું, અનંત અર્થ પણું આ પ્રમાણે સમજવું,
सब गईण जा होज्ज वालुया गणणमागया सन्ती। तत्तो बहुपतरागो अत्यो एगस्स पुव्वस्स ॥१॥
બધી નદીઓની રેતીની જે ગણતરી થાય તેના કરતાં ઘણે વધારે અર્થ એક પર્વને હોય છે, (પૂર્વમાં વપરાયેલા
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
શબ્દ એટલા બધા ગંભીર હોય કે તેમાં ઘણા અર્થે સમજાવી શકાય)
सबसमुदाण जलं जइ पत्थमियं हविजसंकलियं । एत्तो बहुयतरागो अत्यो एगस्स पुव्वस्स ॥२॥
જે બધા સમુદ્રનું પાણી પ્રસ્તમિત તે થંભાવીને એકત્ર કરે તેની જે ગણત્રી થાય તેના કરતાં વધારે અર્થ એક પૂર્વને છે, આ પ્રમાણે પૂર્વમાં અનંત અર્થપણું છે તે સમજનાર આત્મામાં વીર્યની અનંત અર્થતા છે, છતાં તે બધું વીર્ય ત્રણ ભેદમાં સમાઈ જાય છે, તે બતાવે છે. - सव्वं पियं तं तिविहं पंडिय बालविरियं च मीसं च ।
अहवावि होति दुविहं अगार अणगारियं चेत्र नि-९७
ઉપર કહેલ ભાવવી પંડિત બાળ અને મિશ્ર એમ એમ ત્રણે ભેદે છે, તેમાં ઉત્તમ સાધુઓને પંડિત વીર્ય છે, બાળ પંડિત વીર્ય ગૃહસ્થાને છે, ત્રીજે ભેદ બાલવીર્ય શક્તિવાન છતાં દુરાચારમાં પડેલા તે છે એટલે ત્રણ ભેદ થાય કે બે ભેદ થાય તેમાં સાધુનું પંડિત વીર્ય (નિર્મળ સાધુતા) આદિ સપર્યવસિત છે, જ્યારે ચારિત્ર લે ત્યારે ઉત્સાહથી ધર્મ અનુષ્ઠાન કરે તે પંડિત વીર્ય સાદિ શરૂવાત છે અને તે કેવળજ્ઞાન પામીને મેક્ષમાં જાય તે સમયે ધર્મ અનુષ્ઠાનને અંત આવી અકિય થાય તે અંત
Page #30
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
આ કહેવાય, તે સાંત છે. બાળ પંડિતવી દેશેવિતિ (યથાશકિત બ્રહ્મચર્ય વિગેરે પાળે કે સામાયિક વિગેરે) ગ્રહણ કરે તે શરૂઆત સાદી છે, અને સર્વ વિરતિ (સાધુપણું) લે અથવા વ્રત ભંગ કરે તે તે (સપર્યવસાન અંતવાળું) શાંત છે. બાળ વીર્ય તે અનાદિ અનંત અભ
ને આશ્રયી અવિરતિ રૂપ છે, અને ભને આશ્રયી અનાદિ સાંત છે, આદિ સપર્યવસિત તે વિરતિ લઈને ભાગે તેથી અવિરતિ સાદી થઈ અને જઘન્યથી ફરીથી તુર્ત અંત મુહૂર્તમાં ચારિત્ર ગ્રહણ કરે અથવા ઉત્કૃષ્ટથી અપાઈ પુદ્ગળ પરાવર્તન કાળમાં ફરીથી ચારિત્ર ઉદય આવે તેથી શાન્તપણું છે, સાદિ અનંત બાલવીર્યને અસંભવ છે, અથવા પંડિત વીર્ય સર્વ વિરતિરૂપ છે, અને તે વિરતી ચારિત્ર મેહનીયને કાંતે ક્ષય થાય, ક્ષયે પશમ થાય અથવા ઉપશમ થાય છે તે પણ ત્રણ ભેદે થાય એથી વીર્યના પણ તેજ ત્રણ ભેદે થાય છે. નામ નિષ્પન્ન નિક્ષેપ એ પ્રમાણે વીર્યને થયે, અને સૂત્ર અનુગામમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું તે કહે છે. दुहावेयं सुयक्खायं, वीरियंति पवुच्चई। . किं नु वीरस्स वीरतं, कहं चेयं पवुच्चई । सू.गा.१।
આ વીર્ય બે પ્રકારનું અવું કહે છે ( આ વિશેષણ
Page #31
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી સુય જામી જખુ જ્ઞામીને પ્રત્યક્ષ કહેતા હોવાથી વાળું છે કે તે તીર્થકર પ્રભુ વિગેરે બાબર રાખ્યું છે, તેવા અવ્યય ફક્ત વાક્યની શભા માટે છે, તેથી તેને અર્થ ગણવાને નથી) વીર્ય તેમાં વિર તેનો અર્થ વિષથી પ્રેરણાને છે, અર્થાત્ અહિતને પ્રેરણા કરીને દૂર કરે તે વીર્થ એટલે આ જીવની શક્તિ છે. હવે અવ્યય પ્રશ્નના રૂપમાં છે તેથી પહેલો પ્રશ્ન પુછે છે કે વીર ને સુભટનું વીરપણું કર્યું છે? અથવા બીજો પ્રશ્ન આ છે કે શા કારણથી વીર કહેવાય છે, તેથી ભેદ પાડીને વીર શબ્દનું સ્વરૂપ બતાવે છે. कम्ममेगे पवेदेति, अकम्मं वावि सुव्वया। एतेहिं दोहि ठाणेहिं, जेहिं दीसंति मच्चिया ॥स. २
કર્મ અહીં ક્રિયા અનુષ્ઠાન છે, એવું કેટલાક ઉત્તમ પુરૂષ કહે છે, અથવા આઠ પ્રકારનું કર્મ તે બધી કિયાનું મૂળ છે, તે કારણમાં કાર્યને ઉપચાર કરીને વીર્ય કહે છે, તેજ બતાવે છે. કર્મ ઉદયમાં દયિક ભાવમાં હોય તેજ વીર્ય કહે છે, અને દયિક ભાવ કર્મના ઉદયમાં હોય તે બાલ વીર્ય (કુકમ કે દુરાચાર) છે એટલે એક પ્રકાર કર્મ તે વીર્ય બતાવ્યું હવે અકર્મ તે વીર્યને બીજો ભેદ બતાવે છે, વીર્યંતરાય કર્મને ક્ષય તે અકર્મ છે,
Page #32
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
ચ (અને અવ્યયથી ચારિત્ર મેહનીય નામનું કર્મ તેને ઉપશમ કે ક્ષયઉપશમથી જે આત્માને નિર્મળ ચારિત્ર ગુણ ઉત્પન્ન થાય તે અકર્મ છે. આવું સાધુઓને સુધર્મા સ્વામી સમજાવે છે કે તે સાધુઓ ! આવું પંડિત વીર્ય છે. આ બે સ્થાને વડે સકર્મક કે અકર્મકથી મેળવેલ બાલ વીર્ય કે પંડિત વયની વ્યવસ્થા વીર્યમાં થએલ. છે, (અર્થાત્ વીર્યના બે ભાગ પાડ્યા) અને આ બે વડે અથવા આ બે ભેદની વ્યવસ્થા (મૃત્યુને વશ થયેલામત્ય) માણ
માં દેખાય છે કે કહેવાય છે, (દુરૂપયેગ કે સદુપયેગને વીવડે માણસે કરે છે. તે બતાવે છે કે જુદી જુદી કિયાઓમાં પ્રવર્તેલા માણસને ઉત્સાહ બળ યુક્ત જે તે લેકે કહે છે આ વીર્યવાન માણસ છે, એમ કહેવાય છે. તથા તે વીર્યને રેકનાર કર્મના ક્ષયથી અનંત બળ યુક્ત આ માણસ છે એમ કહેવાય છે, (અને આ સૂત્ર લખતી વખતે તેવા બળવાળા મનુષ્ય તરીકે કેવી ભગવાન મહાવીર જેવા નજરે દેખાતા હતા તેને આશ્રયી શાસ્ત્રકાર કહે છે કે, આ નજરે દેખાય છે, અહીં બાળ વીર્યને કારણમાં કાર્યને ઉપચાર કરવાથી વીર્યપણે કર્મ જ કહ્યું છે, હવે કારણમાં કમનાં ઉપકારથીજ પ્રમાદને કર્મ તરીકે બતાવે છે. पमाय कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं। तभावादेसओवावि, बालं पंडियमेव वा ॥सू.३॥
Page #33
--------------------------------------------------------------------------
________________
અy.
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સદ્ અનુષ્ઠાન રહિત પ્રાણીઓ જેના વડે થાય તે પ્રમાદ છે તે દારૂ વિગેરે-તે બતાવે છે –
मज्जं विसयकसाया णिहा विगहा य पंचमी भणिया। एस पमाय पमाओ णिहिट्ठो वीयरागेहिं ॥१॥
દારૂ વિગેરેને નસો પાંચ ઈદ્રિયની લુપતા અતિશે ક્રોધ, માન, માયા, લેભ, અતિ નિદ્રા, અને વિષય કલેશપષક કથાઓ એ પાંચ પ્રમાદ છે. એ પ્રમાદ અને તે દૂષણ રહિત અપ્રમાદ છે, એ વીતરાગ પ્રભુએ કહેલ છે, આવા પ્રમાદિને કર્મ તીર્થકર વિગેરે કહે છે, અને અપ્રમાદને અકર્મ કહે છે, એને પરમાર્થ આ છે કે પ્રમાદથી ભાન ભૂલેલ કર્મ બાધે છે, અને આવા કર્મ સહિત જીવનું કૃત્ય બાલવાય છે, તેજ પ્રમાણે અપ્રમત્ત (સાધુ)ને કર્તવ્યમાં કર્મને અભાવ છે. આવા સાધુનું કૃત્ય પંત વીર્ય છે, એ પ્રમાણે બળવીર્ય સકર્મીનું જાણવું, પંડીતવીર્ય અકમી (ઉત્તમ સાધુ) : નું જાણવું તે બંનેને ભાવ તે સત્તા તેને ભાવ છે. તે વડે
આદેશ કે વ્યવદેશ છે, તેની વિગત બતાવે છે, પૂર્વે કહ્યા પ્રમાણે અભવ્યને આશ્રયી બાળવાર્ય અનાદિ અનંત અને મને આશ્રયી અનાદિ સાંત કે સાદિ સાંત પણ પંડિતવિર્ય તે સાદ સાંત છે.. सत्थमेगे तु सिक्खंता अतिवायाय पाणिणं । एगे मंते अहिज्जति पाणभूय विहेडिणो ॥४॥
Page #34
--------------------------------------------------------------------------
________________
આઠમુ વીય અધ્યયન.
[૧૯
તેમાં પ્રમાદથી મૂઢ થયેલા (ઇંદ્રિયાના લાલૂપી) સકમી પાપી જીવાના ખાળવોય' (અધમ કૃત્ય)ને ખતાવે છે, શ તલવાર વિગેરે અથવા શાસ્ત્ર તે ધનુર્વેદ કે આયુર્વેદ વિગેરે જીવહિંસા કરનારાં શાસ્ત્રો છે, તેને શરીર સુખાકારી મેળવવા (લપુથવા) કેટલાક ઉદ્યમ કરીને શીખે છે, તેમનુ શીખેલું પછીથી જીવાના ઘાતને માટે થાય છે, તેમાં આવું શીખવે છે કે જીવાને આવી રીતે આલીઢ પ્રત્યાલીઢ થઇને મારવા સ્થાન કરવું, લડાઈમાં તાકીને મારવા માટે કહે છે કે मुट्ठिनाऽच्छादयेल्लक्ष्यं मुष्टौ दृष्टिं निवेशयेत् । हतं लक्ष्यं विजानीयाद्यदि मूर्धा न कम्पते ॥ १ ॥
જેને મારવું હાય તેને પેલી મુઠીમાં લક્ષમાં લેવું અને તેમાં ષ્ટિ મેળવવી, તે વખતે જો માથું ન હલાવે તે અવશ્ય તેને હણે, તેનું તીર કે ગાળી સામેનાને લાગે તથા જીવહિંસકા વૈદક શાસ્ત્રમાં કહે છે. કે લવકરસ ક્ષયના રાગીને આપવા (જેમ હાલ કાડલીવર એઇલ માછલાંનું તેલ આપે છે) અથવા અભય અરિષ્ટ નામના દારૂ આપવા, તથા ચાર વિગેરેને શૈલીએ ચડાવવા વિગેરેની શિક્ષા કરવી; તથા ચાણક્ય નામના પંડિતની કૂટનીતિના અભિપ્રાયે ખીજાને પૈસા પડાવવા માટે ઠગવા, તથા કામશાસ્ત્ર વિગેરે (દુરાચાર માટે) અશુભ અધ્યવસાયથી ભણે છે, તેથી એ પ્રમાણે શાસ્ર અનુવેદાદિ શાસ્ત્રના જે અભ્યાસ તે મેક્ષ માટે ન હોવાથી
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
તે બધું માળવી છે, વળી કેટલાક પાપના ઉદયથી વેદોના મંત્રા પશુહિંસા વિગેરેના અર્થવ વેદના મંત્રા જેમાં અશ્વમેઘ (ઘેાડાના હૈામ) પુરૂષમેધ (બત્રીશ લક્ષણા પુરૂષના હામ) સર્વમેઘ (બધા પ્રાણી હામવાં) વિગેરે શીખે છે. વળી તે મત્રો કેવા છે તે કહે છે, પ્રાણા તે એઇંદ્રિય, તે દ્રિય, ચોર દ્રિય, ભૃતા, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિને અનેક પ્રકારે ખાધક ઘાતક રૂગ્વેદના મંત્રાને શીખે છે તે કહે છે.
षट्शतानि नियुज्यन्ते, पशूनां मध्यमेऽहनि । अश्वमेधस्य वचनानू न्यूनानि पशुभिस्त्रिभिः || १ ||
અશ્વમેધ યજ્ઞના વચનથી વચલા દિવસે છસેામાં ત્રણાં આછાં પશુ ચાજવાં (મારવા માટે તૈયાર કરવાં) (મીલાન ચકચકિત કપડાં પહેરનારાઓને જાહેર કરીએ છીએ કે અમદાવાદ મુંબઈ વિગેની મિલા માટે મુંબઈમાં રાજ રવિવાર સિવાય પાંચ હજાર ગાય ભેસા વિગેરે મારી ને ચરખી કાઢી તે આટ્રેલિયામાં સાફ કરાવી પછી મીલાવાળાને આપે છે, અને તે ચરખી કાંજીમાં નાંખી પાની સફાઇ લાવે છે તેજ પ્રમાણે વિદેશી દરેક વસ્તુમાં સફાઇ માટે જીવહિસામાં કોઈ વાતે ખાકી રહેતી નથી, માટે વગર વિચારે કઇ વસ્તુને ન વાપરવી.) હવે સત્ય શબ્દની સાથે લાગુ પડતી નિયુઍંક્તિ વડે ભદ્રબાહુ સ્વામી ખુલાસાવાર કહે છે—
Page #36
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન,
રિ૧
सत्थं असिमादीयं विज्जामंते य देव कम्मकयं ।। पत्थिव वारुण अग्गेय वाऊ तह मीसगं चेव ॥नि. ९८॥
શસ્ત્ર તે હથીયાર તલવાર વગેરે તથા વિદ્યાધિષ્ઠિત મંત્ર અધિષ્ઠિત દેવ કર્મકૃત તે દિવ્ય કિયાથી કરેલ છે પાંચ પ્રકારનું પાપ કૃત્ય છે, તે કહે છે, પૃથ્વી સંબંધી પાણી સંબંધી વારૂણ, અગ્નિ સંબંધી આગ્નેય વાયુ સંબંધી વાયવ્ય તે પ્રમાણે બે ત્રણથી મિશ્રિત એમ પાંચ પ્રકારે પાપ કૃત્ય કરે, વળી– माइणो कटु माया य कामभोगे समारभे ॥ हंता छेत्ता पगभित्ता आयसायाणुगामिणो ॥५॥
માયા પરને ઠગવાની બુદ્ધો કપટ જેમનામાં હોય તે માયાવીઓ કપટ કરી પરને ઠગીને (એક માયા લેવાથી બીજા કષા પણ લેવા) તેથી કેવી માની લેભીઓ કામ તે ઈચ્છાઓ અને ભંગ તે પાંચે ઈદ્રિના વિષયો સેવે છે, (કામભેગને માટે કોઇ માન માયા લેભ કરીને પાપ કરે છે) અથવા બીજી પ્રતમાં સૂત્રપાઠ સામાય તિવઢા તેને અર્થ આ છે કે મન વચન કાયા આ ત્રણથી આરંભમાં મંડે છે, તે આરંભમાં ઘણા એને મારતે બાંધો નાશ કરતે આજ્ઞા પળાવતે ભેગાથી ધન ઉપાર્જન કરવા પ્રવર્તે છે, ( હાલના યુરેપવાસીઓ તેમાં પણ અંગ્રેજો હિંદુસ્તાનને
Page #37
--------------------------------------------------------------------------
________________
૨]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજો.
તે ધન માટેજ પીડે છે અને સઘળાં શસ્ત્રાવડે દબાવે છે ) એ પ્રમાણે પેાતાના સુખના લેલુપીએ અને દુઃખના દ્વેષીએ વિષય આસ્વાદમાં ગૃદ્ધ થઈને કષાયથી મલિન આત્મા આવાં પાપ કરનારા છે, હણનારા પ્રાણીઓ મનુષ્ય સુધાંને જીવથી મારે છે (નિર્દોષ સત્યાગ્રહીને ધારાસણાની વૈશાખ વદી ૧૩ સે છાવણીમાં મારી નાંખ્યા) છંદનારા દુરાચારો કરનારા સ્ત્રી પુરૂષનાં અંગો કાન નાક વગેરે છેદે છે, તથા પીઠ પેટ વિગેરે ઈંઢે છે, (પાતાના સુખને ખાતર બીજાને ઉપર મુજબ દુઃખ દેછે. )
मणसा वयसा चैव कायसा चेव अंतसो । आरओ परओ वावि दुहावि य असंजया | सु. ६ ।
આ બધુ કેમ કરે છે ? તે કહે છે, આ જીવાને દુઃખ દેવા રૂપ કૃત્ય મન વચન કાયાથી કરવા કરાવવા અનુમેદનવડે કાઈ તાંદુલીયા માછલા માફક કાયાથી પોતે પાપ કરવા અશક્ત છતાં પણ મનથીજ પાપનુ અનુમાનન કરીનેજ કર્યું ખાંધે છે, તથા આરતઃ પરતઃ લૌકિક વાણીની યુક્તિઓ લેાકવાયકા આ પ્રમાણે છે, તે વિચારતાં આલેાક પરલોક બને માટે પોતે કરે ખીજા પાંસે કરાવે, તે અસ યત (કુસાધુ કે ગૃહસ્થા) જીવાને ઉપઘાત કરનારા દુ:ખ દેનારા છે. હવે શાસ્ત્રકાર ભગવતા તે જીવાને દુઃખ દેવાના વિપાક ખતાવે છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
वेराई कुव्वई वेरी तओ वेरेहिं रज्जती । पावोवगा य आरंभा दुक्खफासा य अंतसो।सू.७
વૈર જેને હોય તે વેરી વેર કરીને જીવેને હત્યારે સેંકડો જન્મોનાં વેર બાંધે છે, તે નવાનવાં વેરેથી બંધાય છે, અર્થાત્ નવાનવા વેરે બીજા સાથે કરે છે, તેનું પરિણામ શું?
ઉ–તે પાપની (મૂળ માફક) પાસે રહે તે આરંભે જીવઘાતક કૃત્યો અંતે (પાપ ઉદય આવતાં) ફળ ભેગવતાં દુઃખને સ્પર્શ થાય તેવાં અસાતા વેદનીનાં ફળ ભોગવે છે. (પહેલાં જીવ હિંસા કરીને જે સુખ ભેગવે તે પછવાડે દુઃખે ભેગવે છે.) संपरायं नियच्छंति अत्तदुक्कडकारिणो । राग दोसस्सिया बाला पावं कुव्वंति ते बहुं ।।।
વળી કર્મ બે પ્રકારનાં છે, તે ઈર્યાપથ અને સાંપરાયિક (તે ઈર્યા પથમાં કોઇ વિગેરે ન હોવાથી તેનું ફળ ન ભોગવે) સાંપરાય તે બાદર કષાય ઘણો ક્રોધ વિગેરે છે.' તેનાથી દુષ્ટ કૃત્ય થાય તેમાં જીવોની હિંસા થાય તેથી વેર બંધાય તે પિતે પાપ કરીને પિતાને બાંધે છે, તે બતાવે છે, કે રાગદ્વેષને આશ્રય કરેલા સારાનરસાને વિવેક ભૂલીને બાળક
Page #39
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ શ્રી. જેવા મૂઢે ઘણાં પાપ બાંધે છે. (વૈર પરંપરા વધારી નવાં નવાં પાપે બાંધે છે) આ પ્રમાણે બાલ વીર્ય બતાવીને તેની સમાપ્તી કરતાં થોડું સામટું કહી દે છે. एवं सकम्मवीरियं बालाणं तु पवेदितं । इचो अकम्म विरियं पंडियाण सुणेह मे ॥सृ. ९॥
એ પ્રમાણે પૂર્વે બતાવેલ પ્રાણીઓને મારવા માટે શસ્ત્ર કે શાસ્ત્ર કેટલાક શીખે છે કેટલાક વિદ્યામંત્રો જીને પાડનારા શીખે છે, કેટલાક કપટીએ જુદાં જુદાં કપટ કરીને કાબલેગ માટે આર કરે છે, કેટલાક એવાં કૃત્ય કરે છે કે વેરની પરંપરા વધે છે, જેમકે જમદગ્નિ રૂષિએ પિતાની પત્નીમાં લુપી કૃત્યવીર્ય રાજાને જીવથી માર્યો, કૃત્યવીર્યના પુત્રે જમદગ્નિને તે વેરના બદલામાં માર્યો જમદગ્નિના પુત્ર પરશુરામે તે વેરમાં ક્ષત્રિયેથી રહિત પૃથ્વી કરી (સાતવાર બધે ફરીને જેટલા ક્ષત્રિ મળ્યા તે મારી નાંખ્યા) તેના વેરમાં કૃતવીર્યને પિત્રે સુભ્રમ નામને ચૂકવતી થયે તેણે ૨૧ વાર બ્રાહ્મણને બધે ફરીને મારી નાંખ્યા, તેજ કહેલું છે. अपकारसमेन कर्मणा न नरस्तुष्टिमुपैति शक्तिमान् । अधिका कुरु वैरियातनां द्विषतां जातशेषमुद्धरेत् ॥१॥ "અપર (અગાડનાર) ના કૃત્યના અમર બદલે
Page #40
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અયયન.
લેવાથી માણસને કઈ સંતોષ થતું નથી, પણ પ્રેરણા કરીને કહે છે કે તેથી અધિક એવી વૈરીઓને પીડા કર, અને દુમિનેની જાતને અશેષ (સંપૂર્ણ ઉખેડી નાંખ, (કે ફરી કેઈ સામું ન થાય) આવાં વચને સાંભળીને કષાય વશ થયેલા છે એવું કરે છે કે (મરતી વખતે) દીકરા પૌત્રોને પણ કરાવે છે કે હું મરું છું પણ તું બદલો લેજે એમ વૈર પરંપરા બાંધે છે, આ પ્રમાણે સકમ (પાપી) બાળ જીવોનું વીર્ય (બહાદુરી) અને (ચ અવ્યયથી) પ્રમાદવશ થયેલા ઉન્મત જીવોનું અધમ કૃત્ય બતાવ્યું, હવે પછી અકર્મી પંડિત જીવોનું વીર્ય હું કહું છું તે તમે સાંભળે. दविए बंधणुमुक्के सव्व ओछिन्न बंधणे । पणोल्ल पावकं कम्मं सल्लं कंतति अंतसो।सू.१०।
જેવી પ્રતિજ્ઞા કરી તેવું કહે છે –
દ્રવ્ય તે ભવ્ય મુક્તિ જવા ગ્ય જીવ (કેશમાં દ્રવ્ય તે ભવ્ય કહ્યો છે.) અથવા રાગદ્વેષથી વિરહિત અર્થાત દવ્યભૂત (કમળ હૃદયને) અકષાયી અથવા વીતરાગ માફક અપ કષાયી (જેને ખેદ રસ ઘણીવાર મનમાં ન રહે તે જાણ, તેજ કહ્યું છે–
किं सक्का वोत्तुं जे सरागधम्ममि कोइ अकसायी। सिंते वि जो कसाए निगिण्हइ सो वि तत्तुल्लो ॥२॥
Page #41
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સરાગ ધર્મમાં રહેલા (છઠ્ઠા સાતમા ગુણસ્થાનવાળા) સાધુઓમાં કેઈ કષાય રહિત છે એમ કહેવાને કે શક્ય છે! ઉત્તર-હા કષાય હાય પણ ઉદયમાં આવતાં દાબી દે, તે તે પણ વીતરાગ જે છે, (જે ગમ ખાય તેને નવા કર્મ ન બંધાય) તે કેવું હોય છે તે કહે છે કષાયરૂપ બંધનથી મુક્ત તે બંધનથી ઉન્મુક્ત (દર) છે, કારણ કે બંધન તે કષાયે હોય તે કર્મની સ્થિતિ (કાળ) વધે છે, તેમજ કહ્યું –
બંધ સ્થિતિ કષાયને વશ છે.” વંદિ વાવણી અથવા બંધન ઉત્સુક્તની પેઠે તે બંધન રહિત છે, તથા બીજે સર્વ પ્રકારે સૂમ બાદરરૂપ કષાય બંધન છેદવાથી છિન્ન બંધન થાય છે, તેને બંધ ન બાંધે તથા પાપોની પ્રેરણા કરીને તેનાં મૂળ આશ્રવ (આશા તૃષ્ણા) ને દૂર કરીને (લાગેલા કાંટાની અણી જેવું રહેલું) શલ્ય માફક બાકી રહેલાં કર્મો જડમૂળથી ઉખેડી કાઢે છે. બીજી પ્રતમાં
અવળો પાઠ છે તેને અર્થ આ છે કે શલ્ય માફક આઠ પ્રકારનાં કર્મો જે આત્માની સાથે (અનાદિ કાળથી લાગેલાં છે તે છેદે છે અર્થાત્ આઠકમ છેદી મેક્ષમાં જાય છે) હવે જેના આધારે શલ્ય છેદે છે તે દેખાડે છે. नेयाउयं सुयक्खायं उवादाय समीहए। भुजो भुजो दुहावासं असुहत्तं तहा तहा सू.॥११॥
Page #42
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
રિ૭
(સારે રસ્તે) દેરે તે નેતા કે નાયક છે. (તુ પ્રત્યય તેજ કૃત્યમાં વર્તાવે તેને માટે છે, અહીં નેતા સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મેક્ષ માર્ગ અથવા કૃતચારિત્રરૂપ ધર્મ મેક્ષમાં લઈ જવાના સ્વભાવવાળો હોવાથી તે લે, તે માર્ગ કે ધર્મને મેક્ષમાં લઈ જનારે છે તે તે તીર્થકર વિગેરેએ બરોબર કહ્યો છે, તે ગ્રહણ કરીને સારી રીતે મિક્ષ માટે છે, અર્થાત્ ધ્યાન અધ્યયન વિગેરેમાં ઉદ્યમ કરે (પ્રથમ સૂત્રે ભણે પછી તેને અર્થ વિચારી નિર્મળ ધર્મ માર્ગે ચાલે) ધર્મ ધ્યાનમાં ચડવા માટે કહે છે, તે વિચારે કે) ફરીફરી બાલવીર્ય મેળવીને અનાદિ કાળથી અનંતા ભવ ગ્રહણ કરી તેમાં દુઃખમાં રીબાવું પડે તે દુઃખાવાસ છે તેમાં પડે, અર્થાત્ જેમજેમ બાળવાર્યવાળો નરક વિગેરે દુઃખ આવાસમાં ભટકે તેમ તેમ તેને અશુભ અધ્યવસાય હોવાથી અશુભ (કર્મ) જ વધે, આવી રીતે સંસારનું (દુઃખમય) સ્વરૂપ વિચારનારને ધર્મધ્યાનમાં ચિત્ત લાગે છે. ठाणी विविहठाणाणि चइस्संति ण संसओ। अणियते अयं वासे णाय एहि सुहीहिय सू. ॥१२॥
હવે અનિત્ય ભાવના તે ઉદ્દેશીને કહે છે. સ્થાને (ઉંચ પદે) જેમાં હોય તે સ્થાનીઓ તે આ પ્રમાણે, દેવલેકમાં ઇંદ્ર, તેના સામાનિક દે, ત્રાન્નિશત્ તથા
Page #43
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. ત્રણ પર્ષદાના આગેવાને છે, એ પ્રમાણે મનુષ્યમાં પણ ચક્રવતી બળદેવ વાસુદેવ મહા મંડલિક (મેટે રાજા) વિગેરે (ઉંચ પદે) છે, તે પ્રમાણે તિર્યંચમાં જે કંઇ (ઉંચ પદે) છે, ભેગ ભૂમિ (યુગલિક ક્ષેત્રો) માં ઉત્તમ સ્થાન છે તે બધાં જુદી જુદી જાતિનાં ઉત્તમ અધમ મધ્યમ સ્થાને છે, તેને તે સ્થાનિઓ (પદ ધારક) છોડશે, તેમાં જરાપણ સંશય ન લાવ, તેજ કહે છે.
अशास्वतानि स्थानानि, सर्वाणि दिवि चेह च । देवासुरमनुष्याणा मृद्धयश्चमुखानि च ॥१॥
જેઓને ઉંચ પદવીને ગર્વ છે તેમને સમજાવે છે કે હે બંધુઓ! જેટલાં ઉંચ પદે દેવલોકમાં કે મનુષ્યમાં છે તે બધાં અશાસ્વત તે થોડા કાલનાં છે, તેમ દેવ અસુર અને મનુષ્યની રિદ્ધિ તથા સુખ પણ છેડા કાલનાં છે. (માટે અહંકાર કે મમત્વ ન કરે) તથા જ્ઞાતિ કે કુટુંબી સાથે (નેહ છે) કે સહાયક મિત્રો કે અંતરંગ પ્રેમીઓ સાથે જે સંવાસ છે, તે પણ અનિત્ય છે, તે કહે છે.
(માલિની છંદ) चिस्तरमपिस्ता बान्धवैविप्रयोगः। मुचिरमपि हि रन्वा नास्ति भोगेषु तृप्तिः ॥ सुचिरम पि सुपुष्टं याति नाशं शरीरं । मुजियमपि मुचिन्त्यो धर्म एका सहायः ॥१॥
Page #44
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન. (મેક્ષમાર્ગ આરાધના કરતા સાધુને સમજાવે છે કે)
ઘણે કાળ વહાલાં સગાં સાથે રહીને પણ અંતે સર્વથા. વિગ છે, (મુકીને જવું છે) ઘણે કાળ ઈચ્છિત ભેગમાં રમીને તરસ લઈને) પણ તૃપ્તિ ન થઈ, ઘણેકાળ (સારે. ખોરાક ખવડાવી સંભાળ લઈને) શરીર પિગ્યું પણ તે નાશ થાય છે (મરવું પડે છે) ફક્ત ધર્મ સારી રીતે ચિંતા હોય તે એકલેજ (આ લેક પરલેકમાં) સહાયક છે. ગાથામાં બે ચ છે તેને અર્થ એ છે કે ધન્ય ધાન્ય દાસ ઠેર શરીર વિગેરે અનિત્ય ભાવવાં, તથા અશરણ વિગેરે બાર ભાવનાઓ ભાવવા માટે છે, તથા જે કંઈ કહેવું બાકી હોય. તે બધું સમજી લેવું કે તમે છોડીને જશે કે તે છેડીને જશે માટે મમત્વ મુકો તથા તેને ખાતર અન્યાય ન કરે તે કહે છે. एवमादाय मेहावी अप्पणो गिद्धिमुद्धरे । आरियं उवसंपज्जे सव्व धम्मम को वियं ।सू.१३॥
બધાં સ્થાને અનિત્ય છે, એવું નિશ્ચય કરીને મેધાવી (સાધુપણાની) મર્યાદામાં રહેલે અથવા સારા નરસાને વિવેક સમજનારે આત્માની વૃદ્ધિ મમત્વ કે અહંકાર) દૂર કરે, આ મારે છે, હું તેને સ્વામી એવી મમતા ક્યાંય પણ ના કરે, તથા આરાત સર્વ અનાચારથી દૂર હોય તે આર્ય મેક્ષ
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૦]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
મા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ છે. તે, અથવા આર્યાં તે તીર્થંકર વિગેરેના આ આય મા છે તેને ધારણ કરે. કેવા માર્ગ છે ? —આ ધર્મ બધા કુતીકિ ધર્માંથી અદૃષિત છે, તે આ ધમાતાના મહિમાથીજ ખીજાથી નિદાવા અશક્ય હાવાથી ઉત્તમતા પામેલા છે, અથવા બધા ધર્મો તે સ્વભાવા કે ધાર્મિક અનુષ્ઠાના ધ ક્રિયાવડે અગાપિત છે, અર્થાત્ કુત્સિત કર્ત્તથી રહિત હાવાથી પ્રકટ છે,
C
सह संमइए णच्चा धम्मसारं सुणे वा । समुवडिए उ अणगारे पच्चाक्खाय पावए । सू. १४ ।
સુધમ તે સારા ધમની ઓળખાણુ જેમ થાય તે અતાવે છે. ધર્મના સાર પરમા છે, તે સમજીને. પ્ર-કેવી રીતે ? તે બતાવે છે. સહુ એટલે સારી મતિ બુદ્ધિવડે અથવા સ્વમતિને પેાતાની વિશેષ બુદ્ધિવડે અથવા શ્રુતજ્ઞાનવડે કે અધિજ્ઞાનવડે સમજે છે. (જ્ઞાન પેાતાનું તથા ખીજાનું ભાન કરાવે છે) તે જ્ઞાન સહિત (જ્ઞાનવર્ડ) ધર્મના સાર પેાતાની મેળે સમજી લે, અથવા અન્યને તી કર ગણધર વિગેરેથી ઈલાપુત્ર માફક બીજા સાધુનું સારૂં વર્તન દેખીને અથવા ચિલાત પુત્ર માફ્ક બીજા સાધુ પાસે સાંભળીને
Page #46
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
[૩૧ ધર્મને સાર સમજે છે, અથવા ધર્મને સાર ચારિત્ર પામે છે, તે પામીને પૂર્વે બાંધેલાં કર્મ ક્ષય કરવા માટે પંડિત વિર્ય પામેલે રાગાદિ બંધન મુક્ત બાલવાર્ય (દુરાચાર) છોડને ચડતા ચડતા ગુણસ્થાને ચડવા માટે તૈયાર થયેલે સાધુ ચડતા પરિણામે જેણે સાવદ્ય અનુષ્ઠાન તે પાપને ત્યાગેલાં છે એ પ્રત્યાખ્યાન પાપ કર્મ (નિર્મળ આત્મા) થાય છે, વળી કહે છે– जं किंचुवकम्मं जाणे आउ खेमस्स अप्पणो। तस्सेव अंतरा खिप्पं सिक्खं सिक्खेज्ज पंडिए ।१५।
ઉપક્રમ-જેના વડે આયુ ક્ષય થાય તે આફત, તે આક્તને જે જાણે, પ્રઃ-શાની, ઉ–પિતાના ઘાતની, તેને સાર આ છે કે કેઈ તે કોઈપણ કારણે પોતાના મતની ખબર પડે, તે તે મરણ આવતા પહેલાં આકુળતા છીને જીવિતની આશા છેલને પંડિત (વિવેકી) સાધુ સંલેખને રૂ૫ શિક્ષા તે ભક્ત પરિણા અન કે અને પાણી બંનેને ત્યાગ કરે, અથવા ઈગિત મરણ (અન્ન પાણી ત્યાગે શરીરની સેવા કરાવે) અથવા પાદપ ઉપગમન સેવા તથા આહાર બધું ત્યાગ) અણસણ કરે, તેમાં પ્રથમ સમાધિ મરણની વિધિ પ્રથમ જાણે, અને તે પ્રમાણે વર્તીને સમાધિ પૂર્વક આરાધનાથી મરે. વળી કહે છે–
Page #47
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી
जहा कुम्मे से अंगाई सए देहे समाहरे। एवं पावाई मेधावी अज्झप्पेण समाहरे ॥सू. १६॥
યથા (દષ્ટાંત બતાવે છે) જેમકે કાચબો પિતાનાં અંગે માથું હેઠ વિગેરે પિતાની ઢાલમાં ગેપદે, તેજ રીતે પંડિત સાધુ પાપ અનુષ્ઠાન (કુવિચાર) ને અધ્યાત્મ તે સમ્યગુ ધર્મ ધ્યાન વિગેરેની ભાવનાવડે ત્યાગે, અને મરણ કાળ સમીપ આવતાં તપ કરી કાયા સુકવીને પંડિત મરણવડે આત્માને સમાધિ પમાડે, (મરતાં આરૌદ્ર ધ્યાન ન કરે) તે કેવી રીતે કરે તે કહે છે - साहरे हत्थ पाए य मणं पंचेंदियाणि य । पावकं च परिणाम भासादोसं च तारिस सू.१७
પાદપ ઉપગમન ઇંગિની કે ભક્ત પરિજ્ઞા અણસણમાં અથવા બીજા સમયમાં કાચબા માફક હાથ પગને સ્થિર રાખે (કેઈને પીડા ન કરે) થા મનને કુવિકથી નિવારે, તથા શબ્દાદિ પાંચ ઇન્દ્રિયેના અનુકૂલ પ્રતિકુલ વિષયમાં રાગ દ્વેષ છોડીને કાન વિગેરે પાંચે ઈક્રિયાને (ચ શબ્દથી ક્રિયાપદ બધાનું એક લેવું) ૧થા તેનાથી થતું પાપ અને આ લોક પરલોકમાં તેનું શું ફળ આવશે તે વિચારીને છેડે, તેમ ભાષા દેષનું પાપ તજે (વચારીને બેલે) તથા મન વચન
Page #48
--------------------------------------------------------------------------
________________
આકયું વિર્ય અધ્યયન.
૩૩
વશ રાખતે દુર્લભ સંયમ મેળવીને બધાં કમ નાશ કરવા પંડિત મરણ બરાબર પાળે. (સમાધિ જાળવે ) अणुमाणं च मायं च, तं पडिन्नाय पंडिए। सातागाख णि हुए उवसंते णिहे चरे ॥ सू.१०॥
તેવા ઉત્તમ સાધુને સંયમમાં તપશ્ચર્યા કરતે દેખીને કેઈ (મેટ માણસપૂજા સત્કાર વિગેરેથી નિમંત્રણ (તેડું) કરે, તેથી તે અહંકારી ન બને, તે બતાવે છે. ચકવર્તી વિગેરે સકારથી પૂજે તે પૂજા કરતાં પોતે થોડું પણ માન ( અહંકાર) ન લાવે, તે વધારે માન તે કેમ લાવે? અથવા ઉત્તમ મરણમાં ઉગ્રતપથી તપેલા દેહમાં હું કે મેટો તપસ્વી છું એ થડે પણ ગર્વ ન કરે, તથા પંડર આર્મી માફક જરાપણ માયા ન કરવી. ઘણીની વાત શું કરવી? આ પ્રમાણે કોઇ લેભ પણ ન કરવા, આ પ્રમાણે રૂપરિજ્ઞા (જાણવું). પ્રત્યાખ્યાન પરિણા (વર્તવું) એ બંને પરિજ્ઞાવડે કપાયે તથા તેના ફળને જાણીને તેને છોડે. વળી બીજી પ્રતમાં મર્માઘi માથે ૨ તે ઉજાય પણ તેને અર્થ—અતિમાન ભ્રમ જેવું ઘણું માન દુઃખાવહ છે તે સમજીને છેડે, તેને સાર આ છે. જે કે સરાગ સંયમમાં કદાચિત માનને ઉદય થાય, તે તુર્ત તેને વિફળ કરવું (દાબી દેવું) એ પ્રમાણે માયા વિગેરે પણ
Page #49
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
દાબી દેવા, અથવા આ પાઠ છે કે–“તુાં રૂમવૈ ણે વિ8 વોરિડ્યું છે જે બળવડે સંગ્રામને ખરે મેટા સુભટના
સંકટમાં શત્રુના સિન્યને જીતે છે, તે ખરી રીતે વીર્ય નથી, પંરતુ જે શકિતવડે કામ કેપને જીતે છે તે વિર મહાપુરૂષનું વીર્ય આ સંસારમાં કે મનુષ્ય જન્મમાં કેટલાક તીર્થકર વિગેરે (ઉત્તમ પુરૂ) નું વચન મેં સાંભળ્યું છે, અથવા પાઠ છે કે –
___ आयतह मु आदाय एवं वीरस्स वीरियं ।।
આયત તે મેશ કે જેના સુખને કે તેમાં રહેવાસને અંત નથી, તેજ અર્થ કે તેને અર્થ કે પ્રજન સમ્ય - દર્શનજ્ઞાન ચારિત્ર તે આપનાર તીર્થ (મેક્ષ માગે છે તેને
સારી રીતે મેળવીને જે પૈર્ય બળ વડે કામ કે ધાદિ વિગેરે ને જીતવા માટે પરાક્રમ બતાવે છે તેજ વીરનું વીર્ય (શકિતને સદુપયોગ) છે જે પૂર્વે કહેલું કેન્દ્ર નું વીરસ્ટ વીરત્વે વોરનું વીરત્વ શું? તે આ કહ્યું. વળી સાતા ગૌરવ તે સુખ શીલતા ઈદ્રિયેનું સુખ તેમાં નિભૂત તે લાલચ નહિ, તથા કોઇઅગ્નિના જય માટે ઉપશાંત ઠંડા શીતળ એટલે શબ્દાદિ વિષયે અનુકૂળ કે પ્રતિકૃવ તે સારા માઠા આવે તેમાં રાગદ્વેષ ન કરે તેંદ્રિય હોવાથી રાગદ્વેષ રહિત છે, તથા નિહા કે જેના વડે પ્રાણુઓ હણાય તે માયા છે. તે માયા પ્રપંચ રહિત છે, તેમ માન રહિત
Page #50
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
લેભ રહિત વિગેરે સમજવું. આ પ્રમાણે કોધાદિ રહિત થઈને સંયમ પાળે, તેથી એ પ્રમાણે મરણ સમય અથવા બીજા વખતે પંડિત વીર્યવાળો મહા ગ્રતામાં તત્પર થાય, તે મહાવતેમાં અહિંસા મુખ્ય છે તે બતાવવા કહે છે–
उड़ढमहे तिरियं वा जे पाणा तस्स थावरा। सम्बन्ध विरतिं कुज्जा संति निव्वाण माहियं ॥१॥
સૂત્ર ગાથામાં આ ક નથી પણ જુની ટીકામાં છે માટે આ લખે છે, તેથી સંયમ વીર્યને પુષ્ટિ મળે છે.
ઉંચ નીચે તીરછી દિશામાં જે પ્રાણીઓ ત્રસ સ્થાવર જેવો છે, તે સઘળામાં વિરતિ કરવી, અર્થાત તેમને દુઃખ ન દેવું, તેજ શાંતિ અને નિર્વાણ બતાવ્યું, જે બીજાને દુઃખ ન દે તે શાંતિ મેળવે અને મેક્ષમાં જાય. વળી – पाणे य णाइवाएज्जा अदिन्नं पि न णादए । सादियं ण मुसं बूया, एस धम्मे बुसीमओ।मू.१९॥
પ્રાણ જેમને વહાલા છે તે પ્રાણીઓને મારીશ નહિ, તથા પરથી ન અપાયેલું તે દાંત ખોતરવાની સળી સુદ્ધાં પણ વગર રજાએ) ન લઈશ, તથા સહ આદિતે પ્રથમ માયા સાથે રહેતે જઠ પારકાને ઠગવા માટે મૃષા લે તે માયા વિના ન હોય માટે પ્રથમ માયા પછી જૂઠ, તેને સાર આ છે કે જે પરને ઠગવાનું જઠ તે માયા મૃષાવાદ સત્તરમું
Page #51
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પાપ ત્યાગવું, પણ સંયમ રક્ષા માટે યુગે યા છતાં કહે કે મેં જોયા નથી, તે દેષ પણ નથી, એમ માયામબાવાદ ત્યજવાને ધર્મ પૂર્વે કહ્યું, તે શતચારિત્ર નામે છે, છંદ રહેવાથી પુણીમ૩ શબ્દ છે, તેને ખરે શબ્દ સમાવે છે તેને નિદેશ (કહેવાનો અર્થ આ છે કે જ્ઞાન વિગેરે વસ્તુ (ગુણે) છે તે જ્ઞાનાદિવાળે આત્મા છે, (અર્થાત જીવન મારે કપટનું જાડું ન બોલે એ આત્માને સ્વભાવ કે ધર્મ છે) અથવા ફુડ તે વશસ્ય શબ્દ છે, તેને અર્થ આત્મ વશગ જીતેંદ્રિય છે, એટલે જે જીતેંદ્રિય છે તે જીવ હિંસા, ન કરે, કપટવાળું જૂઠ ન બોલે એ ધર્મ છે) अतिक्कामंति वायाए मणसावि न पत्थए। सव्वओ संबुडे दन्ते आयाणं सु समाहरे ॥सू.२०।।
વળી પ્રાણીઓને અતિકમ તે પીડા કરવી, અથવા મહાવ્રતને અતિકમ તે ઉલંઘવું, અથવા મનમાં અહંકાર લાવી બીજાને તિરસ્કાર કરે, આવું અતિકમ (અઘટિત કૃત્ય) વાણીથી કે મનથી પણ ન કરે, એ બેને નિષેધ થવાથી કાયાને અતિકમ તે દૂરથીજ નિષેધ થયે. એમ મન વચન કાયાથી કર્યું કરાવવું અનુમેદવું, એ નવ ભેદે જીવહિંસાદિ પાપ ન કરે, તથા બધી રીતે બહારથી તથા અંતરથી સંવૃત ગુપ્ત અથવા ઇંદ્રિયના દમનથી દાંત રહીને
Page #52
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
[૩૭
મિક્ષ મેળવવા સમ્યગદર્શન વિગેરેને ઉદ્યમ કરીને મનની બેટી વાસનાઓથી રહિત બની આદરે (સારી રીતે સંયમ પાળે વળી. कडं च कन्जमाणं च आगमिस्सं च पावगं ।। सव्वं तं णाणुजाणंति आय गुत्ता जिइंदिया। सू. २१
સાધુઓ માટેજ ઉદ્દેશીને કેઈ અણસમજુ કે અનાર્ય જેવાએ પાપ કર્યું હોય, તથા હમણાં કરતાં હોય, અથવા ભવિષ્યમાં કરવાની ખબર પડે, તે તે સાધુ મન વચન કાયાથી ન અનુદે, અર્થાત તે પોતે ભગવે નહિ, તેજ પ્રમાણે તેમણે પિતાના સ્વાર્થ માટે પાપ , કરાવે કે કરશે. જેમકે ચિરનું માથું છે છેદે કે છેશે, તથા ચેર માર્યો, મારે છે કે મારશે, એ બધું પાપ પિતે સારું ન માને તેમ અશુદ્ધ આહાર બનાવી કેઈ તેડવા આવે, તે પિત તે ન સ્વીકારે, આવું કર્યા કરે ? તે બતાવે છે, જેમણે અકુશળ મન વચન કાયાને રોકીને આત્મા નિર્મળ રાખે છે, તથા કાન વિગેરે ઇઓિ જીતી છે, એવા ઉત્તમ સાધુઓ પાપને પ્રશંસતા નથી. जे याऽबुद्धा महा भागा वीरा असमत्त दंसिणा। असुद्धं तेसिं परकंतं सफलं होइ सव्वसो ॥सू.२२॥
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮.
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીસે.
વળી જે અબુધે ધર્મને ખરે પરમાર્થ ન જાણનારા ફકત વ્યાકરણને શુષ્ક અર્થ તર્ક વિગેરે જાણવાથી અહંકારી બનેલ પિતાને પંડિત માનનારા છતાં તત્વને જાણનારા નથી, ફકત વ્યાકરણ ભણી જવાથીજ સમ્યકત્વ થયા સિવાય તત્વબોધ થતું નથી, તેજ કહ્યું છે કે –
शास्त्रावगाहपरिघट्टनतत्परोपि। नैवाबुधः समभिगच्छति वस्तु तत्वम् ॥ नानामकाररसभावगतापि दीं।
स्वादं रसस्य मुचिरादपि नैव वेत्ति ॥२॥ (શબ્દનું જ્ઞાન મેળવીને શાસ્ત્રનું અવગાહન કરવાને તત્પર કેઈ (પિતાની મેળે) થવા ચાહે, તે પણ તે અબુધ વસ્તુના રહસ્યને સમજી શકતા નથી, (અનુભવ જ્ઞાન તેને થતું નથી) જેમકે ડેઈને દાળ કે કઢીના વાસણમાં નાખે, તેમાં ઘણા રસ (ખારૂં ખાટું તીખું ગળ્યું) હોય તેમાં લેપાઈ જાય તે પણ તેને સ્વાદ (તે જડ હેવાથી) ઘણે કાળ ઘણીવાર ડુબે તેયે લેતી નથી, (અર્થાત ભણવાની સાથે ગણવું કે અનુભવ લે તેજ વસ્તુતત્વ સમજાય છે.) અથવા તે અબુદ્ધ તે ધર્મ ન જાણનારા સંસારી બળવાન પુરૂષ તથા મહંત જે મઠધારી મહાભાગ્યશાળી મહાપૂજ્ય લેકમાં જાણીતા હોય તથા વર તે શત્રુ જીતનાર સુભટે હેય, (તે પણ તેઓ મેક્ષના અધિકારી નથી) તેને
Page #54
--------------------------------------------------------------------------
________________
આઠમું વીય અધ્યયન.
સાર એ છે કે પંડિતે હેય, ત્યાગ વિગેરેથી લેકમાં પૂજનીક હોય તથા સુભટપણું ધારણ કરતા હોય છતાં તેઓમાં કેટલાક સમ્યક તત્વજ્ઞાનથી વિકલ પણ હય, તે કહે છે. સમ્યક ભાવ ન હોય તે અસમ્યકત્વી અર્થાત મિથ્યા દષ્ટિઓ તે બાળક જેવાનાં કાર્યો તપ દાન અધ્યયન યમનિયમ વિગેરેમાં ઉદ્યમ કરતા હોય તે અશુદ્ધ છે, મેક્ષનું કારણ નહિ, પણ સંસાર બંધન માટે છે, તેનું કારણ એ છે કે આવું કષ્ટ કરીને પણ તેનું અંતર સંસાર સુખ માટે છે. જેમ હિંસાને લેભી વૈદ્ય સારી રીતે દવા કરવાનું કહે તે પણ પરિણામ તે વિપરીત જ આવે, તેમ જેઓ મેક્ષતત્વ સમજ્યા વિના સ્વર્ગાદિ સુખ માટે જે ક્રિયા કરે તે સફળ થાય છે, અર્થાત તેમને તેમને તપ અનુષ્ઠાન વિગેરે કર્મ બંધ માટેજ છે, (સાધુએ તેવું સ્વર્ગાદિ સુખ મળે તે પણ ફક્ત મોક્ષ માટે જ પ્રયત્ન કરે)-હવે પંડિત વીર્યવાળાનું
जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसि परकंतं अफलं होइ सव्वसो ॥सृ. २३॥
કે પિતાની મેળે બોધ પામેલા તિર્થંકર વિગેરે તથા તેમના શિષ્ય, તથા બુધ બધિત તે ગણધર વિગેરે મહાભાગ્ય જગત્ પૂજનીક વીરે કર્મ શત્રુને હણવામાં સમર્થ અથવા જ્ઞાન વિગેરેથી વિરાજે શેભે છે તે સમ્યકત્વદર્શી
Page #55
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
પરમાર્થ (મોક્ષ) તત્વને જાણનારા છે તે ભગવતેનું પરાક્રમ તપ અધ્યયન યમનિયમમાં વપરાય તે શુદ્ધ છે, નિર્મળ છે, નિર્દોષ છે, એટલે તપ કરીને અહંકારનું શલ્ય કે ક્રોધ વિગેરે દેષથી રહિત છે, તેમનું અનુષ્ઠાન અફળ થાય છે, અર્થાત્ તેમને સંસાર બ્રમણ થતું નથી, તે કહે છે. સમ્યગ દષ્ટિનું સંયમ તપથી પ્રધાન અનુષ્ઠાન છે, તે સંયમથી આશ્રવ રોકાય છે, અને તપનું ફળ નિર્જરા છે તે બતાવે છે.
संयमे अणण्हयफले, तव बोदाणफले ॥ સંચમ તે અનાથવ છે, તપ તે નિર્જર ફળવાળે છે. तेसि पि तवो ण सुद्धो, निखंता जे महाकुला ।
जन्ने बन्ने वियाणं ति, न सिलोगं पवेज्जए।सू.२४। * વળી ઈવાકુ વિગેરે મેટું કુલ છે. જેનું તે મેટા કુલવાળા કે લેક પ્રસિધ્ધ શાય વિગેરે ગુણોથી ફેલાયેલ કીર્તિવાળા થાય છે, તેમને પણ તપ પૂજા સત્કાર આદિને લીધે અશુદ્ધ થાય છે, (અર્થાત્ તપ કરીને પ્રખ્યાત થાય તે લેક માન્યતામાં પડી મેક્ષ સાધન ભૂલી જાય) તેથી જેમ બને તે બીજા ગૃહ દાન શ્રદ્ધાવાળા ન જાણે તેમ તપ કરે, નહિ તે પારણામાં અશુદ્ધ આહાર બતાવીને વહેરાવશે) તેમ પિતાની પ્રશંસા પિતે ન કરે, કે હું ઉત્તમ કલને શેઠી હતી, અને હાલ આવા મેટા તપથી તપેલી
Page #56
--------------------------------------------------------------------------
________________
૪િ૧
આઠમું વીર્ય અધ્યયન, દેહવાળે (તપસ્વી) છું એવી રીતે પિતાનું અનુષ્ઠાન પિતાની મેળે પ્રકટ કરીને નકામું ન કરે. अप्प पिंडासि पाणासि अप्प भासेज्ज सुवए। खंतेऽभि निव्वुडे दंते, वीतगिद्धी सदाजए सू.२५/
સ્વભાવથી અપ પિંડને ખાનારે અર્થાત ઉદર નિર્વાહ માટે ડું ખાય, તે પ્રમાણે પાણી પણ વિવેકથી પીએ, વિગેરે સમજવું, તેજ આગળ કહે છે– हे जब तंव आसीय, जत्थ व तत्थव सुहो व गय निदो । जेणव तेणव संतुहवीर मुणिओसि ते अप्पा ॥२॥
જે મળ્યું તે ખાઈને જ્યાં જગ્યા મલે ત્યાં સુખથી નિંદ્રા લે, જે મળે તેનાવડે સંતોષી થઈ ચલાવી લે, તેવા સાધુને કહે છે કે હેવી રીતે તે ખરેખર આત્મા જાયે. છે. ( અર્થાત નિર્દોષ) આહાર પણ મકાન લઈ જેમ તેમ ચલાવી કોઈને ન પડે તે તેનું ચારિત્ર પ્રશંસા પામે તેમ તેણે આત્મા જાયે કહેવાય, ____ अह कुक्कुडि अंडगमेत्तप्पमाणे कवले आहारे माणे अप्पाहारे दुवालस कवलेहिं अबड्ढोयरिया सोलसहिं दुभागे पत्ते चउवीस ओमोदरिया नीसं पमाण पत्ते बत्तीस कवला संपण्याहारे इति ।
Page #57
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. અંડ તે મેટુ અર્થાત મેઢામાં સુખથી જાય તેવા કુખ ભરવા માટે આઠ કેળીયા ખાય તે અલ્પાહારી છે, બાર કેળીએ અપાઈ ઉદરી છે. સોળ કળીએ અડધી ઉદરી, ૨૪ કળીએ થેડી ઉદરી, ત્રીસ કેળીયે પ્રમાણ આહાર અને ૩૨ કળીએ સંપૂર્ણ આહાર. તેથી વધારે ખાય તે પેટ અકળાય દુઃખી થાય તેથી હમેશાં ઓછું ખાવાની ટેવ પાડવી. પાણીમાં તથા ઉપકરણમાં પણ ઓછાશ કરવી, તેજ કહ્યું છે–
थोवाहारो थोव भणिो अज्जो होइ थोबनिहोस । थोवोवहि उवकरणो तस्स हु देवावि पणमंति ॥३॥
થોડું ખાય, ડું ભણે, (બેલે) થોડી નિદ્રા કરે છે ઉપાધિ અને થોડાં ઉપકરણ હોય તેને દેવતા પણ નમે, તથા સારા વ્રતવાળે સાધુ ડું હિતવાળું બેલે, હમેશાં વિકથા રહિત હય, હવે ભાવ ઉનેદરી કહે છે. ક્રોધાદિને ઉપશમ તે શાંત ક્ષમાધારી તથા અભિનિવૃત તે લેભાદિ જય કરવાથી આતુરતા રહિત તથા ઇઢિયે મન દમવાથી દાંત જીતેંદ્રિય તેજ કહ્યું છે કે –
कषाया यस्य नोच्छिन्ना यस्य नात्मवशं मनः । इंद्रियाणि न गुप्तानि प्रव्रज्या तस्य जीवनं ॥१॥
જેણે કષાયે દૂર કર્યા નથી, જેને પિતાનું મન વશ કર્યું નથી, ઇંદ્રિયોના સ્વાદ છોડયા નથી, તેની દીક્ષા ફક્ત
Page #58
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
ઉદર ભરવા માટે છે. તેને મેક્ષ મળવાનું નથી) એ પ્રમાણે ગૃદ્ધિ છેડીને આશષ દેષ રહિત બની હમેશાં સંયમ અનુષ્ઠાનમાં યત્ન કરે. झाण जोग समाहदु कायं विउसेज्ज सव्वसो। तितिक्खं परमं णच्चा आमोक्खाए परिवएज्जासि२६ (गाथा ४४६) त्तिबेमि इति श्री वीरिय नाम मटम ज्झयणं समत्तं
વળી ચિત્ત વશ કરવું તે ધ્યાન, ધર્મ ધ્યાન વિગેરે. તેમાં યોગ મન વચન કાયાને સંયમમાં વ્યાપાર તે ધ્યાન યેગને આદરીને દેહ જે અકુશલ યુગમાં વતે તેને રેકે, તથા સર્વ રીતે હાથ પગ વિગેરેને પરને પીડા કરવામાં ન વાપરે, તથા તિતિક્ષા તે ક્ષમા પરિસહ ઉપસર્ગમાં સહન રૂપ છે તે મુખ્ય જાણીને બધાં કર્મ ક્ષય કરવા માટે તું સંયમ અનુષ્ઠાન ચાલુ રાખજે. આ પ્રમાણે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, તે પ્રમાણે બધા સાધુએ સમજીને વર્તવું) પ્રભુએ અમને કહ્યું, તે તમને હું કહું છું..
Page #59
--------------------------------------------------------------------------
________________
ધર્મ નામનું નવમું અધ્યયન.
આઠમા પછી નવમું કહે છે તેને આ સંબંધ છે, આઠમામાં બાળ અને પંડિત એવા બે ભેદે વીર્ય બતાવ્યું, અહીં પણ તેજ પંડિત વીર્યવડે ધર્મમાં ઉદ્યમ કરે, માટે અહીં ‘ધર્મ કહે છે. આ સંબંધથી ધર્મ અધ્યયન આવ્યું છે તેના ચાર અનુગદ્વાર ઉપક્રમ વિગેરે છે તેમાં ઉપક્રમમાં અર્થધિકાર એ છે કે અહીં ધર્મ કહીશું, તે પ્રમાણે નિયંતિકાર
धम्मो पुयोवदिडो, भावधम्मेण एत्थ अहिगारो। एसेव होइ धम्मे एसे व समाहि मग्गोति ।। नि-९९
દુર્ગતિમાં જતા જીવને પકડી રાખવાના લક્ષણવાળે ધર્મ પૂર્વે દશવૈકાલિક શ્રુતસ્કંધ છઠ્ઠા અધ્યયનમાં ધર્માર્થકામ નામના અધ્યયનમાં બતાવ્યા છે, અહીં ભાવધર્મને અધિકાર છે, કારણ કે ભાવધર્મ તે જ પરમાર્થથી ધર્મ છે, આજ અર્થ આ પછીનાં બે અધ્યયન દશામાં અગ્યારમામાં છે તે પણ થોડામાં બતાવે છે, એજ સમાધિ છે, અને ભાવ માર્ગ પણ છે, એમ સમજવું, પરમાર્થથી તેમાં કંઇપણ ભેદ નથી, તે કહે છે, ધર્મ શ્રત અને ચારિત્ર એ બે નામે છે, અથવા શાંતિ આદિ દશ ભેદવાળે છે ભાવ સમાધિ પણ એજ છે, તે બતાવે છે, સમ્યગ આધાન તેજ ક્ષમા વિગેરે ગુણોનું
Page #60
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
આપવું તે સમાધિ. તેજ મુક્તિ માર્ગ પણ જ્ઞાનદર્શન ચારિત્ર નામને ભાવ ધર્મપણે કહે. આ પ્રમાણે થોડામાં બતાવ્યા છતાં પણ અહીં સ્થાન ખાલી ન રહે માટે ધર્મના નામાદિ નિક્ષેપા બતાવે છે. णामं ठपणा धम्मो दब धम्मो य भाव धम्मो य । सचित्ता चित्त मीसग गिहत्य दाणे दविय धम्मे नि. १००॥
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે ધર્મને નિક્ષેપ છે, તેમાં પણ નામ સ્થાપના છેલને જ્ઞશરીર ભવ્ય શરીર બે સિવાયને વ્યતિરિક જુદો) દ્રવ્ય ધર્મ સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, તેમાં પણ સચિત્તને ધર્મ સરીને ઉપયોગ લક્ષણતાળ છે, ધર્મ તે સ્વભાવ છે. એ પ્રમાણે અચિત્તને ધર્માસ્તિકાયાદિને, જે જેને સ્વભાવ તે તેને ધર્મ છે, તે કહે છે.
गइ लकखणओ धम्मो अहम्मो ठाण लक्षणो । भायणं सव्य दवाणं नहें अवगाह लक्खणं ।।।
વસ્તુ માત્રને અદશ્ય રીતે ચાલવામાં સહાય આપવી તે ધર્માસ્તિકાયને સ્વભાવ (ગુણ ધર્મ) છે, અધર્માસ્તિ કાય ઉભું રાખવામાં સહાય કરે છે, વાસણ માફક બધાં દ્રને આધાર આકાશ આપે છે, પુદ્ગલાસ્તિકાયને સ્વભાવ (ગુણ) તે તેના ધર્મપણે જાણ, અને ગૃહસ્થને જે ધર્મ
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૬}
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
છે તે કુલ, નગર ગ્રામ વિગેરેના જે ધારા રીવાજ બંધાયલા હાય તે ધર્મ (ફરજ) છે, અથવા ગૃહસ્થાએ ગૃહસ્થાને જે દાન (જોઈતી વસ્તુ) આપવું તે દ્રવ્ય ધર્મ જાણવે, તેજ
કહ્યું
છે.
अन्नं पानं च वस्त्रं च आलयः शयनासनम् । सुश्रुषा नन्दनं तुष्टिः पुण्यं नवविधं स्मृतम् ||१|| ભુખ્યાંને અન્ન તરણ્યાંને પાણી, નગ્નને વસ્ત્ર, દુઃખીને સ્થાન સુવાનુ` બેસવાનુ` માંદાની સેવા નમસ્કાર અને હસ્તે ચેહરે વાત એમ બીજા સાથે વન કરવાથી નવ પ્રકારે પુષ્પ મધન છે તેમ કહ્યું છે. ભાવ ધનુ' સ્વરૂપ બતાવે છે. लोइलो उत्तरिओ दुविहो पुण होति भावधम्मोउ । दुवि वि दुहि तिवि पंचविहो होति णायचो नि. १०१ ॥
ભાવધમ નાગમથી એ પ્રકારે છે, લોકિક, લોકેત્તર, તેમાં લાકિક એ પ્રકારના, ગૃડસ્થ, અને તેમના ગુરૂ પાખંડિ (ખાવા વિગેરે )ને છે, લેાકેાત્તર ધમ ત્રત્રુ પકારેજ્ઞાન દર્શન ચારિત્ર નામે છે, તેમાં મતિ શ્રુત અવિધ ભનઃ પવ અને કેવળ એમ પાંચ ભેદે જ્ઞાન છે, ઔપમિક સાસ્વાદન ક્ષાયે પામિક વેદક અને ાયિક એ પાંચ ભે દર્શન છે. સામાયિક ઇંદેપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ સુક્ષ્મસ પરાય અને યથાખ્યાત પાંચ પ્રકારે ચારિત્ર છે. ગાથાના
Page #62
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
અક્ષરને અર્થ આ પ્રમાણે જાણ. ભાવ ધર્મ લૌકિક લેકેત્તર એમ બે ભેદે છે, અને તે બંને પ્રકાર પણ બે અને ત્રણ ભેદવા જાણવા, તથા લૈકિક ગૃહસ્થી અને તેમના ત્યાગી ગુરૂને ધર્મ જાણ, તે લેકેતરિક જ્ઞાનદર્શન ચારિત્ર એમ ત્રણ ભેદે છે, તે દરેક પણ પાંચ પાંચ ભેટવાળે છે, તેમાં જ્ઞાન દર્શન ચારિત્રવાળા સાધુઓને જે ધર્મ તે દેખાડે છે.
पासत्थोसण्ण कुसील संथवोण किर वट्टती काउं । मूयगडे अज्झयणे धम्ममि निकाइत एयं ॥१०२॥
સાધુના ગુણોને બાજુ (દર) મુકે તે પાસસ્થા, તથા સંયમની ક્રિયાથી કંટાળે તે અવસન્ના, તથા ખરાબ આચારવાળે કુશીલ આ ત્રણ પ્રકારના ઢીલા સાધુ સાથે ઉત્તમ સાધુએ પરિચય ન રાખવે, તેજ વાતને આ સૂયગડાંગ સૂત્રના ધર્મ અધ્યયનમાં બતાવ્યું છે. નામ નિષ્પન્ન નિક્ષેપો પુરે થયે, હવે સૂત્ર અનુગમ (અધિકાર)માં અખલિતાદિ ગુણ યુકત સુત્ર ઉચ્ચારવું તે આ છેकयरे धामे अक्साए माहणेण मतीमता।
अंजुधम्मं जहातच्चं जिणाणं तं सुणेह मे ॥ सू.१ - જંબુસ્વામી સુધર્માસ્વામીને કહે છે, કે ગતિ જતાં જેને ધારી રાખે તે વડે ક્યો ધર્મ માહણ તે કઈ જીવને
Page #63
--------------------------------------------------------------------------
________________
૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ની
.
ન હશે, એવી શિષ્યને વાણું બેલનારા ભગવાન મહાવીર વર્ધમાન પ્રભુએ કહ્યું, હવે તેમના વિશેષણ કહે છે, ત્રણે જગતના સ્વરૂપને ત્રણ કાળમાં જેવું હતું તેવું જેનાથી જાણે તે કેવળજ્ઞાન નામની મતિ છે, તે મતિવાળી અર્થાત કેવળજ્ઞાન થયા પછી સર્વજ્ઞ થયા તે પછી ભગવાન મહાવીરે કે ધર્મ કહે તે પૂછયું, સુધર્માસ્વામી કહે છે રાગદ્વેષને જીતે તે જિન, તેઓને ધર્મ સરળ માયા પ્રપંચરહિત છે, તે જે છે તે હું યથાયોગ્ય કહું છું તે સાંભળે, પણ જેમ અન્ય મતવાળે દંભાળે ધર્મ કો, તે ભગવાને નથી કહ્ય, પાઠાંતરમાં ગળાd સુરે, જન્મે તે જ તેજ જનકે તેઓને આમંત્રણ આપીને કહે છે કે તમે મહાવીર પ્રભુના કહેલા સરળ ધર્મને સાંભળે. माहणा खत्तिया वेस्सा चंडाला अदुबोक्कसा । एसिया वेसिया सुदा जेय आरंभणिस्सिया॥ सू.२
અન્ય વ્યતિરેક અનુકુળ વિરૂદ્ધ એમ બે બતાવ્યાથી અર્થ ઠીક કહેલ ગણાય તેથી કહે છે કે પ્રથમ ધર્મ કહ્યો તેથી વિરૂદ્ધ અધર્મ છે, તે અધર્મને આશ્રય કરેલા લેક બતાવે છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ચંડાળ તથા બકકસ તે મિશ્ર જાતિય તે કહે છે, તેમાં બ્રાહ્મણ બાપ અને મા શુદ્ધી હોય તે જન્મેલે પુત્ર નિષાદ કહેવાય, બ્રાહ્મણ
Page #64
--------------------------------------------------------------------------
________________
નવસૢ થ્રીય અધ્યયન.
૪૯
વૈશ્યા સ્ત્રીથી જન્મે તે અષ્ટ કહેવાય, દીકરી બન્ની કહેવાય, તે નિષાદ અને અષ્ટિથી જન્મે તે ખાસ કહેવાય, તથા મૃગ શોધનારા એષિક મૃગના માંસથી જીવન ગુજારનારા તથા હાથીના માંસથી જીવન ગુજારે તે હસ્તિ તાપસ, તથા જે કંદ મૂળથી આજીવિકા ચલાવે, તે એષિક જાણવા, વૈષિક તે કપટ યુક્ત વેપારી તથા જુદીજુદી કળાથી પેટ ભરનારા જાણવા, શૂદ્રો તે ખેતીથી આજીવિકા કરનાર આભીર રબારી છે, હવે કેટલાક કહેશો ? તેના ઉત્તર ગુરૂ કહે છે કે બીજી વર્ણવાળા જુદાજુદા સાવદ્ય જીવહિંસા યુક્ત આરભવાળા યંત્ર પીલન નિલ’છિન (ડામ દેવા)નું કામ કરનાર કાયલા ખનાવનારા વિગેરે પ ંદર કર્માંદ્યાનથી પેટ ભરતાં જીવાને દુ:ખ દેનારા છે, તેમને પરસ્પર વેર વધે છે તે હવે બતાવે છે.
परिग्गह निविद्वाणं वेरं तेसि पवडूई ।
आरंभ संभियाकामा न ते दुक्खविमोयगा ॥ सू.३ ॥
પરિગ્રહ, જેના ઉપર સંપૂર્ણ માલિકી ધરાવે.તે, દાસ દાસી ઘેાડા હાથી બળદ ગાય ભેંસ વિગેરે ઢાર, ધન ધાન્ય ચાંદી સેતુ' વિગેરેમાં મારાપણું ધારે, અને (તેના સુખથી) તેમાં ગૃદ્ધિપણું રાખતાં (તેને લીધે આર ંભ કરતાં) અસાતા વેદનીય વિગેરે પાપ પૂર્વે કહેલા આરંભી જીવાને ઘણુ વધે
૪
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. છે, અને તે બીજા સેંકડે ભવ સુધી છુટવું મુશ્કેલ થાય છે, વળી તે િવવઃ આ પાઠ છે તેને અર્થ-જે માણસ દુબુદ્ધિથી જેવું પાપ કરે, તેના પાપી સંસ્કારે હજાર ગણું દુઃખ દેનારા થાય છે. પૂર્વે કહેલ જમદગ્નિ અને કૃતવીર્ય માફક વૈર પરંપરા પુત્ર અને પિત્રા સુધી વધે છે. પ્ર-શા માટે ? ઉતે ઇંદ્રિય લુપીએ આરંભમાં પુટ છે, તે આરંભે જીવઘાતક છે, તેથી ઉપર કહેલા તમામ સંસારી જીવે સંસાર સુખ વાંછકો આરંભમાં ક્ત રહેલા દુઃખ દેનારાં આઠ કર્મોને છેડનારા નથી બનતા, (બહારથી અને અંદરથી કામ લેગ ત્યાગે ત્યારે પાપથી છુટી મેક્ષમાં જાય.) आघाय किच्च माहेडं, नाइओ विसएसिणो । अन्नं हरति तं वित्तं कम्मी कामेहिं किच्चति स.४।
વળી જેમાં આઘાત થાય, એટલે પ્રાણીઓના દશે પ્રકારનાં પ્રાણ હણાય તે આઘાત કે મરણ છે, તે આઘાત માટે કે આઘાતમાં અગ્નિ સંસ્કાર જલાંજલિદેવી, પિત્રપિંડ (પછવાડે બ્રાહ્મણ જમાડે તે) વિગેરે મરણ ક્રિયા કરીને તેનાં સગાં પુત્ર સ્ત્રી ભત્રિજા વિગેરે સંસાર સુખના ચાહકો તે મરનારનું કટે મેળવેલું પિતાના ઉપભેગમાં લે છે, તે બતાવે છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
[૫૧
નવમું' વીય. અધ્યયન,
ततस्तेनार्जितैर्द्रव्यैर्दारश्च परिरक्षितैः । कीडत्यन्ये नरा राजन हृष्टा स्तुष्टा ह्यलंकृताः ॥ (કાઇ રાજાને ગુરૂ બેષ આપે છે.) કે હું રાજન્ ! જેણે દ્રવ્ય મેળવ્યું હાય, અને તે દ્રવ્યથી સુંદર સ્ત્રી એકઠી કરી હોય, તેમની સાથે તેના મરણ પછી બીજા પુરૂષો માલિક થઇને ખુશ થયેલા પ્રસન્ન થયેલા દાગીના પહેરીને માજ ઉડાવે છે, (સંસારી બધી રમણીય વસ્તુને સઘરનારા સંઘરે, તેના મરણ પછી વિષય લેાલુપીએ તેની વસ્તુઓના દુરૂપયોગ કરે છે) અને મરવા પછી તે દ્રવ્ય મેળવતાં કરેલાં પાપ કૃત્યાથી પાપી પાતાનાં કૃત્યોથીજ દુર્ગતિમાં પીડાય છે, હવે પેાતાના સગાં વહાલાં તેનું ધન વાપરનારાં તેના રક્ષણ માટે કામ લાગતાં નથી તે ખતાવે છે. माया पियाण्डुसा भाया, भज्जा पुताय ओरसा । नालं ते तवताणाय लुप्तस्स सकम्मुणा । . ५ |
મા (જન્મ આપનારી) પિતા-ખાપ; છેાકરાની વહુ, ભાઇ, પત્ની, પેાતાનાથી જન્મેલા દીકરા આ સિવાય સસરા, સાસુ વિગેરે તને તારાં પાપ કૃત્યથી દુર્ગતિમાં જતાં દુ:ખ ભાગવતાં બચાવવા સમર્થ થતાં નથી, અહીં દષ્ટાંત કહે છેકે કાલસોકરિક કસાઇ, જે પાંચસો પાડા મારતા, અને સુલસ તેના દીકરા અભય કુમારના પરમ દયાળુ
Page #67
--------------------------------------------------------------------------
________________
પર)
સૂયગડામાં સૂત્ર ભાગ ત્રી
મિત્ર હતું. તેણે બાપને સમજાવ્યા છતાં પાડા ભારતે ન રહેવાથી તેને કેડે છોડે, તેમ તેનાં પ્રત્યક્ષ દાહનાં દુઃખ દેખી ધર્મમાં દઢ થયે, અને તે મહા સત્વવાન સુપુત્રે પાછળથી તે કસાઈની મિલકત તથા ધંધે લેકે ચલાવવા કહયા છતાં પતે તેમાં ન જોડાયે, પણ તેણે પિતાના પગ ઉપર કેહાડે મારી લેહી નીકળતાં લોકોને કહયું કે આ મારું દુઃખ તમે નથી લેતાં તેમ પલકમાં પાપનું ફળ ભેગવવું પડે તે તમે કેવી રીતે લેશો? એમ સમજાવી પિતે નિર્દોષ રહે. एयमढे सपेहाए परमाणुगामियं । निमम्मो निरहंकारो चरे भिक्खू जिणाहिय।.६॥
વળી ધર્મ રહિત પિતાનાં કરેલાં કાર્યથી ડુબતાં પ્રાણી ને આ લેક કે પર લેકમાં કઈ રક્ષણ કરનાર નથી, એવું પિતે સમજીને પ્રધાન અર્થ મેક્ષ કે સંયમને આદરે, તે પરમાર્થ અનુગામી છે, અથવા તે સંયમના સ્વભાવવાળા સમ્યગદર્શન વિગેરે છે, તેને જોઈને, આ કેવા (ને) પ્રત્યચથી પૂર્વની ક્રિયાને બીજી ક્રિયાને સંબંધ છે માટે જોઈને શું કરે તે કહે છે. દૂર કર્યું છે મમત્વ બાહ્ય અત્યંતર વધુમાં જેણે તે નિર્મમ બંને, તથા અહંકાર અભિમાન છોડે એટલે પોતે પ્રથમ ઐશ્વર્યવાળ કે ઉંચ જાતિ કે
Page #68
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
બીજા ગુણોથી શ્રેષ્ઠ હોય તેને મદ ન કરે, તે પ્રમાણે દીક્ષા લીધા પછી ઘણે તપ કરે, ઘણું ભણેલો હોય તેને અહંકાર ન કરે, અર્થાત્ રાગદ્વેષ રહિત થાય, આવો ઉત્તમ સાધુ જિનેશ્વરે કહેલ અથવા આદરેલ માર્ગ અથવા જિનેને માર્ગ તે આદરે, (પિતે રાગદ્વેષ જીતી જિન-કેવળી થાય
અને મેક્ષમાં જાય.) चिच्चा वित्तं च पुत्ते य णाइओ य परिग्गहं । चिच्चा ण अंतगं सोयं निखेक्खो परि व्वए।सू.७॥
વળી સંસારના સ્વરૂપને જાણ અનુભવ મતિવાળે તત્વજ્ઞ સારી રીતે છોને.
પ્ર–શું છેને?
ઉ–પિતાનું દ્રવ્ય દીકરાઓ, દીકરામાં વધારે હોય માટે તે લીધે તથા જ્ઞાતિ-સગાં વહાલાં, તથા અંદર મમત્વ રહે તે પરિગ્રહ (અહીં “ળ” ગાથામાં છે તે ફક્ત વાકયની શોભા માટે છે તેને અર્થ ન લે.) અંતગ દુઃખથી છોડાય તે છે. અથવા અંતક (પિતાને કે પર) નાશક છે, અથવા આત્મામાં રહે તે આંતર શક સંતાપ છેડીને અથવા શ્રોત-મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય છે. કર્ણાગ્રવના દ્વાર છે તે તજીને અથવા રિવાળsiતાં વોયે પાઠ છે, અને પ્રમે તે અંતગ તે અંતગ નહિ તે અણુતગ
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪).
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. શ્રોત તે શોક છે તેને છે નિરપેક્ષ પુત્ર સ્ત્રી ધન ધાન્ય ચાંદી સેનું વિગેરેની ઈચ્છા છે મોક્ષ માટે પરિ તે સર્વથા સંયમ અનુષ્ઠાનમાં રહે, તેજ કહ્યું છે – छलिया अवयक्खंता निरावयक्खा तरंति संसार कतारं । तम्हा पवयणसारे, निरावयक्खेण होयव्वं ॥ १॥
જેમણે પરિગ્રહાદિમાં મમત્વની અપેક્ષા રાખી તેમાં તેઓ ગાયા, પણ જેઓ નિરપેક્ષ રહ્યા તે સંસાર. કંતાર ને તરી ગયા, તેથી પ્રવચન સિદ્ધાંતને સાર (તત્વ) સમજનારે નિરપેક્ષ રહેવું.
भोगे अवयक्खंता पडंति संसारसागरे घोरे। भोगेहि निरवयक्खा तरंति संसार कंतारं ॥ २ ॥
ભેગની ઈચ્છા કરતા છ ઘેર (ભયંકર) સંસાર સાગરમાં પડે છે, ભોગેથી નિરપેક્ષ રહેલા સંસાર કંતાર (જંગલ)થી પાર ઉતરે છે. पुढवी उ अगणी वाऊ तणरुक्ख सबीयगा । अंडया पोय जराउ रस संसेय उब्भिया सू.८॥ - તે (સાધુ) આ પ્રમાણે દીક્ષા લીધે સુવ્રત અવસ્થિત (સ્થિર) આત્મા અહિંસા વિગેરે મહાવતેમાં ઉદ્યમ કરે, તેમાં અહિંસાની પ્રસિદ્ધિ માટે કહે છે, પૃથ્વી વિગેરે બે
Page #70
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
પિય
શ્લેક ૮-૯ માં બનાવેલ છે તેમાં પૃથ્વીકાય છે સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત ભેદથી જુદા પડેલા છે, અપકાય પાણીના છે, અગ્નિ જી તથા વાયુકાય છે, તથા વનસ્પતિકાયને થોડામાં ભેદ સહિત બતાવે છે.
તૃણ ઘાસ તે કુશ વચ્ચે (પૂર્વનાં નામ છે, હાલનાં ઘાસ ખડ વિગેરે છે) વૃક્ષ તે ઝાડ આંબા અશોક વિગેરે, બીજવાળાં તે સબીજ (ફળ વિગેરે) બીજ તે કદ ઘઉં જવ વિગેરે આ બધા એ કેંદ્રિય જીવ પાંચે કાર્યો છે. હવે છઠ્ઠો ત્રસકાય કહે છે. ઇંડાંમાંથી જન્મે તે અંડજ પક્ષી તે સમળી, ગાળી, સાપ વિગેરે તથા પિતાપણે (પડવિના જન્મેલા) પિતજ હાથી શરભ વિગેરે, તથા જરાયુજ તે પાતળી ચામડી પડથી વીંટેલા તે ગાય મનુષ્ય વિગેરે તથા રસમાં જન્મેલા તે દહીં સેવીર વિગેરેથી જન્મેલા તથા પરસેવાથી થયેલા સંદજ જુ, માકણ વિગેરે ઉભિજ-ખંજરીટક (
) દેડકાં વિગેરે છે, અજ્ઞાત ભેદને ન સમજવાથી દુઃખથી રક્ષણ થાય છે, માટે ભેદ બતાવ્યા. एतेहिं छहिं काएहि, तं विज्जं परिजाणिया। मणसा काय वक्केणं, णारंभी ण परिग्गही ।स.९।
આ છ કાય જે ત્રસસ્થાવર રૂપે છે, તેમાં સુક્ષમ બાદર
Page #71
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પર્યાપ્ત અપર્યાપ્ત ભેદેથી ભિન્ન છે, તેને આરંભ ન કરે, ને તેને પરિગ્રહી થાય, એ સંબંધ છે, તે આ વિદ્વાન જૈન શાસ્ત્ર ભણેલે જ્ઞ પરિજ્ઞાથી જાણે, પ્રત્યાખ્યાન પરિણાથી મન વચન કાયાથી જીવોને પીડા કરનાર આરંભ તથા પરિગ્રહને છોડે. मुसावायं बहिद्धं च उग्गहं च अजाइया । सस्था दाणाइं लोगंसितं विज्जं परिजाणिया ।सू.१०।
હવે બીજાં વ્રતે કહે છે, જઠે વાદ તે મૃષાવાદ તેને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છેડે, તથા બહિદ્ધ તે મિથુન, તથા અવગ્રહ તે પરિગ્રહ (ઉતરવાની જગ્યા) વગર માગે વાપરે તે અદત્તાદાન અથવા બહિ તે મૈથુન તથા પરિગ્રહ અને અવગ્રહથી યાચિત અદત્તાદાન-એ બધા મૃષાવાદ વિગેરે પ્રાણીઓને ઉપતાપ (દુઃખી કરે છે, તેથી શસ્ત્ર જેવાં છે, તથા જેના વડે આઠ કર્મ ગ્રહણ થાય તે આદાન-કર્મ ઉપાદાનનાં કારણે છે, તે બધાં જ્ઞ પરિજ્ઞા વડે જાણે, પ્રત્યા
ખ્યાન પરિજ્ઞા વડે છોડે. पलिउंचणं भयणं च, थंडिल्लुस्सयणाणि या। 'धूणादाणाई लोगसि तं विज्जं परिजाणिया सू.११॥
પંચ મહાવ્રત ધારવા પણ કાયિ-ક્રોધી વિગેરે ને તે
Page #72
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
[૫૭
નકામાં છે, તેથી તે વ્રતને સફળ કરવા કષા છેડવા તે બતાવે છે, પલિ કુચ-જેના વડે પરિ-બધી રીતે કુચ કરવી વક્તા કરવી, તે માયાની ઠગાઈ વડે થાય તે દગે કે પતિ કુંચન માયા-(કપટ) છે, તથા જેના વડે બધી રીતે આત્મા ચંચળ થાય તે ભજન-લેભ છે, તથા જેના ઉદય વડે આત્મા સારા બોટાને વિવેક ભૂલે તે વિષ્ટા માફક છોડવા જે હોય તે સ્થડિલ કીધ છે, તથા જેમાં જાતિ વિગેરે પ્રથમથી આશ્રય લે અને દર્ષથી ઉન્મત્ત બને તે ઉઠ્ઠાયમાન છે, કવિતામાં હોવાથી નપુંસકલિંગ છે, (સંસ્કૃતમાં માન-પુલ્લિગ છે.) જાતિ વિગેરે મદનાં બહુ સ્થાને છે તેથી કારણે પ્રમાણે કાર્યમાં બહુ પણું લેવાથી બહુવચન છે. (ચકાર અવ્યય અંદરના જુદા ભેદ બનાવવા માટે છે અથવા બધાને અર્થ ભેગે લેવા માટે છે.) ધૂન આ ક્રિયાપદ છેડવાના છેવાના અર્થમાં છે તે બધા સાથે જોડવું, માયાને ધ-લે કેધ, માન, ને છેડ, સૂત્રની રચના વિચિત્ર હેવાથી કમ બદલાય છે, (ક્રોધ મન માયા લેભ લખવા જોઈએ,) માટે દેષ નથી, અથવા રાગનું તજવું ઘણું મુશ્કેલ છે, અને લેભામાયા પૂર્વક છે, તેથી પ્રથમજ માયા લેભ લીધો, કષાય છોડવામાં બીજું કારણ કહે છે, એ માયા વિગેરે લેમાં કર્મ બંધન છે, તેથી વિદ્વાન પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે.
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
धोयणं रयणं चेव, बस्थि कम्मं विरेयणं । वमणंजण पलीमंथं, तं विज्जं परिजाणिया ।सू.१२।
ઉત્તર ગુણેને આશ્રયી હવે લખે છે, ધાવન હાથ પગ કપડાં વિગેરેનું ધોવું, તેને સુશોભિત રંગવું, (ચ. સામટા અર્થ માટે) તથા બસ્તિકર્મ ગુપ્ત ઇંદ્રિયને દેવી વિગેરે, વિરેચન-નિરૂહ આત્મક હસ્ત દેષ, અથવા જુલાબ લે, અથવા ઉર્વ વિરેક તે આંખમાં અંજન આંજવું, આ બધું શરીરની શોભા માટે કરે તે સંયમને નાશ કરનાર છે, તેથી અ૫ સુખ તથા મેટા દુઃખના કડવા ફળના વિપાકને સમજી તેવાં પાપને છેડે. વળી કહે છે કે – गंध मल्ल सिणाणं च दंत पखालणं तहा । परिगहित्थिकम्मं च तं विजं परिजाणिया।सू.१३।
ગંધ તે કઠની પીઓ (હાલનાં સુગંધી અત્તરે સેન્ટ વિગેરે) સ્નાન શરીરને થોડા ભાગમાં કે સંપૂર્ણ ધોવું, દંતપખાલ તે કદંબ બાવળ વિગેરેના લાકડાથી દાંત સાફ કરવા, પરિગ્રહ તે સચિત્ત વસ્તુ વિગેરેનું સંઘરવું, તથા સ્ત્રી તે દેવતા મનુષ્ય તિર્યંચ એ ત્રણે જાતની સ્ત્રીઓથી સંગ કરે, કર્મ તે હસ્તષ કે સાવદ્ય અનુષ્ઠાન, આ બધાં અશુભ કર્મના. બંધને જાણીને સંસાર ભ્રમણનાં કારણ જાણીને વિદાન સાધુ તેને છોડે.
Page #74
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
[૫૯
उद्देसियं कीयगडं पामिच्चं चेव आहडं । पूयं अणेसणिज्जं च तं विजं परिजाणिया।सू.१४॥
સાધુ સાધ્વી વિગેરે માટે ઉદ્દેશીને તૈયાર કરાવીને દાન દેવા માટે સ્થાપે, કીત–વેચાતું ખરીદ કરીને વહેરાવે, પામિર્ચબીજા પાસે ઉછીનું લેઈ આપે, (ચ-સમુચ્ચય માટે, એવા નિશ્ચય માટે) સાધુ માટે ગૃહસ્થ લાવે તે આહુત, પતિ તે આધાકર્મના અવયથી મળેલા શુદ્ધ આહાર હોય તે પણ તે પૂતિદોષ છે, ઘણું શું કહીએ? જેથી કઈ પણ દેષ વડે ન લેવા ગ્ય અશુદ્ધ તે બધું સંસાર કારણપણે સમજીને નિસ્પૃહી બનેલે અશુદ્ધને ત્યાગે, શુદ્ધને ગ્રહણ કરે. आसूणि मक्खिरागं च गिध्धुवधाय कम्मगं । उच्छोलणं च कक्कं च तंविज्जं परिजाणिया॥सू.१५॥
વળી ઘી પીવા વિગેરેથી અથવા રસાયણ ક્રિયા વડે ભસ્મ વિગેરે ખાવાથી કુતરા જે આશૂની બળવાન બને તે આશની કહેવાય છે, અથવા આસૂણી–સ્લાઘા તે પિતાના કઈ ગુણની પ્રશંસા સાંભળી લધુ પ્રકૃતિ તુચ્છ સ્વભાવવાળે કઈ મદાંધ બને તે, તથા અક્ષિ આંખ તેમાં સુરમ વિગેરે (શાભા માટે) આંજે, તથા મધુરા શબ્દ વિગેરેમાં વૃદ્ધ બની.
Page #75
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
તે વાજીંત્ર વિગેરે સાંભળવા ઇચ્છે છે, તથા ઉપઘાત-જેનાથી બીજા જેની હિંસા થાય, તે ઉપઘાત કર્મ કહેવાય છે, તે ઘડામાં બતાવે છે.
ઉછલન–અયતનાથી ઠંડા પાણીથી હાથ પગ વિગેરે ધુએ તથા કક-લેધ વિગેરે વસ્તુથી શરીરને લેપ કરે, ને બધું કર્મબંધન માટે સમજીને જ્ઞ પરિજ્ઞાથી વિદ્વાન સાધુ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે. संपसारी कय किरिए, पसिणा य तणाणि य। सागारियं च पिंड चतं विज्जं परिजाणिया।सृ.१६)
અસંય સાથે સંસારી પર્યાલેચન (વાર્તા) ત્યાગ કરે, તથા અસંયમનાં અનુષ્ઠાનને ઉપદેશ ન આપે તથા તેણે પિતાના સ્થાનમાં શભા કરી હોય તે તેની પ્રશંસા ન કરે, તથા જ્યોતિષના પ્રશ્નોને ઉત્તર ન આપે, અથવા ગૃહસ્થો કે નેતરને પિતાના શાસ્ત્રમાં શંકા પડે તે પોતે નિર્ણય આપવા ન જાય, તથા શતરને પિંડ વિગેરે ન લે, તથા સુતકવાળાને પિંડ અથવા તદન નીચ જાતિને પિંડ વિદ્વાન સમજીને ન લે, (ચ-સમુચ્ચયના અર્થમાં છે.) अहावयं न सिक्सिज्जा व्हाईयं च गो वए। हत्यकामं विवायं च तं विज्जं परिजाणिया-मू.१७/
Page #76
--------------------------------------------------------------------------
________________
નવ
વીય અધ્યયને,
ધન ધાન્ય ચાંદી સેનું જેનાથી મળે તે અર્થ, તે જેનાથી પ્રાપ્ત થાય તે શાસ્ત્ર ચાણક્ય વિગેરેનાં અર્થશાસ્ત્ર પતે ન ભણે, ન બીજાને પૈસા પેદા કરવાનાં શાસ્ત્ર શીખવી, ઉપદેશ આપે, અથવા અષ્ટાપદ તે જુગાર વિગેરે ન શીખે, પૂર્વે શીખે હેય તે તેને ઉપયોગ ન કરે, તથા વેધ તે ધર્મ ઉલંઘન થાય તે અધર્મ પ્રધાન વાક્ય ન બોલે, અથવા વસ્ત્ર વેધ તે જુગારની એક જાતિ, તેનું વચન પણ ન બેલે, તે બોલવાનું શું કહેવું ? હસ્તકર્મ જાણીતું છે. અથવા હતક્રિયા તે વચન વિગ્રહમથી મારામારી હાથથી થાય તેવું વેચન કે કિયા ન કરે, તથા વિવાદ શુષ્કયાદ આ બધાં પાપ રૂપ સંસારભ્રમણનાં કારણ જાણી ને છોડે. गणहाओ य छत्तं च णालीयं वालवीयणं । परकिरियं अन्नमन्नं च तं विज्जं परिजाणिया सू.१८)
ઉપાનહ તે લાકડાની પાદુકા (ચામી) તથા તડકા વિગેરેના રક્ષણ માટે છત્ર તથા નાલિક એક જાતનું જુગાર તથા મેર પીછાં વિગેરેને પંખા, તથા પરસ્પરની કિથા જેમાં કર્મ બંધન હોય તે એક બીજાની ન કરે, આ બધું સમજીને વિદ્વાન સાધુ છોડે. उच्चारं पासवणं हरिएसु ण करे मुणी। वियडेण वा विसाहहु णावमज्जे कयाइवि ॥१.१९॥
Page #77
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
ઝાડે પેશાબ વિગેરે વનસ્પતિ બીજ કે અગ્ય સ્થળે સાધુ ન કરે, તથા અચિત પાણીથી પણ બીજ વિગેરે દૂર કરીને નિર્લેપન ન કરે, તે સચિત્ત પાણીથી તે કેમ કરી परमत्त अन्नपाणं ण भुजेज्ज कयाइवि ॥ परवत्थं अचेलोवि तं विज परिजाणिया।स.२०॥
ગૃહસ્થનું વાસણ કાચા પાણીએ આગળ પાછળ દેવાના ડરથી હાથમાંથી પીને પુટવાના ભયથી તેના વાસણમાં મુનિ ન ખાય પીયે, અથવા સાધુ પાતરાં રાખે તે Wવીર કલ્પી અને ન રાખે તે જિનકલ્પી, તે જિનકલ્પી લબ્ધિધારી હેય તેથી હાથમાં લીધેલી વસ્તુ ન ઢળે, પણ સ્થવિર કલ્પીને ઢળી જાય માટે હાથમાં લેવું તે પરપાત્ર છે, અર્થાત્ સ્થવિર કલ્પીએ પ્રવાહી વસ્તુ હાથમાં ન લેવી, તેજ પ્રમાણે જિનકલ્પી લબ્ધિ ધારીને લબ્ધિ હોવાથી પાવું લેવું તે પરપાત્ર છે, તેથી સંયમ વિરાધનાના ભયથી નવા પરે, તે પ્રમાણે ગૃહસ્થનું વસ્ત્ર સાધુ અચેલ હોય તે પણ પછવાડે કાયા પાણીથી ધુએ વિગેરે દ્વેષથી તથા ગૃહસ્થનું વસ્ત્ર ચેરાઈ જાય વિગેરે કારણથી તેનું વસ્ત્ર ન વાપરે અથવા જિનકલ્પિકાદિ અચેલ (વસ્ત્ર રહિત) થાય ત્યારે બધાં વસ્ત્ર તેને પરવસ્ત્ર ગણાય તથા વસ્ત્ર ત્યાગીને ફરી ન પહેરે, તે પ્રમાણે પરપાત્ર ભેજન વિગેરે સંયમ વિરાધના સમજીને પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞાવડે ત્યાગે.
Page #78
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
आसंदि पलियंके च णिसिजं च गिहतरे ॥ संपुच्छणं सरणं वा तं वि परिजाणिया ॥सु.२१॥
આનંદી (માંચી) આથી બધાં આસન સમજવાં. પર્યક પલંગ સુવામાં વપરાય છે, તથા ઘરની અંદર ઓરડીમાં અથવા બે ઘરના વચમાં નાની ગલી હોય, તેમાં બેસવું, આ બધાં સંયમવિરાધનાના ભયથી ત્યાગે, તેજ કહ્યું છે
गंभीर झुसिरा एते पाणा दुप्पडिलेहगा। अगुत्ती बंभचेरस्स इत्थीओ वावि संकणा ॥१॥
એવાં આસને બેસવું તેમાં જીવે નજરે ન દેખાય તેથી પડિલેહણા ન થાય, તેમજ બ્રહ્મચર્યની રક્ષા ન થાય તથા ગલીમાં છુપા બેસવાથી સ્ત્રીઓની શંકા થાય, તથા ગૃહસ્થના ઘરમાં કુશળ વિગેરેનું પૂછવું અથવા પોતાના શરીરના અવયવનું પૂછવું તથા પૂર્વે સંસાર વિષય ભેગ હોય તે યાદ કરવું, આ બધું અનર્થ માટે છે, તે સમજીને જ્ઞ પરિજ્ઞા વડે ત્યાગે. जसं किर्ति सलोयं च जा य वंदण पूयणा। सव्वलोयंसि जे कामा तं विजं परिजाणिया॥२२॥ - મેટી લડાઈમાં લડવામાં જીતે તે યશ, દાન દેવાથી મળે તે કોર્તિ, જાતિ તપ બાહુબળ ભણવા જે વિગેરેથી મળે તે
Page #79
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ક્લાઘા તથા દેવેંદ્ર અસુરેદ્રચતિ બળદેવ વાસુદેવ વિગેરે તેને નમે તે વંદના, સત્કાર કરીને વસ્ત્ર વિગેરે આપે તે પૂજના તથા બધા લેકમાં ઈચ્છા કામ ચેષ્ટા તે આ બધું યશ કીર્તિ શ્લેક વિગેરે દુઃખદાયી સમજીને છેડે. जेणेहं णिव्वहे भिक्खू अन्न पाणं तहाविहं । अणुप्पयाणमन्नेसि तं वि परिमाणिया ॥२३॥
વળી જે અન્ન પાણી વડે એટલે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શુદ્ધ અને કારણ પડે અશુદ્ધ વડે આ લેકમાં સંયમ યાત્રાદિકને ધારે અથવા દુકાળ કે રેગ આતંક વિગેરે આવે, તે અન્ન પાણી વડે પિતે નભાવે, બીજાને પણ નિભાવે, ને બને ત્યાં સુધી શુદ્ધ ગ્રહણ કરે, અને બીજા સાધુને તેમાંથી આપીને તેમના સંયમ યાત્રાને નિર્વાહ કરે, અથવા કંઈ અનુષ્ઠાન કરવા વડે ચારિત્ર અસારતા પામે તેવું અન્નપાન ન લે, તથા તેવું કાર્ય પણ ન કરે, તથા તેવું દેષિત અન્નપાન વિગેરે ગૃહસ્થ કે જેનેરેને સંયમ ઉપઘાતક અન્ન ન આપે, તે સમજીને વિદ્વાન છેડે, (સારા સાધુને નિર્દોષ આહાર આપે.) एवं उदाहु निग्गंथे महावीरे महामुणी। अणंत नाणदंसी से धम्मं देसितवं सु ते॥सु. २४॥
Page #80
--------------------------------------------------------------------------
________________
નવમું ધર્મ અધ્યયન.
[૬પ
ઉપરની નીતિએ મહાવીર મહામુણએ કહ્યું તે કહે છે, બાહ્ય અભ્યતર ગ્રંથ છે માટે નિર્ગથ મહાવીર વર્ધમાન સ્વામી મેટા મુનિ તે મહા મુનિ અનંત જ્ઞાનદર્શન જેને છે તે અનંત જ્ઞાનદર્શનવાળા ભગવાને ચારિત્ર લક્ષણવાળ ધર્મ તથા શ્રુત તે જીવાદિ પદાર્થ બતાવનારે ઉપદેશ કર્યો. भासमाणो न भासेज्जा णेववंफेज मम्मयं । मातिहाणं विवजेज्जा अणुचितिय वियागरे ॥२५॥
જે ભાષા સમિતિ પાલના છે, તે બેલે પણ જે તે ભાષામાં ધર્મ કથા સંબંધ હોય તે અભાષક છે. કહયું છે કે,
वयण विहत्ती कुसलोवओगयं बहु विहं बियाणंतो। दिवसंपि भासमाणो साहू वयगुत्तयं पत्तो ॥२॥
વચન વિભકિતમાં કુશળ બલવાની બહુ વિધિ જાણત દિવસભર બોલે તે પણ સાધુ વચન ગુપ્તિ યુક્ત છે, અર્થાત દેષિત નથી, અથવા કઈ રત્નાધિક બેલતે હેય, તે વખતે હું વધારે પંડિત છું એમ બતાવવા વચમાં ન બેલે, તેમ મર્મ વચન ન બેલે, અર્થાત્ સાચું હોય કે જૂઠું હોય પણ જે બેલવાથી બીજાનું મન દુઃખાય તે વિવેકી સાધુ ન બેલે, કપટનું વચન ન બેલે, તેને સાર આ છે કે પરને ઠગવાની બુદ્ધિની મનોદ રાખી બેલે કે નબિલે છતાં
Page #81
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
અન્ય ઠગાય તેવું ન કરે, પણ જ્યારે બોલવાની ઈચ્છા થાય ત્યારે પ્રથમ વિચારે કે આ વચન બીજાને મને કે બંનેને દુઃખદાયી નથી, પછી બેલે, તે કહે છે –
पुब्बिं बुद्धीए पेहित्ता पच्छा वक मुदाहरे પ્રથમ બુદ્ધિએ વિચારીને પછી વાક્ય બોલે. तस्थिमा तइया भासा जंवदिनाऽणुतप्पती । जंछन्नं तं नवत्तत्वं एसा आणाणियंठिया ।सू.२६।
વળી ૧ સાચી, ૨ જૂઠ, ૩ સાચ જૂઠ, ૪ ન સાચ જૂઠ આ ચારપ્રકારની ભાષા થાડા સાચા જુઠાની ભાષા મિશ્ર છે તે આ રીતે કે આ ગામમાં દશ બાળકે જમ્યાં કે મર્યા, તેમાં
ડાં ઓછા વધતાં પણ હોય તેથી સંખ્યા જૂઠી કહેવાય. (અથવા કંઈ વાત ઉમેરીને કરે અથવા પક્ષપાતથી મુદ્દાની વાત છેડે તે સાચી જુઠી કહેવાય) જે બેલવાથી જન્માંતરમાં તે બોલવાના દોષથી પિતાને કલેશ ભેગવ પડે, કે પસ્તાવું પડે કે મારે આવું શું કામ બોલવું જોઈએ? તેને સાર એ છે કે મિશ્ર ભાષા પણ દેશને માટે છે, તે સમૂળગું જૂઠું બોલવાથી કેમ પસ્તાવું ન પડે ? તથા સત્ય ભાષા પણ પ્રાણીઓને દુઃખ દેનારી હોય તે ન બેલવી, ચેથી અસત્યામૃષા પણ પંડિત સાધુઓને બોલવા ગ્ય ન હોય, તે ન બોલવી, સાચી વાતને પણ દેષ બતાવે
Page #82
--------------------------------------------------------------------------
________________
નવમું ધમ અધ્યયન.
છે, જે છન્ન-હિંસા ભરેલી ભાષા હોય, જેમકે આ શેરને બાંધે, કેયાર લીલે, નવા બળધીયા (ગેલા) ને રથમાં જોડે, અથવા છાનું-કેઈની એબ રૂપ હોય તે લેકે પણ ચનથી ઢાંકે, તેવું છિદ્ર ખોલવા રૂપ સાચું હોય તે પણ ન બોલવું, આ આજ્ઞા નિર્ગથ ભગવાન (તીર્થકર ) ની વાણી છે. होलावयं सहीवायं गोयावायं च नोवदे । तुमं तुमंति अमणुन्नं सव्यसो तंण वत्तए ।स.२७॥
હોચા એ વાદ હેલા (અલ્યા) વાદ, તથા સખા મિત્રો તે વાદ તથા નેત્રવાદ હે કાશ્યપગોત્રી, હે વશિષ્ઠગોત્રી,
એવું સાધુ (ગૃહસ્થ માફક) ન બોલે, તથા તું તું, એવું તિરકારવાળું જ્યાં બહુ વચન ઉચ્ચારવા એગ્ય હોય ત્યાં તુંકોરવાળું એક વચન બીજાને માઠું લાગે તેવું સાધુએ સર્વથા ન બેસવું. अकुसीले सया भिक्खू णेव संसग्गियं भए । सुहरूवा तस्थुवसग्गा पडिबुझेज्जते विऊ सृ.२८॥
જેને આશ્રયી નિર્યુક્તિકારે પૂર્વે કહ્યું કે-વાયરો સળ કુકીઝ ઉથવો જ ૪િ વા જાઉ તેને પરમાર્થ બતાવે છે. ખરાબ આચારવાળો (દુરાચારી) તે પાસત્થા વિગેરેમાંથી કે પણ પિતે ન બને, તે સાધુ અકુશલ કહેવાય તેવા પિતે
Page #83
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. સદા સદાચારી રહેવું, તે કુશીલેને સંગ પણ ન કરે, તેના દે બતાવે છે, સુખરૂપ સાત ગૌરવ (ઈદ્રિયને આનંદ પમાહવા) રૂપ તે કુશીલીયાની સોબતમાં સંયમને ઉપઘાત કરનાર ઉપસર્ગો થશે, તે કુશીલીયા કહે છે કે હાથ, પગ, દાંત વિગેરે અચિત્ત પાણીથી ધેવામાં શું દેષ છે? તેમ શરીર વિના કંઈ ધર્મ ન થાય, માટે કઈ પણ પ્રકારે જે આધા કમ વિગેરેથી જેડાં છત્ર વિગેરેથી શરીરનું રક્ષણ થાય તે તે વાપરવું, તેનું પ્રમાણ તે આપે છે કે –
अप्पेण बहु मेसेज्जा एवं पंडिय लक्खणं ॥ અલ્પષથી મેંટે લાભ થતો હોય તે તે લે એ પંડિતનું લક્ષણ છે, વળી તે કહે છે કે –
शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः । शरीरात स्रवते धर्मः पर्वतात् सलीलं यथा ॥१॥
શરીર ધર્મ સહિત છે, તેથી પ્રયત્નથી રક્ષણ કરવું, કારણ કે જેમ પર્વતથી પાણી નીકળે, તેમ શરીરથી ધર્મ થાય છે,
વળી તે સંયમ ભ્રષ્ટ કહે છે કે હમણાં અલ્પ છેવટું સંઘયણ છે, સંયમમાં થોડી ધીરજવાળા જીવે છે, આવું તેમનું વચન સાંભળીને ઢીલા સાધુ તેમનામાં ભળી જાય છે, (સાધુમાંથી જતિ થાય, એથી વિવેકી સાધુ સમજીને બ રૂપકુશીલીયાને સંગ તજે.
Page #84
--------------------------------------------------------------------------
________________
[EE
નવમું ધર્મ, અધ્યયન.
नत्थ अंतराणं परगेहे ण णिसीयए । गाम कुमारियं किड्ड न (तिवेलं हसे मुणी । सू. २९ |
|TM.૨૬/
ભિક્ષા નિમિત્તે ગામ વિગેરેમાં ગયેલા સાધુ પર તે ગૃહસ્થ તેના ઘરમાં ઉત્સગે માગે ન બેસે, પણ અપવાદે અંતરાય તે અશક્તિના કારણે બેસે, તે અશક્તિ મૂઢાપાથી કે રાગથી થાય, અથવા ઉપશમ લબ્ધિવાળા સેાખતી સારા હાય અને ગુરૂ એ કોઇને ધર્મોપદેશ દેવાની જરૂર હાય તે પણ એસે, ત્યાં ગામમાં છેકરા તેની સાથે ગામની કન્યાએ તે નાની કરીએ તેની સાથે ક્રીડા હાસ્ય કદ હાથના ક્રસ આલિંગન વિગેરે સાધુએ ન કરવું, અથવા ગેડી દડા વિગેરે રમતાં હોય તેમાં સાધુ સામેલ ન થાય, તથા તેમની ક્રીડા જોઇને મુનિ મર્યાદા ઢાડીને ન હસે, જ્ઞાનાવરણીય વિગેરે આઠ કના ખંધનથી ડરીને પેતે ન હસે, તે આગમમાં કહ્યું છે.
जीवेण भंते ! इसमाणे (चा) उस्मूथ माणे वा कइ कम्म पगडीओ बंधड़ ! गोयमा सत्तविह बंधए वा अडविह बंधए वा इत्यादि ।
જીવ હસે અથવા ઉત્સુક અને તે કેટલી ક પ્રકૃતિ માંધે ?
ઉ—ગાચમ ! સાત અથવા ભાઇ, (જો આયુ પ્રથમ
Page #85
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
બંધાઈ ગયું હોય તો સાત પછી બાંધવાનું હોય તે આઠ) કારણ કે આયુ એકજવાર બંધાય છે. બીજી પ્રકૃતિમાં બંધ પડી વધારે થાય છે. માટે હસવું નહિ, તે માટે સંસારી ક્રીડામાં ઉત્સુક્તા ન બતાવવી. अणुस्सुओ उरालेसु जयमाणो परिवए । चरियाए अप्पमत्तो पुढोतस्थाहियासए ॥सू.३०॥
વળી ઉદાર તે ચક્રવત્તિ વિગેરેના મનહર શબ્દો વિગેરેમ તથા બીજી ઇદ્રિના કામ ભેગે તે વસ્ત્ર દાગીના ગીત ગંધર્વ યાન વાહન વિગેરે તથા આજ્ઞા ઐશ્વર્ય વિગેરે દેખીને કે સાંભળીને તેમાં ઉત્સુકતા ન ધરાવે, (પાતરમાં) ન નિશ્રિતે નિશ્ચિતઃ અપ્રતિબદ્ધ રહે, સંયમ સ્થાનમાં યતના કરતે મૂળ ઉત્તર ગુણેમાં ઉદ્યમ કરે, સંયમ પાળે, તથા ભિક્ષાચર્યામાં અપ્રમત્ત રહે, આહાર વિગેરેમાં પૃદ્ધ ન થાય, તથા પરિસહ ઉપસર્ગો ફરસે (આવે, ત્યાં અદીન (હિંમત ધારી) મનવાળો બનીને કર્મની નિર્જરા માનીને સહે. हम्ममाणो ण कुप्पेज्ज, बुच्चमाणो न संजले । सुमणे अहियासिज्जा ण य कोलाहलं करे।सृ.३१।
પરિસહ ઉપસર્ગોને સહન કરવાનું બતાવે છે, લાકી સુકી લફટ લપેટ) વિગેરેથી મારતાં પાયમાન ન થાય,
Page #86
--------------------------------------------------------------------------
________________
નવમું ધર્મ અધ્યયન.
| [૭૧ તથા કેઈ ગાળે કે મહેણ બોલે તે પણ આકેશ ન કરે, તિરસ્કાર કરતાં બળે નહિ, સામે ઉત્તર ન આપે, મનમાં પણ કુવિચાર ન લાવે, પણ સુમન (શાંત મન) વાળ બનીને કોલાહલ ન કરતાં સહન કરે. लद्धे कामे ण पत्थेज्जा विवेगे एवमाहिए। आयरियाई सिक्खेज्जा बुद्धाणं अंतिए सया।मृ.३२॥
વળી પ્રાપ્ત થયેલા કામ તે ઈચ્છા કામ ચેષ્ટા અથવા ગંધ અલંકાર વસ્ત્ર વિગેરે જેમ વાસ્વામીને મળ્યા છતાં, ત્યાગ્યા તેમ તે પણ તેને ન વછે, આપવા આવે તે પણ ન લે, અથવા કામ ચેષ્ટાવાળા ગમનાદિ લબ્ધિરૂપ કાય તપસ્યાથી લબ્ધિઓ પ્રાપ્ત થાય, તે પણ તેને બ્રહ્મદત્ત માફક ઉપયોગ ન કરે, (બ્રહ્મદરે પૂર્વભવમાં તપનું ફળ ચકવતી પદ માગ્યું તેમ સાધુ નિયાણું ન કરે) એમ. કરવાથી ભાવ વિવેક પ્રકટ કરેલે થાય, (અર્થાત નિર્મળ સાધુભાવ પ્રગટ થયેલ કહેવાય) તથા આર્યોનાં કૃત્યે તે સદાચારમાં વર્તે, અનાર્ય કૃત્યે ત્યજે, અથવા આચરવા ગ્ય. મુમુક્ષુ પુરૂષે પૂર્વે આચરેલાં જ્ઞાનદર્શનચારિત્રને આચાર્ય ભગવતે પાસે હમેશાં શીખે, આથી એમ બતાવ્યું કે ઉત્તમ સાધુએ નિરંતર ગુરૂકુલવાસ સેવ, હવે કહ્યું કે બુદ્ધ (આચાર્ય) પાસે શીખે, તે ખુલાસાથી બતાવે છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો सुमृसमाणो उवसेज्जा, सुप्पन्नं सुतवस्सियं । वीराजे अत्तपन्नेसी, धितिमन्ता जिइंदिया ।सृ.३३। [; ગુરૂને આદેશ સાંભળવાની ઈચ્છા તે સુશ્રુષા એટલે
ગુરૂ વિગેરેની વેયાવચ્ચ કરતે ગુરૂને સેવે, તેનાજ બે પ્રધાનગુણ-દ્વારા બતાવે છે, સારી પ્રજ્ઞા જેને હોય તે સુપ્રજ્ઞ અર્થાત્ સ્વ સિદ્ધાંત પરસિદ્ધાંત જાણનાર ગીતાર્થ, તથા સારે બાહ્ય આત્યંતર તપ હોય તે સુતપસ્વી એટલે ગીતાર્થ તથા સારા તપવાળો (સુશીલ) ગુરૂને પરલેકને હિતાથી સાધુ સેવે તેજ કહે છે.
नाणस्स होइ भागी थिरयरओ देसणे चरिते य ।। धन्ना आवकहाए गुरुकुलवासं न मुंचंति ॥१॥
જે સાધુઓ એવું કરે છે, તે બતાવે છે, અથવા કયા જ્ઞાનીઓ અથવા તપસ્વીઓ છે, તે બતાવે છે. કર્મ વિદારણ કરે તે વીરે, પરિસહ ઉપસર્ગો સહન કરે તે ધીર, અથવા બુદ્ધિથી શેભે તે ધીર કે જેઓ તુર્ત મોક્ષમાં જનારા છે, આપ્ત-રાગદ્વેષથી મુક્ત તેની પ્રજ્ઞા કેવળજ્ઞાન તેને શોધવાના શીલવાળા અર્થાત્ સર્વ કહેલા વચનને શિોધનાર અથવા આત્માની પ્રજ્ઞા જ્ઞાન તેને શોધનારા અર્થાત આત્મહિતને ધનારા તથા ધૃતિ તે સંયમમાં રતિ તે પ્રતિમંત કારણ કે સંયમમાં ધૈર્ય હોય તે પંચ મહાવ્રતને
Page #88
--------------------------------------------------------------------------
________________
નવમું ધર્મ અધ્યયન.
'. ૭િ૩
ભાર ઉપાડે સહેલે થાય છે, અને તપથી સુગતિ સાધવી તે હાથમાં મળેલી છે, તે કહે છે – जस्स धिई तस्स तवो जस्स तवो तस्स सुग्गेई सुलहा। जे अधिईमंतपुरिसा तवो वि खलु दुल्लहो तेसिं ।। १ ।।
જેને ધીરજ તેને તપ થાય, જેને તપ થાય, તેને સુગતિ સુલભ છે. જે અતિવાળા પુરૂષ છે, તેમને તપ પણ દુર્લભ છે, તથા જેણે ઇદ્રિના રાગદ્વેષ સ્પર્શ વિગેરે જીત્યા છે, (અર્થાત સારામાં રાગ કે વિપરીતમાં દ્વેષ કર્યો નથી) તે છતેંદ્રિય સેવા કરતા શિ અથવા ગુરૂએ શિષ્યના સેવાથી પ્રસન્ન થઈ બોધ આપતાં ઉપલા વિશેષણવાળા થાય છે, (સુશિષ્યને ભણાવવાથી તથા તેના તપથી ગુરૂમાં પણ ઉત્તમ ગુણ વધે છે.) गिहे दीवमपासंता पुरिसादाणिया नरा । ते वीरा बंधणु-मुक्का नावखंतिजीवियं ।।सू.३४॥
એવી પ્રતિજ્ઞા કરેલા પૂર્વે બતાવેલા ઉત્તમ ગુણવાળા કયા સાધુઓ છે, તે બતાવે છે, ઘરમાં તે ઘરવાસમાં કે ઘરના ફસામાં ગૃહસ્થ ભાવવાળા છે, તે દીપ માફક પ્રકાશે, પણ ભાવદીપ તે કૃતજ્ઞાનને લાભ મેળવતા નથી, અથવા દ્વીપ તે સમુદ્ર વિગેરેમાં જેને આશ્રય રૂપ છે, તેમ આ સંસાર સમુદ્રમાં ભાવદ્વીપ સર્વરે કહેલા ચારિત્ર લાભ મળે તેવા
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૪)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે..
દીપ કે દ્વીપ જેવા ગૃહસ્થાવાસમાં ન થાય, પણ તીક્ષા લઈ પાળવાથી દિવસે દિવસે ગુણેના લાભથી કેવા સરસ થાય છે, તે બતાવે છે. નર-પુરૂષ-ધર્મમાં પુરૂષ પ્રધાન માટે નર શબ્દ લીધે છે, નહિ તે સ્ત્રીને પણ સાધુપણું ઉદય આવે છે, અથવા દેવ વિગેરેને ન ગણવા, તેમને ચારિત્ર. ઉદય ન આવે, માટે ચારિત્ર લીધેલા ઉત્તમ પુરૂષે મુમુક્ષુએને આશ્રય કરવા યોગ્ય છે, મોટા (ગૃહ) થી પણ મેટા (પૂજનીક) થાય છે. અથવા આદાનીય હિતસ્વીઓને મેક્ષ અથવા તેને માર્ગ સમ્યગદર્શન વિગેરે પુરૂષને આદરણીય છે, તે જેનામાં હેચ તે અર્થ લેઈને વાળ પ્રત્યય લગાડ, તેથી પુરિસાદાણીય નર થાય છે, અર્થાત મેક્ષ કે મેક્ષમાર્ગ આરાધે તે નર છે, તે નર વિશેષથી આઠ પ્રકારનાં કર્મને પ્રેરે તેથી વીર છે, તથા બાહો અભ્યતર સ્ત્રી પુત્રને સ્નેહ રૂપ, બંધન તેને ઉત્સાહ લાવીને છેડેલા. અસંયમ જીવિત કે પ્રાણ ધારવાને નથી વાંછતા, (વિલાસી જીવન કરતાં મરણને વધારે વહાલું ગણી નિર્મળ સંયમ પાળે છે) अगिद्दे सहफासेसु आरंभेसु अणिस्सिए । सव्वं तं समयातीतं जमेतं लवियं बहु ॥सू. ३५॥
વળી અમૃદ્ધ તે અમૂછિત-શેમાં મને જ્ઞ શબ્દ કેફરમાં એટલે મને શબ્દરૂપ ગંધ રસ ફરસે માં (શબ્દ
Page #90
--------------------------------------------------------------------------
________________
નવમું ધર્મ અધ્યયન.
તથા ફરસ લીધાથી પાંચે લેવા) અમૃદ્ધ એટલે ત્યાગી તેમ વિપરીતમાં દ્વેષ ન કરે, એમ કહેવું, (અર્થાત રાગદ્વેષને ત્યાગ કરી સમભાવી રહે,) તથા આરંભ તે સાવદ્ય અનુષ્ઠાન રૂપ, પાપમાં અનિશ્રિત પ્રવૃત્તિ ત્યાગે, હવે ઉપસંહાર (ટુંકાણ) કરે છે, આ અધ્યયનથી શરૂવાતમાં અનાચાર ત્યાગવાનું ઘણું કહ્યું, તે બધું સમયથી તે જિનેશ્વરના આગમથી વિરૂદ્ધ હેવાથી નિષેધ્યું છે, તથા જે વિધિદ્વારે કુસમયથી વિરૂદ્ધ લેકેત્તર હોય તેને નિષેધ નથી, પણ જે કુતીથિકેએ ઘણું કહ્યું, તે સિદ્ધાંત વિરૂદ્ધ હેવાથી ન આદરવું. अइ माणं च मायं च तं परिणाय पंडिए । गाखाणि य सव्वाणि णिव्वाणं संधए मुणि॥३६॥
જે મુખ્ય ત્યાગવાનું તે ત્યાગવાના છે દ્વારવડે મેક્ષ સાધવાનું બતાવે છે. અતિમાન (અતિશે માન-અહંકાર) ચશબ્દથી તેને સબતી કેધ તથા માયા તથા તેને કાર્ય ભૂત લાભ તે ચારેને વિવેકી સાધુ જ્ઞપરિજ્ઞાથી સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે, તથા બધા ગારે તે રૂદ્ધિરસસાતા. ગાર સંસાર કારણપણે જાણીને ત્યાગે, ત્યાગીને સાધુ પિતે નિર્વાણ તે બધાં કર્મ ક્ષયરૂપ વિશિષ્ટ આકાશ દેશ (સિદ્ધિ સ્થાન) માં ધ્યાન રાખે, (અને મેળવે) આ પ્રમાણે સુધર્માસ્વામીએ જ બુસ્વામીને ધર્મ નામનું નવમું અધ્યયન કહ્યું.
Page #91
--------------------------------------------------------------------------
________________
9}}
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
દશમું સમાધિ અધ્યયન,
નવમા પછી દશમું આરભીએ છીએ, નવમા દશમાને આ સંબંધ છે, નવમામાં ધર્મ કહ્યો, તે સંપૂર્ણ ધર્મ સમાધિ હાય તા થાય, તેથી હવે સમાધિ કહીએ છીએ, આ સબંધે આવેલા આ અધ્યયના ઉપક્રમ નિક્ષેપ અનુગમ તથા નય એ ચાર અનુયાગ દ્વારા કહેવા, તેમાં ઉપક્રમ દ્વારમાં રહેલા અર્થાધિકાર (વિષય) આ છે, ધર્મમાં સમાધિ કરવી, સારી રીતે મેાક્ષ કે તે માર્ગમાં આત્મા જે ધર્મધ્યાન વિગેરે વડે સ્થાપીએ તે સમાધિ ધમ ધ્યાન વિગેરે છે, (ચંચળ મનને સ્થિર કરવા જે પાપકાર કે આત્માનું ધ્યાન કરીએ તે સમાધિ છે) તે સમાધિ જાણીને ફરસવી, નિક્ષેપામાં નામ નિષ્પન્ન જે સમાધિ શબ્દ છે, તેના અધિકાર નિયુકિતકાર કહે છે——
आयाण पंदेणाडावं गोणं णामं पुणो समाहित्ति । विऊण समाहिं भाव सपाही इ पराये ॥ १०३॥
સૂત્રમાં પ્રથમ જે લઇએ તે આદાન જેમકે નામના કે ક્રિયાપદના પ્રત્યયા સુપૂ સૂ વિસર્ગ નૃષઃ, ક્રિયાપદમાં તિ ભવતિ (ગુજરાતીમાં નામમાં વિભકિતના પ્રત્યયા તથા ક્રિયાપદના પ્રથમ અક્ષર વડે લાગે તે) આ આદાન (પ્રથમ) પદ છે ત
આવ'' નામ આ અધ્યયનનું છે, કારણ કે પ્રથમ સૂત્ર આ અધ્યયનનું માત્ર મૌમ મનુવી ધર્માં વિગેરે, જેમ
.
Page #92
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધી અધ્યયન.
[૭૭
ઉત્તરાધ્યયનમાં ચોથા અધ્યયનમાં પ્રમાદ અપ્રમાદ નામના અધ્યયનને પણ પ્રથમ શબ્દ અસંખયં હેવાથી તે નામે બોલીએ છીએ, ગુણનિષ્પનું નામ આ અધ્યયનનનું સમાધિ છે, તેથી અહીં સમાધિ કહીશું (સમાધિ ગુજરાતીમાં સ્ત્રી લિંગ છે, સં. માં પુલિંગ છે) તે સમાધિ નામ વિગેરે કહીને અહીં આપણે ભાવ સમાધિને અધિકાર કહેવાનું છે,
णाम ठवणा दविए खेत्ते काले तहेव भावे य । एसो उ समाहीए णिक्खेवो छविहो होइ ॥ १०४॥
સમાધિના નિક્ષેપ કહે છે, નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ પ્રમાણે સમાધિ નિક્ષેપ છે પ્રકારે છે, “તુ’ અવ્યય ગુણ નિષ્પન્ન નામ (સમાધિ) ના છ નિક્ષેપો થાય છે, તે બતાવે છે, નામ સ્થાપના સુગમ છે, તે છોડી દ્રવ્ય વિગેરે સમાધિ કહે છે. 'पंचनु विसएम सुभेमु दव्बंमि त्ता भवे समाहित्ति ।
खेत्तं तु जम्मिवेत्ते, काले कालो जहिं जो ऊ ॥१०॥ પાંચ શબ્દાદિ મનેહરવિષયમાં કાન વિગેરે પાંચ ઇદ્રિને અનુકુળ (ગમતું) આવતાં મનમાં જે ખુશી (પતિ) થાય છે તે વ્યસમાધિ છે, તેનાથી ઉલટું અસમાધિ છે, અથવા બે દ્રવ્ય કે ઘણાં દળે જેમાં વિરેાધ ન હોય, કે સ્વાદ ન બગડે, પણ સ્વાદ વધે તે દ્રવ્ય,
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. સમાધિ છે, જેમકે દૂધ સાકર દહીંને ખાંડ (ગળમાંથી મેલ કાઢે તે ખાંડ છે) તથા ચાતજાતક (ચાર જાતિને સમૂહ તે મીઠું મરચું ધાણાજીરાને મસાલો? વિગેરે શાક વિગેરેમાં નખે છે) વિગેરે છે, અથવા જે દ્રવ્ય ખાધાથી પીધાથી કે ચોપડવાથી સમાધિ (શાંતિ) થાય તે દ્રવ્યને દ્રવ્ય સમાધિ કહે છે, અથવા તેળવાના કાંટે ચડાવતાં બંને બાજુ સમાન થાય તે દ્રવ્ય સમાધિ છે, ક્ષેત્ર સમાધિ જેને જે ક્ષેત્ર (હવા ખાવાને સ્થળ) માં રહેવાથી સમાધિ (શાંતિ-શકિત) થાય, તેમાં ક્ષેત્ર પ્રધાન્ય હેવાથી ક્ષેત્ર સમાધિ છે, અથવા જે ક્ષેત્રમાં સમાધિનું વર્ણન કરીએ તે ક્ષેત્ર સમાધિ છે. કાળ સમાધિ પણ જે કાળને આશરી સમાધિ થાય, જેમ ઢેરેને આ મહિને, ઘુવડને રાત, કાગડાઓને દહાડે, અથવા જેને જેટલે કાળ સમાધિ રહે, અથવા જે કાળમાં સમાધિનું વર્ણન કરીને તેમાં કાળ મુખ્ય હેવાથી કાળ સમાધિ છે.
ભાવ સમાધિ કહે છે– भाव समाहि चउनिह देसण णाणे तवे चरित्ते य । चठमुवि समाहियप्पा संमं चरणडियो साहू ॥१०६।।
ભાવ સમાધિ દર્શન જ્ઞાન તપ ચારિત્ર ભેદથી ચાર પ્રકાર છે, તે ચારે પ્રકારની સમાધિ અડધી ગાથામાં
Page #94
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધી અધ્યયન.
loc
મુમુક્ષુઓ જે આરાધે તે ચરણે, તે સારી રીતે ચારિ, ત્રમાં રહીને બબર વર્તનારે સાધુ ચારે સમાધિના ભેદ દર્શન જ્ઞાન તપ ચારિત્રમાં જેણે આત્મા સ્થિર કર્યો હોય તે તે સમાહિત (સમાધિવાળ) આત્મા છે, તેને સાર આ છે કે જે સારા ચારિત્રમાં રહે, તે ચાર પ્રકારની ભાવ સમાધિવાળો આત્મા થાય છે, અથવા જે ભાવ સમાહિત આત્મા હોય તે સમ્યગ ચારિત્રવાળે જાણ, તે બતાવે છે. દર્શન સમાધિમાં રહેલે જિન વચનમાં જેનું મનરંજિત છે, જેમ બુઝવનારો વાયરે ન આવે તેવા સ્થાનમાં દીવે સ્થિર રહે, તેમ દર્શન સમાધિવાળાને કુમતિવાયુવડે બીજે ન ભમાવે (મેક્ષની જેને શ્રદ્ધા છે, તેને કુમતિવાળા ચારિત્રથી ન પાડે) જ્ઞાન સમાધિ વડે જેમ જેમ નવું ભણે, તેમ તેમ ઘણી ઉંચી ભાવના સાધિમાં તે ઉદ્યુત થાય છે, તે જ કહ્યું છે. जह जह सुयमवगाहइ अइसय रस पसर संजय मउव्वं । तह तह पल्हाइ मुणी णव णव संवेग सद्धाए ॥१॥
જેમ જેમ અતિશય રસના પ્રસારવાળું અપૂર્વ સુત્ર વાંચે, તેમ તેમ નવા નવા મેક્ષઅભિલાષની શ્રદ્ધા વડે મુનિ આનંદ પામે, ચારિત્ર સમાધિમાં પણ વિષય સુખની નિસ્પૃહતાથી પાસે કંઈ નહિ છત ઉત્તમ સમાધિ મેળવે છે, તે બતાવે છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૦
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.. तण संथार णिसन्नोवि मुणिवरो भट्ठरागमयमोहो । जं पावइ मुत्तिमुई कत्तो तं चक्कवटीवि ॥ १॥
પાથરવા માટે (આસનના અભાવે નિર્દોષ) ઘાસને સંથારે (પાથરણું) ઉપર બેઠેલે પણ જેના રાગ મદ મોહ દૂર થયા છે તે ઉત્તમ સાધુ જે મુક્તિ (નિર્લોભતા) નું સુખ પામે છે, તેવું ચક્રવર્તી પણ રાજ્ય વધારવા સાચવવાની ચિંતાથી) ક્યાંથી પામે?
नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधो लोकव्यापाररहितस्य ॥ २ ॥
જે સુખ રાજાના રાજા ચક્રવત્તને નથી, તેમ દેવના રાજા ઇંદ્રને નથી તેવું સુખ લેક વ્યાપારથી રહિત નિર્લોભી સાધુને અહીં છે, વિગેરે જાણવું. તપની સમાધિથી તે મેટી માસખમણદિની તપસ્યા કરે, તે પણ તેને ખેદ ન થાય, તેમજ અભ્યાસ પડવાથી ભૂખ તરસ વિગેરે કષ્ટથી ઉગ ન પામે, તથા અત્યંતર તપને અભ્યાસ કરવાથી ધર્મ ધ્યાન કે શુકલ નિર્મળ ધ્યાનમાં મન રહેવાથી મેક્ષમાં રહેવા માફક સુખ દુઃખથી હર્ષ શેક કરતું નથી. આ પ્રમાણે ચાર પ્રકારની સમાધિમાં રહેલે ઉત્તમ ચારિત્રમાં સાધુ રહેલો છે, નામ નિક્ષેપ સમાધિને થે. હવે સૂવાનુગમમાં શુદ્ધ ઉચ્ચાર વિગેરે ગુણેથી યુક્ત સૂત્ર બેલવું તે કહે છે -
Page #96
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અધ્યયન. आघमईमं मणुवीयधम्म, अंजूसमाहि तमिणं सुणे। अपडिन्न भिक्खू उ समाहिपत्ते, अणियाण भृतेसु
વિના II g. A આ કાવ્યસૂવને ધર્મ અધ્યયનના સૂત્ર સાથે આ સંબંધ છે, અશેષ (બધા) ગારવ ( અહંકારે) ને છેહીને મુનિ નિર્વાણ સાધે, એવું કેવળજ્ઞાની થયેલા ભગવાન મહાવીરે કહ્યું. વળી આ પણ કહ્યું તે કહે છે, આધં-કહ્યું, (કહેતા હવા) કણ? મતિમાનું મનન (વિચાર કરે) તે મતિ બધા પદાર્થો જાણવાનું જ્ઞાન જેને છે તે અર્થાત્ કેવળજ્ઞાની આવું અસાધારણ (મેટું) વિશેષણ હેવાથી અહીં તોથ કર લેવા, વળી કહેતા હવા એ વચનથી નજીક કાળના (છેલા) તીર્થકર મહાવીર વર્ધમાન સ્વામી જાણવા, શું કહ્યું? - ઉ– ધર્મ તે શ્રત ચારિત્રરૂપ કેવી રીતે કહ્યું? અનુવિચિંત્ય-કેવળજ્ઞાન વડે જાણીને કહેવા ગ્ય પ
ને આશ્રય લઈને ધર્મ કહે છે, અથવા સાંભળનારા શ્રેતા (ઘરાકે) ને ધ્યાનમાં લઈને આ કયા અર્થને સમજી શકશે? તથા આ પુરૂષ કે છે? કેને માને છે? અથવા કયા મતને છે, એ બધું વિચારીને કે જે ઉપદેશને શ્રોતાઓ માને છે, અને દરેક સમજે છે કે અમારે માટે ખાસ વિચારોને ભગવાન ધર્મ કહે છે, કારણ કે ભગવાનના બેલ
Page #97
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજો, વાથી બધાની શંકા દૂર થવાથી મને સંતોષ પામે છે, કે ધર્મ કહે છે? રૂજુસરળ જે વસ્તુનું સ્વરૂપ હેય તેવું કહે છે, પણ શા બૌધ મતવાળા કહે છે કે “બધું વણિક છે, એવું માનીને પૂર્વે કરેલી ક્રિયાને નાશ તથા ન કરનારને લાગુ પડવું, એ દેષ લાગુ પડતે જાણીને સંતાન માનવા લાગ્યા, (આમાં દેષ એ છે કે જે ફળ તૈયાર થયું તે નાશ પામ્યું, અને પકવનાર પણ નાશ પામ્ય, તેને બદલે બીજું ફળ ઉત્પન્ન થયું અને બીજો લેનારે થયે, આ કેઈ ન માને તેથી એવું માની લીધું કે ફળનું સંતાન ( છોકરા માફક) બીજું સંતાન રૂપે ફળ થયું અને પકથનારને નાશ થવાથી છેક માલીક થયે! તેવી રીતે જે પરણનારને નાશ માને, અને સ્ત્રીને નાશ માને તે અને નવાં થયેલાં સંસાર ભગવતી વખતે (કુમારપણાને દેષ લાગે, વિગેરેથી ક્ષણવાદ ટકો નથી, ) વળી તેઓ પિતે છેદતા નથી, પણ છેદનને ઉપદેશ આપે છે, તથા કાર્યાંપણ (સિકકે ચલણ રૂપિયે) વિગેરે ચાંદી પોતે ન લે, પણ બીજા મારફતે કય વિક્રય કરાવે છે, વળી સાંખ્યમત વાળા સર્વ અપ્રશ્યત (અવિનાસી) અનુત્પન્ન ન બનેલું) સ્થિર (કાયમ) એક સ્વભાવ વાળું નિત્ય માનીને તેથી કર્મ બંધ અને મેક્ષને અભાવ થતે જાણીને તે રેષથી બચવા આવિર્ભાવ (પ્રકટ) તિભાવ (ગુપ્ત) ને
Page #98
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધી અધ્યયન.
આશ્રય લીધે વિગેરે બીજા માફક વીતરાગ પ્રભુએ કુટીલ ભાવ છેડને અવક (નિર્દોષ) સાચે ધર્મ બતાવે, તથા સમ્યમ્ સધાય મેક્ષ કે તેના માર્ગ પ્રત્યે જવા ગ્ય આત્મા. જે ધર્મના વડે કરાય તે ધર્મ સમાધિ છે, તેને પ્રભુએ કો, અથવા ધર્મ કહો, અને ધ્યાન વિગેરેની સમાધિ પણ કહી. સુધર્માસ્વામી કહે છે, તે ધર્મ કે સમાધિ ભગવાને કહેલી તે તમે સાંભળે, તે આ પ્રમાણે આ લેકના સુખની પ્રતિજ્ઞા આકાંક્ષા જેને તપનું અનુષ્ઠાન કરતાં ન હોય તે સાધુ ધર્મ અપ્રતિજ્ઞ ભિક્ષાથી નિર્વાહ કરનાર ભિક્ષુ તેજ પરમાર્થથી સાધુ ધર્મ અને ધર્મ સમાધિને પામે છે, તથા જેને આરંભ રૂપ પ્રાણીઓને દુઃખનું નિદાન (કાર્ય) ન હોય તે અનિદાન તે સાધુ સાવદ્ય અનુષ્ઠાન રહિત સંપૂર્ણ સંયમ અનુષ્ઠાન પામે છે, અથવા અનિદાન ભૂત અનાથવ રૂપ તે કર્મોપાદન રહિત સારી રીતે દીક્ષા પાળે અથવા અનિયાણું ભૂત તે નિયાણા રહિત જ્ઞાન વિગેરે છે. તેમાં ચિત્ત રાખે, અથવા નિદાન હેતુ કારણ જે દુખનાં છે તે છે કેઈને પણ દુઃખ ન આપે, તે અનિદાન બની સંયમ સારી રીતે પાળે, પહેલી ગાથાને ટુંક અર્થ કહે છે.
સર્વજ્ઞ મહાવીર પ્રભુએ વિચારીને નિર્દોષ સમાધિ આપનારે ધર્મ કહો તે હું તમને કહું છું તે સાંભળે. સંસારની આકાંક્ષા રહિત થઈને સાધુ સમાધિમાં રહીને પ્રાણીઓને
Page #99
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો સુખ દેવા રૂપ નિયાણું જે કાર્ય છે તે છોડીને સંયમને આધે, (સૂત્ર ૧) उर्दू अहेय तिरियं दिसासु तसाय जे थावर जेयपाणा। हत्थेहिं पाएहिंय संजमित्ता, अदिन्नम नेसु य णो
Tહેન્ના /કુ. સા. ઉચે નિચે તરછી દિશાઓમાં ત્રસ થાવર જે જ છે, તેને હાથ પગ વશ રાખીને ન પીશ અને બીજાનું તે આપેલું ન લે. જીવહિંસા વિગેરે કર્મનાં મૂળ છે, તે જીવહિંસા પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ ચાર ભેદે છે, તેમાં ક્ષેત્ર આશ્રી કહે છે, સર્વ પ્રાણાતિપાત (જીવ હિંસા) કરાય તે પ્રજ્ઞાપક (કહેનાર) ની અપેક્ષાએ ઉચે નિચે તીર છું જાણવું, અથવા ઉચે નીચે તીર છે, એમ ત્રણ લેક (જગત) તથા પૂર્વ પશ્ચિમ વિગેરે દિશા તથા ખુણામાં દ્રવ્ય પ્રાણાતિપાત આ છે, ત્રાસ પામી કંપતાં દેખાય તેવસ બેઈદ્રિય વિગેરે, અને સ્થાવર તે રિથર રહેનારાં પૃથ્વીકાય વિગેરે છે, (અંદરના ભેદ સૂચવે છે) અથવા કાળ પ્રાણાતિપાત સુચવે છે, તેથી દિવસે કે રાત્રે પ્રાણ તે જે જાણવા. હવે ભાવ હિંસા કહે છે-પૂર્વે કહેલા જેને હાથ પગ વડે બાંધી રાખીને અથવા બીજી રીતે તે જીવને હાથ પગ વડે દુઃખ થાય, તેવું કૃત્ય સીધુ
Page #100
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધિ અચયન.
ન કરે, અથવા એ જીને પોતાના હાથ પગ સંયમમાં રાખી વશ રાખેલી કાયાવાળો બની પિતે હિંસા ન કરે, ચ શબ્દથી–ઉંચે શ્વાસ નીચે શ્વાસ ખાંસી છીંક, વા નીકળે વિગેરેમાં બધે મન વચન અને કાયાથી ક્રિયા કરવામાં સંયત બનીને ભાવ સમાધિને પાળે, (નિર્મળ મનથી કેઈને પીડા ન કરે) તથા પરનું ન આપેલું ન ગ્રહણ કરે, તે ત્રીજા વ્રતને સૂચવ્યું, આ ચેરી નિષેધવાથી પરિગ્રહને નિષેધ કર્યો, કારણ કે પરિગ્રહ કર્યા વિના જો વિગેરે ભોગવાતી નથી તેથી સ્ત્રીસંગ વિગેરે મિથુનને પણ નિષેધ કર્યો. તેમ બધાં વ્રત સારાં પાળવાના ઉપદેશથી જઇને પણ અર્થ નિષેધ કર્યો. सुयक्खाय धम्मे वितिगिच्छतिण्णे, लाढे चरे आय
तुले पयासु। आयं न कुज्जा इह जीवियट्टी, चयं न कुजा
सुतवस्सि भिक्खू ॥सू. ३॥ જ્ઞાનદર્શન સમાધિને આશ્રયી કહે છે, સારી રીતે કહે છે, શ્રુત ચારિત્રરૂપ ધર્મ જે સાધુએ તે સ્વાખ્યાન ધર્મ સાધુ (સત્ય વક્તા) છે, એથી જ્ઞાન સમાધિ કહી. વિશિષ્ટ (ઉંચ કેટીના) પાન સિવાય સારી રીતે યમ કહે
1:
* *
*
* * * *
*
*
Page #101
--------------------------------------------------------------------------
________________
૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી
વાનું ન બને, અર્થાત્ ગીતાથ હોય તે ખરાખર ધર્મ બતાવે તથા વિચિકિત્સા મનની શકા અથવા વિદ્વાનેાની નિંદા તે છાડીને જે જિનેશ્વરાએ કહ્યું તે સાચું છે, એવું શંકારહિત માનીને ચિત્તમાં શંકા ન લાવે, ( અધીરતા ન કરે) આ દન સમાધિ કહી. જે કઈ પ્રાસુક (નિષિ) આહાર ઉપકરણ મળે, તે વિધિએ આત્માને નિર્વાહે તે વાઢ, એવા નિર્દોષ ત્યાગી બનીને સંયમ પાળે, વારવાર જન્મે તે પ્રજાપૃથ્વી વિગેરે જીવા તે પોતાના આત્મા સમાન માનીને, તેવે સાધુજ ભાવ સાધુ છે, તેજ કહ્યુ` છેઃ
जह मम णपियं दुक्खं जाणिय एमेव सव्वजीवाणं । ण ण ण हणावेइ य, सम मणइ तेण समणो || १ |
જેમ મને દુઃખ પ્રિય નથી, એવું બધા જીવાને જાણીને પેાતે ન હણે ન હણાવે, એમ સમભાવે વત્તવાથી સમણુ તે શ્રમણ કહેવાય. વળી સાધુ જાણે કે મને કોઈ ધમકાવે, કે જૂઠું કલંક આવે, તા દુઃખ થાય છે, તેમ બીજાને પણ થાય, આ પ્રમાણે માનીને પ્રજા મધાં જીવામાં સમાનભાવવાળા થાય. વળી હું અસંયમ (પાપ) થી જીવનવાળા ખની ઘણા કાળ જીવીશ, એવા વિચાર પણ થાય તે કર્મીનું આશ્રવ ( આશા ) પણ ન કરે, તથા ચય આહાર ઉપકરણ વિગેરે અથવા ધન ધાન્ય દાસ ઢાર વિગેરેના પરિગ્રહ ભવિષ્યના સુખ માટે સારી તપસ્યા કરનારા તપથી કાયા ગાળનાસ
Page #102
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અધ્યયન.
[
ભિક્ષુ સંચય ન કરે. સારા ધર્મ કહેનાર સાધુ તૃષ્ણા કે શંકા છેાડીને સતેાષથી વિચરે, અને પ્રજા જીવમાત્રમાં પોતાના સમાન બધામાં તે, આ લાકમાં વિતના અથી બનીને આશ્રવ પાપ ન કરે, અને સારી તપસ્વી ભિક્ષ ઉપાધિ સર્ચ ન વધારે ફકત ખપ જેટલું નિર્દોષ લે, सव्विंदियाभिनिव्वुडे पयास, चरे मुणी सव्वतो
વિષ્વમુક્ત
पासाहि पाणे य पुढो वि सते, दुक्खेण अहे परिતપમાને સુ. ૪ ॥
અધી ઇન્દ્રિયા ફ઼રસ વિગેરે છે, તેમનાથી નિવૃત્ત-વશ કરવા તે જીતેન્દ્રિય અને પ્ર-શેમાં ? પ્રજા-સ્ત્રીઓમાં (સૃષ્ટિનુ મૂળ જન્મ આપનારી સ્ત્રી છે,) કારણ કે તેમાં પાંચે પ્રકારના શબ્દ (ગાયન) વિગેરે વિષયા વિદ્યમાન છે તેજ કહે છે, कलानि वाक्यानि विलासिनीनां गतानि रम्याण्यवलोकितानि । रतानि चित्राणि च सुंदरीणां, रसोपि गन्धोपि च चुम्बनानि । १ ।
યુવાન સુંદરીઓ મનેહર વાયા છે (કાનને પ્રિય લાગે છે) સુદર રૂપ છે તે દેખતાં આનદ આવે છે. સુંદર સ્ત્રીના સ્પર્શમાં કામળતાના આશ્ચર્યજનક આનંદ છે, શરીરમાં સુ ંદર સુગંધી લગાવે તેથી નાકને આનંદ આવે છે, અને
Page #103
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
મોઢાના સુંદર દેખાવથી ચુંબન કરતાં જીભને યાદ આવે છે, ( આ બધાં કૃત્રિમ આનંદ છતાં ગમે તેવાને
લાવે તે ખરે આનંદ દેખાય છે) આ પ્રમાણે સ્ત્રીમાં પાંચે ઇદ્રિના વિષય હોવાથી તેમાં જીતેંદ્રિય થવું (તેના સહવાસથી દૂર રહેવું) તે બતાવે છે. સંચમ અનુષ્ઠાનમાં સાધુ બહારથી તથા અત્યંતરથી નિસંગ રહે, નિષ્કિચન રહે (મમત્વ થાય તેવું કંઈપણ ન રાખે) તું એના બંધનથી સર્વથા મુક્ત થયેલે બનીને જે, જુદા જુદા પૃથ્વીકાય વિગેરેમાં સૂક્ષમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત, સ્થા અપિ શબ્દશી વનસ્પતિ કાયમાં સાધારણ એક શરીરમાં અનંતા છ આવેલા છે તે જે.
પ્રશ્નને કેવા છે? - ઉત્તર–અસાતા વેદનીય દુઃખરૂપે પીડાય છે, પરવશ બનીને આઠ કર્મોથી પીડાયેલા સંસાર કડાયાના મધ્ય ભાગમાં પિતાનાં કરેલાં કર્મ રૂપ ધનવડે રીબાતાં બળતા છે તે જે. અથવા ખોટા ધ્યાન વડે પીડાતા ઇદ્રિના ધિષમાં આર્તધ્યાન કરતા મન વચન કાયાથી તપતા
બીઆઓને જે, એમ બધે જેવાને સંબંધ છે, (આ જેવાણી દુઃખ ઘણું સુખ અલ્પ અને તે પણ કૃત્રિમ છે તેવું વિચારતાં મેહ દૂર થશે) થી ગાથાને ટુંકમાં અર્થ.
(બધી ઇંદ્રિયને વશ કરી જીવ માત્રમાં નિસ્પૃહ રહી
Page #104
--------------------------------------------------------------------------
________________
હસમું સમાધિ અધ્યયન
બધી જગ્યાએ રાગદ્વેષ રહિત થઈને વિચરે, જો નઈ જગ્યાએ રાગદ્વેષ થાય તે તેને ઉપદેશ આપે છે કે આ બધા છે પિતાના કરેલાં કર્મોનાં ફળ ભેગવતા સાધારણ એક શરીરમાં અનંતા જીવોને તથા મનુષ્ય પશુઓ પણ આર્તધ્યાનમાં દુઃખીઆ છે, તે બધી રીતે સંતાપ કરે છે, તે દરેકને જુદા
જુદા છે.) एतेसु बालेय पकुव्यमाणे आवस्ती कामसु पावएसु । अतिवायतो कीरती पावकम्मं निउंजमाणे उ करेइ
જH II. પી. પૂર્વે કહેલા પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થયેલા તથા દુઃખના ઉપતાપથી પીડાતા જીવે છે, તેમને બાળ-અજ્ઞાન તથા “ચ અવ્યયથી અજ્ઞાની નહિ પણ પેલા વનસ્પતિ વિગેરે જેને સંઘદન પરિતાપન અપદ્રાવણ વિગેરે કૃત્યથી પાપ કર્મોને કરતે તે પાપનાં ફળ ભેગવવા તે પૃથ્વી આદિ જંતુ (પ્રાણુઓ) માં અવતાર લઈ તે પિતે બીજાને પીડતે, તેમ તે બીજા જીથી પીડાય છે, દુઃખ ભેરાવે છે, પાઠાંતરમાં પૂર્વ તુ યા છે તેને અર્થએ પ્રમાણે દષ્ટાંત આપે છે કે જેમાં ચાર કે પરસ્ત્રીલંપટ પિતાનાં પાપથી હાથ પગોનું છેદાવાનું કે વધ બંધનનાં અહીં દુઃખ ભેગવે છે, તે પ્રમાણે બીજે કઈ પાપ કરનાર એવા પ્રત્યક્ષ દષ્ટાંતથી અનુમાન કરે છે કે મારે પણ
Page #105
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
પડશે, મારૂતિ પાઠ છે તેને અર્થ કહે છે કે અશુભ કર્મ વિપાક (દુ) દેખીને સાંભળીને જાણીને પાપકૃત્યમાંથી મુક્ત થાય છે. - પ્ર–કયાં પાપોથી છુટે છે?
ઉ–અતિપાત-જીવહિંસાથી–બીજા જીવને મારવાના અશુભ હેતુથી અશુભ જ્ઞાનાવરણીય વિગેરે કર્મ બાંધે છે, તથા પિતે નેકર વિગેરેને જીવહિંસા વિગેરેમાં શેકીને પાપકર્મ કરે છે, “તું” અવ્યયથી જાણવું કે જૂઠ વિગેરે બીજા પાપને કરતે કરાવતે અશુભકર્મ ભેગાં કરે છે.
પાંચમા કાવ્યને ટુંક અર્થ–
ઉપર કહેલાં જંતુમાં આરંભ કરતે બાલ કે પ્રૌઢ માણસ પાપ કરી તેમાં જન્મ લઈ દુઃખ ભેગવે છે, જે કઈ છવ હિંસા કરી પિતે પાપ કર્મ કરે છે, તેમ બીજા નેકર વિગેરેને રેકી પાપ કરી તે અશુભ કર્મ બાંધે છે. आदीणवित्तीय करेतिपावं,मंताउ एगंत समाहि माहु बुध्धे समाहीय रते विवेगे, पाणातिपाता विरते
દિયઘા I. શા આદીનવૃત્તિ બધી રીતે કરૂણાવાળી વૃત્તિ (ધ) કૃપણ વનપક (કંગાળ ભીખારી) ને ધંધે હેય, છતાં પણ પાપ કરે, પાઠાંતરમાં આદીનછ અર્થાત દુઃખે પેટ ભારતે હોય તે પણ પાપ કરે, કહ્યું છે કે
Page #106
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધી આયયન.
[
पिंडोलगेच दुस्सीले गरगाओ ण मुच्चइ ॥ ટુકડા માટે ભટકનારો પણ દુરાચાર કસે નરકથી છુટતો નથી, કેઈ વખતે સારો ખાવાને ટુકડે ન મળે તે મૂર્ખ હેવાથી ન આપનાર ઉપર દુર્બાન કરી તેનું બુરું ચીતવી મારવા જતાં અશુભધ્યાને મરી નીચે સાતમી નારકીમાં પણ જાય, તેજ કહે છે–રાજગ્રહ નગરમાં ઉજાણીમાં વૈભાર પર્વતની ટળાટીમાં ગયેલા લેકેએ એક ભીખારીને ટુકડે પણ ન આપવાથી તે ઉપર ચીને લેકેને મારવા માટે તેણે મેટ પત્થર ખસેડે, પણ પિતાને જ પગ ખસવાથી વચમાં તે આવ્યું અને મુ, પત્થર અટક તેથી લેકે બચી ગયા, આવી રીતે દુઃખથી પેટ ભરનારા માફક પાપ કરે છે, એવું જાણીને એકાંત નિર્મળ ભાવરૂપ જ્ઞાનાદિ સમાધિ છે તેને સંસારથી પાર ઉતરવા માટે તીર્થકર ગણધર વિગેરે બતાવે છે, દ્રવ્ય સમાધિઓ તે ઇદ્રિના સ્પર્શ વિગેરેનું સુખ આપે તે પણ અનિશ્ચિત અલ્પ કાળની હોય છે. અંતમાં અવશ્ય દુઃખની અસમાધિ હોય છે, તેજ બતાવે છે.
यद्यपि निषेव्यमाणा मनसः परितुष्टकारका विषयाः। किम्पाकफलादनवद्भवन्ति पश्चादतिदुरन्ताः ॥
કમળ ફળ રસ વિગેરેના સુખને જે વિષયે ભગવેલા તે મનને આનંદ આપનારા પ્રથમ થાય છે, પણ કિપાક વૃક્ષના ફલ માફક પછવાડે ઘણું દુખ દેનારા થાય છે. આ
Page #107
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
* *
*
*
પ્રમાણે તત્વ સમજેલે પંડિત સાધુ જ્ઞાન વિગેરે ચાર પ્રકારની સમાધિમાં આનંદી છે, અથવા આહાર ઉપકરણ કષાય ઓછા કરીને દ્રવ્યથી તથા ભાવથી આનંદ માનનારે થાય છે તે બતાવે છે. દશ પ્રાણવાળાં પ્રાણીના પ્રાણ જો વિનાશ થાય તેનાથી દુર એવા ઉત્તમ માર્ગોમાં રહેલ છે આત્મા જેને અથવા રિયવિ શુદ્ધ આત્મ વડે લેડ્યા જેની નિર્મળ રહી છે. તે સ્થિતીચિ અર્થાત્ સુવિશુદ્ધ સ્થિર લેશ્યાવાળે છે. ( છઠા કાવ્યને ટુંકે અર્થ) ભીખારી જેવી વૃત્તિવાળે પણ તૃષ્ણાથી પાપ કરે છે, એવું જાણીને ઉત્તમ પુરૂ એકાંત સમાધિ તે જ્ઞાનદર્શન ચારિત્ર તપમાં આનંદ લેવાનું કહે છે, તેવું સમજીને પંડિત સાધુ સમાધિવાળા બની વિવેકમાં રક્ત થાય છે, અને જીવહિંસા વિગેરેથી દૂર રહેનારે સ્થિર આત્મા (મન) વાળા થાય છે. सव्वं जगं तू समयाणुपेही पियमप्पियं कस्स इ
બન્ની | अहाय दीणो य पुणो विसन्नो संपूयणं चेव सि
જોયાણી IIણ થી બધું ચર અચર (સ્થિર) જગતના અને સમાનપણે ખવાનાં આચારવાળે તે સમતાનુપ્રેમી છે, અથવા સમતાએપયક છે, ન કેઇને પ્રિય ન કેઈને ષી અર્થાત ગદ્વેષ હિત છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અધ્યયન.
नत्यि य सि कोई विस्सो पियोष सव्वेस चेव जीवे .
બધા જીવમાં તેને કેઈ હેપી કે મિત્ર નથી, તેજ પ્રમાણે ચિંતવે છે કે મમ જિં તુરdiા જેમ મને દુઃખ પ્રિય નથી વિગેરે વળી સમતા ધારી જીવ કોઈનું પ્રિય અપ્રિય ન કરે, પણ નિઃસંગપણે વિચરે, એ પ્રમાણે થતાં સંપૂર્ણ ભાવ સમાધિવાળો સાધુ થાય છે. કદાચ કોઈ ભાલુંસમાધિથી દીક્ષા લઈને પરિસહ ઉપસર્ગો (કષ્ટો) થી કંટાળી દિનભાવ પામીને પાછે ખેદ કરે છે, વિષય લુપી બને છે, અથવા કોઈ ગૃહસ્થપણું પામે છે, રસ સાતા ગૌરવ મૃદ્ધ અથવા માન પૂજાને ચાહક બને છે, તેના અભાવે દીન બની પાસો ઢીલ) વિગેરે બની બેદી થાય છે, કે તે પ્રમાણે વસ્ત્ર પાત્રાદિનું પૂજન વછે, વળી કઈ હતુતિને ચાહક બની વ્યાકરણ ગણિત તિષ નિમિત્ત શાસ્ત્ર ભણે સાતમા કાવ્યને ટુંક અર્થ ) બધું જગત તે તમામ જી તરફ સમતા ધારોને કેઈનું પ્રિય અપ્રિય ન કરે, જે તે રાગદ્વેષ કરવા જાય તે અસ્થિર મન થતાં પાછો દીન બનીને જગતમાં સંપુજન ચાહે, તથા પિતાની પ્રશંસા વછે, અર્થાત્ આત્મસમાધિ ભૂલી એક્ષથી પતિત થાય) आहा कड चेव निकाममीणे नियामचारी य विस
guસી T. इत्थीसु सत्तेय पुढोय बाले, परिग्गहं चेव पकुव्य
માળે //g.cવા
Page #109
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે.
- વળી સાધુને માટે બનાવેલ આધાકમી આહાર ઉપકરણ વિગેરેને જે નિકામ-ઘણા ચાહથી વછે, તે નિકામ મીણ તથા નિકામ ઘણું ચાહથી આધા કર્મો વિગેરે વસ્તુ લે અથવા તેને માટે નિમંત્રણ વાંછે, કે નિમંત્રણથી જ જાય, તે તે બનીને પાસë બેદી કે કુશીલી હોય તેના જેવા પતિત ભાવને સંયમ ઉદ્યોગમાં પોતે વાંછે અર્થાત્ તે ઢીલ બની ચારિત્રથી ભ્રષ્ટ થાય અને છેવટે સંયમની ક્રિયાથી ખેદી બનીને સંસાર કાદવ (ગૃહસ્થપણ) માં પાછા ખેંચે છે. તથા જુવાન રૂપાળી સ્ત્રીઓમાં તે આસક્ત બનીને તેમના કેમળ ગાયને હાસ્ય કીડા કે મુખ સ્તન વિગેરે ભાગમાં રાગી થઈને અજ્ઞાની-વિવેક રહિત બાળક માફક તે સ્ત્રીઓનું મન મનાવવા દ્રવ્ય વિના તેની કાર્યસિદ્ધિ ન થાય માટે જેવા તેવા કઈ પણ વ્યાપાર વડે તે દ્રવ્ય સંગ્રહ કરવા પરિગ્રહ (સંચય) કરતે પાપ કર્મોને બાંધે છે – वेराणुगिद्धे निचयं करेति, इओ चुते सइहमदृदुग्गं। तम्हाउ मेधावि समिक्ख धम्मं चरे मुणी सव्व उ
વિ, Ia. પારગ્રહ એકઠો કરતાં જેવા તેવા કર્મ વડે પરને તાપ ઉપજાવવાથી વેર બાંધે છે, તે વેર સેંકડો જન્મ સુધી સાથે જાય છે, તે વેરમાં વૃદ્ધ (આસક્ત) અથવા ગ્રામજનો પાઠ
Page #110
--------------------------------------------------------------------------
________________
હસમું સમાધિ અધ્યયન.
છે) એટલે આરંભ-પાપરૂપ વ્યાપાર તેમાં લાગેલે નિય બનેલે નિચય તે દ્રવ્ય સંચય કરે છે, અથવા દ્રવ્ય સંચય માટે તે પાપકર્મ બાંધે છે, આવા પાપ કર્મોથી વૈર બાંધીને અહીંથી ચવી બીજા ભવમાં ગએલે જ્યાં નરકની પીડાવાળાં દુઃખ છે તેવા “અ દુર્ગ તે દુર્ગતિના વિષમ સ્થાનમાં જાય છે, (સંસાર ભ્રમણ કરે છે, તેથી મેધા (બુદ્ધિ)વાળો સાધુ વિવેક કે મર્યાદામાં રહીને સમાધિ ગુણને જાણ શ્રુત અને ચારિત્ર એવા બે પ્રકારના ધર્મને સમજીને મુનિ (સાધુ) સર્વથા બાહ્ય અભ્યતર પરિગ્રહથી મુકત બનીને સર્વ સંયમ અનુષ્ઠાનેને મેક્ષે જવાના હેતુરૂપ માનીને સારી રીતે આરાધે, તથા સ્ત્રી તથા આરંભેથી નિસંગ બનીને નિઃસ્પૃહતાથી વિચરે. आयं ण कुज्जा इह जीवियट्टी, असज्जमाणो य
વરિષ્યના निसम्मभासीय विणीयगिद्धिं, हिंसन्नियं वा ण
વહેં વોઝા II.?ગા વળી આવક તે દ્રવ્ય વિગેરેને લાભ અથવા દ્રવ્ય મેળવવા જતાં આઠ પ્રકારના કર્મને લાભ (કમ બંધ) અહીં અસંયમી (ગૃહસ્થ) જીવનને વાંછક (ભાગ વાંછત)
Page #111
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે,
કરે, અથવા આજીવિકાના ભયથી દ્રવ્ય સંચય ન કરે $ જ જગા (પાઠ છે) છંદ-ઈકિયેની પરવશતા ન વાંછે, તથા પૂર્વનાં પુત્ર પુત્રી ઘર સ્ત્રી વિગેરેમાં મેહ ન કરતો વિહાર કરે, તથા ગૃદ્વિ–આસક્તિ-વાદ છોધને પ્રથમ વિશ્વરીને પછી બેલે, તે બતાવે છે, હિંસાયુક્ત કથાને ન કહે તેમાં પિતાને તથા પરને બાધક થાય તેવું વાકય ન બેલે, જેમકે ખાઓ પીઓ આનંદ કરે હણે, છેદો, પ્રહાર કરે, રાંધે, એવી પાપના ઉપાદાન રૂપ કથા ન કરવી.. आहाकडं वा ण णिकामएज्जा गिकामयंते य
__ण संथवज्जा। धुणे उरालं अणुवेहमाणे चिच्चा ण सोयं अणवेक्ख
ના વળી સાધુઓ માટે ઉદેશીને બનાવેલું આધાકમી ભજન નિશ્ચયથી ન ઈછે, તેવું આધાકમ ભેજન ઈચ્છનારા પાસસ્થાએથી લેવું દેવું જોડે રહેવું, બહુ વાતચિતા કરવી, તે ન કરે, પણ ઉદારિક શરીરને મોટી તપસા વડે કૃશ બનાવે, કદાચ તપ કરતાં કાયા કૃશ થાય તે શોક ન કરે, પરંતુ તે માગી લાવેલા ઉપકરણ માફક માનીને તેને ન ગણકારે, અને કર્મ મેલ શરીરને જોઈ નાખે.
Page #112
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અધ્યયન. एगत्तमेयं अभिपत्थएज्जा, एवं पमोक्खो न मुसंति
વા . एस पमोक्खो अमुसे वरेवि, अकोहणे सच्चरते
તવણી ૩. શરા વળી એકત્વપણાને વાંછે, બીજાની સહાયતા ન વ છે, એકતાને અધ્યવસાય વિચારે, જન્મ જરા મરણ રોગ અને શેકથી આકુલ સંસારમાં પોતાના કરેલા કર્મથી દુઃખ પામતા ને કઈ આશ્રય આપનાર નથી, તે કહે છે
एगोमे सासओ अप्पा णाण दंसण संजुओ। વેણાને વાદા માવા સર્વે સંયોગ જીવ શ
મારે આત્મા એકલે શાશ્વત છે, જ્ઞાનદર્શન સંયુકત છે, બાકીના બધા આત્માથી બહારના પદાર્થો છે, તે કર્મના સંગના લક્ષણવાળા છે. આવી એકપણાની ભાવના ભાવે, આ એકત્વ ભાવનાથી પ્ર-પ્રકર્ષથી મોક્ષ છુટકારો થશે, રાગ દશા ઓછી થશે, તેમાં જરા જૂઠ નથી એવું દેખ, એજ મેક્ષને ઉપાય છે, એજ અમૃષા સત્ય છે, તે પ્રધાન ભાવ સમાધિ છે, અથવા જે તપસ્વી છે, દેહથી તપ કરે, ફોધ ન કરે, મન માયા લેભ પણ તેના સંબંધી છે, તે ન કરે તેજ સાચે મેક્ષ શ્રેષ્ટ (મુખ્ય) વર્તે છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. इस्थीसु या आरय मेहुणाओ, परिग्गहं चेव
માળ | उच्चावएसु विसएसु ताई निस्संसयं भिक्खु समा
દિપો મારા દેવી શ્રી તિર્યંચી એ ત્રણ પ્રકારની સ્ત્રીઓમાં કુચેષ્ટારૂપ વ્રત ભંગથી પાછા હઠ, તેજ પ્રમાણે જીવ હિંસાદિ પાપથી પણ હઠ, તથા ધન ધાન્ય દાસ દાસી હેર વિગેરેને સંગ્રહ ન કર, તથા શ્રેષ્ઠ કે હલકા વિષયમાં રાગદ્વેષી ન થતાં બીજા ને રક્ષક થા, તે ઉપદેશ આપવાથી પિત ભાવ-સમાધિ પામશે, પણ તે સિવાયને નહિ પામે, અથવા ભાવ સમાધિ પામેલે સાધુ મેટા નાના વિષયમાં રાગી ન થાય, ન રાગદ્વેષ કરે. अरई इंच अभिभूय भिक्खू तणाइफासं तहसीयफासं। उण्हं च दंसं चहियासएज्जा, सुभि व दुभिव
તિતિજ્ઞા Iકા આ વિષયને આશ્રય ન લેવાથી કેવી રીતે ભાવ સમાધિ પામે, તે કહે છે, તે ભાવ ભિક્ષુ પરમાર્થ દેખનારે શરીર વિગેરેમાં નિસ્પૃહ મેક્ષ જવામાં તત્પર થયેલે સંયમમાં અરતિ (ખે) અસંયમમાં રતિ (હર્ષ) થાય તે ત્યાગીને
Page #114
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અધ્યયન.
સહન કરે, તે આ પ્રમાણે નિષ્કિચનપણથી તૃણ વિગેરેના ફરસ તથા ઉંચી નીચી જમીનમાં સુતાં દુઃખ થાય તે બરાબર સહન કરે, તેમ ઠંડ તાપી ડાંસ મચ્છર ભૂખ તરસ વિગેરેના પરિષહેને ડર્યા વિના કર્મની નિર્જરા થવા માટે સહન કરે, તથા સુગંધ કે દુર્ગધ આવે તે સહે (હર્ષ ખેદ ન કરે) તેમજ આકાશ કેધ કઈ કરે તે મેક્ષાભિલાષી બનીને સહન કરે, गुत्तो वईए य समाहिपत्तो,लेसं समाहटु पखिएज्जा। गिहं न छाए णवि छायएज्जा, संमिस्स भावं पयहे
पयामु ॥१५॥ વાણીમાં કે વાણી વડે ગુપ્ત મોત ત્રત ધારક અથવા ખુબ વિચારીને બોલે તે ભાવ સમાધિ પામેલો થાય, તથા તેવુ પદમ શુક્લ લેસ્થાને મેળવીને અશુદ્ધ કૃષ્ણનલ કાપિતા નામની લેગ્યા છોડીને સંયમ અનુષ્ઠાનમાં રહે, વળી ઘર પિતે ન છીયે. બીજા પાસે ન છવરાવે, જેમ સંપ બીજાના
દેલા દરમાં રહે, તેમ પિતે બીજાના ઘરમાં રહેલ હેવાથી તેને કંઈપણ સુધારે વધારે ન કરે, બીજા પણ ગૃહસ્થનાં કામ ત્યાગવાનાં બતાવે છે, વારંવાર જન્મે તે પ્રજા, તેમનામાં મિશ્રભાવ થાય તે છેડે, તેને પરમાર્થ આ છે કે દીક્ષા લઈને રાંધવા રંધાવવાની ક્રિયા કરવાથી ગૃહસ્થ
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૦]
-
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સાથે સંમિશ ભાવ (રાગ દશા) થાય છે, અથવા પ્રજા સ્ત્રીઓ તેમની સાથે મિલાપ રાખવે, તે સંપૂર્ણ સંચમાર્થી તજે. जे केइ लोगंमिउ अकिरिय आया, अन्नेणपुष्टा
धुयमादिसंति।
आरंभसता गढिताय लोए धम्मं ण जाणंति विमुक्ख
રેવું વળી આ લેકમાં કેટલાક આત્માને અકિય (નિર્લેપ) માનનારા સાંખ્ય વિગેરે છે, તેઓને માનેલે આત્મા સર્વ વ્યાપિ હોવાથી અકિય છે, તે કહે છે.
अकर्ता निर्गुणो भोक्ता, आत्मा कपिलदर्शने ।। સાંખ્ય મતમાં આત્માં આ રીતે બતાવે છે,
અકર્તા પિતે કર્તા નથી, નિર્ગુણ, સિદ્ધ જેવો ગુણ રહિત છે, ભક્ત છતાં કર્મ ફળને ભોગવનારો છે, આ સાંખ્ય મત કપિલ ઋષિએ કાઢેલ છે, તેમનું કહેવું છે કે આત્મા દેખાતે નથી માટે અમૂર્ત છે, નાને મેટ થતે હેવાથી સર્વવ્યાપિ છે, તેથી પિતે અકર્તા જણાય છે, તેમના માનવા પ્રમાણે જે આત્મા અકિય બતાવે માને તે બંધ અને મોક્ષ કેમ ઘટે, એવું પૂછતાં તેઓ અક્રિયવાદ બતાવે છે. છે છતાં પણ ધૂત-ક્ષ અને તેને અભાવ તે બધા બતાવે છે–સ્વીકારે છે, (આત્મા અકર્તા છતાં પ્રકૃતિને
Page #116
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અધ્યયન.
[૧૦૧
વિકાર માને છે, તે બંધ અને પ્રકૃતિ છુટે તે મેક્ષ માને છે) વળી તે સાંખ્યના સાધુઓ પિતે રાંધે છે. રંધાવે છે, અથવા નહાવા માટે નદીમાં પડે છે, તેવા પાપઆરંભમાં સક્ત (વૃદ્ધ) થએલા મેક્ષના સાચા હેતુ રૂપ ધર્મ તે શ્રુત ચરિત્રરૂપ તે ન જાણે, અર્થાત્ તેવા બધાએ કુમાર્ગ (મેહદશા)ને વળગેલા ધર્મ તત્વ કે મેક્ષને ન ભણે. पुढोय छंदा इहमाणवा उ किरियाकिरीयं च पुलोयवायं। जायरस बालस्म पकुव्व देह, पवईता वेरमसंजतस्स
છો.
પૃથ છંદ તે જુદા જુદા અભિપ્રયાવાળા આહીં મનુષ્ય છે, તે મનુષ્ય નિશ્ચયથી જુદાજુદા અભિપ્રાય વિચાર મંતવ્ય) તે કિયા અકિયા વાદને માની બેઠેલા છે. બતાવે છે કે કિયાવાદી કહે છે –
क्रियैव फलदा पुंसां, न ज्ञानं फलदं मतं । यतः स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात्मुखिनो भवेत् ॥२॥ ક્રિયા ને જ્ઞાન કરતાં વધારે માનનારે કહે છે કે માણસને કિયા (ઉદ્યમ)જ કામની છે, પણ જ્ઞાન ફળ દેનાર નથી, કારણ કે સ્ત્રી કે ખાવાનું કે ભેગ જાણનારા તે જાણવા માત્રથી સુખી થતું નથી– - આ પ્રમાણે કિયાવદી ક્રિયાનેજ ફળદાયી માની જ્ઞાન ઉપર
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૨)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. લક્ષન આપે, એથી ઉલટા અકિયવાદી જ્ઞાનને જ પુષ્ટિ આપે ધર્મ કિયા બરાબર ન કરે, એને ઉત્તર આગળ ટુંકમાં કહેશે અહીં પરમાર્થ આ છે કે તેઓ જુદાજુદા અભિપ્રાયના માણસે આરંભમાં સક્ત ઇંદ્રિયને વશ થયેલા રસ સાતા (સુખ) ગૌરવ (માન)ને અભિલાષીઓ જે કરે છે તે કહે છે, નવા જન્મેલા અવિવેકી બાળકને જેમ (ભૂખી કુતરીઓ) ટુકડા કરીને ખાઈને આનંદ માને છે, તેમ પરને પીડા કારક ક્રિયા કરીને અસંયતિ (પતિત) સાધુ પાપથી ન છુટવાથી પરસ્પર વર વધારે છે, અથવા - નારણ રાજશ્ન મૂંગાઈ-પાઠ છે, તેને અર્થ કહે છે અથવા બાલકને જેમ હિંસાવાદમાં ધૃષ્ટતા થાય છે, (પાપ કરતાં અજ્ઞાન ડરતે નથી, તેથી પરસ્પર વૈર વધે છે, आउक्खयं चेव अबुज्झमाणे, ममातिम साहस
રિ મ.. अहोय राओ परितप्पमाणे, अट्टेसु मूढे अजरामरेव्व
૨૮ના આયુ (આઉખું) તેને ક્ષય ઓછું થવું તે આય ક્ષયને આરંભમાં રક્ત થયેલે જાણતું નથી, જેમ પાણીને કુંડ ફાટ પડતાં પાણી વહી જાય તે માછલું ને જાણે, પછી પકડાઈ જતાં પસ્તાય તેમ આ સંસારી મૂર્ણ જીવ આ
4.
'
Page #118
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અધ્યયન.
[૧૦૩
મારું છે મારૂ છે હું એને સ્વામી છું એમ માનીને સાહસ મૂર્ખાઈ કરે તે સાહસકારી વાણીયાને દષ્ટાન્ત કહે છે, તેણે પરદેશથી ધન કમાઈ આવીને રત્નને લઈને રાજાદાણ ન લે તેમ ચાર ન ચારે પિતરાઈ ભાગ ન માગે એ સારૂ ઉજેણી નગરીની બહાર પડે રહે, અને વિચાર્યું કે વખત જોઇને રાતે ગમે તેમ પેસી જઈશ પણ વિચારમાં ને વિચારમાં રાત પુરી થઈ ત્યાં સુધી પણ ન પેઠે, તેથી સવારમાં પેસતાં દાણચોરી કરવાનું સાહસ કરતાં તેની લુચ્ચાઈને બદલે વાળવા બધાં એ રત્ન રાજપુરૂષેત્રે પડાવી લીધાં, તેમ આ સંસારમાં બીજો કેઈપણ માણસ શું કરવું, શું કરવું એમ આકુળ થયેલ આયુક્ષય થાય તે ન જાણતે પરિગ્રહ અને આરંભમાં રક્ત થઈને સાહસકારી (મહા પાપી) થાય, તથા કામ ભેગમાં રક્ત બનીને દહાડે રાત દ્રવ્ય મેળવવા ચિંતામાં પડેલ “મમ્મણ શેઠ માફક આર્તધ્યાન કરીને કોયા વડે હાય હાય કરે (માથાં કે છાતી પણ દુઃખથી કુટે) તે કહે છે.
अजरामरवद् बालः क्लिश्यते धनकाम्यया। शाश्वतं जीवितं चैव, मन्यमानों धनानि च ॥१॥
બાલ-અજ્ઞાન અવિવેકી ઘનની વાંછાથી દુઃખ પામે છે, તે જીવિત અને ધનને શાશ્વત (નિરંતર રહેનારું) માને છે, તેવી રીતે આતાનમાં પડેલે વિચારે છે કે —
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
कइया वच्चइ सत्थो किं भंडं कत्थ कित्तिया भूमि । આ વેપારીના સાથ કયારે ઉપડશે, શું વાસણેા કે માલ ભર્યાં છે, અને કેટલે દૂર જવું છે. उक्खण खणइहिणइ रतिं न सुयड़ दियाविय ससंको ।
ઉંચે પહાડ વિગેરે ખાદાવે જમીનની ખાણ ખોદાવે જીવ હિંસા કરે, રાતના સુખે ન સુએ, દિવસે પણ ભયની શંકાથી શાકાતુર હાય, આ પ્રમાણે ચિત્તની પીડાથી મૂઢ અનેલા અજર અમર વાણીયા માફક સાધુ પણ શુભ અધ્યવસાયના અભાવે દહાડા રાત આરભમાં પ્રવર્તે છે.
जहाहि वित्तं पसवोय सव्वं, जेय बंधवा जेय
लालप्पती सेऽवि य एइ मोहं,
पिया य मिता । अन्नेजणा तं सि हरति वित्तं ॥ १९॥ વળી ઉપદેશ આપે છે કે, વિત્ત-ધન તથા પશુઓ. ગાય ભેંસ અળદ વિગેરે સર્વેને છેડે, તેમાં મમત્વ ન કરે, જે પૂર્વનાં માતા પિતા કે પછી થયેલાં સગાં સાસુ સસરા હાય, તથા પ્રિયમિત્ર જે બાળપણથી સાથે ખેલનારા હાય, તે બધાએ પરમાર્થથી કંઇ પણ કરતા નથી, અને પાતે પણ ધન પશુ ખાંધવ મિત્રનો અર્થી ફરીફરી ખેલે છે હું મા ! હું ખાપ આ પ્રમાણે શાકમાં આકુળ થઈ રડે છે,
Page #120
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધિ અશ્ચયન,
[૧૦૫
અને તે મળવાથી મેહ પામે છે, કંડરીક જે રૂપવાન, મેમણ શેઠ માફક ધનવાન, તિલક શેઠ માફક ધાન્યવાળ, છતાં પણ ઘણા કલેશથી મેળવેલું ધન તેના જીવતા કે મુવા પછી બીજા લઈ લે છે, संबुज्झमाणेउणरे मतीमं,पावाउ अप्पाण निवट्टएजा। हिंसप्पसूयाइं दुहाई पत्ता, वेराणुबंधीणि महब्भयाणि
તપ તથા ચારિત્ર પાળવાનો ઉપાય બતાવે છે. જેમ નાના મૃગ વિગેરે મુદ્દે પશુઓ જંગલમાં ફરતાં ચારે બાજુએ શંકાથી જુએ છે કે પીડા કરનારા સિંહ વાઘ કે, બીજા મારનારથી પિતે બચી જાય તેવી રીતે સંભાલથી ચરે છે, તેમ મેઘાવી મર્યાદામાં રહી સારી રીતે ધર્મ સમજીને મન વચન કાયાથી અશુભ કાર્ય છેડીને સંયમમાં રહી તપ કરે, અથવા જેમ સિંહના ભયથી મૃગ જેમ દૂર રહે તેમ સાધુ પિતે પાપના સાવદ્ય અનુષ્ઠાન દરથી છેડે, નિર્મળ ચારિત્ર પાળે. सीहं जहाखुड्डमिगा चरंता, दूरे चरंती परिसंकमाणा। एवं तु मेहावि समिक्ख धम्मं दूरण पावं पखिज्ज।
ના શા મનન કરવું. વિચારવું તે માત તે જેને સારી મતિ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીને
હેય તે મતિમાન (અહીં માન શબ્દ પ્રશંસાના અથે છે) તે બુદ્ધિવાન પુરૂષ સારી મતિના લીધે મેલાભિલાષી તે મુમુક્ષુ હેય, તે સમ્યક્રુત અને ચારિત્રરૂપ ધર્મ કે ભાવ સમાધિને સમજીને બુઝલે તે શાસ્ત્રમાં બતાવેલ સંયમ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે, અને પાપ કૃતિઓથી આત્માને છેડાવે, તે બતાવે છે, હિંસા જૂઠ ચોરી વિગેરેથી આત્માને દૂર રાખે, નિદાન (મૂળ) કાઢવાથી નિદાની (ફણગા) આપોઆપ નીકળી જાય તેમ બધાં કમને ક્ષય કરવા ઈચ્છતે સાધુ પ્રથમથી જ આશ્રવ દ્વારા રેકે, આમ કહેવાનો હેતુ છે, વળી હિંસાથી થતાં દુખે તે અશુભ કર્મ બંધાવાથી નરક વિગેરેમાં ભેગવવાં પડે છે તથા બીજા સાથે વેર બંધાતાં સેંકડે કે હજારો ભવે પરસ્પર ન છૂટે તેવાં બંધાય છે, તેથીજ પરસ્પર મેટે ભય એક બીજાને થાય છે, એવું સમજીને હિંસા વિગેરે પાપે છેડે, અથવા નિરજાળ મૂT 1 વિઝા પાઠ છે.
તેને અર્થ—અથવા લડાઈથી નિવૃત્ત થયેલે કેને ઘાત ન કરે તેમ સાધુ પણ સંસારથી નિવૃત્ત થયેલ કેઈની પણ ઘાત થાય તેવું એક પણ કૃત્ય ન કરે. मृसं न बूया मुणि अत्तगामी. निव्वाणमेयं कसिणं
સમાર્દિ संयं न कुबा न य कारवेजा करंतमन्नपि य
Page #122
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધી અધ્યયન.
[૧૦૭
તથા આપ્ત–મેક્ષ માર્ગ તેમાં જનારે અથવા આત્મહિત ગામી અથવા આપ્ત તે પ્રક્ષીણ દોષવાળા સર્વજ્ઞ કેવળી ભગવાન તેણે કહેલા માર્ગે ચાલનારો મુનિ મૃષા તે જુઠ, બેટું ન લે, તેમ ઘરના પ્રાણ હરનારૂં સાચું પણ ન બોલે, આવું જૂઠ ત્યાગવું તે કૃત્ન સંપૂર્ણ ભાવ સમાધિ, નિર્વાણ મેક્ષ કહેલ છે, સંસારમાં સમાધિ (આનંદ) તૈ નહાવું ખાવું વિગેરે છે, અથવા શબ્દ (મીઠા સ્વર) વિગેરેથી થાય તે છે, પણ આ સમાધિ અનેકાંત (અનિશ્ચિત) અને અનંત નથી. થોડા કાળની છે, તથા દુઃખને દૂર કરવામાં અસંપૂર્ણ છે, તેથી જુઠ બેલાને કે બીજા વ્રતને અતિચાર (દેષ) પિતે ન લગાડે, ને બીજા પાસે તે દેષ લગડાવે, અથવા દેષ કઈ લગાડે તેની અનુમોદના ન કરે, (અર્થાત્ મન વચન કાયાથી સાચું અને હિતકારી બેલે) सुद्धे सिया जाए न दूसएजा, अमुच्छिए ण य
કોવાને धितिमं विमुक्के णयपृयणही न सिलोयगामी य
परिव्वएज्जा ॥२३॥ મૂળ ગુણ કહીને હવે ઉત્તર ગુણ કહે છે. ઉક્રમ અને ઉત્પાદના જે ૩૨ દેષ છે. બેના ભેગા ૧૦ છે તે કુલ
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
કર દોષથી રહિત નિર્દોષ આહાર વિગેરે મળતાં સાધુ રાગદ્વેષ કરીને ચારિત્રને દેષ ન લગાડે તે કહે છે.
बायालीसे सण संकडंमि गहणंमि न ह छलिओ। इण्डिं जह न छलिज्जसि सुजतो रागदोसेहिं ॥१॥
હે જીવ! પૂર્વે ગોચરી વિગેરે લેતાં કર દૈષ ટાળતાં મોટું દુઃખ વેઠયું છે, તે હવે તે આહારને વાપરતાં રાગ દ્વેષથી ન ફસાશ, (રાગ દ્વેષ ન કરીશ તેમાં પણ રાગ વધારે થાય તે બતાવે છે. સાધુ જાણીને કેઈ ઉત્તમ આહાર આપે, તે તેમાં આસકિત કર્યા વિના વાપરે, ફરી તે ન મળે તે પણ તેની આકાંક્ષા ન કરે, ફકત શરીર વડે સંચમ પાળવા માટે આહાર વાપરે, શાસ્ત્ર ભણીને પંડિત થયા. હોય તેવાને પણ ઉત્તમ આહાર મળતાં આસકિત થાય તેથીજ અમૂછિત તથા અનથુપપન્ન (મધ્યસ્થ) આ બે વિશેષણ કહ્યાં છે કહ્યું છે કે.
भुत्तभोगो पुराजोवि गीयत्थो विय भाविओ। संते साहारमाईमु सोवि खिप्पं तु खुरुभइ ॥ १॥
પૂર્વે ઘણીવાર ભોગ ભેગવ્યા હોય, શાસ્ત્ર ભણી ગીતાર્થ થયે હય, આત્માને ભાવના હોય છતાં પણ ઉત્તમ આહાર વિગેરે પ્રાપ્ત થતાં તે પણ જલદીથી આકાંક્ષક થાય, તથા સંચમમાં ધૈર્ય રાખે તે ધીરજવાન તે બાહ્ય અત્યંતર
Page #124
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધી અધ્યયન.
[ ૧૦૯
ગ્રંથ (પરિગ્રહ) થી મુક્ત હાય, તથા વસ્ત્ર પાત્ર વિગેરે અહુમાનથી લાવી આપે તે પુજનને અથ અભિલાષ જેને હાય તે પૂજનાર્થી ન થાય, (સારાં મળતાં અહંકાર ન કરે) તેજ પ્રમાણે સ્લોક (સ્તુતિ) કીર્તિ તેના અભિલાષી ન થાય, કીત્તિ માટે સંયમ ન પાળે, (મેાક્ષની ક્રિયા કરતાં ન પ્રશ ંસે તે તે સંચમને ન મુકી દે.)
ન
निक्खम्म हाउ निरावकखी, कायं विउ सेज्ज नियाण
ઝિને ૧
णोजीवियं णो मरणाभिकखी चरेज भिक्खू वलयाવિમુક્કે ॥૨॥
સમાધિ અધ્યયનના સાર કહે છે, ઘરથી નીકળી સાધુ અનીને જીવિતમાં પણ આકાંક્ષા ન રાખે, કાયા શરીરના મેહ છેડીને દવા કરાવ્યા વિના નિદાનને છેદનારા મને, નિયાણું ન કરે, તેમ ભિક્ષુ ( સાધુ ) જીવિત કે મરણને ન વાંછે, વલય તે સ'સામવલય અથવા ક્રમ ધનથી મુક્ત થઈ સચમ અનુષ્ઠાનમાં ચરે નિમળ સંયમ પાળેઃ—
Page #125
--------------------------------------------------------------------------
________________
અગ્યારમું શ્રી માર્ગ અધ્યન. દશમું કહીને અગ્યારમું કહે છે, તેને આ સંબંધ છે.. ગયા અધ્યયનમાં સમાધિ બતાવી, તે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપ છે, અને ભાવ માર્ગ પણ તેજ છે, તે માર્ગ આ અધ્યયન વડે બતાવે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગ દ્વારને બતાવવાં જોઈએ, તેમાં પ્રથમ ઉપક્રમમાં રહેલે અર્થાધિકાર તે વિષય આ છે, પ્રશસ્ત જ્ઞાનાદિ ભાવમાર્ગને આદર, તે : અહીં કહેવાનું છે. નામ નિષ્પન્ન નિક્ષેપોમાં માર્ગ એ આ અધ્યનનનું નામ છે, તેને નિક્ષેપ નિર્યુકિતકાર કહે છે.
णामंठवणा दविए खेत्तेकाले तहेव भावे य। . एसो खलु मग्गस्स य णिक्खेवो छ यहो होइ ।। १.०७।। નામ રથાપના દ્રવ્ય ક્ષેત્ર અને કાળ એવા છે ભેદે માગને નિક્ષેપો થાય છે. તેમાં નામ સ્થાપના સુગમ છોડીને જ્ઞશરીર ભવ્ય શરીરથી જુદો દ્રવ્ય માર્ગ બતાવે છે. फलगलयं दोलणवित्त रज्जुदवण विलपास मग्गे य । खीलगश्रय पक्खिाहे छत्त जलाकासदव्बंभि ॥१०८॥
ફલક તે પાટીયાં તેના વડે માર્ગ કરે, અથવા જ્યાં કાદવ હેચ કે પાણી નીચે વહેતું હોય ત્યાં પડી જવાના ભયથી પાટીયાં મુકીને રસ્તે કરે, તેમ જ્યાં બતાવેલાઓ
Page #126
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી ભાગ અધ્યયન.
૧૧૧
0
-
લટકતા હેય તેના આધારે જવાય, સંદેલન તે હિંચકે ખાઈને દુર્ગ-ઉંચી જગ્યા ઓળગે, વેત્ર તેતર જેવી હોય તેના આધારે પાણી વિગેરેમાંથી જવાય, જેમ ચારૂદત્ત વત્ર લતાના આધારે વેત્ર નદી ઉતરીને સામે કિનારે ગયે.
રજુ માગે તે જાડાં દેરડાંથી મોટા કિલ્લાને ઓળગે, દવન, તેયાન, વાહન તેના વડે માર્ગ ઉલશે (જેમ નાવડાથી, કાળે પૂલ બાંધી તેના ઉપરથી જવાયતે) બીલ માર્ગ તે દર કે ગુફા દેલી હેય તેમાંથી નીકળીને જવાય, (જેમ નાશકના કે પુનાના રસ્તે પહાડ કતરી રેલવેને રતે કાઢો છે) પાશ માર્ગ–તે વાઘરી વિગેરે પક્ષીઓને ફસાવવા જાળ ગોઠવે છે, કીલક માર્ગ તે ઘણી રેતીના રસ્તે મારવાડ (જેસલમે.) વિગેરેના રસતે ખીલા (ખુંટી)એ ઘાલી તેના અનુસારે જવાય તે, આજ માર્ગ તે બકરાના ચામડાની ખેળમાં ભરાઈ તેને શીવી તેને ભારેડ વિગેરે પક્ષી ઉંચકીને બીજા દેશમાં પહોંચાડે, જેમ ચારૂદત્ત સુવર્ણ ભૂમિમાં ગયે, પક્ષી માર્ગ તે ભારેડ વિગેરે પક્ષીની પાંખમાં ભરાઈ ને બીજા દેશમાં જવાય, છત્રમાર્ગે જ્યાં અતિ તાપથી છત્ર વિના જવાય નહિ તે, જલમાર્ગ–તે નાવ વિગેરે વડે જવાય છે, આકાશમાર્ગ તે વિદ્યાધરો વિગેરેના વિમાને છે, આ બધા માર્ગોમાં બાલ્દા વસ્તુદ્રવ્ય મુખ્ય હોવાથી તે દ્રવ્ય માર્ગ જાણ.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૨)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
खेत्तमि जंमिखे ते काले कालो जहिं हवइजोउ । भावमिहोति दुविहो पत्थ तह अप्पसत्यो य ॥ १०९ ॥ ક્ષેત્રમાના વિચાર કરતાં જે ક્ષેત્ર ગામ નગર વિગેરેમાં કે કોઇ પ્રદેશમાં કે ચાખા વિગેરેના ખેતરમાં થઈને જે માર્ગ નીકળે તે ક્ષેત્રમા, અથવા જે ક્ષેત્રમાં માર્ગનું વર્ણન કરાય તે ક્ષેત્રમા, આ પ્રમાણે કાળ માર્ગમાં પણ સમજવું, હવે ભાવમાર્ગને વિચારતાં બે પ્રકારના માળ છે, પ્રશસ્ત અપ્રશસ્ત તેના પેટા ભેદો બતાવે છે. दुविमवितिगभेदो ओ तस्स ( उ ) विणिच्छओदुविहो । सुगति फल दुग्गति फलो परायं सुगति - फलेणित्थं ॥ ११० ॥
તે દરેકના ત્રણભેદ છે, અપ્રશસ્તમાં મિથ્યાત્વ અવિરતિ અને અજ્ઞાન એવા ત્રણ ભેદ છે, પ્રશસ્તમાં સમ્યગ્દન જ્ઞાન, ચારિત્ર રૂપ ત્રણ ભેદો છે, આ પ્રશસ્ત અને અપ્રશસ્ત અને ભાવભાગના નિશ્ચય-નિણ ય-ફલ વિચારવું, તે કહે છે, પ્રશસ્ત માગ સુગતિ આપે છે, અને અપ્રશરત માર્ગ દુર્ગતિ આપે છે આપણે તો ફક્ત પ્રશસ્ત માર્ગનું પ્રયાજન છે, કે જે સુગતિનું ફલ આપે છે, તેમાં પ્રથમ અપ્રશસ્ત દુર્ગતિ ફળવાળા માર્ગ તે માના ઉપદેશક બતાવે છે.-
અતાવે છે,
दुग्ग फलवादीणं तिनितिसट्टा सताइवादीणं खेमेय खेमरुवे चक्कगं मग्गमादीसु ॥ १११ ॥
Page #128
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન,
[૧૧૩
દુતિ ફળવાળા માર્ગ બતાવનારાઓના ૩૬૩ ભેદો
થાય છે.
તેમનુ દુતિ ફળવાળા માનું ખતાવવું આ રીતે છે. તેઓ મિથ્યાત્વથી હુણાચલી દૃષ્ટિ (કુશ્રદ્ધા) થી વિપરીત જીવાદિ તત્વ માને છે, તેમની સંખ્યા આ પ્રમાણે જાણવી. असिसयं किरियाणं अकिरिय वाईण होइ चुलसीई | अण्णाणि य सत्तट्ठी वेणइयाणं च बत्तीसं ॥ १ ॥ ૧૮૦ ક્રિયાવાદીના ૮૪ અક્રિયાવાદીના અજ્ઞાનીના ૬૭ અને વિનયવાદીના ૩૨ કુલ ૩૬૩ તેમનુ સ્વરૂપ સમવસરણ અધ્યયનમાં કહીશું, હવે માના ભાંગા અતાવી કહે છે.
(૧) ક્ષેમમાગ તે ચાર સિંહવાઘ વિગેરેના ઉપદ્રવ રહિત, તેમ ક્ષેમરૂપ તે સમભૂમિ તથા માર્ગમાં છાયા પુલફળવાળાં ઝાડા, વાળા, તથા રસ્તે પાણીનાં સ્થાન મળે, (૨) ક્ષેમ તે ચાર વિગેરેથી રહિતપણુ ક્ષેમ રૂપ-તે માર્ગોમાં સે’કડા પથરાના ટુકડા પડેલા તથા પહાડ ની કાંટા ખાડા એવા સે’કડા વિઘ્ન હાય, તેથી તે વિષમ, રસ્તે જવું મુશ્કેલ પડે (૩) અક્ષેમ તે માર્ગોંમાં ચાર વિગેરેના ભય ઘણા છે, પણ ક્ષેમરૂપ-એટલે સમભૂમિવાળા પથાના ટુકડા વિગેરેનાં વિઘ્ન નથી, (૪) અક્ષેમ-તે ચાર વિગેરે છે અને અક્ષેમ રૂપ તે રસ્તામાં પથરા વિગેરે પણ ઘણા છે, એવી રીતે ભાવમાગમાં પણ વિચારવુ, જ્ઞાના યુક્ત દ્રવ્યલિંગ (સાધુ વૈષ) સહિત
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪]
સૂચડાંગ સૂત્ર ભાગ ત્રતે
તે સાધુ ક્ષેમ અને ક્ષેમરૂપ પહેલા ભાંગામાં જાણવા, (૨) બીજામાં જ્ઞાનાદિ ગુણયુક્ત પણ કારણે સાધુ વેષ મુકેલા તે ફ્રેમ. અક્ષેમ રૂપ, (૩) નિન્હેલ. (૪) ગૃહસ્થા અથવા પરતીર્થિક-આ પ્રમાણે ચારભાંગા માર્ગોમાં પણ સમજવા, સમાધિ વિગેરેમાં પણ આદિ શબ્દથી જાણવા, હવે સમ્યમ્રુત્વ અને મિથ્યા માનું સ્વરૂપ બતાવે છે.
सम्मप्पणिओ मग्गो णाणे तह दंसणे चरिते य । चरग परिव्वायादी चिण्णो मिच्छत्तं मग्गो उ ॥ ११२ ॥ સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર આ ત્રણ ભેદવાળે માર્ગ સમ્યગ્દષ્ટિ-તીર્થં કર ગણધર વિગેરેએ કહ્યો છે, અથવા સમ્યગ તે યથા અવસ્થિત વસ્તુતત્વ ખતાવવાથી તે સાચા માર્ગ કહ્યો છે, અને આદર્યાં પણ છે, પર તે જૈન સિવાયના ચરક પરિવ્રાજક વિગેરેના કહેલા કે આદરેલા માર્ગ મિથ્યાત્વમાર્ગ અપ્રશસ્ત માર્ગ છે, તુ શબ્દથી જાણવું કે તે માગે ચાલે તે દુર્ગતિનું અંધન થાય છે, તેવું સૂચવે છે, વળી પાસસ્થા વિગેરે પણ તેવા જાણવા.
इडि रस सायगुरु या छज्जीव निकाय धाय निरयाय । जे उवदिसंति मग्गं कुमग्ग मग्गस्सिता ते उ ।। १२३ । તેમનુ કુમાગ પણું બતાવે છે, જૈન હાય કે જૈનેતર સાધુ હોય તે બધામાં જેમને ધમ ફરસ્યા નથી તેવા
Page #130
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
(૧૧૫
શીતળ વિહારી (કલ્પ પ્રમાણે વિહાર ન કરતાં પડી રહેલાઓ પિસા વિગેરે સંઘરી સુખ ભેળવીને અહંકારી બનેલા ભારે કમી છે આધા કદિ ખાઈને છ જવનિકાયને હણવામાં રક્ત થયેલા છે, તેઓ બીજાને પણ તેજ માર્ગ બતાવે છે, અને કહે છે કે હાલના સમયમાં શરીર છે તે ધર્મનું સાધન છે. અને કાળ તથા સંઘયણ વિગેરે નબળા હેવાથી આધા કર્માદિ આહાર ખાવો દેષ માટે નથી, આવું બલવાથી પાસસ્થા જૈન સાધુ પણ પાપના ભાગી કુમાગી જાણવા, જે જૈન સાધુ પણ પાપના ભાગી છે, તે અન્ય રાંધીને ખાનારા કેમ પાપ ભાગી ન થાય, હવે પ્રશસ્તમાં બતાવેલ સાચે સાધુ માર્ગ બતાવે છે. तव संजमप्पहाणा गुणधारी जे वयंति सम्भावं । सम्बजग जीवहियं तमाहू सम्मप्पणीयमिणं ।। ११४ ।।
બાહ્ય અને આત્યંતર બે પ્રકારને બાર ભેદવા તપ તથા સત્તરભેદને સંયમ જેમાં પાંચ આશ્રવ વિરમણજીવહિંસા વિગેરેને ત્યાગ એ બને (તપ સંયમ) થી પ્રધાન તથા અઢારહજાર શીલના ભેદ પાલનારા ગુણવંત સાધુઓ જીવાદિ નવ તત્વને સાચો ભાવ બતાવે છે, તે માર્ગ કે છે. ? ઉ–બધા જગતમાં જે જીવે છે તેને હિત કરનાર-પચ્ચે તેનું રક્ષણ કરનાર તેવો ઉપદેશ આપનારા છે તેજ સમ્યગ માગને જાણનારા છે, અને સારી રીતે બીજાને સમજાવનારા છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. पंथो मग्गो णाओ विही धिती मुगतीहियं (तह) सुहं च । पत्थं सेयं णिव्वुइ णिव्वाणं सिक्करं चेव ।। ११५ ॥
હવે સારા માર્ગના એક અર્થવાળા શબ્દ બતાવે છેએક્ષ દેશ (મુક્તિ સ્થાન) માં પહોંચાડે માટે તેને પંથ કહે, છે, તે અહીં ભાવમાર્ગમાં સમ્યકત્વ પ્રપ્તિ રૂપ જાણ તથા માર્ગ–પ્રથમ જે રહેતે હવે તેનાથી વધારે નિર્મળ આત્મા થાય તે આ માર્ગ છે, તે સાચા માર્ગનું જ્ઞાન થાય તે જાણ, તથા ન્યાય-નિશ્ચયથી લઈ જવું એટલે સિદ્ધિ સ્થાનમાં લઈ જાય છે, તે અહીં નિર્મળ ચારિત્રાનું પાળવું જાણવું સાચા પુરૂને આ ન્યાય છે કે સમ્યગ દર્શન જ્ઞાન પ્રાપ્ત થાય તે, આ ન્યાય છે, કે તેમણે ચારિત્ર લેવું.
અહીં ન્યાયને ચારિત્ર કહ્યું છે, (૪) વિધિ-ક્રિયા કરવી, અર્થાત્ સમ્યગ જ્ઞાનદર્શનની સાથે પ્રાપ્તિ, (૫) ધતિ-ધર્યસમ્યગ દર્શન પ્રાપ્ત થતાં ચારિત્ર પ્રાપ્તિ થઈ પણ ભાષ. તુષ મુનિ માફક વિશિષ્ટ જ્ઞાન ન થવાથી વૈર્ય રાખ્યું તે અંતે કેવળજ્ઞાન થયું સંભળાય છે.) (૬) સુગતિ શોભન (સારી) ગતિ-એટલે આ જ્ઞાન તથા ચારિત્રથી મેક્ષ મળે છે. જ્ઞાનક્રિયા વડે મેક્ષ એ સૂત્ર છે. અહીં સુગતિમાં જ્ઞાન તથા ચારિત્ર લીધાં, દર્શન તે જ્ઞાનની અંદર સમાયેલું જાણવું, () હિત-પચ્યાથી વિચારતાં જેનાથી મોક્ષ મળે તેજ હિત છે, તેમાં સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણે સાજવાં.
Page #132
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
૧૧૭
અહીં સંપૂર્ણ સમ્યગ દર્શન વિગેરેથી મોક્ષમાર્ગ છે, છતાં પણ છુટા તથા ભેગનું વર્ણન કરવું, તે પ્રધાનપણું બતવવા માટે કહ્યું તેમાં દોષ નથી, (૮) સુખ-આ સુખનો હેતુ છે, ઉપશમ શ્રેણિમાં અપૂર્વ કરણ અનિવૃત્તિ બાદર અને સૂમ સંપરાય એવાં ત્રણ ગુણ સ્થાન ૮ ૯-૧૦ ગુણસ્થાનમાં કોઈ વિગેરે પાતળા પડવાથી સુખ શાંતિ આત્મામાં અનુભવાય છે, (૯) પથ્ય મેક્ષ માર્ગમાં હિત કરનારૂં પથ્ય છે, ક્ષેપક શ્રેણિમાં ૮-૯-૧૦ ગુણ સ્થાને જાણવા-એ ત્રણ ગુણ સ્થાનોમાં કોંધ વિગેરે ક્ષય થવાથી વધારે શાંતિ થાય છે, અને પથ્ય ઔષધ માફક ગુણકારી થાય છે, (૧૦) શ્રય-અગ્યારમું ગુણ સ્થાન ઉપશમ શ્રેણિનું છેલ્લું પગથીë જેમાં મેહ સર્વથા શાંત હોય છે, તે સ્થાને કાળ કરે તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એકાવતારી દેવ થાય છે, (૧૧) નિવૃત્તિ-બારમું ગુણસ્થાન કેવળજ્ઞાન થવાની તૈયારી મેહ સર્વથા નાશ થવાથી અવશ્ય સંસારથી નિવૃત્તિ-છુટકારો થાય, (૧૨) નિર્વાણ-ચાર ઘાતકર્મ દૂર થવાથી કેવળ જ્ઞાન થાય તે તેરમું ગુણસ્થાન જાણવું, (૧૩) શિવ–મક્ષ પદ તે ચૌદમું ગુણ સ્થાન શેલેશી જે અઈઉરૂલ એ પાંચ હૃસ્વ સ્વરને ઉચ્ચાર થાય તેટલું અયાગી ગુણ સ્થાન છે, આ બધાં મેક્ષમાં કિંચિત્ ભેટવાળાં હોવાથી જુદાં બતાવ્યાં અથવા આ બધાં નામે પર્યાયે એકઅર્થવાળા શબ્દો જાણવા (તે શિષ્યની બુદ્ધિમાં મેક્ષ માર્ગ બરબર ઠસાવવા માટે જુદા
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૮]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. જુદા શબ્દો દ્વારા સમજાવ્યું છે) નામનિષ્પન્ન નિક્ષેપ પુરો થયે, હવે સૂત્ર અગમમાં અચકાયા વિના સૂત્ર બોલવું જોઈએ. कयरेमग्गे अक्खाए माहणेण मईमता ॥ जं मग्गं उज्जु पावित्ता ओहं तरति दुत्तरं ॥सृ.१॥
સૂત્રરચનામાં વિચિત્રપણું છે, તથા ત્રણે કાળ આશ્રયી સૂત્ર રચાય છે, તેથી ભવિષ્ય કાળને આશ્રયી આ સૂત્ર રચ્યું છે, તેથી જ બુ સ્વામી સુધર્માસ્વામીને પૂછે છે, કે ભગવાન મહાવીરે મેક્ષ પ્રાપ્તિ માટે કે માર્ગ બતાવ્યું છે? ત્રણ લેકમાંના છને ઉદ્ધાર કરવાની એકાંત હિતની ઈચ્છા કરવા વડે કેઈને ન હણે મા હણ-એવું બોલે, તથા લોકઅલકમાં રહેલ તથા સૂક્ષ્મ પડદામાં રહેલ પ્રકૃષ્ટ ભૂત ભવિષ્ય વર્તમાન વરતુને કહેવાવાળી મતિ-કેવળજ્ઞાન તે મતિવાળા ભગવાને કહ્યો છે, તે તમે કહે, કે જે ધર્મ-પ્રશસ્તભાવમાર્ગ તે સરળ જેમાં એગ્ય વસ્તુ સ્વરૂપ બતાવવાથી અવક (સી) છે. કારણકે તેમાં સામાન્ય વિશેષ નિત્ય અનિત્ય વિગેરે તમામ દેને વિચાર કર્યો છે, એવા જ્ઞાન દર્શન તપ ચારિત્રયુક્ત માગને આરાધી સંસાર ઉદરતા વિવર(પલા સંસાર) માં સમગ્ર સામગ્રી મેળવીને ઓઘ-ભવસમુદ્ર જે દુખેથી તરાય તે દસ્તર છે, કારણ કે મેક્ષમાં જવાની સામગ્રી મેળવવી ઘણી મુશ્કેલ છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
અગીયારમું માગ શ્રી અધ્યયન.
[૧૧૯ माणुस्स खेत्तलाई कुल रूवा रोग माउअं बुद्धी । सवणोग्गह सद्धा संजमो य लोयंभि दुल्लहाई ॥१॥
મનુષ્ય જન્મ આર્યક્ષેત્ર ઉત્તમ જાતિ કુલરૂપ આરેગ્ય. આયુબુદ્ધિ સાંભળવાની જોગવાઈ તેના ઉપર શ્રદ્ધા નિર્મળ ચારિત્ર આ બધી વસ્તુ સામટી મળવી દુર્લભ છે.
વળી બુસ્વામી પૂછે છે. तं मग्गं णुत्तरं सुद्धं सव्वदुक्ख विमोक्खणं । जाणासि णं जहा भिक्खू तं णोहि महामुणी ॥२॥
જે માર્ગ સાવ (જીવ) ના હિત માટે સર્વજ્ઞ કેવળી પ્રભુએ કહ્યો, તે સંપૂર્ણ નિશ્ચયથી વકતા રહિત છે, તે માર્ગથી બીજે ઉત્તર (શ્રેષ્ઠ) માર્ગ નથી માટે અનુત્તર છે, વળી તે શુદ્ધ-અવદાતા નિર્દોષ (સા) પહેલાં કે પછવાડે જેનું ખંડન ન થાય તેવો પાપના અનુષ્ઠાનથી રહિત છે, તથા બહ (ઘણા) ભવમાં એકઠાં કરેલ દુઃખનાં કારણે તે દુઃખ દેનારાં કર્મોને મુકાવનાર તેવા પ્રધાન માર્ગને હે. ભિલો (ગુર) મહામુનિ ! જેમ આપ જાણે છે તેમ કહે(જબુ સ્વામી પૂછે છે કે તે અનુત્તર શુદ્ધ સર્વ દુઃખ મુકાવનાર માને છે કેવળી પ્રભુએ કહ્યો છે, તે તમે જાણતા હે તે પ્રમાણે કહે)
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૦)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
जइ णो केइ पुच्छिज्जा, देवा अदुव माणसा। तेसिं तु कयरं मग्गं, आइक्खेज्ज कहाहि णो ॥३॥
જે કે અમને તે પરિચયથી આપના અસાધારણ ગુણ જણાય છે, તેથી તમારા ઉપર વિશ્વાસ હોવાથી માનીશું, પણ અમારે બીજાઓને કેવી રીતે તે સમજાવ, કેમકે કઈ વખતે કે સુલભ બોધિ-(સરળ આત્મા)ઓ સંસારથી બિદ પામેલાઓ મોક્ષ માર્ગ પૂછે તે પૂછનાર ચાર નિકાયના દેવે હેાય કે મનુષ્યો હોય, તે અમારે શું કહેવું, તે તમે જેવું જાણે છે તેવું કહે. जइ वो केइ पुच्छिज्जा, देवा अदुव माणसा। तेसिमं पडिसाहिज्जा, मग्गसारं सुणेहि मे ॥४॥ | સુધર્મા સ્વામી તેથી કહે છે, હે જંબુસ્વામી! જે તમને કદાચ કઈ સંસારથી ખેદ પામેલા મનુષ્ય કે દેવતાઓ પૂછે, તે હું સમ્યગ માર્ગ છજવનિકાયનું સ્વરૂપ બતાવનાર તથા તેની રક્ષા કરવાનું છે તે છવનિકાયનું સ્વરૂપ સમજાવી રક્ષા કરવાને માર્ગ બીજાને સમજાવજો, તે હું કહું છું. તમે સાંભળે વળી આ તેલરૂiwi ગાવે 1 સુઘ પાઠ છે. તે આ માર્ગ છે તે મારી પાસે સાંભળીને તેમને કહેજે. વળી સુધર્માસ્વામી શિષ્યને શ્રદ્ધા વધારવા આ માર્ગની રતુતિ કરે છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન. [૧૨૧ अणुपुव्वेण महा घोरं, कासवेण पवेइ।। जमादाय इओ पुव्वं समुद्दे ववहारिणो ॥५॥
તે અનુપૂર્વથી (અનુક્રમે) કહું છું તે તમે સાંભળો, અથવા અનુપૂર્વથી તે અનુકુળ સામગ્રી મળવાથી માર્ગ ( ધર્મ) મળે છે, તે સાંભળો, વાસ્તુપાળ ૩૬g, એટલે પહેલા ચાર કષાય કોધ, માન, માયા, લાભ, અનંતાનુબંધીને ઉદય હોય તો સમ્યકત્વ ન થાય. તેથી વારવટું રક્ષણ વવિ ૩વામિg a mહિં મ વાર મા અપ્રત્યાખ્યાનીપ્રત્યાખ્યાની એ આઠ તથા પ્રથમના ચાર મળી કુલ ૧ર ક્ષય કે ઉપશમ થાય ત્યારે સર્વ વિરતિ કે ચારિત્ર પ્રાપ્ત થાય, તથા વારિ ઘમંwing-ચાર અંગ મનુષ્ય જન્મ ધર્મ પ્રાપ્તિને ઉપદેશ-તેને અનુકુળ શ્રદ્ધા અને ચારિત્ર પાળવાની શક્તિ-આચાર સંપૂર્ણ મળે તે મેશ થાય પ્ર-કે માર્ગ ? ઉ-કાયર પુરૂષને લડાઈમાં જવું દુલભતેમ આ ચારીત્ર છે તે માહા ઘેર ભય દેનારું છે, તે કાશ્યપ મહાવીરસ્વામીએ કઠણ બતાવ્યું છે, એથી એ સુચવ્યું કે આ મહાવીર પ્રભુ કહે છે, પણ હું પોતાની બુદ્ધિએ તે નથી કહેતે, તે ચારિત્ર માર્ગને ગ્રહણ કરીને સારા માર્ગ (રસ્તે) મળવાથી તથા પૂર્વે પિતે તે પ્રમાણે ચાલવાથી મહા પુરૂષે સંસાર તરે છે, તેમાં દષ્ટાંત કહે છે,-વ્યવહાર તે વેપાર
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
તે વસ્તુ લેવી દેવી તે જે કરે તે વ્યાપારીઓ વહાણમાં બેશી પરદેશમાં વિશેષ લાભમાટે ઈચ્છીત બંદરે કે નગરમાં જતાં મેટા દરીયાને તે વડે તરે છે તેવી રીતે સાધુએ. પણ અંનત તે સાચા સુખને બાધા વિના મેળવવા સમ્યગ દર્શન વિગેરે પામી તે માર્ગ વડે સંસાર સમુદ્રને તરે છે.
अतरिंसु तरंतेगे तरिस्संति अणागया । तं सोचा पडिवक्खामि जंतवो तं सुणेह मे ॥६॥
પૂર્વે કહેલા સાચા માર્ગને મહાપુરૂષેએ આચરીને પૂર્વ (ભૂત) કાળમાં અનંત જીવે સંપૂર્ણ કર્મ કચરે દૂર કરીને સંસાર સમુદ્ર તર્યા છે, હમણ સામગ્રી મેળવી સંખ્યાતા છ મહા વિદેહ ક્ષેત્રની અપેક્ષાએ તરી રહ્યા છે. કારણ કે ત્યાં સદા સિદ્ધિ ચાલુ રહી છે, તથા અનંત કાળની અપેક્ષાએ અનંતા છ તરશે તેથી આ પ્રમાણે ત્રણે કાળમાં પણ સંસાર સમુદ્રને પાર ઉતારનારું મેક્ષ માર્ગનું આ એક પ્રશસ્ત કારણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલા તીર્થકરેએ કહેલું છે, તે હું ભગવાન પાસે બરોબર સાંભળી વિચારીને તમે સાંભળનારા છે તેમને કહીશ, વળી આ એકલા જંબુસ્વામીને નહિ પણ બીજા ને પણ ઉદ્દેશીને કહે છે, તેથી કહ્યું કે હે જંતુઓ (મનુષ્ય) સામે બેસીને મારા કહેલા ચારિત્રધર્મને સાંભળે, પરમાર્થની વાત
Page #138
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી. માર્ગ અધ્યયન.
(૧૨૩
કરવા માટે જ અતિ આદર માટે તથા સાંભળનારાને પ્રેમ વધારવા માટે આ મીઠા વચનથી ઉપન્યાસ (શરૂઆત) કરેલ છે. पुढवी जीवा पुढो सत्ता आउजीवा तहाऽगणी। वाउजीवा पुढो सत्ता, तणरुक्खा सबीयगा॥७॥
ચારિત્ર માર્ગમાં પ્રાણાતિપાત વિરમણ (જીવ હિંસા નિષેધ) વ્રત મૂળ હેવાથી તથા તેનું પ્રથમ જ્ઞાન થાય તે વત પળે, માટે જીનું સ્વરૂપ કહે છે. પૃથ્વીમાં રહેલ છે તે, બીજા જ નહિ પણ પિતે પૃથ્વી જીવ રૂપે છે, તે દરેક જીવનું શરીર જુદું છે, તેથી તેમાં જુદા જુદા શરીરવાળા છે જાણવા એજ પ્રમાણે પાણી અગ્ની વાયુમાં જુદા જુદા શરીરવળા જ જાણવા આ જુદા શરીરવાળા જ બતાવવાનું કારણ આ છે કે પછી સાધારણ વનસ્પતિમાં અનંતા જીનું એક શરીર પણ કહેશે તેથી પૃથ્વી પાણી અગ્નિ વાયુ એ ચારમાં અનંતા જીવ નથી એમ જાણવું, તેમ દરેકનાં શરીર જુદાં જાણવાં વનસ્પતિ કાયમાં જે સૂક્ષ્મ છે તે સર્વે નિગદ રૂપ છે, તે અનંતા જીવેનું એક શરીર જાણવું પણ બાદર વનસ્પતિમાં સાધારણ અસાધારણ બે. ભેદ છે, તે બંનેમાં કંઈક ભેદ હેવાથી કહે છે, ઘાસ દર્ભ વીરણ વિગેરે. વૃક્ષ આંબા અશક વિગેરે તથા કદ ઘઉં વિગેરે-તે સર્વ નસ્પતિ કાયના જુદા શરીરવાળા જ
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
જાણવા, આથી બૌધ વિગેરે મતેનું ખંડન કરેલું જાણવુંઆ પૃથ્વી વિગેરે જીવાનુ જીવપણું પ્રસિદ્ધરીતે બતાવ નાર આચારાંગ સૂત્રમાં શસ્ત્ર પરિજ્ઞા પ્રથમ અધ્યયનમાં ખુલી રીતે બતાવ્યુ છે તેથી અહીં કહેતા નથી. अहावरा तसा पाणा, एवं छकाय आहिया । एतावर जीवकाए णावरे कोइ विज्जइ ||८|| વિન્ગ
ઠે. ત્રસ જીવનિકાય બતાવે છે, પૂર્વે પાંચ પતાવ્યા છે, તે સૂક્ષ્મ આદર પર્યાપ્ત અપર્યાપ્ત એમ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિના ચાર ચાર ભેદ છે, હવે ત્રાસ પામે તે દેખાય તેથી ત્રસ જીવ જાણવા, તે બે ત્રણ ચાર કે પાંચ ઇંદ્રિવાળા જાણવા, તે અનુક્રમે કરમીયા કીડા ભમરા મનુષ્ય વિગેરે જાણવા તેમાં બે ત્રણ ચાર ઇંદ્રિયાવાળા વિકલે ક્રિશ પર્યાપ્ત અપર્યાપ્ત એમ બે ભેદ ગણતાં ત્રણેના, છ ભેદો થાય, પણ પાંચદ્રિયજી સન અસી પર્યાપ્ત અપર્યાપ્ત એમ દરેક ચાર ભેદ્દે થાય છે, આ પ્રમાણે ચાર-છ-અને ચાર એમ કુલ ચૌદ ભેદે જીવ છે, તે છ જીવનિકાયતી કર ગણધર વિગેરેએ કહેલા છે, આટલા ભેદે સ ક્ષેપથી જીવનિકાય (જીવ રાશિ) થાય છે. વળી અડજ ઉદ્દાભજ સસ્વેદન વિગેરે બધાએ તેની અંદર સમાયેલા છે, તે સિવાય બીજો કાઇ ભેદ નથી, આ પ્રમાણે છ જીવનિકાય બતાવીને તેમાંથી શું કરવું ( સમજવું) તે ભુતાવે છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
અગીયારમુ શ્રી માર્ગ અધ્યયન,
૧૨૫
सवाहि अणुजुनीहिं, मतिमं पडिले हिया । सव्वे अक्कंत दुक्खा य अतो सव्वे न हिंसया ॥९॥
સર્વે અનુકૂળ યુક્તિ કે સાધના જેના વડે પૃથ્વીકાય વિગેરે જીવનિકાય સાધવા માટે છે, અથવા જીડી વિરૂદ્ધ કે અયેાગ્ય યુક્તિ છોડીને ન્યાયયુકત પક્ષને પેાતાને ગણી અન્યાય પક્ષને છે।ડી સ્વઆત્મા સમાન બીજા જવાને માનીને અનુકુળ યુકિતઓ વડે મતિમાન તે સારા વિવકવાળા સાધુ પૃથિવીકાય વિગેરે બધા જીવેને પર્યાલેચ્છ તે સમજીને જીવપણે સિદ્ધ કરી સર્વે જીવેા દુઃખ વાંછતા નથી પણ સુખ વાંછે છે માટે પેાતાના જીવ જેવા તેના જીવ ગણી બધા જીવાને પોતે ન હણે, પૃથિવી વિગેરે જીવા છે, તે સાધવા માટે અહીં ઘેાડામાં બતાવે છે, જીવ રૂપ પૃથ્વી છે, પરવાળા લુણુ પત્થર વિગેરે પૃથ્વીમાં રહેલા જીવા આપણા શરીર માફક વધતા દેખાય છે, જેમ આપણા શરીરમાં હરસ મશા ઝાડાની જગ્યાએ વધે છે, તેથી પૃથ્વી જીવા સિદ્ધ થયા, (હૅરશ મશા જીવતા છે, તે આપણને અનુભવાય છે, તેમજ તે પત્થર વિગેરે પૃથ્વીમાં વધે ત્યાંસુધી તેને સજીવ માનવા) તેવી રીતે પાણી પાતે જીવરૂપ છે. કારણ કે તે જમીન ખાદતાં તુત નીકળી આવે છે, જેમ દેઢકા કુદે. ત્યારે જીવતા નણીએ છીએ, તેમ પાણી પણ સજીવ હાવાથી
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૬]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ખાદતાં કુદીને બહાર આવે છે તેજ પ્રમાણે અગ્નિ જીવ રૂપ છે, તેને ચેાગ્ય આહાર-(વસ્તુ) મળતાં ખાળક માફક અગ્નિનું તેજ વધતું દેખાય છે. (આપણી માફક શ્વાસો શ્વાસ દીવા લે છે. તે હાલ જાણીતુ છે) જીવ રૂપ વાયુ છે. કારણકે ગાય માફક પેાતાની ઇચ્છાથી કાર્યની પ્રેરણા વગર નિયમસર તીરછે। દોડે છે. ( વટાળીયા પેાતાના બળથી પતરાં કે રેલવેના ડખા ઉડાવી દે છે તે જાણીતુ છે) તે પ્રમાણે વનસ્પતિકાય જીવ છે. શ્રી માફક તેને જન્મ જરા મરણ રાગ વિગેરે બધું દેખાય છે. (તેમજ સ્ત્રી જેમ દીકરા દીકરી જણે તેમ તે ફળ પુલ વિગેરે આપે છે) વળી તે કાપીને વાવે તેાયે ઉગે છે. વડની ડાળીઓ કાપીને રાપે તે ઉગે છે. ) આપણી માફક તેને ખાવા પીવાનુ છે, તથા તેને દોહેલા થાય છે. સ્પર્શ કરતાં સ્ત્રી માફક લજામણી સાચાઇ જાય છે, સવારે સાંજે શતે નિદ્રા લે છે. જાગે છે. આશ્રય લેઇ વેલા વધે છે, તે બધું નજરે દેખાય છે. એમ એકેન્દ્રિય જીવાનુ` જીવત્વ સિદ્ધ કરી હવે એઇંદ્રિય વિગેરે જીવાનું જીવત્વ સિદ્ધ કરે છે, તે પેટમાંથી પડતા બેઇચિ કૃમિયા વગેરે તેઇંદ્રિયા કીડા વગેરેચોર'દ્રિય ભમરા પાંચેન્દ્રિય દેડકા પક્ષી નાગ મનુષ્ય વિગેરે જીવતા દેખાય છે, આ બધા જીવાને ઉત્તમ સાધુ મન વચન કાયાથી ન પીડે ન પીડાવે બીજો કાઈ પીડે તેને ભલા ન જાણે, એમ નવે ભેદે સાધુ જીવ રક્ષા કરે પણ પરને પીડા ન કરે.
Page #142
--------------------------------------------------------------------------
________________
[૧૨૭
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન. एयं खु णाणिणो सारं, जं न हिंसति कंचण । अहिंसा समयं चेव एतावंत विजाणिया॥सू.१०॥
ઉપરની અહિંસાને વધારે પુષ્ટ કરે છે. (ખુ–નિશ્ચય-અથવા વાક્યની શોભા માટે છે) જીવહિંસાથી બચવું તે જ્ઞાનિનું જ્ઞાન સૂચવે છે કે જીવસ્વરૂપ જાણીને તેના વધથી કમ બંધાય છે, માટે કેઈને પણ મારે, વળી જીવહિંસા છોડવા અહિંસાનું બહુમાન કરે છે, કે દુઃખ છોડવા તથા સુખ વાંછવાને જે તમને ભાવ છે તેમ બધાને સમજીને પિતે બીજાને ન હણે, જ્ઞાનીના ઘણા જ્ઞાનને સાર તેજ કે જીવહિંસાથી પિતે પાછા હઠવું.
किंताए पढियाए पयकोडीए पलाल-भूयाए। अत्थित्तियं ण णायं परस्स पीडा न कायव्वा ॥२॥ તે ભણવાથી શું ? ભલે ચોખાના પરાળ જેવા કરે પદભણેથી પણ જો એટલું ન જાણ્યું કે પરને પીડા ન કરવી, (અર્થાત્ ભણ્યાને સાર એ કે બધા જીવની રક્ષા કરવી) આ જ અહિંસા પ્રધાન સમય સિદ્ધાંતને ઉપદેશ છે, આટલુંજ જ્ઞાન બસ છે, બીજું વધારે ભણેથી શું? મોક્ષ જનાર મનુષ્ય પોતાનું ઈછિત કાર્ય કરવા પિતે કેઈની હિંસા ન કરવી. • -
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે, उड़े अहे य तिरियं जे केइ तस थावरा । सव्वस्थ विरतिं विज्जासंति निव्वाण माहियं ।११॥
હવે ક્ષેત્ર આશ્રયી કહે છે. ઉંચે નીચે તથા તીરછી જગ્યામાં જે કોઈ ત્રસ તે અગ્નિ વાયુ બેઈદ્રિય વિગેરે તથા સ્થાવર તે પૃથ્વી વિગેરે જીવે છે. ઘણું શું કહીએ! તે બધા જીવો ત્રસ થાવર સૂક્ષ્મ બાદર ભેટવાળા જેને ન હણવા તે વિરતિને તે સ્વીકારજે, પરમાર્થથી જાણવું તેજ કે જે જાણીને તે અમલમાં મુકવું, એજ જીવરક્ષા રૂપ નિવૃત્તિ છે. આ જીવ રક્ષાથી પિતાને તથા પરને શાંતિ થવાથી શાંતિરૂપ કહ્યું છે, કારણ કે જીવ રક્ષા કરનારથી બીજા છે ભય પામતા નથી, તે અભયદાન દેવાથી બીજા ભવમાં તેને ભય આવતો નથી, મેક્ષ તે નિર્વાણનું આ મુખ્ય કારણ હોવાથી તેજ જીવરક્ષા નિર્વાણ પણ છે, અથવા શાંતિ તે કોઇને અભાવ-નિવૃત્તિ-નિરાંત અર્થાત્ સાધુને આર્તધ્યાન શૈદ. ધ્યાન ન હોય તેથી હૃદયમાં બળે નહિ. તેમ બીજાથી તેને નિર્ભયતા છે. पभूदोसे निराकिच्चा णवि दुज्झेज केणई । मणसा वयसा चेव कायसा चेव अंतसो।सू.१२॥
વળી ઇન્દ્રિયને વશ કરે તે પ્રભુ-અથવા મેક્ષ માર્ગ
Page #144
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી. માર્ગ અધ્યયન.
(૧૨૯
જવામાં કર્મ જીતીને જાય, તે પ્રભુ સમર્થ સાધુ, દોષ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને એગ તે બધાને દૂર કરીને કઈ પ્રાણી સાથે વિરોધ ન કરે, મન વચન અને કાયાથી કેઈને બગાડ કરીને વિરોધ ન કરે. (આ મૂળ ગુણે રૂપ મહાવ્રત કહ્યું) હવે ઉત્તર ગુણોને કહે છે. संबुडे से महापन्ने धीरे दत्तेसणं चरे । एमणासमिए णिच्चं वज्जयंते अणेसणं ॥१३॥
આશ્રવ દ્વારને રે (ક) વા વડે તથા ઇદ્રિને કુમાર્ગે જતી અટકાવવા વડે સંવૃત (વસેંદ્રિય) આત્માથી તે ભિક્ષુ મટી પ્રજ્ઞા જેને છે તે મહાપ્રજ્ઞ અર્થાત્ ઘણી બુદ્ધિવાળોઆથી સૂચવ્યું કે જીવ અજીવ વિગેરે નેવે પદાર્થો (નવ તત્વ) જાણનાર સાધુ હોય તે ધરતે ભુખ તરસ વિગેરે રર પરિસહથી ચલાયમાન ન થાય, તે બતાવે છે, આહાર ઉપધિ શપ્યા વિગેરે તેના માલિકે અથવા તેની આજ્ઞા લઈ બીજે આપેલ હોય તે લે, તથા એષણ (તપાસીને લેવું) તેમાં
ધવું લેવું અને ખાવું તે ત્રણેમાં સમિત (વપરને પીડા ન કરનારે) તે નિત્ય સમિતિ પાળનારે અનેષણા (અશુદ્ધ) ને છેડતે સંયમ પાળે, આથી બીજી ઈર્ષા સમિતિ વિગેરે -ચાર સમિતિ પાળનારે જાણુ.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
भूयाइं च समारंभ तमुद्दिसाय जं कडं । तारिसं तु न गिह्वेजा, अन्नपाणं सुसंजए । सू. १४ અશુદ્ધ આહારાદિ ત્યાગવાનું અતાવે છે. પૂર્વે હતાં હાલ છે ભવિષ્યમાં રહેશે તે ભૂતા-પ્રાણીઓને હણીને—અર્થાત્ સરંભ સમારભ ને આરભા કરી જીવાને પીડીને તે સાધુ માટે આહાર કે ઉપકરણ વિગેરે બનાવે તે આધા–કમ દોષદુષ્ટ આહાર કે ઉપકરણ સુસાધુ અન્નપાણી ન વાપરે તેમ લે પણ નહિ, એમ અશુદ્ધ ત્યાગવાથી સાધુ ધમ પાળ્યા કહેવાય, पूर्वकम्मं न सेविज्जा एस धम्मे सीमओ । जं किंचि अभिकंखेज्जा सव्वसो तंन कप्पए | १५|
આધા-કમ વાળું તેા દૂર રહા, પણ આધા કર્માદિ દોષવાળું લગાર માત્ર હાય તેની સાથે શુદ્ધ હૈાય તે ભેગુ' થાય તે પૂતિકમ દોષવાળુ થાય, તે પણ આહાર વિગેરે ન લે, એજ ધર્મ-કલ્પ-કહયે, કે ઉત્તમ સાધુએ આવે નિર્દોષ મા આદરવા કે અશુદ્ધ આહારાદિને ન વાપરે, અથવા જ્યાં શ ંકા પડે કે આ દેખીતા શુદ્ધ છે પણ ખરી રીતે અશુદ્ધ છે તે એ અશુદ્ધ માનીને સર્વ પ્રકારે આહાર ઉપકરણ દોષિત સાથે મળેલ હોય તે શુદ્ધ પણ ન વાપરે (અર્થાત્ અને ત્યાં સુધી જરા પ્રયાસ કરી કષ્ટ સહન કરીને શુદ્ધ શાધીને લેવુ.)
Page #146
--------------------------------------------------------------------------
________________
છે, તે પણ
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૩૧ हणंतं णाणुजाणेज्जा आयगुत्ते जिइंदिए । ठाणाइं संति सड़ीणं गामेसु नगरेसु वा ।सू.१६।
વળી ધર્મ શ્રદ્ધાવાળા (શ્રાવક)ના ગામમાં કે નગરમાં ખેડામાં કર્બટ વિગેરે સ્થાનમાં રહેવાનું સાધુઓને મળે છે, ત્યાં કઈ ધર્મશ્રદ્ધાળુ પણે જેમાં જીવહિંસા વાળી કિયા ધર્મ બુદ્ધિએ કેઈ કુ તળાવ ખોદાવે કે પાણીની પરબ બેસાડવા વિગેરેની કિયા કરે, તે સમયે તે સાધુને તેવું કરનાર પુછે કે આ કિયામાં ધર્મ છે, કે નહિ, એમ તે પૂછે કે ન પૂછે, તે પણ તેની શરમથી કે ભયથી પિતે તે આરંભની અનુમોદના ન કરે, પ્ર-કે બનીને? આત્મા તે મન વચન અને કાયાથી ગુપ્ત-ત્રણે વેગથી જીવરક્ષા કરનાર તથા જીતેંદ્રિય તે ઇદ્રને વશ કરેલે સાવધ કર્મને અનુદે નહિ, સાવદ્ય કાર્યની અનુમતિ ત્યજવાની બુદ્ધિ માટે કહે છે. तहा गिरं समारब्भ, अस्थि पुण्णंति णो वए।
अहवा णत्थि पुण्णंति, एवमेयं महब्मयं ॥सू.१७॥ | કઈ રાજા વિગેરેએ કુ ખેદાવો દાનશાળા કરવા વિગેરેમાં પ્રવૃત્ત થયેલ હોય ત્યારે સાધુને તે પૂછે, કે આ અમારા કાર્યમાં પુણ્ય છે કે નહિ? આ વચન સાંભળીને એમાં પુણ્ય છે કે નહિ એ બંનેમાં મહાભય સમજીને દોષ હેતુપણે અનુમોદના ન કરે,
પ્રકે બસ
જીવરક્ષા ,
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૨)
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે.
दाणहया य जे पाणा हम्मति तस थावरा। तेसि सारखणडाए तम्हा अस्थिति णो वए॥१८॥
શા માટે અનુમોદના ન કરે ? અન્ન પાણીના દાન માટે આહાર પાણી રાંધવા રંધાવવાની વિગેરે કિયા વડે કે કુવે
દાવવા વડે તૈયાર કરે, તે સમયે ત્યાં નાના છે જે હણાય તેના રક્ષણ માટે આત્મ ગુપ્તા જીતેન્દ્રિય તમારા કૃત્યમાં પુણ્ય છે એવું ન બોલે. जेसिं तं उवकप्पंति अन्नपाणं तहाविहं ॥ तेसिं लाभंतरायंति तम्हा णस्थिति णो वए ।।१९।। - જે એમ છે, તે પુણ્ય નથી એમ કહેવું, આચાર્ય કહે છે તેમ પણ ન બોલવું, જે જીવ (કે મનુષ્ય) માટે અન્ન પાણી વિગેરે ધર્મબુદ્ધિએ તૈયાર કરે છેતેમાં જીવહિંસા થાય છે, તેને પાપ ગણીને નિષેધ કરતાં તે આહાર પાણીના આર્થિઓને લાભાંતરાય વિન થાય, તેથી તે જે પીડાય, તેથી કુવે ખેદાવતાં કે દાનશાળા કરાવતાં પુણ્ય નથી, એવું પણ ન બોલે. जे य दाणं पसंसंति वहमिच्छंति पाणिणं। जे यंणं पडिसेहति वित्तिच्छेयं करंति ते ॥स.२०॥
Page #148
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માગ અધ્યયન.
[૧૩૩
ઉપલી વાતને ટુંકાણમાં ખુલ્લું સમજાવે છે કે જે ફેઈ સાધુઓ પાણીની પરબ, દાનશાળા વિગેરે ઘણા જીવોને ઉકાર જાણીને પ્રશંસે છે, તે પરમાર્થને ન જાણનારા ઘણા જીને પ્રશંસા દ્વારા વધતું પાપ અનુદે છે, કારણ કે તે દાન જીવહિંસા વિના થાય નહિ, અને જેઓ પિતે તણ બુદ્ધિવાળા અમે છીએ એમ માનનારા આગળ (જિન વચન) ના સર્ભાવ (પરમાર્થ) ને ન જાણનારા નિષેધે છે, તે પણ અગીતાર્થ (અંજાણુ) પ્રાણીઓની આજીવિકાને છેદે છે, ત્યારે કેઈ રાજા કે શેઠ કુવે, તળાવ યજ્ઞ દાનશાળા વિગેરે કરાવતાં આમાં પુણ્ય છે કે એવું છે કે ત્યારે મુમુક્ષુ સાધુએ શું કરવું તે કહે છેदुहओवि ते ण भासंति, अस्थिवा नत्थि वा पुणो। आयं स्यम्स हेचाणं निव्वाणं पाउणंतिते ॥२१॥
પૂર્વે કહયા પ્રમાણે જે પુણ્ય કહે, તે અનંતા જીવે સુમ બાદરને હમેશાં પ્રાણત્યાગ થાય, અને થોડા મનુષ્ય વિગેરે જેને છેડે કાળ સતિષ થાય, એથી પુણ્ય છે એમ ન કહેવું, જે પુણ્ય નથી એમ દાનને નિષેધ કરે તે તેના અથિઓને અંતરાય થાય એથી પુણ્ય છે કે નથી એવું કંઇપણ ન બેલે, પણ જે પુછે, તે મૌન ધારણ કરવું, આગ્રહ કરેતે કહેવું કે ૪૨ દેષ વજિત આહાર અમને કલ્પ છે, માટે આવા વિષયમાં અમારે અધિકાર (વિષય) નથી,
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. सत्यं वप्रेषु शीतं शशिकरधवलं वारि पीत्वा प्रकाम।। व्युच्छिन्नाशेषतृष्णाः प्रमुदितमनसः प्राणिसार्था भवन्ति ॥ शोषं नीते जलौघे दिनकरकिरणैर्यान्त्यनंता विनाशं । तेनोदासीनभावं व्रजति मुनिगणः कूपवपादिकार्ये ॥१॥
જલસ્થાનમાં ઠંડું ચંદ્રનાં કિરણ જેવું નિર્મળ પાણી ધરાઈને પીતાં સંપૂર્ણ તરસ દૂર થવાથી આનંદી મનવાળા છના સમૂહ બને છે, પણ જ્યારે તે પાણી સુકાવા માંડે ત્યારે કાદવમાં રહેલા સૂર્યના તાપથી અનંતા જ નાશ પામે છે, આ કારણથી સાધુ સમુદાય (મેક્ષના અભિલાષીઓ) કુવા વપ્ર વિગેરે કાર્યમાં મૌન સેવે છે. તેથી હા ના કઈપણ બેલતાં કમર જ આવે છે, તેથી તે મન સેવે કાંતે અનવદ્ય (નિર્દોષ) વચન બેલીને કર્મ રજ રેકીને તેઓ મેક્ષ પ્રાપ્ત કરે છે, निव्वाणं परम बुद्धा, णक्वत्ताण व चंदिमा। तम्हा सदा जए दंते, निव्वाणं संधए मुणी ।२२।
વળી નિવૃત્તિ-નિર્વાણ-મક્ષ જે પરલોકના અથી બુધે (પંડિત) ને છે અર્થાત્ જે મિક્ષ વધે છે તે પંડિત નિર્વાણવાદી છે, તે બતાવે છે, જેમ અશ્વિની વિગેરે નક્ષ
ને જે ઠડ પ્રકાશ છે, તેના કરતાં અધિક ચંદ્રમા છે,
Page #150
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન. તે પ્રમાણે પરલોકના અથીઓને સ્વર્ગ કિલોમી દાના મહને છોડી સંપૂર્ણ કર્મના ક્ષયરૂપ નિર્ણસાધીને વ છે, સંયમ પાળે છે તે જ ખરા સાધુઓ છે જ, નહી, અથવા નક્ષત્રમાં ચંદ્રમા પેઠે પ્રધાનભાવ અનુભવે છે તેમ લેકમાં નિર્વાણ મુખ્ય છે, એવું બુદ્ધ-તત્વ જાણનારા, સાધુઓ કહે છે, નિર્વાણ મુખ્ય તેથી મનવાળો સાધુ પાંચ ઇદ્રિ તથા મનનું દમન કરીને જીતેંદ્રિય દાન સાધુ નિર્વાણ સાધે, મેક્ષ માટે સંચમની ક્રિયા કરે. बुज्झमाणाण पाणाणं किच्चंताण सकम्मुणा। आघाति साहु तं दीवं, पतिडेसा पवुच्चइ ॥२३॥
વળી સંસાર સમુદ્રમાં મિશ્યાત્વ કષાય પ્રમાદ વિગેરે દેથી પિતાનાં કરેલાં અશુભ કર્મ ઉદય આવતાં ભેગવતાં અશરણે થઈને પીડાતા ને પરહિતમાં એકાંત રક્ત અકારણ વાત્સલ્ય ધરાવી તીર્થકર કે અન્ય ગણધર આચાર્ય વિગેરે તેને આશ્રય રૂપ દ્વીપ જે ઉત્તમ ધર્મ કહે છે, તે સમ્યગ દર્શન વિગેરે સંસારમાં ભમતાં કરતાં વિશ્રાંતિરૂપ ધર્મને તીર્થકરના પૂર્વે કહેલાને કહે છે, આ પ્રમાણે કરીને પ્રતિષ્ઠાન-પ્રતિષ્ઠા તે સંસાર બ્રમણથી છુટવા વિરતિ લક્ષણ ચારિત્ર કે સમ્યગદર્શન વગેરેથી મેક્ષ પ્રાપ્તિ પ્રકર્ષથી તત્વજ્ઞ પુરૂષોએ કહેલ છે–
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. आयगुत्ते सया दंते छिन्नसोए अणासवे । जे धम्मं सुद्धमक्खाति पडिपुन्नमणेलिसं ॥२४॥
એ આશ્વાસ દ્વીપ કે છે? અથવા કેવી રીતે તે વર્ણવ્યા છે, તે કહે છે. મન વચન કાયાથી આત્મા જેણે રક્ય છે તે આત્મ ગુપ્ત તથા હમેશાં ઈદ્રિયમન વશ કરેલ તે દાંત ઇંદ્રિય વશ કરીને ધર્મ ધ્યાનમાં રક્ત છે, તથા છેદી નાખ્યા છે સંસાર સ્ત્રોત-(મેહ વિડંબના જેણે એ તે વધારે પ્રકટ કહે છે, દૂર થયાં છે આશ્રવ તે જીવહિંસાદિક પાપ કર્મ પ્રવેશના દ્વાર-(કર્મ બાંધવાના રસ્તા) જેનાથી તે નિરાશ્રવ તે સમસ્ત દેષ રહિત શુદ્ધ ધર્મને કહે છે, કે ધર્મ તે-પ્રતિપૂર્ણ સર્વ વિરતિ નામને મેક્ષ ગમનને એક હેતુ જેની ઉપમા બીજા સાથે નથી તે ચારિત્ર ધર્મ બતાવે છે, એવા ધર્મથી વિમુખ જીવોના દોષ કહે છે. तमेव अविजाणंता अवुद्धा बुद्धमाणिणो । बुद्धा मोत्तियमन्नंता अंत एते समाहिए ॥२५॥
આવા શુદ્ધ પૂણે ચારિત્ર ધર્મને તે જાણનારા અવિવેકી પિતાને પંડિત માનનારા ધર્મતત્વ અમે જાણીએ છીએ, છતાં તેઓ ચારિત્ર ધર્મવિના ભાવ સમાધિ તે સમ્યગદર્શન
Page #152
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
(૧૩૭ નામને છે તેથી પર્યન્ત-અતિર-(વેગળે) વર્તે છે, તે બધા અને જાણવા. ते य बीओदगं चेव, तमुहिस्साय जं कडं । भोचा ज्झाणं झियायंति,अखेयन्ना समाहिया।॥२६॥
તે અજેને ભાવ સમાધિથી શા માટે દૂર રહે છે? તેને ઉત્તર આપે છે, તે બૌધ વિગેરેના સાધુઓ જીવ અજીવને ભેદ ન જાણવાથી કમેદ ઘઉં વિગેરેનાં બીજ (અનાજ) તથા કાચું ઠંડું પાણી તથા તેના ભકતે તેમના માટે રાંધીને જે આહાર વિગેરે આપે છે, તે બધું અવિવેકી પણાથી લેઈ ખાઈને વળી સાત (સુખ) મળવા બદલ અહંકારવાળા મનથી સંઘના ભજન વિગેરેની ક્રિયા માટે આર્તધ્યાન કરે છે, કારણ કે આ લેના સુખના અભિલાષીએને દાસી, દાસ, ધન, ધાન્ય વિગેરેને પરિગ્રહ ધારવાથી ધર્મ ધ્યાન હેતું નથી, તે કહે છે.
ग्रामक्षेत्रगृहादीनां गवां प्रेष्य जनस्य च । यस्मिन् परिग्रहो दृष्टो ध्यानं तत्र कुतः शुभं ॥१॥ ગામ, ખેતર, ઘર વિગેરે તથા ગાયે ઘાસ વિગેરેને જેમને પરિગ્રહ હોય, તેમને તે બધાની ચિંતામાં) શુભ ધ્યાન કયાંથી હોય?
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. मोहस्यायतनं धृतेऽपचयः शान्तेः प्रतीपो विधिव्याक्षेपस्य मुहन्मदस्य भवनं पापस्य वासो निजः दुःखस्य प्रभवः मुखस्य निधनं ध्यानस्य कष्टो रिपुः । प्राज्ञस्यापि परिग्रहो ग्रह इवं क्लेशाय नाशाय च ॥ १॥
મેહનું ઘર ધીરજને નાશ શાંતને નાશક વ્યાપને મિત્ર અહંકારનું ઘર પાપને પિતાને વાલે દુઃખને ઉત્પાદક સુખને નાશક સારા ધ્યાનને દુઃખદાયી શત્રુ એ પરિગ્રહ, પ્રાણ (ડાહયા) પુરૂષને પણ ગ્રહપીડા માફક કલેશ અને નાશના માટે થાય છે–તેથી આ પ્રમાણે રાંધવા રંધાવવા વિગેરેની ખટપટમાં પડેલા અને તેમાંજ લક્ષ રાખનારાને કયાંથી શુભ ધ્યાનને સંભવ હૈય? વળી તે અન્ય દર્શન નીએ ધર્મ અધર્મને વિવેક કરવામાં અનિપુણ છે, તેઓ
ધ સાધુઓ મનહર આહાર, ઉપાશ્રય, પથારી, આસન વિગેરે રાગનાં કારણ છતાં પણ શુભ ધ્યાન કરવામાં ઉપયેગી માને છે, તેજ કહે છે, મrni મોવળ મુવા ઉત્તમ ભેજન ખાઈને વિગેરે-તથા માંસને કકિક નામની સંજ્ઞા આપીને ખાવા છતાં દેષ માનતા નથી. વળી બુદ્ધ સંઘને માટે આરંભ કરે તે નિર્દોષ માને છે, તેઓ કહે છે કે
मंस निवत्तिकाउं सेवइ दंतिकगति धणि भेया। इय चइऊणारंभ पर ववएसा कुणइ बालो ॥१॥
Page #154
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન,
[૧૩૯ માંસ ખાવાનું છોડી કલ્કિક નામ માંસને આપીને તેઓ ખાય છે, વળી આરંભ છેને સંઘના નામે રંધાવીને પિતે ખાય છે, તેથી તેઓ બાળ (બાળક જેવા) છે. આમ નામ બદલવાથી નિર્દોષતા ન થાય, જેમકે ભૂતાદિક (ઉનાળાના સખ્ત તાપ વિગેરે) ને શીતલિકા (ઠંડક) વિગેરે નામ આપવાથી તેને ગુણ કંઈ બદલાઈ જતું નથી, અથવા ઝેરને કેઈ અમૃત નામ આપીને વાપરે તે તે બચતે નથી, એ પ્રમાણે બીજા કપિલમત વિગેરેને આવિર્ભાવ (પ્રકટ) તિભાવ (ગુપ્ત) કહેતા જેનોએ કહેલ વિનાશ અને ઉત્પાદનાં નામ બદલવાથી પિતાનું અજ્ઞાન બતાવ્યું, (કપિલ મતવાળી વસ્તુને નિત્ય માને પણ બરફનું પાણી થાય ત્યારે કહે કે તે પાણી પ્રકટ થયું અને બરફ ગુપ્ત થયે. એટલે જનનું કહેલું તત્વ સ્વીકાર્યા છતાં એક વસ્તુમાં મૂળ રૂપને નાશ, નવાની ઉત્પત્તિ, અને મૂળ વસ્તુતા (ધર્મ) કાયમ રહી. એટલે નિત્ય અનિત્ય ધર્મવાળો સ્યાદ્વાદ મત સ્વીકાર્યો છતાં જૈન મતનું તત્વ ન માને તે મૂર્ખાઈ છે, તેથી તે વરાકે (ધર્મતત્વના અજાણ) ધ વિગેરે સુંદર ભેજન બનાવી ખાનારા પરિગ્રહ રાખવા વડે આર્તધ્યાનમાં પીડાતા મેલમાર્ગ નામની ભાવ સમાધિથી દૂર રહે છે. जहा ढंका य कंका य, कुलला मग्गुकासिही। मच्छेसणं झियायंति, झाणते कलुसाधमं ॥२७॥
Page #155
--------------------------------------------------------------------------
________________
(૪૦)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. હવે તેઓ રસ (સ્વાદ) સાતા (સુખ) ભેગવતાં અહકારી બનવાથી આર્તધ્યાની થાય છે, તે દષ્ટાંતથી બતાવે છે, જેમ ઢંકા કંક કુલલ મણૂક શિખી (મેર) વિગેરે પક્ષીઓ જળમાં નિવાસ કરીને માછલાં મેળવવાની શોધમાં રહે છે, તેમ તેમનું ધ્યાન (જીભ વિગેરેનાં સ્વાદથી) અત્યંત કલુષિત (કાળું) થાય છે. एवं तु समणा एगे मिच्छदिट्टी अणारिया। विसएसणं झियायंति, कंकावा कलसाहमा॥२८॥
પક્ષીના દષ્ટાંતથી તે પાપી સાધુઓને બતાવે છે, આ પ્રમાણે ઢક બગલા સારસ વિગેરે માછલાં શોધવા પકડવાનું ધ્યાન કરીને કાળા હૃદયવાળા થાય છે, એ જ પ્રમાણે મિથ્યા દષ્ટિ (સંસાર સ્વાદીયા) એટલે બૌધ વિગેરે અનાર્ય કર્મ કરીને આરંભ પરિગ્રહપણાથી અનાર્ય જેવા બનેલા શબ્દ (સારા ગાયન) વિગેરેના રસને ચાહતાં કંકપક્ષી જેવા પાપી હદયવાળા બને છે. सुद्धं मग्गं विराहित्ता, इहमेगेउ दुम्मती। उम्मग्गगता दुक्खं घायमसंति तं जहा ॥सृ.२९॥
આ પ્રમાણે જિનેશ્વરે કહેલે નિર્દોષ માર્ગ સમ્યગદર્શન | વિગેરે મેક્ષ માર્ગને કુમાર્ગની પ્રરૂપણ કરીને વિરોધીને સંસારમાં મેક્ષ માર્ગ બતાવવાને સમયે બૌધ વિગેરે
Page #156
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
૧૪૧
પિતાના મતના રાગથી તે મહામોહથી આકુલ બનેલા અંતર આત્માવાળા પાપના ગ્રહણ કરવાથી દુષ્ટ મતિવાળા બનીને ઉન્માર્ગ તે સંસાર ભ્રમણમાં ગયેલા આઠ પ્રકારના કર્મ કે પાપ કર્મ બાંધીને તેનાં ફળ રૂપ અનંતા દુઃખને ભેગવવા સારે માર્ગ વિરાધી કુમાર્ગે જવાનું શેધે છે, અર્થાત તેઓ દુઃખથી મરવાનાં સેંકડો બહાનાં શેધે છે. जहा आसाविणि नावं, जाइ अधो दुरूहिया । इच्छई पारमागंतुं अंतराय विसीयति ।।सू. ३०॥
બૌધ વિગેરેના સાધુઓ (સાધુપણું પુરૂં પાળતા નથી) તેમને શું દુઃખ થવાનું છે, તેનું દષ્ટાંત કહે છે, જેમ આંધળો માણસ સે કાણાવાળી નાવમાં બેસીને પાર જવા
છે, તે છિદ્રવાની હોવાથી પાર ન જાય, ત્યારે શું થાય? તે કહે છે, વચમાં ઉંડા પાણીમાં ડુબી મરે છે, દાંત કહીને તેને પરમાર્થ સમજાવે છે, एवं तु समणा एगे मिच्छदिही अणारिया । सोयं कसिणंमावन्ना आगंतारो महब्भयं ॥३१॥
એજ પ્રમાણે બોધ વિગેરે સાધુઓ મિથ્યાષ્ટિઓ કે અનાર્યો ભાવાત કર્મ આશ્રવને પૂર્ણ રૂપાણીને મહાભયરૂપ. સંસારમાં પર્યટન કરીને નારક વિગેરેનાં સુખને પામે છે
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. તેમનું ચારિત્ર પુટીનાવ જેવું હોવાથી સંસાર સાગરને પાર ઉતારવા સમર્થ નથી. इमं च धम्ममादाय कासवेण पवेदितं । तरे सोयं महाघोरं अत्तत्ताए पविए ।।मृ. ३२॥
ઉપર કહેલ ઔધ સાધુને સંસારભ્રમણ થવાનું છે તે બતાવે છે, આ ભગવાને તેની સમક્ષ બતાવેલે દુર્ગતિને દૂર કરનાર સુગતિ આપનાર શ્રત ચારિત્ર રૂપ ધમને ન પાળવાથી ઉપરોક્ત સાધુઓ મહાભયને પામે છે, પણ મહાવીર પ્રભુએ બતાવેલે ધર્મ પાળીને સંસાર સમુદ્રને તરે છે, કારણ કે સંસાર સમુદ્ર મહા ભયરૂપ છે, તે સંસારમાં ભમતા અને એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જઈ જન્મ લેવા મરવું રોગ વિગેરે દુઃખમાં ને દુઃખમાં એમ કુવાના અરટની ઘડીઓના
ન્યાયે સંસારી જીવ ધર્મના અભાવે અનંત કાળ રહે છે, પણ જેઓ કાશ્યપ ગેત્રના મહાવીર પ્રભુને ધર્મ આદરીને પિતાના રક્ષણ રૂપે ધર્મ લઈને નરક વિગેરેથી રક્ષા કરે છે, માટે (હે શિષ્ય !) તે ધર્મને આત્માના રક્ષણ માટે સ્વીકારી સંયમ લઈને બરોબર પાળજે, (તેથી મેક્ષ મળશે કોઈ પ્રતમાં પાછલી અડધી ગાથા આ પ્રમાણે છે. .. कुजा भिक्खू गिलाणस्स अगिलाए समाहिए।
તેને અર્થ-ઉત્તમ સાધુ માંદા સાધુની વૈયાવચ્ચ કરીને
Page #158
--------------------------------------------------------------------------
________________
ર
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
૧૪૩ તેને રોગ રહિત કરે, અથવા તેને બરાબર સમાધિ થાય તેવી રીતે સેવા કરે. विरए गामधम्मेहिं जे के ई जगई जगा । तेसिं अत्तुच मायाए थामं कुव्वं परिवए ॥३३॥
ગ્રામધર્મ-તે શબ્દ વિગેરે વિષયના સ્વાદ કુસ્વાદ તેનાથી સાધુઓ વિરત (છોડનારા) છે, એટલે સારામાં રાગ અને ખરાબમાં દ્વેષ ન કરે તેવા ઉત્તમ કેટલાક છે, તેઓ જગતસંસારના ઉદરમાં જગા- જે જીવિતના વાંછક છે, તેઓ દુઃખના દ્વષી છે, તેમને પિતાના આત્મસમાન માની દુઃખ આપતા નથી પણ બને તેટલું કષ્ટ વેઠીને તેઓને બચાવે છે, તેમ કરતે સંયમના અનુષ્ઠાનમાં રહે, अइमाणं च मायं च तं परिन्नाय पंडिए । सव्वमेयं णिराकिच्चा णिव्वाणं संधए मुणी॥३४॥
સંયમમાં વિદ્મ કરનારાં કારણેને દૂર કરવાનું બતાવે છે, અતીવ (હદ બહારનું) માન તે ચારિત્રને ભૂલી (દે લગાડ) જે વર્તે–ચ અવ્યયથી માનને સંબંધી કોઇ પણ લે, તેમ માયા, અને બીજા ચ થી લેભ સમજે, તે કોઈ માન માયા લેભાને સંયમના શત્રુ જાણો પંડિત વિવેકો (આત્માથી) સાધુ એ ક્રોધાદિ કષાયોને સંસારનું કારણ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૪]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજો
જાણીને મેાક્ષમાં ધ્યાન રાખે, કારણકે કષાય સમૂહ વિદ્યમાન હાય ત્યાં સુધી સંયમની સફળતા ન થાય, કયું છે કે,
सामण्णमणुचरंतस्स कसाया जस्स उक्कडा होंति । મળ્યામિ સમુ વ નિાવ્યું તરસ સમજ્યું !! દીક્ષાને પાળનારા સાધુમાં જે ક્રોધ વિગેરે વધારે પ્રમાણમાં હોય તે જ્ઞાની પુરૂષ કહે છે કે હું તેનું ચારિત્ર શેરડીના પુલ માફક નકામું માનું છું તે નિષ્ફળ થવાથી મેક્ષ સંભવ ન થાય, તે બતાવે છે.
संसारापलायन प्रतिभुवो रागादयो मे स्थिता । स्तृष्णाबंधन वध्यमान मखिलं किं वेत्ति नेदं जगत् || मृत्यो मुंच जराकरेण परुषं केशेषु मामाग्रही । रेहीत्यादरमन्तरेण भवतः किं नागमिष्याम्यहं ॥ | १ ||
સંસારથી મેક્ષમાં દોડી ન જાય માટે મારી પાસે રાગ વિગેરે શત્રુઓ પકડી બેઠા છે, વળી તૃષ્ણા બંધન અધાયલું આ આખુ જગત્ કેમ જોતા નથી, એમ કાઇ માણસ મૃત્યુને કહે છે કે, મને કેશમાં જરાની ધેાળાશ મુકીને શા માટે ગ્રહણ કરે છે, ચાલ એવું બળ જખરીથી આદર કરીને મને શા માટે તમે કહેા છે? તે વિના પણ હું શું નહિ આવું ? (અર્થાત્ માક્ષમાં જવું દુર્લભ છે અને ક્રોધાદિથી સંસાર ભ્રમણ અને માતને વશ જગત પડેલું છે)
Page #160
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૪૫
આ પ્રમાણે કષાયને સમૂળગા ત્યાગીને એકસરખા પ્રશસ્ત ( નિર્મળ ) ભાવ જોડીને નિર્વાણ ( મેક્ષ ) સાધવું ઉત્તમ છે.
संघ साहुधम्मं च पावधम्मं निराकरे । उवहाणवीरिएभिक्खू कोहं माणंण पत्थर ||३५||
વળી સાધુએ ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના થતિ ધમ અથવા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ધને સાંધે, વૃદ્ધિને પમાડે તે બતાવે છે રાજ નવું નવું અપૂવ જ્ઞાન મેળવીને જ્ઞાન વૃદ્ધિ કરે, તથા શકાદિ દોષ ત્યાગીને સારી રીતે જીવ વિગેરે નવ પદાર્થોને સમ્યગ્દન વધારે અલાયમાન થયા વિના મૂળ ઉત્તર ગુણ સારી રીતે પાળીને રાજ રાજ નવા અભિગ્રહ (મેહ ત્યાગરૂપ) આદરીને ચારિત્ર ને વૃદ્ધિ પમાડે.. સદ્દ સાધુ ધર્મ ત્ર, પાઠ છે, તેના અર્થ-પૂર્વ ખતાવેલ. વિશેષણ સહિત સાધુ ધમ છે તે મેક્ષ માગે લેઇ જાય છે, તેને શંકા રહિત સ્વીકારે, ચ અવ્યયથી તે ખરેાખર પાળે, તથા પાપને વધારનાર જીવહિંસા વિગેરેને છેડે, તથા ઉપધાન–તપ તેને યથાશકિત કરે તેવું વી ધારણ કર વાથી ઉપધાન વીર્યવાળા હાય, આવા ભિક્ષુ ક્રોધ માનને ન વધારે,
૧૦
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
जे य बुद्धा अतिकता जे य बुद्धा अणागया। संति तेसिं पइटाणं भूयाणं जगती जहा ॥३६॥
હવે એવા ભાવ માર્ગને ભગવાન મહાવીરે કહે છે કે બીજા કેઈએ પણ એ ભાવ માર્ગ કહે છે. તે કહે છે જે તીર્થકર જ્ઞાની થયા છે, અને જે ભવિષ્યમાં થશે, તે બધાએ આવો માર્ગ કહે છે, તે અનંતા જાણવા, પણ વર્તમાન કાળની અપેક્ષાએ સંખ્યાતા હાલ પણ તીર્થકર થાય છે તે તે ભાવમાર્ગ કહે છે. તેચ શબ્દથી જાણવું) હવે તે બધાએ ફક્ત તે ભાવ માર્ગ ઉપદે છે કે તે પ્રમાણે વર્યા પણ છે કે? તે કહે છે. શમન-શાંતિ (ક્ષમા) તેજ ભાવ માર્ગ ત્રણે કાળના તીર્થકરેને પ્રતિષ્ઠાન–આધાર (મુખ્ય વિષય) છે. કારણ કે કોઇ ગયા વિના તીર્થંકર પદ ન પામે, અથવા શાન્તિ-મ-તે તીર્થકરોનો આધાર સિદ્ધિમાં જઈને રહેવાનું છે, તે મેક્ષ-ભાવમાગ વિના પ્રાપ્ત ન થાય, તેથી એમ સમજવું કે તીર્થકરોએ પિતે જેવું કહયું છે, તેવું પામ્યું છે, તે પ્રમાણે તેમના અનુયાયીઓ એ પણ પાળવો) હવે શાંતિના પ્રતિષ્ઠાનપણામાં દષ્ટાન્ત બતાવે છે, જે ભૂતો તે સ્થાવર-જંગમ બે ભેદે છે.
તે જીને રહેવાનું સ્થાન આ જગત્ સ્વર્ગ મૃત્યુ અને પાતાળ લેક છે, તેમ ઉત્તમ પુરૂષને શાંતિ આધાર ભૂત
Page #162
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ શુધ્યયન.
૧૪૭
છે, તરવાનું સ્થાન છે, એવા ભાવ માર્ગ સ્વીકારીને સાધુએ શું કરવું તે કહે છે.
अह णं वयमावन्नं फासा उच्चावया फुसे । ण तेसु विणिहणेज्जा वाण व महागिरी ||३७||
ભાવ મા સ્વીકાર્યા પછી સાધુને પરીષહ ઉપસગેર્ગોના નાનાં મોટાં કે જુદાં જુદાં દુઃખાના સ્પર્શે આવે તે તે ભાવ માર્ગ પામેલા સાધુ સંસારના સ્વભાવથી તથા ક્રમની નિ રાથી જાણીતે તેનાથી કંટાળે નહિ, અનુકુળ પ્રતિકુળથી ન ડરે, તેમ જરાપણ સચમઅનુષ્ઠાનથી ચલાયમાન ન થાય, જેવી રીતે મોટા વાવાઝોડાથી મેરૂ પર્વત ચલાયમાન ન થાય, તેમ પાતે ધૈર્ય ધારીને અભ્યાસ પાડીને પરીષહ ઉપસર્ગા ને શાંતિથી સહે, કારણકે અભ્યાસથી મુશ્કેલ કાર્ય પણ સહેલ થાય, તેના ઉપર કથા કહે છે, એક ગાવાળીએ તરતના જન્મેલા વાછરડા ઉંચકીને દૂર મુકે, એમ અભ્યાસ થવાથી બે ત્રણ વરસના વાછરડા પણુ ઉંચકી શકતા, એ પ્રમાણે સાધુ પણ અભ્યાસથી પરીષહ ઉપસને સહી શકે છે.
संबुडे से महापत्रे धीरे दत्तेसणं चरे ।
निम्बुडे कालमाकंखी, एवं वलिगं मयं । ३८ |
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૮]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે.
હવે આખા અધ્યયનને સાર ટુંકમાં કહે છે, આ પ્રમાણે ઈદ્રી તથા મનને વશ કરેલે સાધુ મોટી પ્રજ્ઞા (તીક્ષણ બુદ્ધિ) વાળે તથા ધી વડે રાજે (ધૈર્યતા ધારે) તે ધીર પરીસહ ઉપસર્ગ સહીને પારકાએ આપેલ ગોચરીથી નિર્વાહ કરે ત્રણ મન, વચનકાયના યોગ સાધી કરવું કરાવવું અનુમેદવું ત્યાગીને નિર્દોષ અહારથી નિર્વાહ કરે, તથા કષાય આગથી નિવૃત (બુઝેલ) બની મરણ ત્યાં સુધી શાંતિ રાખે, અમેં કહ્યું છે, તેમ જે માર્ગ મને પૂછે તે મેં કો તે મેં મારી સ્વેચ્છાથી નથી કર્યો, પણ તેને કેવળી પ્રભુનાં વચન છે, તે તારે માનવા યંગ્ય છે. આ માર્ગ નામનું અગ્યામું અધ્યયન
પુરું થયું.
Page #164
--------------------------------------------------------------------------
________________
બારમું સમવસરણ અધ્યયન.
અગ્યારમું અધ્યયન કહ્યું, હવે બારમું કહીએ છીએ, તેને અગ્યારમા સાથે આ સંબંધ છે. ગયા અધ્યયનમાં માર્ગ કહ્યો છે તે કુમાર્ગ દૂર કરવાથી માર્ગ પ્રાપ્ત થાય છે, એથી કુમાર્ગ છેડવાની ઈચ્છાવાળાએ તે કુમાર્ગનું સ્વરૂપ જાણવું, એથી તે સ્વરૂપે બતાવવા આ અધ્યયન આવ્યું કહ્યું, છે એના ઉપક્રમ વિગેરે ચાર દ્વારે છે, તેમાં ઉપક્રમથી અંદરને અર્વાધિકાર (વિષય) આ છે, કુમાર્ગ બતાવનારા જૈનેતરે ચાર ભેદે છે તે કિયા વાદી અકિયાવાદી અજ્ઞાની અને વૈયિક એમ ચાર સમવસરણ (તેમના સ્વરૂપ) ને કહીશું, નિક્ષેપમાં નામનિષ્પન્નમાં તે સમવસરણ જે અધ્યયનનું નામ છે તેના નિક્ષેપ માટે નિયુક્તિકાર કહે છે.
समवसरणेऽपि छक्कं सचित्ताचित्तमीसगं दव्वे । खेतमि जमि खेत्ते कालेज जमि कालंमि ॥ नि १.६॥
સમવસરણ શબ્દમાં સુ ધાતુને અર્થ ગતિવાચક છે. સમ ગવ ઉપસર્ગ છે અને આ પ્રત્યય નામ બતાવવા માટે નપુંસક લિંગમાં આવેલ છે, તેને ભેગે અર્થ એકઠાં થવું મેળો ભરે તે સમવસરણ. તેને પણ છ પ્રકારે નિક્ષેપ છે, (ફક્ત સમાધીમાં નહિ,) તે છ પ્રકારમાં નામ સ્થાપના સહેલા છે. દ્રવ્ય વિષયમાં આગમથી સમવસરણુજ્ઞ શરીર વ્ય
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
શરીર છેને સચિત્ત અચિત્ત મિશ્ર ત્રણ ભેદે થાય છે, સચિત્તના પણ દ્વિપદ ચતુષ્પદ અને અપદ એવા ત્રણ ભેદ છે, દ્વિપદ (બેપગવાળાં)માં સાધુ વિગેરેને સમુદાય તીર્થકરના જન્માભિષેક-દીક્ષાના સ્થાન (પ્રતિષ્ઠા શાંતિ નત્રિ) વિગેરેમાં ભેગા થાય છે. તે ચોપગાં ગાય ભેંસ વિગેરેનું જળાશય તળાવ વિગેરેમાં (અથવા પ્રદર્શનમાં) ભેગા થાય છે, અપદ ઝાડે પિતે ચાલી ભેગાં થતાં નથી, (પણ માણસે દ્વારા કુંડાંમાં રેપા લેઈ ફેરવે છે.) તથા ઝાડ ઉદ્યાનમાં ભેગાં ઉગે. છે. અચિત્ત પદાર્થોનું તે સમવસરણ બે ત્રણ વિગેરે પરમાણું ભેગા થઈને પદાર્થ બને છે, તથા અચિત્ત વસ્તુઓનું પ્રદર્શન ભરે છે તે, મિશ્રમાં સેના હથી આરસહિતમાં જે લશ્કર ભેગા થાય તે, ક્ષેત્ર સમવસરણ ખરી રીતે નથી, પણ વિવક્ષાથી જે ક્ષેત્રમાં પ્રદર્શન વિગેરેમાં ભેગાં થાય તે
સ્થાનને ક્ષેત્ર સમવસરણ જાણવું, અથવા આ સમવસરણનું વર્ણન તીર્થકર દેવ કે સાધુ કરે તે સ્થાન, કાળ સમવસરણ પણ જે કાળમાં આ વર્ણન કરીએ અથવા પ્રદર્શન જે વખત ભરાય તે કાળને કાળ સમવસરણ કહેવું,
હવે ભાવ સમવસરણ કહે છે. भावसमोसरणं पुण णायव्वं छविहंमि भावंमि । अहवा किरिय अकिरिया, अनाणी चेत्र, वेणइया ॥ १.१७॥
Page #166
--------------------------------------------------------------------------
________________
બારમું સમવસરણ અધ્યયન.
[૧૫૧
ઔદયાદિક ભાવ (સ્વભાવ) છે, તે ભાવેનું એકત્ર થવું તે ભાવ સમવસરણ છે, તેમાં ઔદયિકના ૨૧ ભેદ છે, તે જીવને ચાર પ્રકારની ગતિ દેવ મનુષ્ય નરક તિર્યંચ છે, ચાર કષાય કેધ માન માયા લેભ છે, લિંગ (વેદ) ત્રણ છે, મિથ્યાત્વ અજ્ઞાન અસંયત (અવિરતિ) પણું અસિદ્ધત્વ એ પ્રત્યેક જુદા જુદા છે, વેશ્યા કૃષ્ણ વિગેરે છ છે, કુલ ૨૧ થયા,આપશમ બે ભેદે છે, સમ્યકત્વ તથા ચારિત્રમાં મેહને ઉપશમ હોય છે તે, લાપશમિક ભાવ ૧૮ પ્રકાર છે, જ્ઞાનમાં ચાર ભેદ મતિકૃત અવધિ મનઃ પર્યવ (મનઃ પર્યાય) છે, અજ્ઞાનના ત્રણ ભેદ છે, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભંગ જ્ઞાન છે, દર્શનમાં ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શન એ ત્રણ ભેદ થયા, લબ્ધિમાં લાભ દાન ભેગ ઉપગ અને વીર્ય એ પાંચ ભેદે છે, સમ્યકત્વ, ચારિત્ર, સંયમ અસંયમ (દેશ વિરતિ) ત્રણે જુદાજુદા છે, ક્ષાયિક ભાવના નવ ભેદ છે, ૧ કેવળજ્ઞાન, ૨ કેવળ દર્શન, ૩ દાન, ૪ લાભ, ૫ ભાગ, ૬ ઉપગ, ૭ વિર્ય, ૮ સમ્યકત્વ, અને ચારિત્ર છે, પરિણામિક ભાવના ત્રણ ભેદે છે, જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ છે, આ એક જીવને આશ્રયી આઠ કર્મમાં સાથે લઈએ તે સંનિપાતિક ભાવ કહેવાય, તેમાં બે. સંગી ત્રણ સંગી, ચાર સંચગી અને પંચ સંગી ભેદ થાય છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૨]
સુચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો..
ભાંગાઓનું વર્ણન.
દ્વિક સ’યાગી—સિદ્ધમાં લાગુ પડે, આઠે કર્માંના અભાવે સાયિક (કર્મ વિનાના શુદ્ધ ભાવ, તથા જીવત્વ-એ પારિણામિક ભાવ છે, તે ખીજામાં લાગુ ન પડે માટે દ્વિક સંચાગી એક ભાંગા થયા, ત્રિક સંચાગી—મિથ્યાઢષ્ટિ-સમ્યષ્ટિ અવિરત વિરત (દેશ વિરતિ) એટલે ૧-૪-પ ગુણ સ્થાનકવાળાને આયિક ક્ષાયેાપશમિક પરિણામિક એ ત્રણ ભાવા છે, તેમ ૧૩ મે ગુણ સ્થાને ભવસ્થ કેવળિને આદયિક ક્ષાયિક પરિણામિક ત્રણ ભાવા છે, ચતુષ્ટસ ંચાગ તે ક્ષાયિક સભ્યષ્ટિ જીવાને આયિક ક્ષાયિક ક્ષાયેાપશમિક પરિણામિક એ ચાર ભાવા છે, તથા પશમિક સભ્યષ્ટિને ઓયિક ઔપમિક ક્ષાયેાપશમિક અને પરિણામિક એ ચાર ભાવા છે, હવે પંચ સયાગી કહે છે. ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિ જીવને ઉપશમ શ્રેણિમાં સર્વથા ચારિત્રમેહ શાંત થતાં ઔદયિક ક્ષાયિક ઓશમિક ક્ષાચેાપશમિક અને પરિગામિક એ પાંચે ભાવ એક જીવને એક સમયે હાય છે, આ પ્રમાણે ભાવામાં એ ત્રણ ચાર પાંચ સચૈાગી સભવવાળા છ ભાંગા થાય છે, એજ પ્રમાણે ત્રણ ચાર સચાગે પંદર ભાંગા થાય છે, તે બીજી જગ્યાએ (કમ ગ્રંથમાં) અતાવ્યા છે. આ પ્રમાણે છ ભાવાનું મળવું તે ભાવ સમોસરણ
જાણવું, અથવા ખીજી રીતે ભાવ સમેસરણ નિયુક્તિકાર
Page #168
--------------------------------------------------------------------------
________________
ખારમ્' સમવસરણુ અધ્યયન.
[૧૫૩
બતાવે છે, ક્રિયા-જીવ વિગેરે પદાર્થો છે, એવું માનનારા ક્રિયાવાદી જાણવા, એથી ઉલટા અક્રિયાવાદી જાણવા, તથા અજ્ઞાની તે જ્ઞાનને ઉડાવનારા તથા ફક્ત વિનયનેજ મુખ્ય માનનારા દૈનિચકા જાણવા, આ ચારેના ભેદોનું વિવરણ કરી તેમની ભૂલા ખતાવીને તેમને સુમાગે દારવવા તે ભાવ સમાસરણ જાણુવુ, આ ખાખત નિયુક્તિકાર કહેશે. પણ આપણે હવે તે શબ્દનું તાત્પર્ય સમજાવીએ છીએ, જીવ વિગેરે પદાર્થ છે, તેના નિશ્ચય કરી પુણ્ય પાપનું ફળ તથા સુગતિ ક્રુતિ માને તે બધા ક્રિયાવાદી જાણવા, મિથ્યા ઢષ્ટિમાં ક્રિયાવાદ છતાં પણ ભૂલ શુ છે તે ખતાવે છે.
अथित्ति किरियवादी वयंति णत्थि अकिरियवादी य । अण्णाणी अण्णाणं, विणइत्ता वेणइय वादी ॥ नि. ११८ ॥
તેઓ જૈન માફક સ્યાદ્વાદ અનેકાંત (કેાઈ અંશે) ન
'
માનતાં એકાંત માને છે, જીવ વિગેરે છેજ, તેથી કેાઈ. જગ્યાએ કાઈ વખતે કેાઈ અ ંશે નથી, તેવું ન માનવાથી અધે-છે, છે, માનતાં કઈ જગ્યાએ ન હેાય તા તેઓ ખૂટા પડે છે, અને જગતમાં જે જુદાજુદા ભેદ પડે છે, તે તેમના માનવા પ્રમાણે ન પડે, પણ અહીં તે દરેક જીવમાં પુણ્ય પાપના પ્રત્યક્ષ ભેદ જણાય છે માટે તેમનુ માનવું અનુચિત છે. તેથી તેમને એકાંત માનવાથી સિચ્ચા દષ્ટિ કહ્યા, હવે મક્રિયાવાદી છવ વગેરે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૪)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ન માને તેથી છતા જીવે તથા પુણ્ય પાપને દેખ્યા છતાં લેપ કરે તેથી તેઓ પણ મિથ્યા દષ્ટિ (જૂઠા) છે, જેમ કે જીવ વિગેરેને એકાંતથી નિષેધ કરતાં નિષેધ કરનાર ન હવાથી નિષેધને નિષેધ થયે; તેથી બધું અસ્તિ પણે સિદ્ધ થયું, જે તે બંને મળીને અપેક્ષા સમજી કઈ અંશે અસ્તિ કાંઈ અંશે નાસ્તિ માને તે બંને મળીને જૈન ધર્મ થાય) હવે અજ્ઞાનવાદીનું સ્વરૂપ કહે છે, જ્ઞાન વિનાના અજ્ઞાની તે અજ્ઞાનને સારૂં માને છે, તે પણ જૂઠા છે, કારણ કે તેમના માનવા પ્રમાણે અજ્ઞાન સારું તે નિર્ણય પણ જ્ઞાન વિના ન પાર જાય, તેથી તેઓ ના પાડે છતાં અંતે જ્ઞાન મુખ્ય થયું, હવે વિનયવાદીનું સ્વરૂપ કહે છે – ફક્ત વિનય કરવાથી રવર્ગ તથા મોક્ષને વાંછે છે, તેઓ પણું જૂઠા છે, કારણ કે જ્ઞાન તથા ઉચિત કિયા કરવાથી મેક્ષ મળે છે, તે સિવાય નહીં. હવે તે કિયાવાદી વિગેરેનું સ્વરૂપ આચારાંગ સૂત્રની ટીકામાં વિસ્તારથી કહ્યું તે અહીં કહેતા-નથી હવે તે ચારેના ભેદ વિવરીને કહે છે.
असिय सयं किरियाणं अकिरियाणं च होइ चुलसीती। अण्णाणी य सत्तट्ठी, वेणइयाणं च बत्तीसा ॥ ११९ ॥
કિયાવાદીના ૧૮૦ ભેદ આ પ્રમાણે છે, જીવ વિગેરે પદાર્થોના નવ ભેદ છે, તેની સાથે સ્વ અને પર જોડવાં, તેની સાથે નિત્ય અનિત્ય જોડવા, તેની સાથે કાલ સ્વભાવ
Page #170
--------------------------------------------------------------------------
________________
આરમું સમવસરણ અધ્યયન.
(૧૫૫ નિયતિ ઇશ્વર અને આત્મા એ પાંચ જેડવા એટલે પ્રથમ જીવના ભેદ લઈએ
૧૪ર૪ર૪૫=૩૦ એ પ્રમાણે નવના ૨૦૪૯=૧૮૦ ભેદ થાય છે, આમાં આ પ્રમાણે સમજવાનું છે કે (૧) જીવ પિતાની મેળે વિદ્યમાન છે, (૨) જીવ બીજાથી ઉત્પન્ન થાય છે, (૩) જીવ નિત્ય છે, (૪) જીવ અનિત્ય છે તે ચારેને કાળ વિગેરે સાથે લેતાં ૨૦ થાય—(૧) જીવ કાળથી છે, અર્થાત્ કાળે થાય છે, (૨) જીવ કાળે બીજાથી (બાપથી) થાય છે, (૩) જીવ ચેતનાગુણ હંમેશાં નિત્ય છે, (૪) જીવની બુદ્ધિ ઓછી વધતો કાળે થવાથી અનિત્ય છે હવે જીવ સ્વભાવથી છે. તે બતાવે છે-(૫) જીવ સ્વભાવથી છે, (૬) જીવ સ્વભાવથી છતાં પણ તે બાપથી પ્રકટ થાય છે, (૭) જીવ સ્વભાવથી પોતે કાયમ રહેવાથી નિત્ય છે, (૮) જીવ સ્વભાવથી મરણને શરણ થવાથી અનિત્ય છે, એ પ્રમાણે નિયતિ–ને અર્થ થવાનું હોય તે થાય છે તે પ્રમાણે () જીવ થવાનું હોય ત્યારે હજારો ઉત્પન્ન પિતાની મેળે થાય છે, (૧૦) જીવ કેહવાણ વિગેરેનું કારણ મળે તે ઉત્પન્ન થાય છે, (૧૧) છ પિતાની મેળે ઉત્પન્ન થયેલા કાયમ રહે છે. (૧૨) જે ઉત્પન્ન થયેલા પિતાની મેળે મરે છે. (૧૩) છ ઈશ્વરથી થાય છે, (૧) જીવે ઈશ્વરની કૃતિ છતાં બાપના નિમિત્તે થાય છે, (૧૫) છ ઈશ્વરના કરેલાં
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૬]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે.. છતાં નિત્ય છે, (૧૬) છ ઈશ્વરના કરેલા છતાં અનિત્ય છે. (૧૭) છ આત્મ રૂપે સ્વયં થાય છે, (૧૮) છે આત્મ રૂપે છતાં બાપથી થાય છે, (૧૯) છ આત્મા રૂપે અનિત્ય છે, (૨૦) છ આત્મ રૂપે અનિત્ય છે.
આ પ્રમાણે જીવ માફક અછવ-પુણ્ય પાપ આશ્રય સંવર નિર્જરા બંધ અને મેક્ષ સાથે ગણતાં ૧૮૦ ભેદ થાય છે. કાળ લેકમાં જાણીતું છે, રૂતુમાં ફળ આવે છે, જેમ કેમાળી સિંચે ગણું પણ રવિણ ફળ નવ હોય.'
સ્વભાવ—જેને ગુણ કહે છે, મરચાં તીખાં ગેળ મીઠ કેયલીન કડવી હોય છે.
નિયતિ–ભવિતવ્યતા–બનવાનું હોય તે બને જ-હજારે ઉપાય કરવા છતાં પણ અંતે મોત આવે છેજ. વૈદ્ય જોશી અને મંત્ર બધાએ ત્યાં નકામા છે.
ઈશ્વર–લેકમાં એવી માન્યતા છે કે આ સૃષ્ટિ સ્વયં થતી નથી પરંતુ જગતમાં એક સમર્થ પુરૂષ ઈચ્છા આવે ત્યારે ઉત્પન્ન કરે છે, ઈચ્છા આવે ત્યાં સુધી પાળે છે. પછી પ્રલય કરે છે. જેમ મદારી ખેલ કરે છે, તેમ ઈશ્વરની આ કીડા છે.
આત્મા–કેટલાકે ઈશ્વરની સત્તા ન સ્વીકારતાં આત્મા તે સમય હોઈ આ કરે છે. આમાં સમજવાનું એટલું જ
Page #172
--------------------------------------------------------------------------
________________
બારમું સમવસરણ અધ્યયન.
[૧૫૭,
છે કે દરેકની વાત કે અશે ખરી છે, પરંતુ એકાંત બિચે તેથી તે મિથ્યાદષ્ટિ કે જુઠા છે, પણ અપેક્ષાપૂર્વક માને તે બધા મળીને સાચા થાય છે, હવે આ ક્રિયાવાદીના ૮૪ ભેદે બતાવે છે.
જીવ વિગેરે પદાર્થો નથી એવું માનનારાના ૮૪ ભેદે આ પ્રમાણે જાણવા.
જીવ અજીવ આશ્રવ સંવર નિર્જરા બંધ મેક્ષ તેની સાથે કાળ યદ્દચ્છા નિયતિ સ્વભાવ ઈશ્વર અત્મા એ છે પદ સાથે જોડવાં, તેની સાથે સ્વ અને પર જોડવા એટલે
w૬૪=૮૪ ભેટ થાય છે, તે આ પ્રમાણે (૧) જીવ પિતાની મેળે કાળથી નથી (૨) જીવ પર (બીજા)થી કાળથી નથી, (૩) જીવ યચ્છાથી પિતાની મેળે નથી, (૪) જીવ
છાથી થતું નથી એ પ્રમાણે જીવના એકલાના ૧૨ થાય, તે પ્રમાણે સાતેના ૮૪ થાય—(જીવ ન માને એટલે પુણ્ય. પાપને ભેદ ન હોય માટે બાકીના સાતજ લીધા છે.) તે કહે છે. कालयदृच्छा नियति स्वभावेश्वरात्मतश्चतुरशीति । नास्तिकवादि गणमते, न सन्ति भावाः स्वपरसंस्था ॥२॥
(અર્થ ઉપર આવી ગયું છે). હવે અનિકે રાણાને શ્રેય માનીને તેનાથી પિતાની
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો સિદ્ધિ માનીને જ્ઞાન હોય છતાં બહુ દુષવાળું હવાથી નિષ્ફળ માને છે, તેના ભાંગા થાય છે, તે કહે છે- જવ વગેરે નવ પદાર્થો પ્રથમ સ્થાપવા. તેની સાથે ૧. સત્ ૨. અસત્ ૩. સદસત્ ૪. અવક્તવ્ય ૫. સવક્તવ્ય ૬. અસક્તવ્ય ૭. સદસવકતવ્ય-તે આ પ્રમાણે સમજવું.
(૧) સન (વિદ્યમાન) જીવ કોણ જાણે છે? અથવા જાણવાથી શું લાભ છે, એ પ્રમાણે જીવના સાત થાય તે પ્રમાણે નવના ૪૭=૬૩ હવે બીજા ચાર કહે છે –
(૧) સતી (વિદ્યમાન) પદાર્થની ઉત્પત્તિ કેણ જાણે છે? અથવા તેવું જાણવાથી શું લાભ? (૨) એ પ્રમાણે અસતી (અવિદ્યમાન) જે બીજો ભાગ, (૩) સબસતી (વિદ્યમાન) કંઈક અને અવિદ્યમાન કંઈક કણ જાણે જાણવાથી શું લાભ? (૪) અવક્તવ્ય ભત્પત્તિ કેણ જાણે જાણવાથી શું લાભ એ પ્રમાણે ૬૩+૪૬ઈ થયા. બાકીના ત્રણ ઉત્પન્ન ભાવ અવયવની અપેક્ષાએ ભાવની ઉત્પત્તિમાં ન સંભવે તે કહે છે. अज्ञानिकवादिमतं नव जीवादीन सदादिसप्तविधान् । भावोत्पत्तिः सदसवेधाऽवाच्या च को वेत्ति ।।१।।
હવે વિનયવાદીઓના ફકત એકલા વિનયથી જ પરલેકનું પણ હિત વાંછનારાઓના ૩ર ભેદ આ પ્રમાણે થાય છે. ૧ દેવ, ૨ રાજા, ૩ સાધુ, ૪ જ્ઞાતિ, ૫ બહે, ૬ અધમ,
Page #174
--------------------------------------------------------------------------
________________
બારમું સમવસરણ અધ્યયન.
(૧૫૯
૭ માતા, ૮ પિતા, આ આઠને મન વચન કાયા અને દાન એ ચાર ભેદે વિનય કરતાં ૮૪૪=૩ર થાય. वैनयिकमतं विनयश्चेतोवाक् कायदानतः कार्यः। मुरनृपतियतिज्ञातिस्थविराधममा तृपितृषु सदा ॥१॥
આ પ્રમાણે ૧૮૦+૮૪+૬૭+૩ર૩૬૩ વાદી કિયાવાદી વિગેરેના ભેદો થાય છે, તે બતાવીને તેમના મતનું અધ્યયન કરવાથી શું લાભ છે તે બતાવે છે.
તે પૂર્વે બતાવેલા વાદીઓને મત-અભિપ્રાય તે વડે અનુકુળ સ્વીકારેલું-તે સ્વીકારવા વડે પ્રજ્ઞાપના-પ્રરૂપણા (કથન) વર્ણિત (કહેલ) છે, તે આ અધ્યયનમાં ગણધર ભગવતેએ શા માટે કહેલ છે, તે બતાવે છે, તે વાદીઓને સદ્ભાવ-પરમાર્થ-(મંતવ્ય) શું છે, તેને નિશ્ચય કરવા માટે તે કારણથી આ સમવસરણ નામનું અધ્યયન ગણધરે કહે છે, તે બતાવે છે. વાદીઓને સારી રીતે મેલાપ કરે, અર્થાત્ તેમના માનવાના તત્વને બતાવવા માટે આ અધ્યયનમાં તેમની સરખામણી કરી છે, તેજ હેતુથી આ અધ્યયન છે.. - હવે આ સમ્યમ્ અને મિથ્યાત્વપણાને જેમ વિભાગ પડે તેમ તેમ બતાવે છે, સમ્યગ અવિપરીત ( યથાર્થ) દષ્ટિ-દર્શન પ્રદાર્થની ઓળખાણ-(મત) જેને છે તે સમ્યમ્ દષ્ટિ છે, પ્ર–કેણ છે? ઉક્રિયાવાદી-ક્રિયા ચારિત્ર સ૬
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજો. વર્તનને માનનારે અહીં-વિદ્યમાન છે. સંસાર સ્વરૂપ-વિગેરે માને તે પૂર્વે કહેલ છે તે પ્રમાણે નિશ્ચયપણે તેમાંથી સમ્યગદષ્ટિપણું બતાવે છે. એટલે એકલું અસ્તિ (વિદ્યમાન) પણું માનવાથી સમ્યગદષ્ટિ પણ ન થાય, કેમકે બધું અસ્તિપણે નથી, પ્રથમ અસ્તિપણું બતાવે છે. લેક એલેક છે. આત્મા છે, પુણ્ય પાપ છે તેજ પ્રમાણે તેનું ફળ સ્વર્ગ નરકમાં જવું, તેમ કાળ પણ વિદ્યમાન છે, જેમકે કાળે આખા જગતમાં તે કાળના કારણપણાથી ઉત્પત્તિ (જન્મ) વડે સાધના ચેય ઠંડ તાપ વરસાદ વનસ્પતિ કુલ ફલ વિગેરેમાં નજરે દેખાય છે. અર્થાત્ રૂતુ રૂતુએ વનસ્પતિ
તેથી કાળને મુખ્ય માનનાર વાદી કહે છે. કાળ ભૂતને પકવે છે તેમાં ફેરફાર વિગેરે કરે છે. તે જ પ્રમાણે સ્વભાવવાદી આખા જગતના ફેરફારમાં સ્વભાવ (ગુણ) ને મુખ્ય માને છે. સ્વ પિતાને ભાવ (ગુણ) તે સ્વભાવ છે, તેથી જ
જીવમાં ભવ્ય અભવ્ય મૂર્ત અમૂર્ત પિતપોતાના રૂપ પ્રમાણે " કરવાથી જાણીતું છે, તથા ધર્મ અધમ આકાશ કાળ વિગેરે પણ અનુક્રમે ચાલવામાં સ્થિર રાખવામાં અવકાશ (જગ્યા) આપવામાં તથા પર અપર (નવું જુનું) વિગેરે
સ્વરૂપ બતાવવાથી તે પણ કારણ તરીકે છે. કહ્યું છે કે - કણ કાંટાને ઝીણું અણીવાળા બનાવે છે?
Page #176
--------------------------------------------------------------------------
________________
-
~~-~
-
~
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૧ ઉ સ્વભાવથી, તેજ પ્રમાણે નિયતિ (નિમણુ ભવિતવ્યતા હણહાર હતબ વિગેરે શબ્દ બોલાય છે, તે થયાં જ કરે છે, રાત પછી દહાડે અને દહાડા પછી રાત બાળપણ જુવાની બૂઢાપ વિગેરે) થાય છે, તે પણ કારણરૂપે છે, કારણ કે પદાર્થોને નિયતિ. નિયમસર કાર્ય કરાવે છે, તેજ કહેલ છે કે દરેક પદાર્થ નિયતિ બળના આશ્રયથી પ્રાપ્ત થવા ગ્ય છે, તેજ પ્રમાણે પૂર્વે કરેલું, તે શુભ અશુભ કૃત્યનું ફળ સારૂં માઠું થાય છે, તે પણ કારણરૂપે છે, તેજ કહ્યું છે કે यथा यथा पूर्व कृतस्य कर्मणः फलं निधानस्थमिहोपतिष्ठते, तथा तथा पूर्वकृतानुसारिणी, प्रदीपहस्तेव मतिःप्रवर्त्तते ॥१॥
જેમ જેમ પૂર્વે કરેલાં કૃત્યેનું ફળ કર્મરૂપે જેમ નિધાન (ભંડાર) માં સ્થાપ્યું હોય તે પ્રમાણે પૂર્વ કૃત્યને અનુસાર હાથમાં દીવાની માફક મતિ ચાલે છે, બુદ્ધિ કર્મો સારિણી કહેવત પ્રમાણે છે.
તેજ પ્રમાણે પોતાના કર્મ પ્રમાણે મનુષ્ય જન્મ લે છે, તેજ પ્રમાણે તેનું કર્મ પતે ન ઈરે છે તે પણ તે ગતિમાં ખેંચી જાય છે, વિગેરે તે પ્રમાણે પુરૂષાકાર (આ ભવમાં કરેલો ઉદ્યમ) વિના કંઈપણ કાર્ય સિદ્ધ ન થાય,
न दैवमिति संचिन्त्य त्यजेदुधमात्मनः
अनुयमेन कस्तैलं तिलेभ्यः प्राप्तुमर्हति ॥१॥ ૧૧
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ભાગ્યને ભરેસે પિતાનો ઉદ્યમ ન છોડે કારણ કે કે માણસ ઉદ્યમ વિના તલમાંથી તેલ કાઢવા યોગ્ય છે? उद्यमाचारु चित्रांगि! नरो भद्राणि पश्यति उद्यमास्कृमिकीटोपि भिनत्ति महतो द्रुमान् ॥२॥
કેઈ પુરૂષ પોતાની સુંદર સ્ત્રીને કહે છે, હે સુંદર અંગવાળી! માણસ ઉદ્યમ કરવાથી સુખને દેખે છે, ઉદ્યમ વડે જ કૃમિને કિડે પણ મોટાં ઝાડોને કોતરી ખાય છે.
આ પ્રમાણે કાળ વિગેરે બધાને કારણપણે માનતો તથા આત્મા પુણ્ય પાપ પરેક વિગેરે ઈચ્છતે કિયાવાદી હોય તે સમ્યગુષ્ટિ કહેવાય, બીજા અકિયાવાદ અજ્ઞાનવાદ જૈન યિકવાદ મિથ્યાવાદ જાણવા, તે કહે છે, અકિયાવાદી અત્યન્ત નાસ્તિક પ્રત્યક્ષ દેખાતે જીવ અજીવ વિગેરે પદાર્થોને ન માનવાથી મિથ્યાષ્ટિ થાય છે, અજ્ઞાનવાદી તે છતિ મતિ વિગેરેથી સમજાતે હાય ઉપાદેય દેખાડનાર જ્ઞાન પંચકને ઉડાવી અજ્ઞાન કલ્યાણકારક છે, એવું બોલતે કેમ ઉન્મત્ત ન થાય? ' અર્થાત તે ઉન્મત્ત છે, તે પ્રમાણે વિનયવાદી પણ એકલા વિનયને માને પણ જ્ઞાન ક્રિયા બંને વડે સાધવા
ગ્ય મોક્ષ હોવાથી એકલે વિનય માનનાર પણ નકામે છે, આ પ્રમાણે તેઓ વિપરીત અર્થ કહેવાથી મિથ્યાવાદી છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
vvvvvvv
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૩
wwwwwwveenia પ્રશ્ન-કિયાવાદીના ૧૮૦ ભેદ છે તે એકેક ભેદ જુદ માનવાથી તેને બીજે સ્થળે મિથ્યાવાદી કહેલ છે, આપ અહીં તેને સમ્યગદષ્ટિ કેવી રીતે કહે છે? ઉ– વાદી જીવ છે એવું નિશ્ચય માનીને પાછું કાળ જ બધું કરે છે, કોઈ સ્વભાવ કેઈ નિયતિ કઈ પૂર્વકૃત કે પુરૂષાકાર (ઉદ્યમ) એમ બીજાને ઉડાવી દેવાથી તેઓ મિથ્યાત્વવાદી છે, જેમકે જીવ છે એમ છે શબ્દ જોડે જીવ એકાંત મુકી દઈએ તે જગતમાં જે જે છે તે બધું જ થઈ જાય, (માટે અજીવ ઉડી જાય છે.) પણ જીવ છે તેમ કાળ નિયતિ પૂર્વકૃત અને ઉદ્યમ પણ છે, તેવું પાંચેનું ભેગું લઈએ; એટલે પાંચે પરસ્પર સંબંધ રાખવાથી તે સમ્યકત્વ છે, તેમ કાળવાદી વિગેરે પણ પરસ્પર સંબંધ રાખે છે તે સમ્યકત્વ છે.
પ્ર.-કાળ વિગેરે એક બીજાથી નિરપેક્ષ રહેતો મિથ્યાત્વ સ્વભાવવાળા થાય, અને ભેગામળી જોડાય તે સમ્યકત્વ થાય એ કેમ બને? કારણ કે જે પ્રત્યેકમાં નથી તે ભેગા મળીને પણ ન થાય. જેમ કે રેતીના કણીયા, (એક કણમાં તેલ નથી તે હજાર ભેગા થાય તે પણ નથી.)
ઉ.–તેવું બધે નથી, એક માણેક છે કે એક હીરા છે, એક પાનું છે, તેવા અનેક જુદા જુદા રત્નમાં એકપણામાં રત્નાવલી (હાર) ન કહેવાય, પણ જ્યાં તે રને ભેગાં ચરવ્યાં કે તે રત્નાવળી (હાર) કહેવાય, આ પ્રત્યક્ષ દેખાય
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
છે એટલે તમે ન માનેાતા તે નકામું છે, (અર્થાત્ તમારે માનવું જ પડશે.) તેજ બીજે સ્થળે કહ્યુ છે.
कालोसहावणियई पुव्वकथं पुरि सकारणेगंता मिच्छत्तंतेचेव उ समासओ होंति संमत्तं ||१|
કાળ સ્વભાવ નિયતિ પૂર્વકૃત (ક) ઉદ્યમ એ પાંચ જુદા હાય તા મિથ્યાત્વ અને સામટા મળે તેા સમ્યકત્વ છે. सव्वेव य कालाई इह समुदायेण साहगा भणिया जुज्जंति य एमेव य सम्मं सव्वस्स कज्जस्स ||२|| તે બધા કાળ વિગેરે સાથે મળે તે કાર્યના સાધક થાય છે માટે તે જયાં જોઇએ ત્યાં ભેગા મળે તેા બધા કાર્યના સમ્યગ્ રીતે કરનારા છે,
न हि कालादीहिंता केवल एहिं तु जायए किंचि इह मुग्गरंधणादिविता सव्वे समुदिता हैऊ ||३|| એકલા કાળ વગેરેથી કંઇ થતું નથી, પણ જેમ મગ રાંધવા હાય તા પાણી લાકડાં રાંધનાર ચડે તેવા અને તેની સાથે કાળ (અમુક વખતે) હાય તા રધાય,
जहणेग लक्खणगुणा वेरुलियादी मणी विसंजुत्ता रयणावलि व एसं ण लहंति महग्घमुल्लावि ||४||
Page #180
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬પ
onnnnnnn
- જેમ કે અનેક ઉત્તમ લક્ષણવાળી વેય વિગેરે મણિ એના છુટા પારા--મણકા જુદા હોય ત્યાં સુધી મેંઘા મૂલને દરેક દાણે હોય છતાં રત્નાવલિ (હાર) ન કહેવાય, तहणिययवाद मुविणिच्छियावि अण्णो ऽण्ण पक्ख निरवेक्खा सम्मइंसणसह सवे ऽ वि णया ण पाविति ॥५॥
તે પ્રમાણે નિયતવાદ વિગેરે બધાએ પોતે ન્યાયની રીતે પિતાને પક્ષ સિદ્ધ કરે છતાં બીજાને સંબંધ ન રાખવાથી તે બધા ને સમ્યકત્વ શબ્દને પામતા નથી અર્થાત્ તે મિથ્યાત્વ છે.
जह पुण ते चेव मणी जहा गुणविसेसभागपडिबद्धा रयणावलित्ति भण्णइ चयति पाडिक्कसण्णाओ ॥६॥
જેમ તે મણીઓ દેરાસાથે પરવીએ તો બધી જેઠાઈને જુદાપણું મુકવાથી તે રત્નાવલિ નામે લોક કહે છે.
तह सव्वे णयवाया जहाणुरूवविणिउत्त वत्तव्या । सम्मदंसणसई लभंतिणविसेस सण्णाओ ॥७॥ તે પ્રમાણે બધાનયવાદ યથાયોગ્ય વક્તવ્યમાં યોજેલા સાથે હોવાથી સમ્યગદર્શન શબ્દ પામે છે, પણ વિશેષ સંજ્ઞાથી નહિ.
तम्हा मिच्छदिट्ठी सव्वेवि गया सपक्ख पडिबद्धा अण्णोण्णनिस्सिया पुण हवंति सम्मत्त सब्भावा ॥८॥
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
www૫૧
તે પ્રમાણે જેઓ પિતાના પક્ષને કદાગ્રહ રાખે છે, તે બધાએ નો મિથ્યાષ્ટિઓ છે, પણ પરસ્પર સંબંધ રાખી તે સમ્યકત્વસ્વભાવવાળા થાય છે, તેથી જનાચાર્ય એકાંતવાદિઓને સમજાવે છે કે કાળ વિગેરે પ્રત્યેક એકાંત કારણ રૂ૫ છોડીને પરસ્પર સંબંધ રાખનાર કાળ સાથે નિયતિ સ્વભાવ કર્મ અને ઉદ્યમ એ પચે ભેગાં મેળવી પાંચને કારણે માની કાર્યસિદ્ધિ માને. તે અમારું કહેલું પ્રત્યક્ષ તમને તથા જગતને સત્ય જણાશે, આ પ્રમાણે સમવસરણ અધ્યયનને નામ નિક્ષેપ કર્યો. હવે સૂત્ર અનુપમ (વિષય) માં સૂત્ર કહેવું તે અટક્યા વિના શુદ્ધ ઉચ્ચારે બોલવું તે કહે છે. चत्तारि समोसरणाणिमाणि
पावादुया जाई पुढो वयंति किरियं अकिरियं विणियतितइयं
अण्णाणमासु चउत्थेमव॥ सू. १ અગ્યારમા અધ્યયનને બારમા સાથે આ સંબંધ છે, કે સામે માર્ગ જેણે સ્વીકાર્યો છે, તેણે કુમાર્ગે ગયેલા એકાંતવાદીઓને એકાંત પક્ષ સમજીને તે બધાએ છોડી દેવા, તે એકાંતવાદને આ અધ્યયનમાં વિગતવાર સમજાવે
Page #182
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૭ છે, તે પૂર્વના અધ્યયનની છેલ્લી સૂત્રગાથા સાથે બારમાની પહેલી ગાથાને સંબંધ પણ બતાવે છે. પૂર્વે સંવૃતે મહાપ્રો વિગેરે કહેલ છે,
તે સારે સાધુ શુદ્ધ ગોચરી લઈને મૃત્યુ સમય સુધી સ્વપરનું કલ્યાણ કરતો સમાધિમાં રહે, એ કેવળી ભગવાનનું વચન છે, તે પરતીર્થિનું એકાંત વચન ન માને એ કેવળી પ્રભુને મત છે, તે એકાંતવાદીઓનું શું કહેવું છે તેનું સ્વરૂપ આ પ્રથમ ગાથામાં બતાવે છે, અહીં ચાર વાદીઓનું એકઠા થવાનું છે, (પાંચ કે ત્રણ નહિ) એટલે ૩૬૩ ભેદે છે તેને ચારમાં સમાવી દીધા, તે ચારે જુદું જુદું બેલનારા પર તીથિએ છે, તે ચારેના નામ પણ તેના ગુણો પ્રમાણે સંજ્ઞા આપીને ઓળખાવે છે, (૧) કિયા છે એવું બોલનારા કિયાવાદીઓ છે, (૨) કિયા નથી, એવું બોલનારા અક્રિયાવાદીઓ છે, (૩ વિનયવાદીઓ (૪) અજ્ઞાનીઓ, એ ચાર ભેદને વિશેષ પ્રકારે કહે છે. अण्णाणिया ता कुसलावि संता.
असंथुया णो वितिगिच्छतिन्ना अकोविया आहु अकोविएहिं
अण्णाणु वीइत्तु मुसं वयंति सू. २
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. ક્રિયાવાદી અક્રિયાવાદી વિનયવાદી અજ્ઞાનવાદી એ ચારે સામાન્યથી અતાવી હવે તેમની ભૂલા ખતાવવા પ્રથમ તેમના મત સ્થાપે છે, તેમાં છેલ્લે અજ્ઞાનવાદી મત પ્રથમ લે છે, તે પશ્ચાનુપૂર્વી છે, (વ્યાખ્યાન કરતાં પહેલેથી પણ લેવાય તે પૂર્વાનુપૂર્વી, છેલ્લેથી લેવાય તે પદ્માનુપૂર્વી, અને ગમેતેમ લઇને વર્ણવીએ, તે અનુપૂર્વી ન કહેવાય, ) અથવા તે અજ્ઞાનવાદીઓ બધાં તત્કાને ઉડાવે છે, માટે તે અત્યંત અસ ંબદ્ધ ( વિપરીતભાષી ) છે, તેથી પ્રથમ તેમ નેજ કહે છે, અજ્ઞાન જેમને છે. અથવા અજ્ઞાનવર્ડ પોતાના નિર્વાહ કરે છે, તે અજ્ઞાની અથવા આજ્ઞાની ( જ્ઞાન ઉઠાવનારા) છે, તે ખતાવે છે; અજ્ઞાનીઓ કહે છે કે અમે કુશળ (ડાહ્યા) છીએ, એવુ ખેલવા છતાં અજ્ઞાનનેજ પ્રધાન માનવાથી તેઓ અસ બદ્ધ મિથ્યાવાદી ) છે, તે કિંમત ન સમજવાથી ચિત્તમાં જે બ્રાંતિ થઈ
જ્ઞાનની હાય તે
શકાને દૂર ન કરી શકવાથી અજ્ઞાનજ ધ્યેય છે એવું બેલે છે, તેઓ એમ કહે છે કે જેઓ જ્ઞાની છે, તે પરસ્પર વરૂદ્ધ પક્ષ કરીને માંહેામાંહે લડીને સાચા તત્વના ગ્રાહક થતા નથી, જેમકે કેટલાક આત્માને સર્વ વ્યાપી માને છે ત્યારે ખીજા સર્વવ્યાપી નથી માનતા, કેટલાક અંગુઠાના પર્વ (રેખા) માફક માને છે, કેટલાક શ્યામાક તદુલ (સામા નામથી ઓળખાતા ઝીણા ચાખા) જેવડા માને છે, કેટલાક મૃત માને છે, અને કેટલાક અમૃત
Page #184
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૯
(અરૂપી) માને છે, કઈ હદયમાં રહેલો કેઈ લલાટમાં રહેલું માને છે, હવે એક આત્મા નામના પદાર્થમાં અનેક ભેદ (ઝઘડા) છે, એજ પ્રમાણે બધા પદાર્થોમાં એક વાક્યતા (અભેદભાવ) નથી, આ બધા ભેદેને સમજનાર અતિશય જ્ઞાની કેઈ નથી, કે તેને સમજીને બીજાને સમજાવી શકે, કદાચ કોઈ હશે, તે આપણે અજ્ઞાની હોવાથી તેને ઓળખી શક્તા નથી, કારણ કે અસર્વજ્ઞ (સંપૂર્ણ નહિ જાણનારે) બધું કયાંથી જાણે? એવું વચન છે, તે બતાવે છે. सर्वज्ञोऽसाविति ह्येत, तत्कालेपि बुभुत्सुभिः तज्ज्ञानज्ञेयविज्ञानशून्यैर्विज्ञायते कथं ॥१॥
કદાચ કોઈ સર્વજ્ઞહોય તે વખતે પણ સર્વજ્ઞને જાણ વામાં જે આવે તેવું ઉત્કૃષ્ટ જ્ઞાન જેને નથી તેવા કેવી રીતે તે બધું જાણે? તેમ તેવા સીધા ઉપાયવાળા પરિજ્ઞાન (બોધ) ના અભાવથી સંભવ પણ ન થાય કે તેણે બધું જાણું લીધું) જ્યાં જ્ઞાનને અભાવ નથી ત્યાં સંભવ થાય, હવે સંભવ ક્યારે થાય કે જ્ઞાનને અભાવ ન થાય, એમ બે એકેકથી જોડાયેલા છે, તે બતાવે છે, વિશિષ્ટ (ઉત્તમ) જ્ઞાન વિના તેની પ્રાપ્તિના ઉપાયનું પરિજ્ઞાન થાય (અર્થાત જાણવા માટે નિશ્ચય કરવા માટે ઉત્તમ જ્ઞાન જોઈએ, તે ઉપાય (જ્ઞાન) વિના ઉપેય (રેય પદાર્થોને નિર્ણય) ની પ્રાપ્તિ ન થાય, વળી જ્ઞાન સામાન્ય બોધ) 3ય (બધા
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
પક્ષ) ના સ્વરૂપને નિશ્ચય કરવાને સમજવાને) શકિતવાન છે, જેમકે કંઈ પણ દેખાય છે. તેના ત્રણ ભાગ ધારીએ, સામે નજરે દેખાતે વચલા અને પાછલો એમ ત્રણે ભાગ થતાં આપણી સામાન્ય દષ્ટિ પ્રમાણે નજરે દેખાતે ભાગ જણાશે, પણ વચલા પાછલ નહિ દેખાય, કારણ કે પાછલા બે દેખાતા નથી, નજરે દેખાતા ભાગના પણ ત્રણ ભાગ પાડીએ તે સૌથી સૂક્ષ્મ ભાગ પરમાણુ થશે, તે અત્યંત બારીક હોવાથી આપણું આંખે તે નહિ જ દેખાય, (વચલા કેટલાક દેખાશે ને કંઈક નહિ દેખાય) એમ સર્વસના અભાવથી અને અસર્વજ્ઞથી બરોબર નિ ય ન થવાથી તથા સર્વે વાદીએના પરસ્પર વિરૂદ્ધ તત્વ માનવા વડે તેમાં માથું મારવા જતાં સામાન્ય જ્ઞાનીઓને તથા પ્રમાદવાળા જીને ગમે તેમ બોલી જવાથી બહુ દોષ થવાથી અજ્ઞાનજ વધારે સારૂં (કે દે ન થાય તે બતાવે છે, જેમ કે “કોઈ અજ્ઞાની કેઈને પગથી માથામાં લાત મારે, તે પણ તેના ચિત્તની શુદ્ધિ હોવાથી તેવા દોષ ને ભાગી ન થાય, (બાળક અજ્ઞાની કોઈને લાત મારે તે પ ધ ચડતો નથી) આ પ્રમાણે અજ્ઞાનીઓ અજ્ઞાનને શ્રેય માનવાથી મિથ્યાવાદી છે, તેમ અજ્ઞાનને એય માનવાથી તેમની શિકા કંઈ દૂર થતી નથી એમ અજ્ઞાની અનિપુણ સમ્યગ જ્ઞાનથી રહિત જાણવા, તેમનું સમાધાન જૈનાચાર્ય કરે છે,
તેમની પ્રથમની શંકા આ છે કે પરસ્પર વિરૂદ્ધ બોલ
Page #186
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૭૧
^^^
^^
^^
vvvvvv
v
A^^^^?
વાથી યથાર્થવાદી (સાચા) નથી તે ઠીક છે કારણ કે તે બોલનારા અસર્વજ્ઞના કહેલા આગમ (સિદ્ધાંતને માને છે, પણ તેથી બધાએ અયુગમવાદ (સિદ્ધાંતના વચનો)ને બાધ આવતું નથી, કારણ કે સર્વ પ્રણીત આગમ માનનારા વાદીઓને કયાંય પરસ્પર વિરોધ આવતો નથી, કારણ કે. તે સિવાય સર્વાપણું સિદ્ધ ન થાય, તે કહે છે.
જ્ઞાન ઉપર આવેલા આવરણે પડદા) સંપૂર્ણ ક્ષય થવાથી તેવા જ્ઞાની ભગવંતને રાગ દ્વેષ મેહવાળાં જૂઠાં. કારણે ન હોવાથી તેમનું વાકય યથાર્ય (સાચું) હોવાથી તમે એમ નહીં કહી શકે કે તે અયથાર્થ (જૂઠું) છે, અજ્ઞાની અહીં શંકા કરે છે કે જે કંઈ સર્વજ્ઞ હોય, પણ તે સર્વજ્ઞ છે, એ સંભવ અમને થતો નથી, તે પૂર્વે બતાવ્યું છે. જૈનાચાર્ય કહે છે. તમે સાચું કહ્યું પણ અયુક્ત કહ્યું, જુઓ એ સર્વજ્ઞ વિદ્યમાન હોય તે પણ અમારા જેવા અજ્ઞાનીથી ઓળખાતું નથી.” એ તમારું વચન અયુક્ત છે, તે બતાવીએ છીએ, જો કે તમારા માનવા પ્રમાણે પરના મનની વાત બરોબર આપણે ન જાણુ શકવાથી સરાગીઓ વીતરાગ જેવા દેખાય છે, અને સાચા વીતરાગ દેખાય છે, એમ પ્રત્યક્ષ એકદમ ન જણાય, પણ સંભવ અનુમાનના સભાવથી અને બાધક પ્રમાણના અનુભવથી તેનું અસ્તિ (વિદ્યમાનપણું) ઉડી જતું નથી, સંભવ અનુમાન બતાવે છે. વ્યાકરણ વિગેરે શાસ્ત્રના ભણવાથી સંસ્કારવાળી બુદ્ધિને.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જ્ઞાન અતિશય (સમજવાની શક્તિ) જાણવા જેગ પદાર્થની તરફ જરૂર દે છે. જેમ જેમ અજ્ઞાની કરતાં વૈયાકરણી કે ભણેલે વધારે સમજે, તેમ તેમ વિશેષ વિશેષ અભ્યાસથી : (ધ્યાન વિગેરે કરવાથી જ્ઞાન વધતાં) સંપૂર્ણ જાણનારો સર્વજ્ઞ પણ થાય, તે સર્વજ્ઞ નજ થાય એવું સર્વજ્ઞતાને બાધક પ્રમાણ કયાંય નથી તે બતાવે છે.
કોઈ આપણા જે સામાન્ય દેખનારો પ્રત્યક્ષથી સર્વ જ્ઞને અભાવ સાધવાને શક્તિવાન નથી, કારણ કે તેનું જ્ઞાન થોડું હોવાથી ય જાણવાને શૂન્ય જે છે, તમે કહેશે કે તે સર્વજ્ઞના જ્ઞાનને જાણવા શક્તિવાન છે, તેવું અશૂન્ય (પુરૂં તેનું જ્ઞાન કહેશે તે તે પોતે સર્વજ્ઞ રૂપે થશે. પણ તે વાત તમે માનવાના નથી, તેમ પ્રત્યક્ષથી બીજે નંબરે અનુમાન પ્રમાણ છે તેનાથી પણ નિષેધ નહિ થાય કારણ કે તેનું અવ્યભિચારી (ખરેખરું) લિંગ (ચિન્હ) મળશે નહિ (જે પ્રત્યક્ષ કંઈ નિષેધ થાય તે બીજે અનુમાનથી નિષેધ થાય તેવું બનવાનું નથી, તેમ ઉપમા પ્રમાણથી પણ સર્વને અભાવ સધાશે નહિ, કારણ કે તેવું સદશ બીજે કંઈ નિષેધ જે હોય તે થાય, પણ સર્વને અભાવ સાધવામાં તેના જેવું બીજે કંઈ બન્યું હોય, કે તેથી તમે સર્વને અભાવ સિદ્ધ કરી શકે તેમ અથપત્તિ પ્રમાણથી પણ સિદ્ધ નહિ થાય, કારણ તેમાં પ્રત્યક્ષ પ્રમાણ હોય તે જ બીજા પ્રમાણ પ્રમાણે સિદ્ધ થાય, એટલે પ્રત્યક્ષ વિગેરે
Page #188
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[ ૧૭૩
પ્રમાણે ન સધાયાથી અર્થપત્તિ પણ નકામી છે, તે પ્રમાણે આગમ પ્રમાણમાં પણ નથી, તેમાં તે સર્વજ્ઞ હેવાનું બતાવેલ છે. આ પ્રમાણે પાંચ પ્રમાણના અભાવને અભાવ હોવાથી સર્વાને અભાવ સિદ્ધ ન થાય, તે. બતાવે છે, સર્વત્ર સર્વદા તેનું ગ્રાહક પ્રમાણ સંભવે. નહિ, એવું સામાન્ય બુદ્ધિવાળો ન કહી શકે, સામાન્ય બુદ્ધિવાળે હોય તે દેશ બીજા મુલકના) કાળ (બીજા સમયના) થી વધારે જ્ઞાનવાળાઓનું વિજ્ઞાન જાણવા અશક્ય છે, કદાચ તમે કહેશો કે બધા દેશ અને બધા, કાળના લેકેનું વિજ્ઞાન જાણવા તે સમર્થ છે, તે સમર્થ પિત સર્વજ્ઞ સિદ્ધ થશે. એટલે સામાન્ય બેધવાળાનું વિદ્યમાન જ્ઞાન સર્વને અભાવ ન સાધે, કારણ કે તેમાં તેનું વ્યાપક પણું (બરેલર તુલના કરવા જેટલું બળ) નથી, અને વ્યાપક પણાને અભાવથી વ્યાપની વ્યાવૃત્તિ ( ), યુક્ત થાય તેમજ બીજી વસ્તુનું જ્ઞાન રૂપ અભાવ (જેમકે ઘટ જોવાથી પટજ્ઞાનને અભાવ) સર્વાને અભાવ સાધવાને સમર્થ નથી, બીજી વસ્તુ તથા સર્વજ્ઞ એ બંનેના એક જ્ઞાનને સંસર્ગ (વિષયપણા) ના નિયમને અભાવ છે, (અર્થાત જ્ઞાનના અતતા ભેદમાં એકને એક જ્ઞાન હોય બીજાને બીજું જ્ઞાન હોય તે પરસ્પર જાણવાથી બીજાના જ્ઞાનને નિષેધ ન કરી શકે, અંધ માણસ દેખતા સૂર્યના પ્રકાશને નિષેધ ન કરે, તેમ અજ્ઞાની અલ્પજ્ઞાનથી સર્વજ્ઞના
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
જ્ઞાનને અભાવથી અને સંભવ અનુમાનના સ્વીકારથી સર્વજ્ઞ સિદ્ધ થાય છે, તથા તે સર્વજ્ઞ પ્રભુના કહેલા આગમને સ્વીકાર કરવાથી મતભેદ દૂર થયા તે કહે છે, જિનેશ્વરના કહેલા આગમ માનનારનું વચન એકસરખું હોવાથી શરીર માત્રમાં વ્યાપી સંસારી આત્મા છે, ત્યાંજ તેની પ્રાપ્તિ (તે સંબંધી ચેષ્ટા) દેખાય છે, એક બીજાના દેષ લાગુ પડતા નથી, કારણ કે શીખતા વિદ્યાથીની પ્રજ્ઞા બુદ્ધિને જ્ઞાન પ્રભાવ પોતાના આત્મામાં ન ભણેલા કરતાં વધારે હોય છે, અને તે પ્રત્યક્ષ અનુભવાતાને નિષેધ કઈ કરી શકે તેમ નથી, વળી જેના ચાર્ય અજ્ઞાનવાદીને કહે છે
જ્ઞાન રેયના સ્વરૂપને જાણવાને સમર્થ નથી, કારણ કે સર્વે જગ્યાએ આગલે ભાગ પાછલા ભાગને ઢાંકે છે, સૌથી ના ભાગ પરમાણુ અતીન્દ્રિય છે, ઇંદ્રિયથી ન જણાય વગેરે કહ્યું તે તમારું કહેવા માત્ર છે, કારણ કે સર્વજ્ઞના જ્ઞાનમાં દેશકાળ સ્વભાવ આશ્રયી જે દેખાય નહિ, તે પડદો નથી, વળી સામાન્ય બુદ્ધિવાળામાં પણ અવયવના દ્વારવડે પદાર્થમાં પ્રવૃત્તિને પડદો નથી (અર્થાત્ અનુમાન અને તર્કથી કેટલુંક જ્ઞાન થાય છે, કારણ કે અવયવવાળે પદાર્થ પિતાના અવયવવડે ઢંકા નથી પણ તે તે પછીના અવયનું સૂચન કરે છે.) એ યુક્તિયુક્ત છે.
વળી અજ્ઞાન જ શ્રેય છે, તે અજ્ઞાન પર્યદાસ પ્રતિષેધ
Page #190
--------------------------------------------------------------------------
________________
બારમુ શ્રી સમવસરણ અધ્યયન.
[ ૧૭૫
અથવા પ્રસજય પ્રતિષેધથી એમ માને છે તેમાં જે જ્ઞાનથી અજ્ઞાન ભિન્ન માને છે. તે પર્યદાસ વૃત્તિથી જ્ઞાનાંતર (બીજું જ્ઞાન) તમે માન્યું, પણ અજ્ઞાનવાદ સિદ્ધ ન થયે, અથવા એમ માને છે કે જ્ઞાન બીલકુલ નથી તે તુચ્છ અજ્ઞાન નીરૂપ જ્ઞાનનો અભાવ માને તે તે સર્વે શક્તિ (જાણવાનો ભાવ)થી રહિત છે, તે કેવી રીતે શ્રેય થાય? વળી અજ્ઞાન–શ્રેય પ્રસજ્ય પ્રતિષેધથી જે જ્ઞાન શ્રેય ન માનતા હો તો ક્રિયાને પ્રતિષેધ કર્યો કહેવાય, તે તો પ્રત્યક્ષ દેખતાને બાધ આવશે? (કોણ માનશે?) કારણ કે-સમ્યક્ જ્ઞાનથી અર્થ સમજીને કાર્ય કરનારે કામ થયા પછી કેવી રીતે જૂઠે કહેવાશે ? વળી અજ્ઞાની તથા પ્રમા દીઓથી પગની લાત માથામાં લાગતા એ છે દોષ થાય તે સમજવા છતાં અજ્ઞાન શ્રેય તેવું જે માને છે, તેથી તે તેને પિતાના માનેલાનો વિરોધ થાય છે, જ્યાં પ્રત્યક્ષ વિરોધ ત્યાં અનુમાન પ્રમાણે ન ઘટે, તેથી અજ્ઞાનવાદીઓ ધર્મોપદેશ માટે અનિપુણ છે એમ પોતે અનિપુણ છતાં બીજા શિષ્યોને ઉપદેશ દે છે (કે અજ્ઞાન શ્રેય છે?) (સૂત્ર ગાથામાં એક વચન માગધી કાવ્યને લીધે છે) શાક્ય બોધ પણ પ્રાયે અજ્ઞાનવાદી છે, કારણ કે તેઓ એવું માને છે કે અજ્ઞાનીથી કરાયેલા કૃત્યને કર્મબંધ થતો નથી, વળી બાળક મસ્ત ગાંડ) સુતેલો વિગેરેનું જ્ઞાન અસ્પષ્ટ (અપ્રકટ) હેવાથી તેમના કૃત્યને પણ કર્મ બંધ થતો નથી, આવું
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. બોલવાથી તેઓ પણ તેટલે અંશે) અનિપુણ છે; વળી અજ્ઞાન પક્ષને આશ્રયલેવાથી અને વગર વિચારે બોલવાથી તેઓ જુઠું બોલનારા છે, કારણ કે વિચારીને બોલવું તે જ્ઞાન હોય તો જ બોલાય છે, અને સત્ય બોલવું તે વિચારણાના જ્ઞાન ઉપર જ આધાર રાખે છે. કારણ કે જ્ઞાન ન
સ્વીકારવાથી વિચારીને બોલવાને અભાવ થાય છે, અને વિચારના અભાવને લીધે તેમનું બોલવું મૃષાવાદ (જૂઠું) છે. सत्यं असत्यं इति चिंतयंता,
असाहु साहुत्ति उदाहरंता जेमे जणा वेणइया अणेगे पुटावि भावं विणई सुणाम ।। सू.३॥
હવે વિનયવાદીના તત્વની વિચારણા કહે છે. સારા પુરૂષનું હિત કરે, તે સત્ય-પરમાર્થ થાઈ વસ્તુનું નિ પણ મેક્ષ અથવા મેક્ષના ઉપાય તુલ્ય સંયમ તે સત્ય છે, એ સત્યને અસત્ય માનનારા અને અસત્યને સત્ય માન નારા અને ફક્ત. વિનયથી મેક્ષ માનનારા એજ પ્રમાણે અસત્યને સત્ય માનનારા તેઓ છે, તે બતાવે છે, સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રરૂપ મેક્ષ માર્ગ સત્ય છે, તેને અસત્યપણે માનવાથી તથા વિનયથી જ મોક્ષ એ અસત્ય છતાં સત્ય માનવાથી તથા અવિશિષ્ટકર્મ
Page #192
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૭૭ (સાધુપણાની ક્રિયા) રહિત ફક્ત વંદન વિગેરે ક્રિયા કરવા રૂપ વિનય કરે તેથી ગૃહસ્થ હોવા છતાં તેને સાધુ માને (પણ તેનામાં સંયમ ન હોય) તેથી તેઓ ધર્મની બરાબર પરીક્ષા કરનારા નથી કારણ કે તેઓ ફક્ત વિનયને જ ધર્મ માને છે.
પ્ર. તેવા કેણ છે?
ઉ૦ જેઓ આ (આંગળી કરીને બતાવે છે) નજરે દેખાતા સામાન્ય (જંગલી) માણસ જેવા ફક્ત વિનય કરવાથી વૈયિક મતવાળા છે, તેઓ ફકત વિનયથી સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્ત માને છે, તે તેવા ઘણાએ એટલે ૩૨ ભેદવાળા વિનયવડે ચર (ફર)વાથી વિનયચારીઓ છે, તેઓને કેઈ ધર્માથી પૂછે (અપિ શબ્દથી) ન પૂછે તે પણ પોતાના ભાવ (અભિપ્રાય) પ્રમાણે પરમાર્થ (માનેલું) કહે છે કે ફક્ત વિનયથી જ સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ છે, વિનયવાદીઓ હમેશાં પોતાની બધી સિદ્ધિઓ માટે બોલે છે કે “વિનય કરે, (નામ શબ્દ મોક્ષની સંભાવના માટે છે, એથી પિતે માને છે અને બીજા પાસે મનાવે છે કે વિનયથી સર્વ કાર્યની સિદ્ધિ છે, તેઓ કહે છે કે-“સર્વ કલ્યાણેનું મૂળ વિનય છે” “વને (વિનય) વેરીને વશ કરે,” (જેના વિનયને સ્વીકારે છે, પણ વિનય સાથે સર્વ છાના રક્ષણરૂપ સંયમ જોઈએ, તે સંયમ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
વિના મેક્ષ ન થાય) માટે વિનયવાદીને ઉપદેશ કરશે કે વિનય સાથે સંયમ જોઈએ.) अणोवसंखा इति ते उदाहू
अटे स ओभासइ अम्ह एवं लवावसंकी य अणागएहिं - णो किरियमाहंसु अकिरियवादी॥स,४॥
વળી સંખ્યા (ગણવું વિચારવું) તે પરિ છેદ ઉપસંખ્યા પરિજ્ઞાન-ન ઉપસંખ્યા–અનુપસંખ્યા, વિચારવા વિના વ્યામૂઢમતિઓ તે વૈનાયિકે પેતાના આગ્રહમાં દઢ થયેલા હોવાથીજ એકલા વિનયથી સ્વર્ગ તથા મેક્ષ મળવાનું બતાવે છે, અને મહામેથી આચ્છાદિત થયેલા પિતાનું ધારેલું બીજાને કહી બતાવે છે કે ફકત વિનય કરવાથી જ સ્વ-અર્થ સ્વર્ગ મોક્ષ વિગેરે અમને પ્રાપ્ત થાય છે, અનુપ સંખ્યા ઉદાહુતિ (વિના વિચારે બોલવાનું દષ્ટાન્ત) તે આ વિનય વાદીઓનું જ જાણવું, કારણ કે જ્ઞાનકિયા વડે મેક્ષ મળે, તે ઉડાવીને ફકત તેઓ એકલા વિનયથી જ મોક્ષ પ્રાપ્ત થવાનું બતાવે છે, વળી તેઓ કહે છે કે સર્વ કલ્યાણોનું ભોજન (વાસણ) વિનય છે, તે પણ સમ્યગ્દર્શન વિગેરેની પ્રાપ્તિ થયા પછી કલ્યાણરૂપ થાય છે, ફકત એકલા વિનયથી કંઈ થતું નથી,
Page #194
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૭૯ કારણ કે સમ્યગદર્શન વિગેરે વિના એકલા વિનયવાળા બીજા ગુણોને ઉડાવવાથી તિરસ્કાર જ પામે છે (નવી વહુ સાસુને પગે લાગીને ઘરમાં કશું કામ ન કરે તો તિરસ્કારજ પામે છે, તેમ શિષ્ય ગુરૂને ફક્ત વાદીને બેસી જાય, ગોચરી પાણું ન લાવે તો તે પણ તિરસ્કાર પામે) કારણ કે તેથી ઈચ્છિત અર્થ મેક્ષની પ્રાપ્તિ થતી નથી, તેથી તેમનું તે અજ્ઞાન આવરણથી ઢંકાયેલું કહીએ છીએ, પણ ઈચ્છિત અર્થ પ્રાપ્ત કરવાને વૈયિક અગ્ય છે. - હવે અકિયાવાદી વિગેરેનું દર્શન (મંતવ્ય) કહે છે, લવ-કર્મ–તેનાથી અપશક્તિ-કર્મબંધથી ખસી જવાના આચારવાળા તે લવાશંકી –કાયતિક (નાસ્તિક) તથા બૌધ વિગેરે છે. કારણ કે તેઓ આત્મા જ માનતા નથી, તો કિયા કે તેનાથી થતાં કર્મબંધ કેમ સંભવે? તેમના કહેવા પ્રમાણે ઉપચાર માત્ર બંધ છે, તે કહે છે. बद्धा मुक्ताश्च कथ्यन्ते मुष्टिनन्थि कपोतकाः न चान्ये द्रव्यतः सन्ति, मुष्टिग्रन्यि कपोतकाः ॥।॥ .
બંધવાળા અને બંધથી મુક્ત તે મૂડી ખબુતરને દબાવેલ હોય તેવા છે, પણ રડા વિગેરે બંધનથી બાંધેલા જેમ ખબુતરો નથીતેમ તે પણ નથી. * હવે બૌધેિ આ પ્રમાણે માને છે, કે ક્ષણિક ક્ષણમાત્ર રહેનારા સર્વે સંસ્કારો (કિયા તથા અનુભવા) છે, અને
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
~~
~~~
~~~
અસ્થિત અસ્થિરને કિયા કયાંથી હોય?, વળી સ્કંધ પંચકને સ્વીકાર તે પણ સંસ્કૃતિ (કહેવા) માત્ર, પણ પરમાર્થ (સા) નથી, તેમનું આ પ્રમાણે માનવું છે, “વિચારેલા પદાર્થો કોઈપણ રીતે જ્ઞાનથી આત્માને કંઈપણ આપી દેતા નથી, જેમકે અવયવી (પદાર્થ) તત્વ અતત્વ એવા બે ભેદ વડે વિચારવાથી બરાબર સમજાતું નથી, તેમ અવય પરમાણુ સુધી વિચારતાં ઘણો સૂમ થઈ જવાથી આપણી સામાન્ય બુદ્ધિમાં સમજાતું નથી, વિજ્ઞાન પણ શેયના અભાવથી અને અમૂર્તના નિરાકાર પણાથી આકારપણાને પામતે નથી, તે બતાવે છે કે यथा यथा ऽथाश्चिन्त्यन्ते विविच्यन्ते तथा तथा यद्यतत् स्वयमर्थेभ्यो रोचत्ते तत्र के वयम् ॥१॥
જેમ જેમ પદાર્થો વિચારીએ, તેમ તેમ વિવરણ વધેજ જાય છે, જે તે પ્રમાણે આ પદાર્થોથી પોતાની મેળે વિવેચનરૂપે (કાર્ય લંબાવે) તે ત્યાં અમે શું કહીએ? (જેને અંતજ નથી તેમાં શું વિચારીએ ?) આ પ્રમાણે પુણ્ય પાપ ઉડાવવારૂપ ગુપ્ત રીતે નાસ્તિકો બધજ છે, તેઓ આ પ્રમાણે માને છે કે આવતા ક્ષણો આવ્યા નથી, (ચ શબ્દથી) ગયેલા વિદ્યમાન નથી, અને પૂર્વ તથા પછીના ક્ષણ સાથે વર્તમાન કિયાને સંબંધ નથી, (નાશ થયેલાને વર્તમાન સાથે સંબંધ ન હોય) તેથી તેની કિયાના સંબંધના અભાવે તેને
Page #196
--------------------------------------------------------------------------
________________
બારમુ શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૧
કર્મબંધપણ નથી, આ પ્રમાણે અકિયાવાદીએ નાસ્તિકે બધા પદાર્થોને ઉડાવવાથી કર્મબંધથી ભાગતાક્રિયા (ધર્મકિયા) ને માનતા નથી, તે પ્રમાણે અકિય આત્મા માનનારા સાંખ્યમતવાળા આત્માને સર્વવ્યાપિ માનતા હોવાથી તેઓ પણ કિયામાનતા નથી, તેથી બૌધ નાસ્તિક તથા સાંખ્યમતવાળા અપરિજ્ઞાનથી પૂર્વે કહેલું બોલે છે, અને તે અજ્ઞાનતાથી બોલે છે કે અમારા બોલવામાં સત્ય છે, અર્થ જાય છે, એટલે ચોથી ગાથાનું પૂર્વાર્ધ કાગડાની એક આંખને ડે બંને બાજુ ફરતે હોવાથી બંનેમાં ગણાય તેમ અકિયાવાદી મતમાં પણ જ, અર્થાત્ તે અપેક્ષાએ બૌદ્ધ નાસ્તિક અને સાંખ્ય ત્રણે અકિયાવાદીઓ છે, હવે શિષ્યના બોધ માટે અક્રિયવાદીઓનું અજ્ઞાનપણાનું વિવેચન કરે છે. समिस्स भावं च गिरा गहीए
से मुम्मुई होइ अणाणुवाई इमं दुपक्खं इममेगपक्खं
आहेसु छलायतणं च कम्मं ॥५॥ . પોતાની વાણીથી સ્વીકારીને અથવા આંતરરહિત આવેલા વિષયને પ્રતિષેધ કરનારા મિશ્રભાવ તે અસ્તિત્વનાસ્તિત્વને કાયતિકે સ્વીકારે છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. વા શબ્દથી જાણવું કે પ્રતિષેધ સ્વીકારવામાં તે અસ્તિત્વ (છતાપણું)જ માને છે, તે બતાવે છે, લેાકાયતિક પ્રથમ પેાતાના શિષ્યાને જીવ વિગેરેના અભાવવાળું શાસ્ત્ર તાવતાં આંતરા રહિત આત્માને કત્તા તથા કરણ તે શાસ્ત્ર અને કર્રરૂપે શિષ્યાને પોતે જરૂર સ્વીકારે છે, (અર્થાત્ પોતે ઉપદેશ દેવાથી કર્તા અને કરણ તે શાસ્ત્રવડે અને શિષ્યાને તે કર્મ અવચ્ચે માને છે) જો તેઓ સ શૂન્ય માનતા હાય તેા કર્તા કર્મ અને કરણ ત્રણેના અભાવ માનવાથી મિશ્રીભાવ થાય છે, અથવા વ્યત્યય તે તેમનું
બેલવુ વ્યૂહ થાય છે. તેજ પ્રમાણે બધા પણ મિશ્રીભાવ
માને છે તે બતાવે છે
*
गन्ता च नास्ति कश्चिद् गतयः षड् बौद्ध शासने प्रोक्ताःगम्यते इति गतिः स्यात् श्रुतिः कथं शोभना बुद्धिः ॥ १ ॥
જ્યારે કાઇપણ જનારા નથી, ત્યારે માધ શાસનમાં છગતિ કેવી રીતે કહેલી છે? ગમન કરે તે ગતિ એવી શ્રુતિ (કહેવત) છે તેા ખૌધની કેવી શાભન બુદ્ધિ છે ?
તેજ પ્રમાણે કમ નથી પણ ફળ છે એ પ્રમાણે જયારે આત્માકો નથી માનતા, ત્યારે તેની છગતિ કેવી રીતે થાય ? જ્ઞાન સંતાન (વાસના) સ્વીકારવાથી પણ સતાનિ (વાસિત એધવાળા) વિના સવ્રુતિમત્વ (સ`કેલાઈ જવા કે નાશ થવા)થી તથા ક્ષણના અસ્થિતપણાથી ક્રિયાના અભાવ થવાથી
Page #198
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૩
જુદી જુદી ગતિને સંભવ નથી, પિતાના સિદ્ધાંતમાં બૌદ્ધો બધાં કર્મોને અબંધન રૂપે માને છે, વળી પાંચસો જાતકે બુધે રચેલાં માને છે.
माता पितरौहत्वा बुद्ध शरीरेच रुधिरमुत्पाद्य अर्हद्वधंच कृत्वा स्तूपंभित्वा च पंचैते आविचि नरकं यान्ति
માતા પિતાને હણનારા અને બુદ્ધના શરીરમાં લોહી ઉત્પન્ન કરે (ઘા કરે ?) શ્રાવકનો વધ કરે અને સ્તૂપને ભાગી નાંખે તે તે પાંચે જણ આવીચિ નરકમાં જાય છે. આ પ્રમાણે પ્રથમ પતે પોતાના આગમમાં સર્વ શૂન્યપણું બતાવ્યું તે યુક્તિ રહિત થશે, વળી કર્મના તથા કર્તાના અભાવથી જન્મ બૂઢાપો મરણ રોગ શોક ઉત્તમ મધ્યમ અધમપણું વિગેરે ભેદ ન થાય, (છતાં જે તે નરકે જવાનું માને તે આજ કથન જુદાં જુદાં કર્મો જીને ભેગવવાં પડે છે તે જેનું વિદ્યમાનપણું તથા કર્મનું કરવાપણું બતાવે છે. ' गांधर्वनगरतुल्या मायास्वप्नोपपातघनसदृशाः ॥ मृगतृष्णा नीहाराम्बु चन्द्रिका लातचक्रसमाः ॥३॥
ગાંધર્વ નગર (વાદળાંના નગરના દેખાવ) ના સરખા પદાર્થો છે. માયા સ્વપ્નના દેખાવના સમૂહો સરખા મૃગતૃષ્ણા
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૪].
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ઝાકળનાં પાણી ચંદ્રિકા લાતચક (દારૂખાનું સળગતાં જે ચક ફરે છે તે) વિગેરે સરખા પદાર્થો છે, વિગેરે અસારતા બતાવવાથી સ્પષ્ટ જ મિશ્રભાવ બૌધન છે, અથવા જુદા જુદા કર્મના વિપાક (ફળ) માનવાથી તેનું વ્યત્યય (વિસંવાદ) છે, તે બતાવે છે. यदि शून्यस्तव पक्षो मत्पक्षनिवारकः कथं भवति अथ मन्यसे न शून्य स्तथापि मत्पक्ष एवासौ ॥९॥
જૈનાચાર્ય શૈધને કહે છે, હે મિત્ર! તારો શુન્ય પક્ષ છે, તે મારા પક્ષનું નિવારણ કરનાર કેવી રીતે થાય? જે તું શૂન્ય ન માને તે પછી તારી માનેલે પક્ષ તે અમારોજ સિદ્ધ થયે, વિગેરે સમજવું, એ પ્રમાણે ઉપર બતાવેલ નીતિએ મિશ્રીભાવ માનતા નાસ્તિત્વ કહેવા છતાં અસ્તિત્વને જ માને છે, સ્વીકારે છે, તેમ સાંખ્ય મતવાળા પણ સર્વવ્યાપિ આત્મા માનતા હોવાથી અકિય આત્માને પ્રકૃતિના વિયેગથી મેક્ષના સદ્ભાવને માનતા તેઓ પણ આત્માના બંધમોક્ષને પિતાની વાચાવડે બતાવે છે, તેથી બંધમેક્ષને સદ્ભાવ માનવાથી પિતાના વચનવડે આત્માવડે આત્માને સક્રિય સ્વીકારી મિશ્રીભાવને માને છે, એ પ્રમાણે
કાતિક (નાસ્તિક) સર્વથા અભાવને માની ક્રિયાના અભાવને માને છે, બધો ક્ષણિકપણું માનીને અકિય આત્મા જ માને છે, અને તે પ્રમાણે શિને શીખવતાં
Page #200
--------------------------------------------------------------------------
________________
w
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૫ સંમિશ્ર ભાવને પિતાના વચન વડે જ બનાવે છે, તેમ સાંખ્ય મતવાળા પણ અકિય આત્માને માનતા તથા બંધનમેશને
ભાવ પણ (વિસંવાદ) પણ બતાવી દીધા. અથવા બધા વિગેરે કોઈને સ્વાવાદ (કેઈ અંશે બદલાતો) પક્ષથી પ્રશ્ન પૂછતાં તે એકાંત માનવાથી ગભરાય છે. ત્યારે ઉત્તર આપવામાં અસમર્થ થાય છે, જરા બોલવા જાય તે મુમુઈ રાંકડા સ્વરે બોલનાર બને છે, અથવા પ્રાકૃત શૈલીથી અને છેદ હોવાથી આ પ્રમાણે પરમાર્થ જાણ, કે મૂંગાથી પણ મૂંગો થાય છે, તે બતાવે છે, સ્યાદ્વાદુ વાદિએ કહેલ સાધનપણે બલવાનું શીલ (અનુકરણ કરે છે, તે અનુવાદી અને તેનાથી ઉલટ અનનુવાદી છે, તેને સારા હેતુઓ વડે તેની કુયુક્તિનું ખંડન થવાથી ગભરાયેલો તે મન સેવે છે, અને બોલ્યા વિના. સામેના પક્ષનું ખંડન ન કરી શકવાથી પિતાને પક્ષ બતાવે છે કે અમારો પક્ષ કે અમારું મંતવ્ય આ છે તેને કઈ પ્રતિપક્ષ નથી અમારે અર્થ અવિરૂદ્ધ નથી, બાધા રહિત છે, આવું બોલે, તેથી શું થાય તે કહે છે, બે પક્ષ જેના છે તે દ્વિપક્ષ, તે અને કાંતિક પ્રાત પક્ષવાળું છે બોલે છે તેથી ઉલટું પણ સાથે છે, પરસ્પર વિરૂદ્ધ છે, અર્થાત્ વિરોધી વચન છે, એ વિધી વચન જૈનાચાર્યું પૂર્વે કહી બતાવ્યું છે, અથવા જેનાચાર્ય બીજો અર્થ કરે છે કે, અથવા અમારૂં દર્શન મંતવ્ય બે પક્ષવાળું છે, કર્મ બંધ છેડવા માટે બે પક્ષ લીધા છે, તે પક્ષને આશ્રય
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
^^
^^
^^^^
^^^
^y
,
લેવાથી (ચારિત્રના અભાવે) આલોકમાં ચોર અને પરદાર ગમન (દુરાચાર)થી જગતું દુ:ખ પામે છે, (દુરાચારથી જગતું દુઃખ પામે છે, દુરાચારીઓને હાથ પગ નાક કાન વિગેરે કપાતાં અહીંજ (તેમના માનવા પ્રમાણે) કુલ જેવી પિતાના કર્મની વિટંબણા ભેગવવી પડે છે, વળી પરલોકમાં નરક વિગેરેમાંથી કરેલા કાર્યને બદલારૂપ માર વિગેરે ભેગવવા પડે છે, તેમ બીજા પણ અશુભકર્મનાં ફળ બંને સ્થળે ભેગવવા પડે છે, માટે જીવ તથા જીવનું જ્ઞાન વિગેરે પૂર્વ માફક કહેવું જાણવું, તે આ લેકમાં જ આ જન્મમાં વેરે છે, તે આ ભવમાં જ ભોગવે છે, અવિસ ઉપસ્થિત પરિણા ઉપસ્થિત ઈર્યાપથ તથા સ્વપ્નાંતિક કર્મ વેદવા છતાં કર્મ બંધાતાં નથી, તેમ તે સ્યાદ્વાદવાદી (જેનો) એ પૂછતાં તેઓ પિતાનું માનેલું કહી બતાવે છે, વળી સ્યાદ્વાદીને સાધનની ઉક્તિ (કથન)માં છલાયતન કરે અર્થાત્ નવકંબલ દેવદત્તને અર્થ ઘડીકમાં નવાકાંબળાવાળે અથવા ગણતરીની નવકાંબળવાળો કહી ઠગે અથવા ચ શબ્દથી બીજી રીતે દૂષણાભાસ કરી છટકે, મૂળ મુદો ઉડાવી દે, તથા કર્મ એક પક્ષી દ્વીપક્ષી વિગેરે બતાવે, અથવા છ આયતને ઉપાદાન કારણે તે આશ્રદ્વાર. કાન વિગેરે પાંચ ઇંદ્રિય અને છઠું મન છે તે કર્મ દ્વારા કહે છે, હવે સાચા કર્મબંધને ઉડાવતાં જે તેમણે યુક્તિઓ કહી તેનું ખંડન કરે છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
ખારમું શ્રી સમવસરણ અધ્યયન.
ते एवम क्खति अबुज्झमाणा विरूवरुवाणि अकिरियवाई
जे मायइत्ता बहवे मणूसा भमंति संसार मणोवदग्गं ॥ ६ ॥
તે ચાર્વાક કે બુદ્ધ વિગેરે અક્રિયાવાદીએ એમ કહે છે. તેથી સદ્ભાવને ન જાણનારા મિથ્યાત્વ મેલરૂપી પડદાથી ઢંકાયલા આત્માવાળા પરમાત્માને માનવા છતાં જુદાં જુદાં શાસ્ત્રોને પ્રરૂપે છે, જેમકે
[૧૮૭
दानेन महाभोगाश्च देहिनां सुरगतिश्च शीलेन भावनया च विमुक्ति स्तपसा सर्वाणि सिध्यन्ति ॥ १ ॥
મનુષ્ય દેડ ધારણ કરનારને દાન કરવાથી ખીજા ભવમાં મોટા ભાગા (સુખ સંપત્તિ વિગેરે) મળે છે, બ્રહ્મચર્ય કે સદાચાર પાળવાથી દેવલેાક મળે છે, નિર્મળ ભાવનાથી મેાક્ષ મળે છે, અને તપ કરવાથી બધું સિદ્ધ થાય છે,. (અર્થાત્ સર્વ મનાવાંછિત મળે છે.)
વળી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર ભૂતા છે, તે સિવાય બીજો કેાઈ જુદા આત્મા સુખ દુ:ખ ભાગવનારા નથી, અથવા તે ચાર ભૂતા પણ વિચાર વિના રમણીય કહ્યાં છે, પણ ખરેખર નથી.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પ્ર-કેવાં છે?
ઉ૦-સ્વપ્નામાં દેખ્યા માફક જાળ માફક મૃગતૃષ્ણા જલ માફક (આંખની કસારથી) બે ચંદ્રમા દેખાય તેવું વિગેરે જેમ આભાસ માત્ર છે, ખરી વસ્તુ નથી, વળી સર્વ ક્ષણિક આત્મા વિનાનું છે, અને મુક્તિ તે શૂન્યતા છે, અને દષ્ટિ આગળ આવેલા પદાર્થો શેષ ભાવનાઓ છે,
मुक्तिस्तु शून्यता दृष्टे स्तदर्थाःशेषभावनाः વિગેરે જુદાં જુદાં શાસ્ત્રો માનનારા અકિય આત્મવાળા અર્થાત અકિયાવાદીઓ છે, ઉપર બતાવેલું તત્વ જૈનેતરનું છે, તેનું ખંડન કરતાં જૈનાચાર્ય કહે છે કે “જેઓ પરમાર્થને ન જાણનારા જે મંતવ્ય ગ્રહણ કરીને ચાલે છે, તેવા ઘણા માણસો અનવદ છેડા રહિત (અનંત) કાળ સુધી અરટની ઘડીના ન્યાયે સંસારમાં ભ્રમણ કરે છે, તે જ પ્રમાણે લોકો યતિક (નાસ્તિક) સર્વ શૂન્ય માને તેમાં કંઈ પણ પ્રમાણ નથી, તેઓને અમે કહીએ છીએ કે, तत्वान्युपपु तानीति युक्तयभावे न सिध्यति सास्ति चेत्सैव नस्तत्वं तत्सिद्धे सर्वमस्तु सत् | ત છે તે ઉપકૃત (કુદી આવેલાં) છે, તે યુક્તિના અભાવે સિદ્ધ થતાં નથી, જે કહેશો કે યુક્તિ છે, તે તે યુક્તિ તે અમારું જેનેનું તત્વ છે, અને તે તત્વ સિદ્ધ થાય તે સસત સમજવું તે પ્રત્યક્ષ અને એકલું પ્રમાણ નથી, પણ ભૂત ભવિષ્યની
Page #204
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૯
ભાવનાથી પિતાના નિબંધનથી વ્યવહારની અસિદ્ધિ થશે, તેથી સર્વ સંસારી વ્યવહારને ઉછેર થશે, (આમાં નાસ્તિકનું ખંડન એવી રીતે કર્યું કે તમારા માનેલાં ભૂત યુક્તિથી સિદ્ધ થાય છે કે નહિ, જે હા કહે તે યુક્તિયુક્ત એટલે આત્માના જ્ઞાનથી સિદ્ધ કર્યા તેથી આત્મા પૃથકક સિદ્ધ થયે; અને જે ના કહે તે ભૂત નથી, તે પિતાની મેળે પિતાનું ખંડન થયું, ના કહે તે ના કહેનાર સિદ્ધ થાય તો પણ આત્મા સિદ્ધ થાય, એમ પ્રત્યક્ષ આત્મા સિદ્ધ કર્યો, અને અનુમાનથી તે વ્યવહારથી પણ સિદ્ધ થાય આ એને બાપ તે દીકરા પહેલાં બાપ હતું અને આ એને દીકરે એટલે બાપ પછી દીકરો થયે. દાદે બાપ દીકરો. બાપ વર્તમાનમાં દાદો ભૂતકાળમાં દીકરે ભવિષ્ય કાળમાં એમ ત્રણેને સંબંધ જાણનારે આત્મા છે, તે વ્યવહાર નાસ્તકને ને હાય, અને હોય તે આત્મા સિદ્ધ થયે કહેવાય) હવે બદ્ધોનું ખંડન કરે છે.
બૈદ્ધોને અત્યંત ક્ષણિકપણું માનવાથી વસ્તુના અભાવ. લાગુ પડે છે, જેનાચાર્ય બતાવે છે, જે અર્થ કિયા કરનાર તેજ પરમાર્થથી સત્ (સાચે પદાર્થ) છે, તેમને માનેલ. ક્ષણ કમ વડે અર્થ ક્રિયાને કરતું નથી, ઐાદ્ધ કહે કે કરે, છે, તે બીજા ક્ષણમાં તે સિદ્ધ થવાથી ક્ષણિકત્વની હાનિ થઈ જાય છે, તેમ બંને સાથે કરે છે, તેવું બને નહિ, એકજ ક્ષણમાં ભવિષ્યમાં થવાનું સાથે થાય, તે કેઈએ થયેલું દીઠું
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
નથી, તેમ માનવું પણુ ઉચિત નથી, (દૂધ દહીં તે પ્રથમ ક્ષણે દૂધ હતુ તે ખીજા ક્ષણે દહીં થયુ પણ દૂધ દહીં સાથે કાઈ ન દેખે, ન માને, તેમ તે દૂધનુ દહીં થયેલુ નાનું બાળક પણ જાણે છે, દૂધ દહી દેખીતાં જુદાં છતાં પણ સ્નિગ્ધપણું અનેમાં એકજ છે, એટલે ક્ષણુિકવાદ નકામા થયા) વળી જ્ઞાન–જાણનાર-તે ક્ષણિક વાદ માનનાર આત્મા આધાર ભૂત ગુણી વિના ગુણભૂત જ્ઞાનને સંકલના (આ એનું છે તે ) પ્રત્યય (ખાતરી) સદ્ભાવ ન થાય, (આત્મ વિના જ્ઞાન ગુણ કયાં ટકે અને કાણુ કહે કે આ પહેલા ક્ષગુમાં હતા તે બીજા ક્ષણમાં નાશ થયા, જો તે કહેનાર સાચા વિદ્યમાન હેાય તેા ક્ષગુવાદ ઉડી ગયા ) હવે મોદ્ધોએ કહેલ દાનથી મહાભાગ મળે, તે જેને પશુ કોઇ અંશે સ્વીકારે છે, અને જે સાચું સ્વીકારેલું હોય તેજ ખાધા (વિન્ન) કરનાર ન હાય,
णाइच्चो उप ण अत्यमेति, ण चंदिमा वहुति हायती वा
सलिला ण संदंति ण वंति वाया वंझो णियतो कसिणेहुलोए ॥ ॥
Page #206
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[ ૧૧ -~ ~
વળી શૂન્યતા બતાવવા માટે કહે છે, સર્વ શૂન્ય વાદીઓ પણ આ ક્રિયાવાદી છે, બધા નજરે દેખે છે કે સૂર્ય ઉગે છે તે ઉગવાની ક્રિયાને નિષેધ કરે છે, તે બતાવે છે, બૈધના માનવા પ્રમાણે સર્વજનસમૂહને નજરે દેખાતે જગતમાં મોટા દીવા જેવો દિવસ રાત્રીના કાલનો વિભાગ બતાવનાર સૂર્ય પણ સિદ્ધ નહિ થાય, તેને ઉદય અને અસ્ત થે કયાંથી થાય, વળી ઝળઝળતું તેજનું મંડળ દેખાય છે તે પણ તેમની બુદ્ધિમાં ભૂલેલી મતિવાળાને જેમ બે ચંદ્ર વિગેરે પેટે ભાસ થાય તેમ મૃગ તૃષ્ણ ઝાંઝવાનું પાણી છે, તેમ તે સાચે સૂર્ય ઉમતે આથમતો જૂઠ થાય, વળી ચંદ્રમાં શુકલ પક્ષમાં વધે નહિ, તેમ અંધારીયામાં રોજ રોજ થોડા થોડા ઘટે નહિ, તેમ તેમ પર્વતમાંથી ઝરણાનું પાણી ઝરે નહિ, તથા વાયુઓ હમેશાં વાનારા ન વાય, વધારે શું કહીએ ? આ આખે લેક (જીર સમૂહ વિગેરે) અર્થ શૂન્ય નિગ્ન અભાવરૂપ તે શૂન્યવાદીના મત પ્રમાણે થાય અર્થાત્ જે કંઈ દેખાય છે, સમજાય છે, તે બધું માયાજાલ કે સ્વપ્ના માફક કે ઈંદ્ર જાલ માફક દેખાય છે, પણ તે કઈ માનવાનું નથી,) હવે તેનું ખંડન કરવા કહે છે, जहाहि अंधे सह जोतिणावि
रूवाइ जोपस्सत्ति हीण णेत्ते
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. संतपि ते एयमकिरियवाई
किरियं ण पस्संति निरुद्धपन्ना॥८॥ જેમ અંધ જન્મથી આંધળો કે પછીથી આંધળો થયેલે રૂપ તે ઘટ વસ્ત્ર વિગેરે પદાર્થોને તિ-દીવા વિગેરેના પ્રકાશ હોય છતાં તે જોઈ શકતા નથી, આ પ્રમાણે તે અકિયાવાદીઓ સાચી વસ્તુ ઘટપટ વિગેરે અને તેને તે ઉપયોગ તથા હાલચાલ વિગેરે કિયાને દેખતા નથી.
પ્રકેમ દેખતા નથી?
ઉ–કારણ કે જ્ઞાનાવરણ વિગેરે કર્મથી તેમની પ્રજ્ઞા જ્ઞાન બુદ્ધિ હણાય ગઈ છે, તેથી જ ગેવાલ વિગેરેથી પ્રતીત બધા અંધકારને દૂર કરનાર કમલવન ખંડને ખીલવનાર સૂર્યને તડકે રેજ થાય છે, છતાં દેખાતો નથી તથા તેની કિયા તે દેશદેશ પ્રકાશ આપવા જતો આવતો દેવદત્ત વિગેરે મનુષ્યને ખુલ્લે ખુલે દેખાય છે, અનુમાન થાય છે, તેજ પ્રમાણે ચંદ્રમા અંધારીયા પક્ષમાં રોજ રોજ છેડે છેડે ક્ષીણ થતાં અમાવાસ્યાએ સંપૂર્ણ ક્ષય થઈને પાછો અજવાળીયા પક્ષમાં એકેક કલાકે વધતે સંપૂર્ણ અવસ્થા પામેલો પ્રત્યક્ષ દેખાય છે, તથા નદીઓ ચેમાસામાં જળના કલોલથી વ્યાપ્ત થએલી પૂર આવેલી પહાડમાંથી ઝરતી (વહેતી) દેખાય છે અને વાયુ વાતા ઝાડને ભાગતા કંપાવતા વિગેરેથી અનુમાન કરાવે છે, વળી જૈનાચાર્ય કહે.
Page #208
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
-પurv
છે કે તમે કહ્યું હતું કે આ બધું માયા સ્વપ્ન ઈંદ્ર જાળ સરખું છે, તે તમારું કહેવું જૂઠું છે, કારણ કે બધું અભાવ માનીએ તે કઈ પણ એમાયારૂપ જે સત્ય વસ્તુ છે, તેને પણ અભાવ થતાં તમારી માનેલી માયાનો પણ અભાવ થાય, અને જે કઈ વાદી માયાને બતાવે, અને જેને માયાને ઉપદેશ કરે તે સર્વ શૂન્ય માનતાં કહેનાર તથા સાંભળનાર બંનેને અભાવ થવાથી પછી તમારી વ્યવસ્થા કેવી રીતે કરશે? વળી તમારું માનેલું સ્વપ પણ જાગૃત અવસ્થાની અપેક્ષાએ મનાય છે, પણ જે જાગૃત અવસ્થાને અભાવ માનીએ તે સ્વમાને પણ અભાવ થાય, પણ તમે સ્વપ્નાવસ્થા માને તે આંતરરહિત જોડે લાગુ પડતી) જાગૃત અવસ્થા અવશ્ય સ્વીકારવી પડશે, અને તે જાગૃત અવસ્થા માનતાં તમારા માનેલ સર્વશૂન્યતાની હાનિ થશે, તેમ સ્વપ્ન પણ અભાવરૂપ નથી, કારણ કે સ્વપ્નમાં પણ જે દેખાય છે, તે પૂર્વે અનુભવેલું વિગેરે દેખાય છે, તે બતાવે છે. " अणुहूयदिट्टचिंतिय मुयपयइवियारदेवयाऽ णूया। मुमिणस्स निमित्ताई पुण्णं पावं च णाभावो ॥२॥" ..
અનુભવેલું દેખેલું ચિંતવેલું સાંભળેલું પ્રકૃતિ વિકાર (મંદવાડ વિગેરે) દેવતાએ આપેલ વરદાન વિગેરેથી સ્વપ્ન થાય છે, પણ તેથી પુણ્ય પાપને અભાવ નથી, ઇંદ્રજાળની
૧૩
Page #209
--------------------------------------------------------------------------
________________
--
--*
૧૯૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. વ્યવસ્થા પણ બીજું તેવું સત્ય હોય તે થાય છે જો તેવું બીજું સત્ય ન હોય તે કેના વડે કેની (ઈદ્રજાલ (નકલ) બતાવશે, બે ચંદ્ર દેખવા તે પણ રાત્રિમાં એક ચંદ્ર હોય તે બીજા ચંદ્રમાનો આભાસ થાય છે, સર્વશૂન્ય હોય તે તે બે ચંદ્રમા ન ઘટે, તેમ કોઈપણ વસ્તુને અભાવ સર્વથા તુચ્છરૂપ વિદ્યમાન નથી, સસલાનું સીંગડું કાચબાના વાળ આકાશનું કમળ વિગેરે અત્યંત અંભાવવાળી વસ્તુઓ પ્રસિદ્ધ છતાં પણ બે પદના સમાસવાળી વસ્તુને અભાવ છે, પણ એકપદે વાચકવાળી વસ્તુને અભાવ નથી, જેમકે સસલે પણ છે, સીંગડું પણ છે, ફક્ત અહીં સસલાના મસ્તક ઉપર ઉગનાર સીંગડું નથી તેથી સંબંધ ફક્ત નિષેધ થયે, પણ વસ્તુને સર્વથા નિષેધ નથી, એ પ્રમાણે બીજે પણ સમજવું, તેથી વિદ્યમાન એવી અસ્તિ વિગેરે ક્રિયામાં જેની બુદ્ધિ રેકાઈ ગયેલ છે તેવા મતવાળા અકિયાવાદને આશ્રય લઈ બેઠેલા છે, પરંતુ જેમની બુદ્ધિ જડ નથી થઈ, તેવાજ બરોબર અર્થ સમજનારા હોય છે, તે અવધિજ્ઞાની મન:પર્યાય જ્ઞાની અને કેવળજ્ઞાનીઓ ત્રણ લેકમાં પિલાણમાં સર્વત્ર વ્યાપી રહેલ પદાર્થોને હાથમાં રહેલા આંબળાના ન્યાય વડે દેખે છે, (જેમ આપણે હાથમાં રહેલા આંબળાને આંખથી પ્રત્યક્ષ જોઈએ તેમ તેઓ કેવળ જ્ઞાનીઓ બધું
Page #210
--------------------------------------------------------------------------
________________
-
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
vvv
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯૫ જોઈ શકે છે, અને તે કેવળ જ્ઞાનીના કહેલા આગમે વડે અતીત અનાગત પદાર્થોને પણ બીજ જાણે છે.)
વળી જેએ બીજા અષ્ટાંગ નિમિત્ત જાણનાર છે તેઓ નિમિત્ત બળથી જીવ વિગેરે પદાર્થોને બીજા જાણે છે. संवच्छरं सुविणं लक्खणं
निमित्त देहं च उप्पाइयं अटंगमेयं बहवेअहित्ता
लोगंसि जाणंति अणागताई ९ ૧ સંવત્સર તે જતિષ ૨ સ્વપ્ન ફળ સૂચક ૩ શરીરના ૪ લક્ષણ નિમિત્ત ૫ શરીર ૬ ઉત્પાતિક તથા અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્ર એ ભણીને ઘણું તિષ જાણનારા લેકમાં ભવિષ્ય વિગેરે બહુએ બાબતે કહે છે.
ટીકાને અર્થ–સંવત્સર જ્યોતિષ ટીપણાના આધારે વરસ ફળ લેકે જાણે છે તે, સ્વનિ, સારામાઠા સ્વપ્નનું ફળ બતાવનાર ગ્રંથ, લક્ષણ તે શરીર ઉપર શ્રીવત્સ વિગેરે શુભ અશુભ લક્ષણે બતાવનાર ગ્રંથ, ચ શબ્દથી સમજવું કે આ લક્ષણોમાં કેટલાંક અંદર હોય છે કેટલાંક બાહ્ય ખાતાં હોય છે, નિમિત્ત પશુપક્ષી માણસને શબ્દ પ્રશક્ત
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. શકુન વિગેરે, દેહ શરીરમાં તે મસાતલ વિગેરે છે તે ઐત્પાતિક- ઉકાપાત દિગદાહનિર્ધાત ( ) ભૂમિક ધરતી પૂજે છે તે, અષ્ટાંગ નિમિત્ત, પૂર્વે કહી ગયેલ પૃથ્વી કંપે છે તે, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, સ્વર, વ્યંજન આ પ્રમાણે નવમાં પૂર્વમાં ત્રીજા આચાર વસ્તુ પ્રકરણમાંથી કાઢેલ સુખદુઃખ જીવિત મરણ લાખોટ વિગેરે સૂચવનાર નિમિત્ત જે ભણીને ભવિષ્ય (ભૂતકાળ, વર્તન માન કાળની દેશ પરદેશ)ની વાતે બીજાને કહે છે, જેના ચાર્ય આ વિષય સમજાવીને અન્યવાદીને કહે છે કે તમારો શુન્યવાદ વિગેરેને જે ઉપદેશ કરે છે. કે માને, તે અપ્રમાણુક છે, અર્થાત જૂઠે છે. केइ निमित्ता तहिया भवंति,
केसिंचि तं विप्पडिएति णाणं ते विजभावं अणहिजमाणा
आहंसु विजा परिमोक्खमेव १० કેટલાંક નિમિત્તે સાચાં હોય છે, કેટલાક ષીને કહેલાં જ્ઞાન વચને જૂઠાં પડે છે, તેથી તેઓ વિદ્યાના. ભાવ (તત્વ) ને ન શીખતાં તેઓ કહે છે કે આવાં જૂઠાં શાસ્ત્રોને જ અમે ત્યાગ કર્યો છે, (ભણ્યા કરતાં ન ભણે - સારો કે લેકેને ખોટું કહીને ન ઠગે).
Page #212
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯૭
- ટીકાને સાર—આ પ્રમાણે જેનોને પરવાદી કહે છે, હે બંધ! શ્રુતજ્ઞાન જ્યોતિષ પણ જૂઠું પડે છે તે બતાવે છે, જેમકે ચિદપૂર્વ ભણેલાઓ પણ છ સ્થાનમાં (છ વિભાગમાં પડેલા છે તેવું જૈન શાસ્ત્ર કહે છે, તે અષ્ટાંગ નિમિત્ત ભણેલામાં ભૂલ કેમ ન પડે? વળી અંગથી જુદા એવા નિમિત્ત શાસ્ત્રના ૧૨૫૦ અનુટુભ (પ) છંદના લેક છે, તેની સાડાબાર હજાર ફ્લેક પ્રમાણ ટીકા છે, અને તેની પરિભાષા (વિશેષ અર્થ) સાડાબાર લાખ શ્લેક પ્રમાણ લખાણ છે,
વળી અષ્ટાંગ નિમિત્ત જાણનારાના પણ પરસ્પર ઓછા વધતા પ્રમાણથી છ ભેદ થાય છે, તેમના બોલવામાં પણ ભેદ પડી જાય, સૂત્રમાં કઈ શબ્દ પુંલિગ છે, પણ નિમિત્તનું વિશેષણ નપુંસક જોઈએ, તેનું કારણ એ છે કે કાંતે કવિતાને લીધે છે અથવા તે પ્રાકૃત શૈલી હેવાને લીધે છે, તેથી એ અર્થ લે કે કેટલાંક નિમિત્તે તથ્ય સાચાં છે. કેટલાંક નિમિત્તામાં અથવા નિમિત્ત જાણનારાઓમાં બુદ્ધિના સંકેચને લીધે અથવા વિશેષ ક્ષય ઉપશમના અભાવે કહેલા નિમિત્તના જ્ઞાનમાં ફેર પડે છે, આહંત (જૈન) આગમાં જ્યારે નિમિત્ત કહેવામાં ફેર પડે છે, ત્યારે બીજા જૈનેતરના વચનેમાં તે શું કહેવું? આવી રીતે નિમિત્ત શાસ્ત્રોમાં ખટાપણું જાણુને તે અકિયાવાદીઓ વિદ્યાના સાચા ભાવને ન માનતાં નિમિત્ત (તિષ)
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૮]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. સાચું નથી એમ જાણુને વિદ્યા ન ભણવી અર્થાત્ શ્રુતજ્ઞાન ન મેળવવું, તેમાં બટાપણું છે, એવું કહી તેને ત્યાગ કરાવે છે, અથવા ચોથા પદને અર્થ એ કરે છે કે તેઓ ક્રિયા નથી માનતા, તેથી વિદ્યા ભણવાથી જ મેક્ષમાને, અર્થાત જ્ઞાનથી સંસારનું સ્વરૂપ જાણ્યું, એટલે તેને મેક્ષ થઈ ગયે, એટલે જરાપણ કષ્ટ સહેવું તેમને ગમતું નથી) વળી કઈ પ્રતિમાં ચોથું પદ આ પ્રમાણે છે, “શાળામું સોનિ વયંતિ મંતેને અર્થ કહે છે, તેઓ અકિયાવાદી એમ માને છે કે વિદ્યા ભણ્યા વિના જ પિતાની મેળે લકને અથવા આ લેના પદાર્થોને અમે જાણીએ છીએ, એવું તે મંદ બુદ્ધિવાળા કહે છે, પણ જોતિષની સત્યતા નથી માનતા, વળી અકિયાવાદીઓ પિતાના તરફથી તેવાં દષ્ટાંત આપે છે કે કોઈને છીક થાય, તે વખતે કઈ જતે હોય, છતાં તેની કાર્ય સિદ્ધિ થાય છે, અને સારા શુકન લઈને કઈ જાય છતાં કાર્યમાં વિન થતું દેખાય છે, એથી નિમિત્ત બળથી જે જેશીઓ કહે છે, તે તેમનું કહેવું તદન જૂઠું છે, (આ સંબંધે દલપતરામ કવિને દેવા દર્પણ નામને ગ્રંથ છે, તે જ્યોતિષના ફલાદેશને તદન ઓટે બતાવે છે, અને જોતિષનું કહેલું ભવિષ્ય સાચું હોય તે શું નુકશાન થાય તે વિસ્તારથી બતાવ્યું છે ) જૈનાચાર્ય ઉત્તર આપે છે, હે બંધ ! એમ નથી, સારી
Page #214
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯
રીતે શ્રત સિદ્ધાંત ભણીને વિચારી સમજીને કહે છે તેમાં ભેદ પડતું નથી, જો કે જ્ઞાનની વિચારણામાં છ ભેદ પડે છે, તે પણ તે પુરૂષમાં ક્ષય ઉપશમ (વિચારણુ શક્તિ) ઓછી હેવાને લીધે છે, પ્રમાણ આભાસ (અપ્રમાણ)ના વિષમવાદથી સમ્યફ પ્રમાણમાં વિષમવાદની શંકા લાવવી અયોગ્ય છે. જેમકે રેતીના રણના દેશમાં ઉનાળામાં ખરા તડકામાં પાણુંને દેખાવ દેખાય છતાં પાણી નથી, એવુ જોઈને કેઈ ભેળો માણસ ખરા પાણીના સ્થાનમાં વિચાર કર્યા વિના પાણી નથી એવી શંકા લાવે તે ડાહ્યા માણસો પ્રત્યક્ષ પાણી દેખીને પણ તે ભેળા માણસની વાત માનશે કે? વળી જૈનાચાર્ય કહે છે, હે બંધ ! મથકમાં અગ્નિ છે, એવુ, સિદ્ધ કરવા કોઈ મશકમાં ધુમાડે ભરીને મેટું બાંધી કઈ જગ્યાએ મશક ખુલ્લી કરતાં ધુમાડે નીકળે, છતાં મશકમાં અગ્નિ સિદ્ધ ન થાય,
પણ તેથી સત્ય ધૂમાડાને નિષેધ ન થાય. કારણકે સારી રીતે કારણે વિચારીને કાર્ય કર્યું હોય તે વધે આવતું નથી, જ્યાં વાંધો આવે ત્યાં પ્રમાણ કરનારને પ્રમાદ છે, પણ તેમાં પ્રમાણને દેષ નથી, એ જ પ્રમાણે સારી રીતે વિચારીને તિષ કહે, તે તેમાં ફળને ભેદ નથી પડતે, વળી છીંકના અપશુકનમાં પણ કાર્ય સિદ્ધિ દેખાય, તે પણ તિષને દોષ નથી, કારણકે ઉતાવળથી
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. કે અજાણુથી છીંક ન માનનારો કાર્ય કરીને આવે તે ત્યાં એમ સમજવું કે રસ્તામાં બીજા શુભ શુક્ત મળ્યા હોય તે કાર્ય સિદ્ધ થાય, તેજ પ્રમાણે શુભ શુકન જોઈને જતાં પણ પછી નબળું નિમિત્ત (અપશુકન) થાય તે કાર્યને વિઘાત થાય, તે પ્રમાણે બૈદ્ધ શાસ્ત્રની વાત છે. એક વખત ગૌતમ બુધે પિતાના શિષ્યોને કહ્યું કે અહીં બાર વરસને દુકાળ પડશે, માટે પરદેશમાં તમે ચાલ્યા જાઓ, તે પ્રમાણે શિષ્ય ચાલી નીકળ્યા, પછી તરત ગૌતમ બુધે પાછા બેલાવ્યા અને કહ્યું કે તમે પરદેશ ન જાઓ કારણ કે અહીં હમણાંજ પુણ્યવાન મહાસત્વ (બાળક) જનમ્યા તેના પ્રભાવથી સુકાળ થશે, આથી એમ જાણવું કે પ્રથમ નિમિત્તમાં બીજું મળતાં પ્રથમના ફળમાં શંકા પડે છે, તેથી બંને નિમિત્તનું ધ્યાન રાખવું, પણ તેથી જ્યોતિષ છેટું નથી, ते एवमक्खंति समिञ्च लोगं |
तहा तहा समणा माहणा य। सयं कडं गन्नकडं च दुक्खं
आहेसु विजाचरणं पमोक्खं ॥११॥ સૂત્ર–ગાથા ૧૧નો અર્થ-તે ઉત્તમ સાધુઓ શ્રાવકે આલેક સ્વરૂપને જાણીને આવું કહે છે કે પોતાના કરેલાં કર્મો
Page #216
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૦૧ પોતે ભગવે છે, પણ બીજાના નહિ તેટલા માટે ઉત્તમ જ્ઞાન મેળો અને ચારિત્ર પાળો કે મોક્ષ મળે. ' ટીકા –એકલી ક્રિયા માન પરનાં દૂષણે બતાવે છે, તેઓ જ્ઞાન વિના ફક્ત એકલી કિયાથી એટલે દીક્ષા લઈને કિયા કરવી પણ જ્ઞાનની જરૂર નથી, તેઓ એમ કહે છે કે માતા છે પિતા છેસારા કર્મનું ફળ છે, તે એવું શા માટે કહે છે.
ઉ. ક્રિયાથી બધું સિદ્ધ થાય છે, પિતાના અભિપ્રાય પ્રમાણે સ્થાવર જંગમ લોકને જાણને બેલે છે કે અમે બરોબર વસ્તુ તત્વને જાણનારા છીએ, આવું જાણીને માને છે કે સર્વ છે, પણ નથી એવું કઈ નથી,
પ્ર. આવું કેમ બોલે છે,
ઉ. તે તે પ્રકારે કહે છે, જેવી જેવી ક્રિયા કરે છે, તેવા તેવાં સ્વર્ગ નર્કનાં ફળ મળે છે, આવું માનનારા બૌદ્ધ સાધુઓ કે અન્ય દર્શનીઓ અથવા બ્રાહ્મણે છે તેઓ એકલી કિયાથી જ મેક્ષ માને છે, વળી સંસારમાં જે કંઈ દુઃખ સુખ તે બધું પિતાના આત્માનું જ કરેલું છે, પણ બીજા ઈશ્વરે કે કાળે કર્યું નથી, આવું તત્વ અકિયા વાદમાં ન ઘટે, અક્રિયાવાદમાં આત્માએ ન કર્યા છતાં સુખ દુઃખ ભોગવવાનો સંભવ થાય છે,
એથી એમ થશે કે કરેલી મહેનતનો નાશ, અને ન કરેલાનું ફળ ભોગવવું પડે. આ પ્રમાણે કિયાવાદીએ.
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો અકિયાવાદનું ખંડન કરી કિયાવાદને સિદ્ધ કર્યો, ત્યાં જૈનાચાર્ય કહે છે, આત્માને સુખ દુઃખ વિગેરે છે, તે તમારું કહેવું સાચું છે, પણ બધું છે જ એવું નક્કી ન માને જે છે એવું એકાંત માનીએ તે પછી “ કયાંય નથી એવું થઈ જાય, તે પછી આ લેકમાં રહેલો બધે વ્યવહાર ઉઠી જાય, વળી એકલી કિયાથી જ્ઞાન વિના સિદ્ધિ નહિ થાય, કારણ કે જ્ઞાન વિના ઉપાય ન સમજાય, અને ઉપાય વિના ઉપેય જે વાંછીએ તે ન મળે એ જાણીતું છે, કારણ કે જ્ઞાન સહિત (સમજીને કરેલી) કિયાજ ફળવાળી છે, દશવૈકાલિક ચોથા અધ્યયનમાં
पढमं नाणं तओ दया, एवं चिट्ठति सव्वसंजए। अन्नाणी किं काही, किंवा नाही छेयपावयं ॥१॥
પહેલું જ્ઞાન અને પછી દયા (સંયમ કિયા) આ બધા સાધુ માટે જાણવાનું છે અજ્ઞાની સાધુ શું કરશે ? અથવા કેમ જાણશે કે આ પુણ્ય છે કે પાપ છે? એ વચનથી કિયા માફક જ્ઞાનનું પણ પ્રધાનપણું છે, તેમ એકલા જ્ઞાનથી પણ સિદ્ધિ નથી, કારણ કે કિયારહિત જ્ઞાન પાંગળા માફક કાર્યસિદ્ધિ ન કરે, એમ વિચારીને જૈનાચાર્યે આ અગ્યારમી. ગાથાના ચોથા પદમાં કહ્યું કે જ્ઞાન ચરણ બે મળેથી મેક્ષ છે . શું કહ્યું ઉ. જ્ઞાન ચરણથી મેક્ષ મળેતે યાદ રાખો)
Page #218
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૦૩
જ્ઞાનરહિત ક્રિયાથી સિદ્ધિન થાય, આંધળો જેમ કાર્ય ન કરી શકે, કિયારહિત જ્ઞાનથી સિદ્ધિન થાય, જેમ પાંગળે કાર્ય ન. કરે, આવું જાણીને તીર્થકર ગણધર વિગેરેએ મેક્ષ આ. પ્રમાણે કહ્યો છે, કે વિદ્યા-જ્ઞાન, અને ચરણ તે કિયા તે. બને પણ કારણપણે છે, જે વિગૃાર્શ આદિપણાથી મત્વથીય અચ પ્રત્યય) વિદ્યાચરણવાળે મોક્ષ–તે જ્ઞાનકિયાવડે સાધ્ય છે, તેવા મોક્ષને બતાવે છે. ટીકાકાર બીજો અર્થ કરે છે, આ સમોસરણ એટલે મતમતાંતરેના ભેદ કોણે. બતાવ્યા? પૂર્વે કહ્યું, અને ભવિષ્યમાં કહેશે, એવી શંકા કેઈ કરે, તેને ઉતર આપે છે તે આ પ્રમાણે કહે. છે, ક્યાંય પણ અખલિત ન અટકે એ બધું જાણે છે. પ્રજ્ઞાજ્ઞાન, તે જેમને છે, તે તીર્થકરો વિશાળ બુદ્ધિવાળા–તે પૂર્વે બતાવ્યા પ્રમાણે બરોબર કહે છે, વૈદ રજુ પ્રમાણ લેક છે, અથવા સ્થાવર જંગમને સમાવેશ છે જેમાં, તે કેવળ જ્ઞાન વડે હાથમાં આમળાને જાણે તેમ તે લકસ્વરૂપને જાણુને તથાગત તે તીર્થંકરપણું અને કેવળજ્ઞાનપણું તેને પ્રાપ્ત થયેલા તેઓ કહે છે (અને તેમને આધારે) શ્રમણ-સાધુઓ, બ્રાહ્મણે, શ્રાવક એવું કહે છે, વળી ત્રીજો અર્થ કહે છે કે લોકોમાં ચાલતી પ્રચલિત વાત છે, કે સમજીને કરે તે મોક્ષ થાય,) આ કહેનાર કેવા છે, તે કહે છે. તથા તથા તે તે પ્રમાણે, ક્યાંય પાઠ છે. તેનો અર્થ એ છે કે જે જે
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
~~
સમાધિમાર્ગ વ્યવસ્થિત છે, સાચો છે, તે તે કહે છે, આવું કહે છે કે, આ સંસારમાં રહેલા છે તે અસાતાના ઉદયનું દુઃખ છે તેના વિરૂદ્ધનું શાતા વેદનીયનું સુખ છે, તે આત્માનું પિતાનું કરેલું છે, પણ કંઈ કાળ કે ઈશ્વરે કરેલું છે, તેનું પ્રમાણ બતાવે છે. "सव्वा पुवकयाणं कम्माणं पावए फलविवागं । अवराहेसु गुणेमु य णिमित्तमित्तं परो होइ ॥१॥"
બધે જીવ સમૂહ પૂર્વે કરેલાં કૃત્યોનું ફલ વિપાક સુખ દુ:ખ પામે છે, બાહય દષ્ટિથી બગાડનાર તથા સુધારનાર અપરાધી કે લાભદાયી ગણાય છે, છતાં ખરી રીતે પૂર્વે કહેલ પિતનાં કૃત્યેનું ફળ છે, અપજશ કે કીર્તિ પરને માથે નિમિત્ત માત્ર છે, આથી કોઈને શત્રુમિત્ર ન ગણતાં પિતને દોષ ગણ આવું તીર્થકર ગણધરે કહે છે, કે જ્ઞાન ચારિત્ર બે સાથે મળેથી મોક્ષ મળે, પણ જ્ઞાનકિયા જુદી પાડે તે મેક્ષ ન મળે, તે કહે છે. क्रियां च सज्ज्ञानवियोगनिष्फलां, क्रियाविहीनां च
विवोधसम्पदम् निरस्यता क्लेशसमूहशान्तये, त्वया शिवायालिखितेव
પદ્ધતિઃ શા કિયા (ચારિત્ર) ઉત્તમ જ્ઞાન નિન નકામું છે અને અને ઉત્તમ જ્ઞાનની સંપદા પણ કિયાવિના કલેશ સમહની
Page #220
--------------------------------------------------------------------------
________________
બારમુ શ્રી સમવસરણું અધ્યયન. [૨૦૫ શાંતિ માટે નકામી છે, આ તેં મેક્ષના માટે ન લખેલી પદ્ધતિ માફક છે, અર્થાત્ તે શાસ્વતી માન્યતા છે કે કિયાજ્ઞાન બંને સાથે જોઈએ, ૧૧, (આ અગ્યારમી ગાથામાં ટીકાકારે બેવડે અર્થ કર્યો છે તે જૈનેતરોને લાગુ પાડી એકાંત કિયા કે જ્ઞાનને નિરર્થક કહ્યાં છે, અને જેનાગમને અર્થ લઈ સિદ્ધ કર્યું છે કે પોતાનાં સારા માઠાં કૃત્યનું ફળ ભેગવવાનું છે માટે સમજીને દીક્ષા પાળો.) ते चक्खु लोगंसिह णायगा उ
_मग्माणुसासंति हितं पयाणा तहा तहा सासयमाहु लोए
जंसी पया माणव! संपगाढा ॥१२॥ "સૂત્ર –કેવળ જ્ઞાનરૂપ ચક્ષુવાળા નાયકે સંસારી ને હિતોપદેશ આપે છે કે રાગદ્વેષની બુદ્ધિ કરશો તે આ. લેકમાં તે મનુષ્ય ઘણે કાળ ભ્રમણ કરશે, કારણ કે લેક શાસ્વત છે. છે. અર્થ:–વળી તે તીર્થકર ગણધર વિગેરે અતિશય જ્ઞાનીઓ આ લેકમાં ચક્ષુમાફક ચક્ષુઓ વાળા છે, તે બતાવે છે, જેમ ચક્ષુ અજવાળામાં પોતાની સામે રહેલા. પદાર્થોને બરોબર દેખે છે, એમ તેઓ પણ લોકોમાં રહેલા
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પદાર્થોને બરાબર નિહાળી પ્રકટ કરે છે, તેમજ આ લેકમાં નાયક પ્રધાન (તુ શબ્દ વિશેષણમાં છે) ઉત્તમ પુરૂષો સદુ પદેશવાથી નાયક ગણાય છે, તે કહે છે તે જ્ઞાનાદિ મેક્ષ માર્ગને બતાવે છે, વારંવાર જન્મે તે પ્રજા પ્રાણી સમૂહ તેઓનું હિત સગતિ અપાવે, અને કુગતિ હટાવે, તે હિતને ઉપદેશ આપે, વળી રૈદ રજુ પ્રમાણ લેકમાં અથવા ધર્માસ્તિકાય આદિ પંચઅસ્તિકાય રૂપલેક છે તેમાં જે જે પ્રકારે દ્રવ્યાસ્તક નયના અભિપ્રાયે જે વસ્તુ શાસ્વત છે, તે તેમણે બતાવી છે, અથવા આ પ્રાણ સમૂહ લેક સંસારમાં રહેલ છે તેમાં જેવી રીતે શાસ્વત (કાયમ) છે તે બતાવે છે, જેમકે મિથ્યાદર્શનની વૃદ્ધિ તેમ તેમ શાસ્વત લેક છે તે બતાવે છે, તીર્થકર આહારક વજીને બધાજ જીવ કર્મ બાંધે છે, તેવું સંભવે છે, તેમજ મહા આરંભ વિગેરે ચાર સ્થાનકે (કારણો)થી નરકનું આયુ જ્યાં સુધી બાંધે છે, ત્યાં સુધી સંસારને ‘ઉછેર ન થાય, અથવા જેમ જેમ રાગદ્વેષ વિગેરેની વૃદ્ધિ થાય, તેમ તેમ જીવની અપેક્ષાએ સંસાર શાસ્વત (ચાલુ) રહે એમ કહે છે, જેમ જેમ કર્મના ઉપચયની માત્રા (પ્રમાણ વધે તેમ તેમ સંસારની વૃદ્ધિ જાણવી, અથવા દુષ્ટ મન વાચા કે કાયાની ચેષ્ટાઓમાં વધારે થાય, તેમ સંસારની વૃદ્ધિ જાણવી, તેજ સંસારને ચાલુ વધારે છે, આ સંસારમાં પ્રજા તે જીવે, હે માનવ કારણ કે
Page #222
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૦૭
માણસજ પ્રાયે ઉપદેશને ગ્યા છે, સારી રીતે નારકીતિર્યચ મનુષ્ય દેવ એ ચાર ભેદે પ્રગાઢ તે ખુબ સંસારની વૃદ્ધિ છે, હવે ટુંકાણમાં જીના ભેદ બતાવે છે. जे रक्खसा वा जमलोइया वा,
जे वा सुरा गंधव्वा य काया। आगासगामी य पुढोसिया जे
पुणो पुणो विप्परियासुवेति ॥१३॥ સૂ. અર્થ-જે રાક્ષસો પરમાધામીઓ દેવે ગંધર્વ પૃથ્વીકાય વિગેરે તથા આકાશગામી તથા પૃથ્વી ઉપર ચાલનારા જીવો છે, તે બધા કરેલાં કર્મો ભગવતા નવાં નવાં રૂપ લઈ ભ્રમણ કરે છે..
ટીકા —વ્યંતર જાતિના જે કંઈ ભેદે છે, તેમાં રાક્ષસ જાતિ લેવાથી બધા ભવનપતિ દેવોની જાતિ લેવી, તથા સુરે તે સૈાધર્મ દેવલેક વિગેરેના વૈમાનિક દેવેની જાતિ જાણવી, (ચ શબ્દથી, તિષીના દેવ સૂર્ય ચંદ્ર વિગેરે જાણવા) તથા ગાંધર્વ તે વિદ્યારે અથવા કોઈ વ્યંતર દેવની જુદી જાતિ જાણવી, તે ભેદ જુદે લેવાથી મુખ્ય જાતિ હોવી જોઈએ.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૮] .
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
કાય શબ્દથી પૃથ્વીકાય વિગેરે છએ લેવા, હવે બીજી રીતે જીવના ભેદ બતાવે છે, જે આકાશગામી જેમાં ઉડવાની શક્તિવાળા ચારે પ્રકારના દેવ વિદ્યાધર પક્ષી વાયુ અને ઝીણાં ઉડતાં જતુઓ છે, તથા પૃથ્વી આશ્રી પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ બે ઇદ્રિ ત્રણ ઇંદ્રી ચાર ઇંદ્રી જી. છે, તે બધા પિતાનાં કરેલા કર્મોને આધારે જુદા જુદા રૂપે અરટની પાણીની ઘડીએ ભરાય ઠલવાય તેમ આ છે ભ્રમણ કરે છે. जमाहु ओहं सलिलं अपारगं
जाणाहिणं भवगहणंदुमोक्खं जंसि विसन्ना विसयंगणाहिं
दुहओऽविलोयं अणुसंचरंति ॥१४॥ આ સૂ. અર્થઆ જન્મ મરણના ભવ ગહનના ઓઘમાં સમુદ્રના અગાધ જલમાં જેમ તરવાનું જેવું મુશ્કેલ છે, તેમ આ દુઃખથી છુટવું મુશ્કેલ છે, જે સંસારમાં વિષયવાસનાવાળી અંગના (સ્ત્રી)ના રસમાં ખુંચેલા બંને પ્રકારના લેકમાં ત્રણ સ્થાવરરૂપે ભમે છે. 1 ટકાનો અર્થ_આ એઘિ સંસાર સાગરરૂપ છે તે તીર્થકર ગણધર વિગેરે તેનું સ્વરૂપ જાણનારા કડે છે કે
Page #224
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણું અધ્યયન.
[૦૯ સ્વયંભુરમણસમુદ્ર માફક અપાર છે, જે સમુદ્રનું ઘણું પાણી જલચર કે સ્થળચર પ્રાણીથી ન ઓળંગાય, તેમ આ સંસારસાગર પણ સમ્યગદર્શન સિવાય ન ઓળંગાય, તે તું જાણુ, ભવગહન ૮૪ લાખ યૂનિ પ્રમાણ છે, જેમાં સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા છે તે પ્રમાણે આયુસ્થિતિ જોગવી મહાદુઃખથી (કઈ ભવ્ય જીવ) છુટે છે, એ અસ્તિવાદી ક્રિયા માનનાર આસ્તિકને છુટવું મુશ્કેલ છે, તે નાસ્તિકનું શું કહેવું? વળી તે ભવગહન સંસારને બતાવે છે કે આ સંસારમાં સાવદ્યકર્મ કરનારા કુમાર્ગમાં પડેલા જુ મત પકડી બેઠેલા ખેદ પામેલા પાંચ ઇંદ્રિયે વિષય પ્રધાન એવી સ્ત્રીમાં રક્ત બનેલા અથવા વિષય સ્ત્રી (વેશ્યા રૂપાળી સ્ત્રી) ને વશ પડેલા બધા સામયિકાદિ ધર્મક્રિયામાં પાછા હઠે છે, તે વિષય સ્ત્રીરૂપ કાદવમાં ફસેલા આકાશ આશ્રિત કે પૃથ્વી આશ્રિત લેકમાં અથવા સ્થાવર જંગમ બે પ્રકારના જીવ સમૂહમાં ભટકે છે, અથવા સાધુ વેષ ધારીને (ચરિત્ર પૂરું ન પાળવાથી તથા સંસાર ન છોડી તેમાં રચ્યા પચ્યા રહેવાથી અથવા રાગદ્વેષ વડે ચાદ રાજકમાં ભમે છે. न कम्मुणा कम्म खवैति बाला, . अकम्मुणा कम्म खति धीरा मेधाविणो लोभ मयावतीता .
संतोसिणो नो पकरेंति पावं ॥१५॥
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ' સૂ. અર્થ—અશુભ કાર્ય કરવાથી મૂર્ખ માણસો પાપ ક્ષય કરી શકતા નથી, પણ અશુભ કર્મ ત્યાગ કરવાથી ધીર પુરૂષ પાપ ખપાવે છે, વળી બુદ્ધિમાન પુરૂષો લેભથી દૂર રહે છે, અને સંતોષી થઈ પાપ કરતા નથી. 1 ટકાને અર્થ–વળી જૈનાચાર્ય કહે છે કે તે વાદીઓ અસત્ સમવસરણ (કદાઝ)ને આશ્રિત મિથ્યાત્વ વિગેરે દોથી હારેલા સાવદ્ય નિરવદ્ય ભેદને ન જાણનારા છતાં કર્મક્ષય કરવા ઉભા થયેલા અવિવેકપણાથી સાવધ કર્મ જ કરે છે, તે સાવધ કર્મથી પિતાનાં પાપ ક્ષય કરતા નથી, અજ્ઞાનપણાથી તેઓ બાળક જેવા છે. હવે કર્મ કેમ ખપે તે કહે છે. અકર્મ તે આશ્રવનિધિ વડે સંપૂર્ણ નિર્મળ અવસ્થા શૈલેશી કરણમાં જરાએ જરા કર્મ અપાવે છે, તે વિર પુરૂષે મહા સત્વવાળા ઉત્તમ વૈદ્યો જેમ રેગ મટાડે છે તેમ આ કર્મને હણે છે, મેધા-બુદ્ધિ-તે નિર્મળ બુદ્ધિવાળા મેધાવી હિત આહતને જાણનારા અને તે પ્રમાણે હિત લેઈ અહિત છોડી ભમય-પરિગ્રહનેજ છોડનારા અર્થાત્ વીતરાગ દશા પામેલા સંતેષીઓ જેમ તેમ નિભાવી ચારિત્ર પાળે તે અવતરાગ હોય છતાં પણ કમ ખપાવનારા છે. અથવા જેઓ લેભ છોડે છે તે જ સંતોષીઓ હોય તે એવા ઉત્તમ સાધુ ભગવંતે અસદુ અનુષ્ઠાનથી થનારા અકૃત્ય -પાપ રૂપ કર્મને ગ્રહણ ન કરે, કઈ પ્રતિમાં એવો
Page #226
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvv
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૧ પાઠ છે કે રામ માહિતીના તેને અર્થ કહે છે. લેભ અને ભય અથવા લોભથી થતા ભયને ઉલંધી સંતોષી બનેલા છે. (અહીં પુનરક્ત દોષની શંકા ન લાવવી) તે કહે છે લેભાતીતપણાથી પ્રતિષેધ અંશ બતાવ્યું અને સંતેષ શબ્દથી વિધિ અંશ બતાવે, અથવા લેભાતીતપણાથી બધા લેભને અભાવ લે, સંતોષી શબ્દથી વાત રાગ દશા ન હોય તે પણ ઉત્કટ લેભ ન હોય, આ પ્રમાણે લેભને અભાવ બતાવી બીજા કષાયથી લેભનું મુખ્યપણું બતાવે છે, કે જેઓ લેભ છેડે તે અવશ્ય પાપ ન કરે (તેમને પછી પાપની જરૂર રહેતી નથી.) ते तीय उप्पन्न मणागयाइं ... लोगस्स जाणंति तहा गयाइं णेतारों अन्नेसि अणन्नणेया
बुध्धा हु ते अंतकडा भवंति ॥१६॥ સ. અર્થઓ પૂર્વે કહેલા કેવળ જ્ઞાની વીતરાગ કે શ્રત કેવળી છે તે આ લેકના બધા જીના ત્રણે કાળનાં કૃત્ય તથા સુખદુ:ખને સાચા સ્વરૂપમાં જાણે છે તેઓ બીજાને નેતાઓ છે. પણ તીર્થકરે પ્રત્યેક બુદ્ધ પિતે પોતાની મેળે બોધ પામે છે તેથી તેમને નેતા બીજે કેઈ નથી, તેઓ કર્મને અંત કરી મોક્ષમાં જાય છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો ટીકાને અર્થ–જેમણે લેભ મૂક્યો તે કેવા થાય છે. તે કહે છે. વીતરાગે અથવા અ૫ કષાયવાળા પંચાસ્તિ કાયરુપ લેક અથવા પ્રાણીલેકે પૂર્વ કાળમાં લીધેલા જન્મમાં જે કૃત્ય કર્યા હોય, વર્તમાનમાં કરતાં હોય, કે ભવિષ્યમાં થશે, તે બધાં સુખ દુખ જેવાં છે તેવાં જ તે જ્ઞાનીઓ જાણે છે, પણ વિલંગજ્ઞાની માફક વિપરીત જાણતા નથી, તે સંબંધી વિલંગ જ્ઞાનીને સૂત્રાગમને પાઠ બતાવે છે.
હે ભગવદ્ અનગાર (સાધુ) માયી મિથ્યાદષ્ટિ રાજગૃહ નગરમાં રહેલે વાણારસી નગરીમાં રહેલ રૂપે (વસ્તુ) ને જાણે દેખે? ઉ–વિભળજ્ઞાની હોવાથી તે દેખે પણ થોડું ફેરફારવાળું દેખે, પરંતુ ઉત્તમ સાધુઓ જેઓ ભૂતભવિષ્ય વર્તમાન જાણનારા છે, તે કેવળજ્ઞાનીઓ અથવા ચિાદ પૂર્વ ધારી પક્ષ જ્ઞાનીઓ સંસારમાં રહેલા બીજા ભવ્ય જીને મક્ષ તરફ લઈ જનારા નેતાઓ છે, અથવા સદુપદેશ તરફ લઈ જાય, કારણ કે જેઓ સ્વયંભુદ્ધ છે, તે બીજાના દેરવ્યા વિના પિતાની મેળે બંધ પામી મોક્ષમાં જાય છે, તે અનન્ય છે, તેઓ હિત અહિત પિતાની મેળે સમજી અહિ. તને છેડીને હિતને સાધે છે, તેઓ તીર્થકર ગણધર વિગેરે બુદ્ધ છે, (હ શબ્દ ગાથામાં અને તેના અર્થમાં છે અથવા વિશેષણના અર્થમાં છે, તે પૂર્વે કહેલ છે) વળી તેઓ
Page #228
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૩
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~
~
~~
~
~
ભવને અંત કરનાર છે અથવા કર્મને અંત કરનારા છે,
જ્યાં સુધી તેવા જ મોક્ષમાં ન જાય, ત્યાં સુધી તેઓ પાપ ન કરે, તે બતાવે છે. ते णेव कुव्वंति ण कारवंति
भूताहि संकाइ दुगुंछमाणा; सया जता विप्पणमंति धीरा, विण्णत्ति(ण्णाय)वीराय हवंति एगे।सू.१७
સૂ અ–પૂર્વે કહેલા ઉત્તમ સાધુઓ પાપ ન કરે, ન કરાવે, તેમ જીવહિંસાથી ડરેલા હોવાથી બીજા હિંસા કરનારની પ્રશંસા પણ ન કરે, પોતે સંયમને ઉત્સાહથી પાલે તેથી ધીર છે અને ઉપસર્ગ પરિષહથી ન કંટાળે માટે વીર છે. '
ટી. અન્તે પ્રત્યક્ષજ્ઞાની કે પરોક્ષજ્ઞાનીએ તત્વને જાણનારા સાવદ્ય અનુષ્ઠાનને જીની હત્યા થવાના ડરથી તથા પાપને ધિક્કારનારા હોવાથી પિતે ન કરે, ન કરાવે પાપ કરનારને અનુદે નહિ; તે પ્રમાણે જૂઠું ન બેલે, ન બોલાવે તેમ જૂઠું બોલનારને પ્રશંસે નહિ, આ પ્રમાણે ચેરી મૈથુન સેવન પરિગ્રહુ એ ત્રણ પાપ ન કરે ન કરાવે તેમ કરનારને પ્રશસે નહિ, તેઓ હંમેશાં સંયત છે, અને પાપ અનુષ્ઠાનથી દૂર રહેલા
Page #229
--------------------------------------------------------------------------
________________
wwwmmwwwwwwwwwww
ર૧૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. નિર્મળ સંયમની ક્રિયા ઉત્સાહથી કરે છે, તે ધીરપુરૂષે છે, વળી કેટલાક સારું ખોટું વિચારી સમજીને જે જિનેશ્વરે કહ્યું છે તે સાચું છે, એ નિશ્ચય કરી દુઃખ સહીને કર્મો કાપે તે વીર પુરૂષ છે, અથવા પરીસહ ઉપસર્ગરૂપ શત્રુસેનાને જીતવાથી વીર છે, અથવા બીજી પ્રતિમાં વિત્તિ વીરા મતિ જે પાઠ છે તેને અર્થ કહે છે. કેટલાક ગુરૂ (બહાળ) કમી જે અલ્પ સત્વવાળા વિજ્ઞપ્તિ-જ્ઞાન-તેનાથી જ વીર બોલવા માત્ર શર પણ કરણમાં શૂરા હોય ને તેમને મેક્ષ પ્રાપ્ત ક્રિયા વિના ન થાય તે કહે છે. શાસ્ત્રો ભણને મૂરખ બને છે, વિદ્વાન ખરે તે કરજ સાચો પરખે રોગાદિ બધું વૈદ સાચો, દવા વિના જાણ હરે ન રોગો डहरे य पाणे वुडेय पाणे
ते आत्तओ पासइ सव्वलोए उबेहती लोगमिणं महंतं बुद्धे ऽपमत्तेसु परिव्यएजा ॥सू.१८॥
સૂત્ર અ–નાના મોટા છે છે, તેમને આ લેકમાં પિતાના જીવ સમાન વહાલા ગણે, અને દુઃખ ન દે, અને આ જીવ લેકને અનંત માને, અને પિતાને અનંત કાળ સંસારમાં ભ્રમણ ન થાય, માટે અપ્રમાદી બની પ્રમાદમાં ન લપટાતાં વિચરે,
Page #230
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૫ - ટી. અર્થ. પ્ર-ભૂતો કયાં છે કે જેને દુઃખ થવાની બીકથી સાધુઓ આરંભ કરતાં ડરે છે? ઉ–જે ડહરા-કંથુઆ વિગેરે ઝીણું જતુઓ અથવા આંખથી ન દેખાય તેવા સૂમ બધા ઝીણા નાના છ તથા વૃદ્ધ મોટા કે બાદર તે આંખથી દેખાય, તેવા બધા જીને પિતાના આત્મા સમાન માને અને જાણે છે કે દરેક જીવ જે ખરેખર મોટો થાય તે ચૌદરાજ લેકમાં પિતે એકલો જ માય, માટે મારા બરોબર કુંથુઆને પણ જીવ છે, અથવા જેમ મને દુ:ખ ગમતું નથી, તેમ બધા જીને દુઃખ ગમતું નથી, તે આગમ પ્રમાણ બતાવે છે, હે ભગવન્! પૃથ્વી કાયને જીવ દુઃખથી પીડાયલ કેવી વેદે? (જેવી રીતે આપણે દીનતાથી જોગવીએ તેમ તે પણ ભેગવે, વિગેરે સૂત્રના આલાવાથી કેઈપણ જીવને આક્રમણ ન કરવું સંઘ ન કરે, આવું સમજીને જે ચાલે તે દેખતે છે, વળી આ લેકને મહાન્ત જાણે છે, કારણકે તે છજીવ નિકાયોમાં સૂક્ષ્મ બાદર ભેદથી ભરેલ છે અથવા તે જીવ સમૂહથી અનાદિ અનંત કાળ વ્યાપ્ત છે, માટે લેક મહાન્ત છે. વળી બધા ભવ્યને સમૂહ પણ બધા કાળ વડે પણ મેક્ષમાં જવાને નથી, અર્થાત્ જેમ કાળને અંત નથી તેમ જોને પણ અંત નથી, જે કે દ્રવ્યની અપેક્ષાએ છ દ્રવ્ય હોવાથી તેને અંત છે, તેમ ચૌદ સજ પ્રમાણ ક્ષેત્ર હોવાથી મર્યાદા વાળે લેક છે, છતાં પણ કાળ અને ભાવથી અનાદિ અનંત હોવાથી અને દરેક દ્રવ્યના પયોયે અનંતા હોવાથી મહાત
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. લેક છે એમ કહે છે, આ પ્રમાણે લેકનું સ્વરૂપ યથાર્થ જાણનારો બુદ્ધ તત્વજ્ઞ મહાત્મા પુરૂષ સર્વ છાનાં રહેઠાણેને અશાસ્વતાં જાણુને આ વિશ્વાસ ઘાતક સંસારમાં સુખને લેશ પણ નથી, એવું માનીને અપ્રમાદી ઉત્તમ સાધુના સહવાસમાં રહી નિર્મળ સંયમ પાળે અથવા પિતે પંડિત બની પ્રમાદી તે સુખ વિલાસી ગૃહસ્થમાં ન લપટાતાં સંયમ અનુષ્ઠાનમાં સાવચેત રહે, जे आयओ परओ वावि णऽचा
अलमप्पणो होति अलं परेसि तं जोइभूतं च सयावसेज्जा
जे पाउ कुजा अणु वीतिधम्मं ॥सू.१९॥ સૂ. અર્થ–જે પિતાની મેળે જાણે, કે પારકા પાસે જાણે, જાણીને જ્ઞાનચારિત્ર મેળવીને પોતે તરે, અને બીજાને તારવામાં સમર્થ થાય, જે ગુરૂથી પિતે બોધ પામે તે ગુરૂને જોતિ પ્રકાશક માનીને હમેશાં તેમની સેવામાં રહે, પછી તે સમજીને યથાયોગ્ય ધર્મોપદેશ કરે.
ટી. અર્થ–જે સાધુ પિતે સર્વજ્ઞ હેય તે ભરત મહારાજા કે મરૂદેવી માફક બીજાના બોધ વિના પિતાની મેળે કેવળજ્ઞાન પામી પિતાની મેળે પિતાનું તથા બધા જ ત્રણ લેકમાં રહ્યા છે, કે બીજા પદાર્થો છે, તે બધાનું જ્ઞાન
Page #232
--------------------------------------------------------------------------
________________
~~
-~
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૭ ધરાવે છે, તે લેક સ્વરૂપ જાણે છે, અથવા બીજા તે ગણધર વિગેરે પરથી તે તીર્થકર કે બીજા પાસેથી જીવ વિગેરે પદાર્થોને જાણીને (બીજા ના હિત માટે તેમને ‘ઉપદેશ આપે છે, તે સાધુ સારા માઠાને જાણ હોય તે પિતાના આત્માને તારવા સમર્થ થાય છે, અર્થાત આત્માને સંસાર કૂવાપી બહાર કાઢવા સમર્થ હોય છે, તેજ પ્રમાણે બીજા જીને પણ સદુપદેશ આપીને તારવા યોગ્ય છે, તેવા બંને પ્રકારના સ્વયંબુદ્ધ તીર્થકર વિગેરે સર્વને અથવા પરથી બેધ પામનાર ગણધર વિગેરે જેતિ સમાન પદાર્થોનું સ્વરૂપ બતાવે છે, તેથી તેમને ચંદ્ર સૂર્ય કે દીવા માફક માનીને આત્માનું હિત ઈચ્છતે સંસાર દુઃખથી ઉદ્વેગ પામેલે (ધર્મ સમજવાથી) પિતાને કૃતાર્થ માનતો હમેશાં ગુરૂ આજ્ઞાથી તેમના ચરણનું સેવન કરી આખી જીંદગી સુધી તેમની પાસે વસે તે કહે છે, नाणस्स होइ भागी थिरयरओ दसणे चरित्ते य घना आवकहाए गुरु कुलवासं ण मुंचंति ॥१॥
જેઓ ગુરૂ કુલવાસ નથી મુકતા, તેઓ આખી જીંદગી સુધી ધન્યવાદને ગ્ય છે, તેઓ જ્ઞાનના ભાગીયા થાય છે, (મેળવે છે) તથા ધર્મશ્રદ્ધામાં તથા ચારિત્રમાં સારી રીતે સ્થિર થાય છે, ગુરૂ કુલવાસમાં કેવા સાધુ રહે છે, તે બતાવે છે, જેઓ કર્મનું સ્વરૂપ સમજીને મનુષ્ય દેવ આર્યક્ષેત્ર
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
-~-~~-~~~-~~-~
ઉચ્ચ જાતિ વિગેરે સારા ધર્મની પ્રાપ્તિનાં કારણે કે સારે ધર્મશ્રુત ચારિત્ર બે ભેદવા કે શાંતિ વિગેરે દશ પ્રકારને યતિધર્મ અથવા શ્રાવક ધર્મ પામી વિચારીને જાણીને તે ધર્મને પડિલેહણ વિહાર ભણવું કે શ્રાવક ધર્મનાં સામાયિક પ્રતિકમણ પિષધ પૂજા વિગેરે કૃત્ય કરીને બીજાના આગળ તે ધર્મ સ્વરૂપ બતાવે, તેવા ઉત્તમ સાધુઓ કે શ્રાવકે દેવગુરૂની આજ્ઞા અંદગી સુધી પાળે, અથવા જ્યોતિ જેવા જ્ઞાની આચાર્યને રેજ સેવે તેઓ આગમનું સ્વરૂપ જાણેલા ધર્મ સમજીને પંચાસ્તિકાયવાળા લેકને કે ચૌદ રાજ પ્રમાણ લેક સ્વરૂપને બીજા આગળ કહી બતાવે. अत्ताण जो जाणति जोय लोग
गईं च जो जाणइ णागइं च जो सासयं जाण असासयं च जाति च मरणं च जणोववायं ॥सू. २०॥
જે આત્માને જાણે જે લેક સ્વરૂપને જાણે, જે શાશ્વત મેક્ષને જાણે. જે અશાશ્વત સંસારને જાણે જે જન્મને જણે, મરણને જાણે, જે ઉપપાત તથા ચ્યવનને જાણે.
ટી. અર્થ–વળી બીજું કહે છે, કે જે પિતાના આત્માને મરણ પછી બીજા ભવમાં જનારે બાહ્ય શરીરથી જુદો
Page #234
--------------------------------------------------------------------------
________________
ખરસુ* શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૯
સુખ દુ:ખ ભાગવનારા જાણે છે, વળી જેણે જેવા સ્વરૂપે આત્મા છે, તેવા રૂપે પેાતાને જાણ્યા છે, તેણેજ આ બધા લેાક પ્રવૃત્તિરૂપ નિવૃત્તિરૂપ જાણેલે છે, વળી તેજ આત્માને એળખનારા આ જીવ અજીવ વિગેરે ક્રિયાવાદ માને છે, અને ખીજાને તેવા બેષ દેવાને ચેાગ્ય છે, વળી જે વૈશાખ સ્થાનમાં કેડે એ હાથ દઈ ઉભેલા પુરૂષ માફ્ક લેાક તથા અનંત આકાશાસ્તિકાયવાળા અલેાકને જાણે છે, તથા જીવા કયાંથી આવ્યા અર્થાત્ નારકીના કે તીર્થંચ મનુષ્ય કે દેવામાંથી કયા કર્મથી તેવી અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરે છે, તથા અનાગમન કયા સ્થાનથી થાય છે તથા તેવા સ્થાનમાં કયા ઉપાયાથી જવાય તે સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ માર્ગને જે જાણે. અને અનાગતિ તે સિદ્ધિ સંપૂર્ણ કર્મના નાશ અથવા લેાકા૨ે રહેલા આકાશસ્થાનને જાણવી, તથા શાશ્ર્વત સર્વ વસ્તુ સમૂહ દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ નિત્ય છે, પર્યાય નયની અપેક્ષાએ પ્રત્યેક ક્ષણે બદલાવાથી અનિત્ય છે, બંને ગુણા સાથે લેવાથી નિત્યાનિત્ય સ્વરૂપે બધી વસ્તુ છે, તેવું જે જાણે છે, .તેવું જૈનાગમ કહે છે, જેમકે નારકીના જીવ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય અને ભાવ (પર્યાય)ની અપેક્ષાએ અશાશ્વત છે આ પ્રમાણે તીર્યંચ વિગેરે પણ જાણવા, અથવા નિવાણની અપેક્ષાએ જીવ શાશ્ર્વત અને સંસારની અપેક્ષાએ જીવ અશાશ્ર્વત છે કારણ કે સ`સારમાં રહેલા જીવે કર્મોનુસાર સત્ર ભ્રમણ કરે છે, તથા જાતિ તે નરક દેવ
Page #235
--------------------------------------------------------------------------
________________
man
૨૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. તીચ મનુષ્યની ઉત્પત્તિ, અને મરણ તે આયુ પૂરું થાય તે, તથા જન્મે તે છે, તેઓના ઉપપાતને જાણે, આ ઉપપાત નારક દેવકમાં થાય છે. અહિં જન્મની વિચારણામાં જીવનું ઉત્પત્તિ સ્થાન નિ કહી છે, તે યોનિ સચિત્ત અચિત્ત મિશ્ર શીતઉષ્ણ મિશ્ર સંવૃત વિવૃત મિશ્ર આ પ્રમાણે એનિના ૨૭ વેદો છે,મરણ તે તીચ અને મનુષ્યને છે, અને તિષ વૈમાનિકનું વન થાય છે, ભવનપતિ વ્યતર નારકીનું ઉદવર્તન થાય છે, अहोऽवि सत्ताण विउट्टणं च
जो आसवं जाणति संवरं च दुक्खं च जो जाणति निजरं च
सो भासिउ मरिहइ किरियवादं सू. २१
સૂત્ર-જે જીવેની વિટ્ટના તે પીડાઓને જાણે છે, અને આશ્રવ સંવરને જાણે છે, જે દુ:ખ તથા નિર્જરાને જાણે છે, તે માણસજ કિયાવાદને બેલવા ગ્ય છે.
ટી. અજી પોતાનાં કરેલાં કર્મનાં દુઃખનાં ફળની વિવિધ કુદૃના એટલે નરક વિગેરેમાં જન્મ જરા મરણ રેગ શેકની પીડાઓ. અને તેનાથી બચવાના ઉપાયને જે જાણે છે, તેને પરમાર્થ આ છે કે સર્વાર્થ સિદ્ધ વિમા
Page #236
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૨૧
onunun
નથી નીચે સાતમી નારકી સુધી બધા જ કર્મ ધારી છે, તેમાં સૌથી વધારે બહોળકમી જીવે છે તે સૌથી નીચે અપ્રતિષ્ઠાન નામના નરકના પાથડામાં જાય છે, એવું જે જાણે, ત્યાં સૌથી વધારે દુઃખ છે) આશ્રવ --આઠ પ્રકારનાં કર્મો જેનાથી આવે તે આશ્રવ તે જીવહિંસા રૂપ છે, અથવા રાગદ્વેષ રૂપ છે, અથવા મિથ્યાત્વ વિગેરે છે, તેને જાણે, તથા સંવર–આશ્રવને અટકાવ–તે ઠેઠ સંપૂર્ણ ગ. નિરોધના સ્વભાવ વાળું ચૌદમે ગુણ સ્થાને છે, તેને જાણે, વળી પુણ્ય પાપને જાણે, તથા અશાતવેદની રૂ૫ દુખને તથા તેના કારણને જાણે, તથા શાતા વેદનીયરૂપ સુખને તથા તેના કારણને જાણે, તેને પરમાર્થ આ છે કે જે કર્મબંધના હેતુઓને તથા તેના વિપર્યાસ હેતુઓને બરાબર જાણે, તે. સંબંધી આ લેક છે, यथा प्रकारा यावन्त संसारावेश हेतवः तावन्त स्तद्विपर्यासा निर्वाणा वेशहेतवः
જેવી રીતે જેટલા સંસાર ભ્રમણ હેત તેવી રીતે તેટલા મોક્ષગમન સંકેત
આ બધું જાણે તેજ માણસ પરમાથેથી બેલવાને ગ્ય છે, પ્ર-શું બોલવાને? ઉ-કિયાવાદ, અર્થાત્ જીવ છે, પુણ્ય છે પાપ છે તે પૂર્વે કરેલાં કર્મોનું ફળ છે, તે મત બતાવે તે કહે છે, જીવ અજીવ આશ્રવ સંવર બંધ પુણ્ય પાપ
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. નિર્જરા મેક્ષ આ નવ પદાર્થો બેક ગાથા ૨૦-૨૧માં બતાવ્યા, તેમાં જે આત્માને જાણે. તેથી તે જાણનાર જીવરૂપે છે, લેક-શબ્દથી અજીવ જાણવું, તથા ગતિઆગતિ શાશ્વત અશાશ્વત સ્વભાવ બતાવ્યો, આશ્રવ તથા સંવર તે ખુલ્લા બે શબ્દથી લીધા છે, દુઃખ શબ્દથી બંધ પુણ્ય પાપ લીધાં, કારણ કે દુઃખ વિને પુણ્ય પાપને બંધ ન થાય, નિર્જરા શબ્દ વડે નિર્જરા પદાર્થ લીધે, તેનું ફલ મેક્ષ છે, માટે નિર્જરા સાથે મેક્ષ શબ્દ સમજી લેવાનું છે, એ પ્રમાણે પૂર્વે કહેલા જીવથી મેક્ષ સુધી નવ પદાર્થો છે, તે નવ પદાર્થોના સ્વીકારથી અસ્તિ વિગેરે ક્રિયાવાદ સ્વીકાર્યો છે, જે કઈ વિદ્વાન્ આ નવ પદાર્થોને જાણે, સ્વીકારે તે પરમાર્થથી કિયાવાદને જાણે માને છે, એમ ગણાય. પ્રબીજા મતમાં કહેલ પરિજ્ઞાનથી સમ્યવાદપણું કેમ સ્વીકારતા નથી? ઉ–તેમાં કહેલા વિચારો જોઈએ તેવા યુક્તિવાળા લાગતા નથી, તેનું દષ્ટાંત બતાવે છે, નિયાયિક દર્શનમાં પ્રમાણ પ્રમેય સંશય પ્રજન દષ્ટાંત સિદ્ધાન્ત અવયવ તર્ક નિર્ણયવાદ જ૯૫ વિતંડાહત્વાભાસ છલ જાતિ નિગ્રહસ્થાન એવા સોળ પદાર્થો બતાવ્યા છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે કહે છે, (૧) પ્રમાણ હેય ઉપાદેય નિવૃત્તિ પ્રવૃત્તિ રૂપપણે જેનું ઓળખાણ જેનાવડે જ્ઞાન-બોધ કરીએ તે પ્રમાણને ચાર ભેદ છે, પ્રત્યક્ષ અનુમાન ઉપમાન-શાદ (આગમ) તેમાં ઇન્દ્રિયોની નજીક જે પદાર્થો હોય, તે સંબંધી જે જ્ઞાન થાય, તેવ્ય
Page #238
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૨૩
પદેશ (ઉપચાર) વિનાનું તેમજ નિ:શક્તિ અને નિશ્ચય કરેલું તે પ્રત્યક્ષ પ્રમાણ જાણવું, તે અહીં આપણે ઇંદ્રી અને પદાર્થ બંને સંબંધમાં આવે, અને તેનાથી જ ઉત્પન્ન થાય, તે અભિવ્યક્ત (ખુલ્લું) જ્ઞાન નથી, તે સુખાદિક પણ નથી, અવ્યપદેશ એટલે વ્યપદેશવાળું માનતાં શબ્દરૂપ થાય, આવ્યભિચારી-તે જેમ (આંખની કસરથી) બે ચંદ્રમા દેખે, તે ખોટું છે, વ્યવસાય આત્મક તે નિશ્ચય કરેલું (અંધારામાં પડછાયાને ભૂત માની તે ડરે, કે લટક્તા દેરડાને સાપ માને તે બેઠું છે) આ પ્રમાણે નિયાયિકનું પ્રત્યક્ષ પ્રમાણ છે, જેનાચાર્ય તેનું ખંડન કરી ભૂલ બતાવે છે, કે આ પ્રત્યક્ષતા અગ્ય છે, જુઓ-જ્યાં (જ્ઞાન સ્વરૂપ આત્મા પદાર્થના ગ્રહણ પ્રત્યે સાક્ષાત્ જાણે દેખે તે પ્રત્યક્ષ છે, અને તે પ્રત્યક્ષમાં અવધિજ્ઞાન મન:પર્યાય તથા કેવળજ્ઞાન છે, તમારું ઇદ્રિથી અનુભવાતું જ્ઞાન તે આત્માનું સાધન ઇદ્રિરૂપ ઉપાધિ વડે જણાતું હોવાથી અનુમાન પ્રમાણ માફક પક્ષ છે, ઉપચારથી ભલે પ્રત્યક્ષ કહે, પણ ઉપચાર તત્વ ચિંતામાં કામ લાગતો નથી, અનુમાન પણ પ્રથમથી, પછીથી, અને સામાન્યથી દેખેલું એમ ત્રણ પ્રકારે છે, (૧) કારણથી કાર્યનું અનુમાન, તે પૂર્વ માફક (સારે વરસાદ જોઈને કઈ કહે કે વરસ પાકી ચૂકયું, દાણા વરસે છે, વરસે મઘા તે ધાન્યના થાય ઢગા.) કાર્યથી કારણનું અનુમાન તે શેષવત્ (પછવાડે પડી રહેલ
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
વસ્તુ દેખીને પૂર્વનું અનુમાન થાય જેમકે શીખંડ દેખીને દહીંનું) અનુમાન થાય, સામાન્યથી જોયેલું તે એક આંખાને મહેાર આવેલાં જોઇને અનુમાન થાય કે જગતમાં વસંત ઋતુ આવી અને આંબા ફળ્યા અથવા દેવદત્તને ચાલતા જોઇને એક સ્થાનથી બીજે સ્થાને પહોંચતાં દેખીને સૂર્યને પૂર્વમાથી પશ્ચિમમાં જતાં જોઈને અનુમાન કરાય કે સૂર્ય પણ ચાલે છે, તેમાં પણ તે સિવાય બીજી રીતે ન બને, તે ગમિકા ( ) વિના કારણનું કાર્ય પ્રત્યે વ્યભિચાર (શક્તિ) થાય, જેમાં ગમિકા હોય ત્યાં કાર્ય કારણ વિગેરે સિવાય પણુ ગમ્ય ગમક ભાવ જોયા છે, જેમકે શકટ (મૃગસર) નક્ષત્રના ઉદયનું ભવિષ્ય કૃતિકા નક્ષત્ર ઉગેલું દેખીને કાઇ પણ કહી શકે, તે કહે છે. જ્યાં બીજી રીતે જે ઉત્પન્ન ન થાય ત્યાં કાર્ય કારણુ કર્તા એ ત્રણે પૂછવાની શી જરૂર છે? અથવા ૰યાં બીજી રીતે ઉત્પન્ન ન થાય, એવું નથી, અર્થાત બીજી રીતે થાય તેા પછી કાર્ય કારણુ કર્તાની શી જરૂર છે? હવે ફરી જૈનાચાર્ય કહે છે, કે તમારૂં માનેલું પ્રત્યક્ષ અપ્રમાણુ છે, તે અનુમાન . પણ તેના આધારે હાવાથી પ્રમાણ છે, જેમ ગાયને ગવય, વળી જ્યાં સંજ્ઞા અને સન્નીના સબંધના સ્વીકારાય થાય ત્યાં ઉપમાન થાય (ઉપમા ઉપમાન એક જ છે) અહીં ઉપમાનમાં પણ તે સિવાય બીજી રીતે ન થાય, એવી સિદ્ધિમાં અનુમાનના લક્ષણપણાથી તેમાં સમાઈ જવાથી ઉપમાન
Page #240
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
પ્રમાણ અનુમાનથી જુદું નથી, હવે તમે કહો કે આ પપત્તિ નથી, અર્થાત્ જુદું થાય છે, એવું કહેશે તે તેરી કહેવામાં વ્યભિચાર (શંકારૂપ) હેવાથી ઉપમાનની અને ણતા થશે, વળી તમે આગમ પ્રમાણે કહે છે, તે પણ બધાં આગમ વચને પ્રમાણભૂત નથી ત્યારે કે તે છે? ઉ.-જે પ્રમાણિક પુરૂષે છે, તે કેવળી પ્રભુના વચને જ પ્રમાણભૂત છે, અને જિનેશ્વર 4 સિવાઈ બી મતાંતરમાં આપણું યુક્તિથી ઘટતું નથી અને બીજી જગ્યાએ બતાવ્યું છે, વળી આ બધું પ્રમાણે આમિાયું જ્ઞાન (સમજણ) છે, અને આત્માને સાનગુણું આર્મીચી જુદા પદાર્થપણે સ્વીકારવો એગ્ય નથી, છતાં જો તમે બ્રામ ગુણ જુદો માનશે તે રૂપસ વિગેરે ગુણોને પણ જુદા પદાર્થ માનવા પડશે. હવે પ્રમેય સંબંધી કહે છે !!!
- પ્રમેય ગ્રહણ કરવાથી ઇદ્રિના પદાર્થરૂપે તેમને પણ આશ્રય લીધે જેનાચાર્ય પ્રમેય સંબંધી કહે છે કે તમે આશ્રય લીધા છતાં પણ તે યુક્તથી સિદ્ધ થશે નહિ તે બતાવે છે.
દ્રવ્ય સિવાય તે પ્રમેય ગુણે રહી શક્તા નથી, અને દ્રવ્ય લીધું તે વખતે તેને ગુણે અંદર આવી ગયા, ત્યારે જુદા લેવાથી શું લાભ? પ્રમેયમાં કણ કણ છે તે કહે છે, આત્મા શરીર ઇંદ્રિય અર્થ બુદ્ધિમન પ્રવૃત્તિ, દેવ
૧૫
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પ્રત્યે ભાવ ફલ દુખ અપ વર્ગ એમ છે, તેમાં આત્મા પિતે બધાને દેખનારે ભેગવનાર છે, અને તે ઈચ્છાદ્વેષ પ્રયત્ન સુખદુઃખ જ્ઞાન અનુમેય છે, જેનાચાર્ય કહે છે કે અમે તે આત્માને જીવ પદાર્થ પણે ગ્રહણ કર્યો છે, શરીર તે તેનું રહેવા ભેગવવાનું ઘર છે, તેમ પાંચ ઇંદ્રિયો પણ ભેગ આયતન (સાધનો) છે, અને ભોગવવા ગ્ય ઇદ્રિ એને માટે બધા પદાર્થો છે, એ બધાં શરીર વિગેરેને અમે અજીવ તરીકે લીધાં છે, બુદ્ધિ ઉપગ એ જ્ઞાનને એક ભાગ છે, તેને જીવ શબ્દ લેવાથી તેમાં સમાવેશ થઈ ગયે, બધા વિષયમાં અંત:કરણમાં બધું સાથે જ્ઞાન ઉત્પન્ન થાય, એવા ચિન્હવાળું મન છે તેમાં દ્રવ્ય મન (અદશ્ય ઇદ્રિ) તે દ્રવ્યરૂપે પુદગલનું બનેલું હોવાથી અજીવમાં લીધું અને ભાવ મન આત્માના જ્ઞાન ગુણરૂપે હોવાથી જીવમાં લીધું, આત્માને સુખ દુઃખ ભેગવવામાં પ્રવર્તન તે પ્રવૃત્તિ છે, પણ તે જુદા પદાર્થ તરીકે ગણવી ઉચિત નથી, તે કહે છે, પ્રવૃત્તિ તે આત્માની ઈચ્છા છે, તે આત્માને જ ગુણ છે, કારણ કે આત્માના અભિપ્રાયપણે જ્ઞાનને એક અંશ પ્રવૃત્તિ છે, આત્માને દૂષિત કરે તે દોષ છે, તે બતાવે છે, આ આત્માને આ શરીર અપૂર્વ નથી, કારણ કે આવું શરીર અનાદિથી તેની સાથે છે, તેમ છેલ્લું પણ નથી, કારણ કે જન્મ મરણથી પરંપરા અનંતી છે, આમ શરીરમાં અપૂર્વ કે અંતપણે જે આત્માને અધ્યયવસાય (વિચાર)
Page #242
--------------------------------------------------------------------------
________________
આરનું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૨૭
તે ઢાષ છે, અથવા રાગદ્વેષ મેાહુ વિગેરે દોષ છે, આ દ્વેષ પણ જીવ (સાથે કર્મ સંબંધી) અભિપ્રાય પણે છે તેથી જીવમાં સમાઇ જાય માટે જુદા ન કહેવા, પ્રેત્યભાવ-પરલેાકને સદ્ભાવ ( સત્યતા ) આ પણ સાધનવાળા જીવ જીવ પણે લીધા છે, કુલ પણ સુખ દુ:ખનું ભેગવવારૂપ છે, તે પણ જીવગુણની અંદર સમાય છે, પણ જુદું નથી, દુ:ખ તે પણ જુદી જુદી પીડારૂપ છે, તે ફળથી જુદું નથી, મેાક્ષ જન્મ મરણના પ્રબંધના ઉછેદનરૂપે સર્વ દુ:ખ (સુખ)થી મુક્તિ જે મેાક્ષ છે, તે અમે પણુ લીધે છે, આ શુ છે? એવા અનિશ્ચિત પ્રત્યય (જ્યાં ખાત્રી ન થાય) તે સ ંશય તે નિર્ણય (આછે નિર્ણય) માફક આત્માના ગુણ જ છે, જેને ઉદ્દેશીને ઉદ્યમ કરે તે પ્રયાજન (મતલષ) તે પણ ઇચ્છાના અંશ હાવાથી આત્માના ગુણ જ છે.
જયાં અવિપ્રતિપત્તિ (ખાત્રી) કરવા માટે જે વિષય કહીએ તે દૃષ્ટાન્ત છે, આ પણ જીવ અને અજીત્ર વચ્ચેનું અતર છે, પણ તેટલા માટે તેથી જુદા પદાર્થની કલ્પના કરવી યુક્ત નથી, કારણ કે પછી પદાર્થની સખ્ખા હદ ઓળગી જશે, એક અવયવ ગ્રહણ કરવાથી તેના પછીના ભાગ વારંવાર ગ્રહણુ કરવા પડશે, (તેથી જુદા પદાર્થ ન. ગણવા.)
સિદ્ધાન્ત—ચાર પ્રકારના છે. (૧) બધા મતવાળાઓને માનનીય જેમકે ફરસ ઇંદ્રિ વિગેરેથી ક્રસ વિગેરે પદાર્થોં
:
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પ્રમાણે વડે પ્રમેયનું માનવું, (૨) સમાન તંત્ર સિદ્ધ-પરતંત્ર અસિદ્ધ-પિતાને માન્ય પણ બીજાને અમાન્ય, જેમકે સાંખ્યમતવાળા કહે છે કે અને આત્મલાભ ન થાય, અને જે વિદ્યમાન હોય તેને કેઈપણ વખત સર્વથાવિનાશ ન હોય, તે જ કહે છે “ન હોય તે ન થાય અને હોય તે નાશ થાયે ક્યાંથી ! (૩) એક સિદ્ધ થાય તે તેની પછી બીજાની અનુસંગથી સિદ્ધિ થાય, તે અધિકરણ સિદ્ધાંત જેમકે ઇદ્રિથી જુદે જાણનારો આત્મા છે, કે જે આત્મા દેખવાથી સ્પર્શ કરવાથી એક પદાર્થ ગ્રહણ કરે છે, તેમાં (૧) અનુસંગી અર્થો (પદાર્થો) છે, (૨) ઇબ્રિયે જુદી જુદી છે, (૩) નિયત (નકકી) વિષયવાળી ઇદ્વિઓ છે, (૪) પિતાને વિષય ગ્રહણ કરે તે ચિન્હ છે, (૫) જાણનારનાં જ્ઞાન સાધને છે, (૬) સ્પર્શ વિગેરેથી જુદું દ્રવ્ય છે, (૭) ગુણોને રહેવાનું સ્થાન દ્રવ્ય છે, (૮) અનિયત વિષય ચેતના છે, આ આઠેમાં અનુક્રમે પ્રથમ એક પછી એક સિદ્ધ થાય છે, પણ પ્રથમને સિદ્ધ થયા વિના પછીને સિદ્ધ ન થાય સિદ્ધાંતને
થે ભેદ અભ્યપમ છે, જેમકે શબ્દના વિચારમાં કઈ બોલે કે દ્રવ્ય શબ્દ છે, અર્થાત્ શબ્દ દ્રવ્ય છે, પણ તે શબ્દ નિત્ય છે કે અનિત્ય છે? આ વિચાર થાય, તેમાં કઈ નિત્ય માને કેઈ અનિત્ય માને કેઈ નિત્યાનિત્ય માને) તે અભ્યપગમ સિદ્ધાંત છે, આ ચાર પ્રકારના વાદીના માનેલા સિદ્ધાંત જૈન ધર્મ પ્રમાણે જ્ઞાનથી જુદા પડતા નથી, અને
Page #244
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૨૯
જ્ઞાન એ આત્માને ગુણ છે, તેથી જુદે માન ઉચિત નથી, અવય-પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ ઉપનય નિરસન એ પાંચ છે, તેમાં સાયને નિર્દેશ તે પ્રતિજ્ઞા પિતાનું ધારેલું કહેવું તે) છે, જેમકે શબ્દ નિત્ય છે કે અનિત્ય છે, હેતુ– પ્રતિજ્ઞાને પુષ્ટ કરે તે હેતુ-જેમકે તે તેને ઉત્પન્ન કરનાર છે, ઉત્પન્ન થાય તે અનિત્ય છે, દૃષ્ટાંત-ઉદાહરણ સાધ્ય સાધચ્ચે વચ્ચે ભાવમાં તે કામ લાગે છે, જેમકે ઘડે (માટીથી ઉત્પન્ન થયેલે આપણે જોઈએ છીએ) આ અનિત્યમાં સામ્ય ધર્મ છે, હવે વૈધ ઉદાહરણ આપે છે કે જે અનિત્ય નથી, તે ઉત્પન્ન પણ થતું નથી, જેમકે આકાશ, તે અનાદિ છે તે કોઈનું કરેલું નથી.
તથા ન તથા–વા. એટલે તેવું છે કે તેવું નથી, એ પિતાના પક્ષને ઉપસંહાર (સમાપ્તિ) કરે, તે ઉપનય છે, જેમકે અનિત્ય શબ્દ કરે છે તેથી જેમ ઘટ બનાવેલ અનિત્ય છે, તેમ શબ્દ આપણે બનાવેલ હોવાથી તે અનિત્ય છે, બીજી રીત-તેમ અનિત્યને અભાવ ત્યાં કૃતકત્વને પણ અભાવ, તેથી આકાશ માફક નથી, તેથી આકાશ નિત્ય પણ શબ્દ અનિત્ય, પ્રતિજ્ઞા તથા હેતુ બંનેનું ફરીથી કહેવું તે નિગમન, “તેથી અનિત્ય” જેમ કે શબ્દ અનિત્ય બનાવ હવાથી ઘડા માફક, માટે ઘડે જેમ અનિત્ય તેમ શ પણ અનિત્ય સિદ્ધ થયે એટલે પ્રતિજ્ઞા હેતુ દષ્ટાંત ઉપય તથા નિગમન એ પાંચ અવયે જે શબ્દ માત્ર લે,
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. તે શબ્દ પુદ્ગલ છે, તેથી અજીવપણે કહી દે પદાર્થ ન ગણે, જો તમે આ જ્ઞાન તરીકે લે તે જીવગુણમાં સમાઈ જાય, (જુદો પદાર્થ ન લે) જે જ્ઞાનના જુદા જુદા ભેદોને પદાર્થપણું માનીએ તે પદાર્થોની સંખ્યામાં ઘણાપણું આવશે (હદ ઉલંઘી જશેકારણ કે જ્ઞાનના ભેદને પાર નથી, સંશયથી પછી ભવિતવ્યતા પ્રત્યયરૂપ સાચા પદાર્થનું વિચારવું, તે તર્ક છે, જેમકે આ દેખાય છે તે ઝાડનું ઠુંઠું કે માણસ હોવું જોઈએ, આ તર્ક વિચારણા) થાય તે પણ જ્ઞાન ભાગ છે, હવે આ જ્ઞાનને જ્ઞાનીથી ભિન્ન પદાર્થ માન, એ વિદ્વાને સ્વીકારતા નથી, સંશય અને તકે પછી પ્રત્યય નિર્ણય (ખાત્રી) થાય છે, આ નિર્ણય. પણ જુદા પદાર્થ તરીકે જ્ઞાનનો અંશ હોવાથી ન માન, વળી આ નિશ્ચયપણે હોવાથી પ્રત્યક્ષ વિગેરે પ્રમાણમાં સમાઈ જાય છે તેથી જુદો પદાર્થ ન માને તે ન્યાય છે, - ત્રણ કથા–૧ વાદ, ૨ જલ્પ ૩ વિતંડા પ્રથમવાદનું લક્ષણ બતાવે છે. પ્રમાણ તર્ક સાધનથી ઉપાલંભ ( ) સિદ્ધાંતથી મળતું પાંચ અવયવથી ઉત્પન્ન પક્ષ પ્રતિપક્ષનું પરસ્પર સાંભળવું તે વાદ છે, તે તત્વજ્ઞાન માટે શિષ્ય તથા આચાર્યને હોય છે, તેજ વાદ જીતવાની ઈચ્છાથી આવેલા સાથે છળ જાતિ નિગ્રહસ્થાનના સાધનથી કરાય તે જલ્પ, અને તે જહાજ પ્રતિપક્ષ સ્થાપ્યા વિના (પરમાર્થ વિના). માથાકુટ કરે તે વિતંડા છે, આ ત્રણ ભેદો માટે જેનાચાર્ય
Page #246
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૧
કહે છે કે આ ત્રણ ભેદો ખરા નથી, કારણ કે તત્વ ચિંતામાં તવ શોધવા માટે વાદ કરે, છળ જલ્પ વિતંડાથી કંઈ તત્વબોધ મળતું નથી, છલ વિગેરે તે પરને ઠગવા માટે હોય છે, પણ તેથી તત્વ શું મળે? એથી તમે ત્રણ ભેદો બતાવ્યા છતાં તેમાં પદાર્થપણું નથી, એવી જ જે પરમાર
થી વસ્તુ વૃત્તિએ વસ્તુ મળે તે જ પરમાર્થપણે સ્વીકાવી યુકત છે, અને વાદ પણ પુરૂષની ઈચ્છાને આધીનો હવાથી અનિશ્ચિત હોય છે, તેથી તેમાં પદાર્થપણું નથી, અને પુરૂષની ઈચ્છાને આશ્રયીવાદ લેવા જઈએ તે પશુ પક્ષી કુકડાં લાવક વિગેરે (પાડા હાથી બકરા કુતરા)માં પણ સામસામા પક્ષ બંધાઈ લડે છે, તેમનામાં પણ તત્વપ્રાપ્તિ ગણાય પણ તે તમે ઈચ્છતા નથી.
હેત્વાભાસ અસિદ્ધ અનેકાંતિક વિરૂદ્ધ હોય તેવા હેતુઓ હેતુઓ જેવા દેખાય છતાં તે નકામા હેવાથી હેત્વાભાસ છે જેના ચાર્ય કહે છે કે સાચા હેતુમાં પણ તત્વ વ્યવસ્થા નથી, તે હેત્વાભાસમાં કયાંથી હોય? તે કહે છે, અહીં જે નિયત વસ્તુ છે, તેજ તત્વ કહેવાને ગ્ય છે, પણ હેતુઓ તા. કોઈ વસ્તુમાં કઈ સ્થળે સાધતાં હેતુઓ છે બીજે સ્થળે તે હેતુ એ અહેતુ છે. એટલે અનિયત છે (માટે તે પદાર્થ નથી)
છ–અર્થને વિચાર કરતાં કહેનારને અર્થ બદલીને પૂર્વના અર્થને વિઘાત કરે, તેમાં અર્થ બદલવાથી કહેનાર છે
Page #247
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ડે તે વાછલ છે. જેમકે નવ કંબળવાળો દેવદત્ત છે, અહીં કહેનારના મનમાં નવા કાંબળાવાળો દેવદત્ત છે છતાં બીજો કહે કે તેની પાસે નવકાંબો નથી, તેની પાસે તે એક જ કાંબળ છે! આમ કહીને તેને મુદ્દો ઉડાવી દે, આ રીતે વાદીને ઠરાવો તે છવું કહેવાય. તેથી જેનાચાર્ય કહે છે કે જે તે છલ છે, તે તત્વ નથી અને તત્વ છે તે છલ નથી, કારણ કે પરમાર્થ જેમાં હોય તે તત્વ અને પદાર્થ છે, માટે છાલને જે તત્વ કહીએ બોલવાની યુતિ હદ ઓળંગી જાય છે, દૂષણ નહિ છતાં પણ બતાવવું તે દૂષણુભાષને જાતિ કહે છે, હવે સાચા દૂષણને પણ તત્વ વ્યવસ્થા નથી, કારણ કે તે ચોક્કસ
થી, અને તે અચોક્કસપણું આવી રીતે છે કે એક જગ્યાએ તે સાચું દૂષણ હોય છે, બીજે સ્થળે તે દૂષણભાસ (ખોટું દૂષણ) હોય છે, અને તે પુરૂષની શકિતની અપેક્ષાને આધાર રાખવાથી દૂષણ કે દૂષણાભાસ થાય છે, તેથી કેવી રીતે દૂષણ આભાસરૂપ જાતિઓને પદાર્થરૂપે કહી શકાય ! એથી તે જાતિઓનું અવાસ્તવ (જૂઠા)પણું છે, 13 પ , નિગ્રહસ્થાન " વાદ સમયે વાદી કે પ્રતિવાદી જેના વડે પકડાય (લિતો અટકી જાય) તે નિગ્રહસ્થાન છે, અને તે વાદીનું અસાધન અંગ વચન છે, અને પ્રતિવાદીનું દેશના ઉદ્દ ભાવન છે તે બંને છોડીને નયાયિક મતવાળા જે કંઈ લે છે, તે વ્યર્થ પ્રલા૫ માત્ર છે, અને તે પ્રતિજ્ઞાની
Page #248
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણું અધ્યયન.
હાનિ છે, પ્રતિજ્ઞાન્તર (બીજી પ્રતિજ્ઞા) પ્રતિજ્ઞાને વિરોધ વિગેરે છે, અને આ બધું વિચારતાં નિગ્રહસ્થાન બનતું નથી, અને કેઈ અંશે થતું હોય તે બેલનાર પુરૂષની " મૂતાકે અસમય સૂચક્તાને અપરાધ કહેવો ઉચિત છે, પણ આ નિગ્રસ્થાનમાં તત્વપણું ન ઘટે, વક્તાના ગુણ દે પારકાના અર્થમાં અનુમાન કરતાં કહેવાય, પણ તેથી તે તત્વપણું ન પામે, તેથી તૈયાયિકે કહેલું તત્વ તે તત્વપણે જાતું નથી, તે તૈયાયિકે કહેલી નીતિ વડે તેવું બોલતાં દોષપણું આવે છે,
હવે વૈશેષિકની વાત કહે છે વૈશેષિકનું કહેલું તત્વ નથી, જેમકે દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ અને સમવાય એ છે તો માને છે, તેમાં દ્રવ્યના નવ ભેદે પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ કાળ દિશા આત્મા અને મન માને છે, તેમાં પૃથ્વી પાણી અગ્નિ વાયુ એ ચાર જુદાં જુદાં દ્રવ્ય નથી, તે જૈનાચાર્ય બતાવે છે કે તે ચારે પરમાણુઓના સમૂહ છે, તે પ્રયાગ (બનાવટ-) કે વિસસા (કુદરતી) સંજોગો મળતાં પૃથ્વી વિગેરે રૂપે થવા છતાં પણ પોતાનું દ્રવ્યપણું છોડતાં નથી, અવસ્થા બદલવાથી દ્રવ્યભેદ ન પડે એમ ભેદ પાડીએ તે ભેદની હદ ન રહે, વળી અમે આકાશ અને કાળને દ્રવ્યપણે કહ્યાં છે જ, પણ દિશાઓ તે આકાશના અવયવ (વિભાગ) હોવાથી તેને જુદું દ્રવ્ય ન કહેવું,
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રિીજે.
અંતિપ્રસંગ (હદ ઉલંઘવાનું) થાય, આત્માને પણ જેને એ પિતાના શરીર માત્રમાં જ વ્યાપેલે ઉપગ લક્ષણવાળે દ્રવ્યપણે સ્વીકાર્યો છે, મનને જેનોએ દ્રવ્યમનને પુદ્ગલ પરમાણુરૂપ હોવાથી પરમાણુ માફક ગણી લીધું છે, અને ભાવ મન જ્ઞાનરૂપ હોવાથી જીવને ગુણ ગણી આત્મામાં ગણી લીધેલ છે, વળી વૈશેષિક જ કહે છે કે પૃથ્વીગથી પૃથ્વી, તે પણ પોતાની સ્વપ્રકિયા (વ્યાખ્યા) માત્રજ છે, કારણ કે પૃથ્વીથી જુદું પડેલું પૃથ્વીપણું કયાંય નથી કે જે બીજા યોગથી પૃથ્વી બને, (અર્થાત્ પૃથ્વી હોય તે પૃથ્વીરૂપેજ છે) તેમના માનેલા સામાન્ય વિશેષ ભેરે પણ નિરર્થક છે, કારણ કે જગતમાં જે વિદ્યમાન છે તે બધું સામાન્ય વિશેષરૂપે છે, માટીના કુંડામાંથી ઉપર નીચેના બનાવેલા બે ટુકડા તળીઉં તથા મેઢાને ભાગ જોડવાથી ઘડે બને છે એટલે નામ જુદું પડ્યું. જેમ માણસનું માથું સિંહ જેવું હોય અને બાકીનો ભાગ માણસ જેવો હોય તો નરસિંહ કહેવાય છેએટલે સિંહ પણ છે નર પણ છે, તે જ કહ્યું છે-જે ભેદ માનીએ તે તે તેને અવયવ અંશ) નથી, અને જે તે તેને અન્વય (અંશ) છે તે તેને ભેદ કહેવાય નહિ, જેમકે મોટું સિંહનું હોવાથી તે માણસ ન કહી દેવાય, તેમ બીજા ભાગ માણસોના હેવાથી સિંડ પણ ન કહી દેવાય, પણ શબ્દ વિજ્ઞાન કાર્યોના ભેદથી તે નરસિંહ જાતિ માંજ ગણશે વિગેરે સમજવું.
Page #250
--------------------------------------------------------------------------
________________
જ૮૪૦
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૫ વળી વૈશેષિકે માનેલા રૂપ, રસ, ગંધ, સ્પર્શોરૂપી દ્રવ્યના વિશેષ ગુણો છે, તથા સંખ્યા પરિમાણુ જુદાપણું સંગ.. તથા વિભાગ પરત્વ અપરત્વ આ સામાન્ય ગુણ છે, કારણ કે તે બધા દ્રામાં છે, તેજ પ્રમાણે બુદ્ધિ સુખ દુઃખ ઈચ્છા દ્વેષ પ્રયત્ન ધર્મ અધર્મ સંસ્કાર એ આત્માના ગુણે છે, ગુરૂપણું (ભાર) પૃથ્વી તથા પાણીમાં છે, અને પૃથ્વી પાણી અગ્નિમાં પીગળીને વહેવાને ગુણ છે પાણીમાં જ ભીનાશ. છે, વેગ નામને સંસ્કાર મૂર્ત દ્રવ્યમાં જ છે, આકાશને ગુણ શબ્દ છે, તેમાં સંખ્યા વિગેરે સામાન્ય ગુણોરૂપવિગેરે માફક દ્રવ્ય સ્વભાવ પણ વડે પરની ઉપાધિવાળા હેવાથી તે ગુણો નથી, કદાચ તમે માને તે પણ તે ગુણેની જુદી વ્યવસ્થા ન હોય, અને જે ગુણે જુદા માને તે દ્રવ્ય સ્વરૂપની હાની થશે. કારણ કે તત્વાર્થ અધ્યાય ૫ સૂત્ર પ્રમાણે) ગુણ પ્રયોવાળું દ્રવ્ય છે, માટે દ્રવ્ય ગુણ એકજ હોવાથી તેમને દ્રવ્ય તરીકે માનવામાંજ ન્યાય છે, પણ જુદા માનવામાં ન્યાય નથી, વળી તેને ભાવ તે તત્વ છે, અને (વ્યાકરણની રીતિએ) ભાવ પ્રત્યય જે ગુણને હેય તેના. ભાવથી જ તે શબ્દ પ્રવેશ થઈ શકે, અને તેને માટે (સંસ્કૃતમાં). – તલ પ્રચય છે, તેમાં ઘડે રાત પાણી આણવાને જળ. ભરેલો હોય તેને બધા લોકે એને ઘડે કહે છે, અહીં ઘડાને ભાવ ઘટત્વ છે રાતા ભાવ રક્તત્વ અને આહારકનો ભાવ આહારકત્વ છે જળવાળાને ભાવ જળવાળાપણું છે,
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
આ બધામાં ઘટ સામાન્ય છે, તેમાં લાલ રંગ તે કિયાવાળું દ્રવ્ય સંબંધરૂપે ગુણેને સદ્દભાવ છે તેથી તે માટી દ્રવ્યમાં નીચેનું તળી પૃથુ ઉપરનું મેઢીઉં બુદ્ધ બંનેના ભેગા આકારવાળું પાણી વિગેરે લાવવા માટે યોગ્ય કુટક નામવાબો જેને ઘડા શબ્દથી બોલાય, ત્યાં – તલ પ્રત્યય લાગે, (તલમાં પૃથ્વી તલ જ્યાં પૃથ્વી હોય ત્યાં તેનું તળ હોય) અહીં નીચલા પ્રશ્ન થાય છે, (૧) લાલ ઘડે–તેમાં લાલ એ શું ગુણ છે? (અર્થાત લાલ માટીને તથા રમઝી વિગેરે તે રંગ લગાવે છે, જે રંગપણાથી લાલ છે, અને તેમાં કેટલું દ્રવ્ય છે? (ઘડામાં વપરાયેલી માટીનું વજન. બસેર પાંચશેર જેવા પ્રમાણને ઘડા) જ્યાં ઘટ શબ્દ લાગુ પડે જેના વડે તે ભાવ પ્રત્યય ઘટત્વ કહેવાય ? શા માટે અહીં લાલને ભાવ લાલાશ ન કહેવાય? ઉ–ઉપચારથી કહેવાય, તે બતાવે છે, લાલ–એ લાલ માટીના દ્રવ્યનો ઉપચાર કરીને તેને સામાન્ય ભાવ લાલાશ થાય છે, પરંતુ તત્વ ચિંતામાં લાલાશને ઉપચાર જેવાતે નથી, શબ્દની સિદ્ધિમાં જ કતાર્થપણું થાય છે, (આ બધાને પરમાર્થ એ છે કે લાલ કાળે ઘડે છેતેમાં લાલ અને કાળો ગુણ છે. પણ અહીં હને ખપ છે, એટલે લાલ કાળા ગુણને નામે તો ઘડા દ્રવ્યને જ પકડે છે, ઘડે લીધે, એટલે તેની સાથે લાલ કાળો આવશે જ. લાલ કે કાળો રંગ ઘડાથી જુદે રહેવાને નથી, માટે જુદે પદાર્થ ન મનાય); શબ્દ આકાશને ગુણ
Page #252
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૭
છે, જેનાચાર્ય કહે છે કે આકાશને ગુણ શબ્દ કદીપણું ન થાય, કારણ કે શબ્દ પુદગલો બનેલો છે, અને આકાશ. અમૂર્ત (તથા પુદગલથી ભિન્ન) છે, બાકીનું વૈશેષિકનું, કહેવું પ્રક્રિયા (વ્યાખ્યા) માત્ર છે પણ સાધન કે દૂષણનાં અંગ નથી, વળી ક્રિયા પણ દ્રવ્યની સદા સાથે રહેનારી સમવાયની (સેબતણ ) છે, માટે ગુણે માફક તે દ્રવ્યની જુદી માનવાની નથી, હવે સામાન્ય–પર અપરની વાત બતાવે છે, પર તે મહાસત્તા નામનું દ્રવ્ય વિગેરે પદાર્થ માત્રમાં વ્યાપેલ છે, તેવું કહેવું છે કે સત એટલે દ્રવ્ય ગુણ કર્મમાં જે સત્વ હેય તે તે સત્તા છે, હવે અપરની વ્યાખ્યા કરે છે. દ્રવ્યત્વ, ગુણત્વ અને કત્વ રૂ૫ અપર છે, આ સાંભળીને જૈનાચાર્ય કહે છે કે હે બંધ!. મહાસત્તાને તમે જુદો પદાર્થ માને છે, તે એગ્ય નથી, કારણ કે તેમાં સત્ એ જે પ્રત્યય છે, તે અપર સત્તા નિબંધવાળે છે કે પોતાની મેળે છે? જો તમે કહેશો કે અપર સત્તા નિબંધવાળે છે, તે પછી તેને તેજ પ્રશ્ન ચાલશે જેથી અનવસ્થા દેષ લાગુ પડશે, અને તમે કહેશો, કે સ્વત: પિતાની મેળે જ છે, તે સતમાં જેમ પિતાનાપણું છે તેમ દ્રવ્યાદિમાં પણ સત્ (વિદ્યમાનીપણું માનવું પડશે, તા પછી અપર સત્તાની કલ્પના જે બકરીના ગલામાં દૂધ વિનાના આંચળ જેવી નિરર્થક છે તેમ આ (કલ્પના) નિર િર્થક શું કામ માનવી? (અર્થાત દ્રવ્યથી ભિન્ન સત્તા ન માને.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૮]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
કારણ કે સત્તામાં સત્તા છે, તે દ્રવ્યમાં સત્તા કેમ ન માનેા ?) વળી જૈનાચાર્યે પ્રશ્ન પૂછે છે કે દ્રવ્ય વગેરેને સત્ માનીને તેમાં સત્ પ્રત્યય માનશે। કે અસત્ માનીને? જો તમે સત્ માનીને માનશે। તે સત્ કુદરતી આવી ગયા પછી સત્તા વડે શું? અને અસત્ માનીને સત્તા લાગુ પાડશે તે અસત્ એવા સસલાના શીંગડાં વિગેરે અસત્ પદાર્થમાં પણ સત્તા લાગુ પાડીને સત્ માની લેશે કે? તેજ કહ્યું છે કે-પેાતાની મેળેજ સત્તાવાળા પદાર્થો છે, અને સવાળા પદાર્થોમાં નવી સત્તાનું શું પ્રયેાજન છે? અને અસત્ પદાર્થો માનીને તેમાં સત્તા લાગુ પાડશે તે સર્વથા અસ'ભવ થશે, અને અતિ પ્રસંગ (અયુક્ત ઘટના) દોષ લાગુ પડશે, વિગેરે છે. આવુંજ ષષ્ણુ અપર સામાન્યમાં પણ ચાજવું, ખનેમાં ખરાખર રીતે ચૈાગક્ષેમ લાગુ પડે છે, વળી અમે જૈનોએ પણ વસ્તુને સામાન્ય વિશેષપણે કોઈ અંશે ભેદવાળી માનીએ છીએજ,અને સત્તા વિગેરે કાઇ અંશે એકતાપણું દ્રવ્યગ્રહણ કરવાથી તે ગ્રહણ કરેલ છે, (પર`તુ સર્વથા જુદી સત્તા માનવી તે જૈનાને કે તમને ઉચિત નથી.)
હવે જેનેતા વિશેષ ગુણેા—તેને તેએ અત્યંત (સર્વથા) જુદા માને છે, ત્યાં આ પ્રમાણે તેમને જેને કહે છે, સામાન્યથી વિશેષ જુદા ગુણની બુદ્ધિએમાના છે, તે અપર વિશેષ હેતુવાળી ન માનેા, કારણ કે પછી જુદાપણાની હદ નહુિ રહે, અને પેાતાની મેળે તેમ માનશે। તો દ્રવ્યાદ્ધિ દરેકમાં
Page #254
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૯ . જુદી માનશો? ત્યાં એ પ્રશ્ન થશે કે દ્રવ્ય વિગેરેથી તદન
જુદા વિશેષ છે કે જે તમે દ્રવ્યથી વિશેષ જુદા ન માને તે. અમે પણ કઈ અંશે વિશેષને દ્રવ્યથી મળેલા માનીએ છીએ કારણ કે અપેક્ષાએ બધા પદાર્થોમાં સામાન્ય વિશેષ લાગુ પડે છે જ, વળી જૈનાચાર્ય કહે કે તમારું આ કહેવું તે પ્રકિયા (કહેવા) માત્ર જ છે કે નિત્ય દ્રવ્ય વૃત્તિઓ છે. અને અંતગુણવાળા વિશે છે, તથા નિત્ય દ્રવ્ય ચાર પ્રકારના પરમાણુઓ, મુકત આત્માઓ અને મુક્ત મને “વિગેરે તમારું કહેવું યુકિત રહિત હેવાથી (અપર વિશેષ ભાવના દેષથી) કાને સાંભળવા ગ્ય જ નથી, (અર્થાત્ જેનાચાર્યનું કહેવું એ છે કે સામાન્ય વિશેષ અપેક્ષાએ દ્રવ્યમાં સમાયેલાં છે, તેમ નિત્ય અનિય પણ અપેક્ષાએ બધે લાગુ પડે છે, તેમ મુક્ત આત્મા અને મુક્ત મન વિગેરે અપેક્ષાઓ ઘટે છે, પણ તે એકાંત ભિન્ન કે નિત્ય અનિત્ય કહેતાં યુક્તિ ઘટી શકે નહિ,)
સમવાય અયુતસિદ્ધ એવા આધાર આધેય ભૂતાને જે પ્રત્યય હિતુ તે સમવાય ગુણ છે, એવું અજેને કહે છે, આ સમવાય વિશેષિકે નિત્ય અને એક માને છે, જેનાચાર્ય કહે છે કે તેમના માનવા પ્રમાણે સમવાયને નિત્ય માનીએ તો સમવાયવાળે દરેક પદાર્થ સમવાયી હોવાથી બધા પદાર્થો
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. નિત્ય થઈ જશે, અને કેઈ પણ પદાર્થને જે અનિત્ય માનશે તે તમારે માનેલે નિત્ય સમવાય પણ અનિત્ય થઈ જશે, કારણ કે તે તેને આધારભૂત છે, વળી સમવાય એક માને છે તેથી બધા સમવાયવાળા પદાર્થો એકપણાને પામશે, કારણ કે સમાયિઓ (પદાર્થોમાં ઘણા પણ છે, વળી જૈનાચાર્ય પૂછે છે કે તમારો માનેલે સમવાય સંબંધ બે પણામાં છે, તેથી (યુત જોડેલા) સિદ્ધત્વ જ છે, જેમ દંડ (લાકડી) અને દંડી (લાકડીવાળો) જુદા છે, વળી વીરણ ઘાસની સાદડી બનાવતાં વીરણ ઘાસના રૂપનો દેખાવ નાશ થ, અને સાદડીરૂપે ઉત્પત્તિ થઈ, એટલે અન્વયરૂપે વ્યવસ્થા જેમ દૂધ અને દહીની થાય છે, તેમ વૈશેષિકના મતમાં પણ પદાર્થોની વ્યવસ્થા (વ્યાખ્યા) બરોબર નથી,
સાંખ્યદર્શનનું વર્ણન કરે છે, તે લેકેનું માનવું એવું છે કે પ્રકૃતિ આત્માની સાથે મળતાં આ સૃષ્ટિની (રચના) ઉત્પન્ન થાય છે, અને તે પ્રકૃતિ સત્વ રજ અને તેમની સામ્યવસ્થાથી ઉત્પન્ન થાય છે, તેનાથી મહાન થાય છે, તેનાથી અહંકાર (મારાપણું) થાય છે, તેથી અગ્યાર ઈદ્રિ પાંચ તન્માત્ર થાય છે, તેનાથી પાંચ ભૂત થાય છે, પુરૂષનું સ્વરૂપ ચિંતન્ય છે, તે અકર્તા નિર્ગુણ અને ભક્તા છે, તેમાં પરસ્પર વિરોધી તત્વ વિગેરે ગુણેની પ્રકૃતિ તથા આત્માઓના નિયામક ગુણી વિના એકત્ર રહેવાનું બનતું નથી, જેમ કૃષ્ણ (કાળો) અને ધોળો.
Page #256
--------------------------------------------------------------------------
________________
બાસું શ્રી સમવસરણ અધ્યયન.
[ ર૪
જેમ એકત્ર ન રહે, તેમજ મહત વિગેરે વિકાર ઉત્પન્ન કરવામાં પ્રકૃતિની વિષમતા ઉત્પાદન કરવામાં કઈ પણ હેતુ નથી, કારણ કે તે વસ્તુ સિવાયની બીજી વસ્તુ અમે સ્વીકારતા નથી, અને આત્મા અકર્તા હોવાથી તે કશું પણ કરી શકતે નથી, જે સ્વભાવનું વૈષમ્ય (વૈધમ્ય) સ્વીકારીએ તે નિહેતુની આપત્તિ આવે, અથવા નિત્ય સત્વ થાય અથવા અસત્ય થાય, તેજ કહ્યું છે કે-સત્વ નિત્ય થાય અથવા અસત્વ થાય, જે બીજા હેતુઓને શોધવા જઈએ તે, કારણ કે ભાવે (પદાર્થો) અપેક્ષાથી કદાચિત્ (કેક વખત)પણને સંભવ થાય છે, વળી સાંખ્ય મતવાળા કહે છે કે અમે સંવેદન (જ્ઞાન)થી મહતુ અહંકાર બંનેને અભિન્ન માનીએ છીએ, બુદ્ધિ અધ્યવસાય, અને અહંકાર હું સુખી હું દુઃખી આ આત્માને પ્રત્યય (વિચાર ખાત્રી) સુખ કે દુ:ખપણું જ્ઞાનરૂપે હોવાથી આત્માના ગુણપણે છે, પણ જડરૂપ પ્રકૃતિના સુખી દુ:ખી એવા વિકારો નથી, વળી જે આ તન્માત્રથી ભૂતની ઉત્પત્તિ ઈચ્છીએ છીએ, જેમકે ગંધ તન્માત્રથી પૃથ્વી, રસ તમાત્રથી પાણી, રૂપ તન્માત્રથી તેજ (અગ્નિ) સ્પર્શ તન્માત્રથી વાયુ, શબ્દ તન્માત્રથી આકાશ છે, આ બધી સાંખ્ય બાબતે માટે જેનાચાર્ય કહે છે કે આ યુતિ સમર્થ નથી, કારણ કે જે બાહ્ય ભૂતના આશ્રયથી એ કહેતા હોય તે તે અયુકત છે, કારણ કે તેઓનું સર્વદા હેવાપણું છે, કારણ કે એવું કોઈપણ દિવસ નહતું કે
૧૬
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
આવું જગતું ન હોય, અથવા તેઓ એમ કહે કે દરેક શરીરનો આશ્રય લઈને એવું કહે છે, તે તેને ઉત્તર એ છે કે દરેક શરીરમાં ત્વક (ચામડી) અસ્થિ (હાડકાં) એ બંને કઠણ પૃથ્વીરૂપે છે, પણ બળ લેહી એ પ્રવાહીરૂપે પાણી છે, પાચન શકિત (અગ્નિ) એ તેજ રૂપે છે, પ્રાણ અપાન ઉપર નીચે જતે વાયુ છે, તથા શરીરમાં પિલાણ રૂપ આકાશ છે, એટલે પૃથ્વીનું શરીર નથી, પણ શરીરમાં પાંચે છે, વળી તેવું બધા શરીરમાં નથી, કારણ કે આ શરીરમાં કેટલાંકની ઉત્પત્તિ વીર્ય અને લેહીથી છે, તેમાં તન્માત્રને ગંધ (સંબંધ લેશે તે) (અંશ) પણ નથી, અને ન દેખાતું હોય છતાં તન્માત્ર પંચકથી થાય છે એવું બળજબરીથી કારણરૂપે માની લઈએ તે અતિ પ્રસંગ (હદ ઓળંગવા) જેવું થશે, વળી અંડજ ઉદ્ધિજ અને અંકુરાઓથી ઉપ્તત્તિ બીજેથી પણ થતી દેખાય છે, તેથી આ પ્રમાણે વ્યવસ્થા થવાથી પ્રધાન મહતુ અહંકાર વિગેરેની ઉત્તિ જે સાંખ્ય મતવાલા માને છે, તે બધી યુતિ રહિત જ પિતાના મંતવ્યના આગ્રહથી જ માને છે,
વળી આત્મા અકર્તાપણે માનવાથી કૃતને નાશ અને અકૃત આગમને દોષ લાગશે, અને બંધ મેક્ષને અભાવ થશે ગુણરહિત આત્મા માનતાં જ્ઞાનરહિત આત્મા થશે, તેથી જ્ઞાન વિનાનું સાંખ્યનું બોલવું મૂર્ખ બાળકના બોલવા જેવું છે!
Page #258
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૪૩ vvüvvvvvvvvvvminimum wwwmmmmm અને અચેતન પ્રકૃતિ આત્મા માટે પ્રવૃત્તિ કરે તેપણ યુકિતથી રહિત છે,
બોદ્ધ મતનું વર્ણન કરે છે, તેમના માનેલા પદાર્થો બાર આયતને છે ચક્ષુ વિગેરે પાંચ ઇંદ્રિય છે, અને તેના રૂપ શબ્દ વિગેરે પાંચ વિષય છે, શબ્દાયતન (મન) છે, કારણ કે શબ્દને વિચાર મનમાં થાય છે, ધર્માયતન—ધર્મ સુખ વિગેરે છે, આ બાર આયતન સમજાવનાર પ્રત્યક્ષ અને અનુમાન એવાં બે પ્રમાણ માને છે, જૈનાચાર્ય કહે છે કે અમે ચક્ષુ વિગેરે પાંચ દ્રવ્ય ઈદ્રિ અજીવ શબ્દમાં લીધી છે, અને ભાવઈદ્રિયે જીવન ગુણ હોવાથી જીવમાં લીધી છે, અને રૂપ વિગેરે વિષય અજીવમાં લીધા છે, તેથી તે જુદા ગણ્યા નથી, અને શબ્દાચતન પુદગળ રૂપે હોવાથી શબ્દ ને અજીવ રૂપે ગ્રહણ કરેલ છે, અને આવા દરેક ગુણને જુદા પદાર્થ તરીકે ગણવા યુક્ત નથી, ધમોત્મક સુખ દુઃખ શાતા અશાતારૂપે હોવાથી જીવમાં ગણે લીધા અને તે સુખ દુઃખનું કારણ કર્મ તે પુદ્ગલ રૂપે હોવાથી અજીવમાં ગણેલ છે, પ્રત્યક્ષ પ્રમાણ તેઓનું નિર્વિકલ્પ છે, તે અનિશ્ચયરૂપ હોવાથી પ્રવૃત્તિ નિવૃત્તિ અંગ (લાગુ) ન થાય તેથી અપ્રમાણજ છે, પ્રત્યક્ષ અપ્રમાણ હોવાથી તેના આધારે રહેલું અનુમાન પણ અપ્રમાણ છે, બાકી બદ્ધ મતનું ખંડન આક્ષેપ પરિહારપૂર્વક બીજે સ્થળે સારી રીતે કહેલું છે, તેથી અહીં કહેતા નથી, આ પ્રમાણે
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
vvvv
મીમાંસક તથા લેકાયત (નાસ્તિક) મતનું તત્વ પિતાની બુદ્ધિએ. જૈન સાધુએ વિચારી લેવું, કારણ કે તે બંનેએ અત્યંત લોક વિરૂદ્ધ પદાર્થોને આશ્રય લીધેલ હોવાથી તેને અહીં સાક્ષાત્ અમે ઉપન્યાસ કરતા નથી, सद्देसु रूवेसु असज्जमाणो
गंधेसु रसेसु अदुस्समाणे णो जीवितं णो मरणाभिकंखी
आयाण गुत्ते वलयाविमुके॥२२॥ श्री समवसरणाध्ययनं द्वादशमंसमत्तं
तिबेमि (गाथा ग्रं. ॥५६८॥ સૂત્રાર્થ–શબ્દ તથા રૂપ સુંદર હોય તેમાં રાગ ન કરે, દુર્ગધ અને કુરિસમાં દ્વેષ ન કરે, જીવિત તથા મરણની આકાંક્ષા ન રાખે, સંયમની રક્ષા કરે ભાવ વલય તે માયાથી મુક્ત રહે,
અધ્યયનની સમાપ્તિમાં બધાં દર્શનને અભ્યાસ કરવાથી તેનું ફળ બતાવે છે, વેણુ વીણ વિગેરેને કાનને મનહર લાગતા શબ્દોમાં રૂપ તે આંખને આનંદ આપનારી મને હર વસ્તુમાં વૃદ્ધતા ન કરે (રાગી ન થાય) તથા સડેલાં
Page #260
--------------------------------------------------------------------------
________________
બામું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૪પ
nooonnnnnnnnnn
મડદાં કે ઉકરડાની ગંધથી કે લુખે તુચ્છ આહાર મળવાથીષન કરતો ચારિત્ર પાળે તેને સાર આ છે કે શબ્દ વિગેરે ઇદ્રિના મને હર કે અમનોહર વિષયમાં રાગદ્વેષ ન કરતે અસંયમ જીવિત (વ્રત ભાગવું) ન વા છે, તેમ ઉપસર્ગ પરીસહ આવતાં કંટાળીને મત ન વાંછે, અથવા જીવિત મરણ ન વાંછતે સંયમ પાળે, તથા મેક્ષાર્થિ જીવ ગ્રહણ કરે તે આદાન સંયમ તેમાં ગુપ્ત રહે, અથવા મિથ્યાત્વ વિગેરેથી કમ બંધાય તે આઠ પ્રકારના કર્મ ન બંધાય માટે વચન કાયાને ગોપવી રાખે અને સમિતિઓ પાળે, તથા ભાવ વલય માયા છે, તેનાથી મુક્ત રહે, આ પ્રમાણે સુધર્મા સ્વામીએ કહ્યું તે જખુ સ્વામીએ સાંભળ્યું; ન પૂર્વ માફક જાણવા, બારમું અધ્યયન સમાપ્ત થયું રેરા
યાથાતથ્ય નામનું તેરમું અધ્યયન બારમું અધ્યયન સમવસરણ નામનું કહ્યું, હવે આંતરા રહિત તેરમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, બારમામાં પરવાદીઓના મતેનું સ્વરૂપ બતાવ્યું, અને તેનું નિરાકરણ કર્યું તે યથાતથ્ય (સાચા વચને) વડે થાય છે, તે અહીં બતાવશે, આ પ્રમાણે આવા સંબંધે આવેલા આ અદશ્ચયનના ચાર અનુગદ્વારા થાય છે, તેમાં ઉપકમદ્વારમાં આવેલે અર્વાધિકાર (વિષય) આ છે, કે શિષ્યના ગુણો બતાવવા, વળી પૂર્વના જેજેડે ધર્મ સમાધિ માર્ગ અને
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સમવસરણ એ ચાર અધ્યને માં જે સત્ય યથાયોગ્ય તત્વ છે, અને જે (અજેનેનું) વિતથ (અસત્ય) તત્વ છે, તે બંને આ અધ્યયનમાં થોડામાં બતાવશે. નામ નિષ્પન્ન નિક્ષેપમાં યાથા તથ્ય એવું નામ છે, તેને અધિકાર નિર્યુક્તિકાર કહે છે. णामतहं ठवणतहं दबतहं चेव होइ भावतरं दव्वतहं पुण जो जस्स सभावो होति दव्वस्स ॥नि. १२२॥
ગાથાને અર્થ-યથા તથા શબ્દને ભાવ માથા તથ્ય-(સાચે ગુણ) છે, તેના ચાર નિક્ષેપ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ છે. નામ સ્થાપના સુગમ છે દ્રવ્ય તથ્યમાં જે વસ્તુને જે સ્વભાવ (ગુણ) હોય તે અહીં જાણવું.
આ અધ્યયનનું યથાતથ્ય-એવું નામ છે, આ યથા તથા શબ્દને ભાવ પ્રત્યય લાગી તે રૂપ બન્યું છે, તેમાં યથા શબ્દ છોડીએ તે તથા શબ્દને નિક્ષેપ કરવા નિર્યુંક્તિકારને આ અભિપ્રાય છે કે અહીં યથાશબ્દ અનુવાદમાં આના અર્થમાં વર્તે છે, અને તથા શબ્દ વિધેય (કરવા યોગ્ય)માં વર્તે છે, તેને પરમાર્થ એ છે કે જેમ આ વ્યવવસ્થિત (કહેવાયલું) છે તેમ તમારે પણ કરવું, અનુવાદ (આદેશ) વિધેય-(વર્તન,) આ બંનેમાં વિધેયને અંશજ પ્રધાન ભાવને અનુભવે છે અથવા યથાતથ્ય એટલે તથ્ય (સાચું) છે, તેથી તેજ કહે છે, તેમાં તથાનો ભાવ તથ્ય યથાવસ્થિત-વસ્તુતા તેના નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ
Page #262
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[સ્પ૭ એવા ચાર પ્રકારે નિક્ષેપા છે, તેમાં નામસ્થાપના સુગમ છે, અને દ્રવ્ય તથ્ય બીજા અડધા પદવડે કહે છે કે દ્રવ્ય તથ્ય જે જે સચિત્ત વિગેરેને સ્વભાવ છે, અહીં દ્રવ્યનું મુખ્ય પણું છે તેથી જે જેનું સ્વરૂપ છે, જેમકે ઉપગ લક્ષણવાળે જીવ છે, કઠણતાવાળી પૃથ્વી છે, પ્રવાહીરૂપે જળ છે અથવા મનુષ્ય વિગેરેને જે કમળતા વિગેરેને સ્વભાવ છે, અથવા અચિત્તદ્રવ્ય ગોશીષ ચંદન અથવા રત્નકંબળ વિગેરેના જેવા ઉત્તમગુણે દ્રવ્યના છે, તે તેને સ્વભાવ છે, તેજ દ્રવ્ય તથ્ય છે, રત્નકંબળને ગુણે બતાવે છે,
ઉનાળે ઠંડક કરે, ગરમ શિયાળે હોય,
રત્નકંબળાદિ વસ્તુના, ગુણ સ્વભાવે જેય. भावतरं पुण णियमा णायंमि छविहंमि भावंमि अहवा विणाण दंसण चरित्त विणएण अज्झप्पे ॥१२३॥
ગાથાને અર્થ–ભાવ તથ્થ તે નિશ્ચયથી છ પ્રકારના ઐયિક વિગેરે ભામાં સમાઈ જાય છે, અથવા આત્માના ગુણે જ્ઞાન દર્શન ચારિત્ર અને વિનયમાં સમાઈ જાય છે,
ભાવ તથ્થનો અધિકાર કહે છે,–ભાવ તથ્ય નિયમથી ચેકસ પણે દયિક વિગેરે છ ભાવમાં જાણવું, તે ભેદે બતાવે છે, કર્મોના ઉદયથી નિવૃત્ત તે (૧) ઓદયિક અથાત્ કર્મ ઉદય આવતાં ગતિ વિગેરેને જીવ પ્રત્યક્ષ ભગવત દેખાય છે, તથા જે કર્મોના ઉપશમ શાંતિ)થી આત્માનો
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો ગુણ ઉત્પન્ન થાય તે (૨) ઔપથમિક કે જે વખતે કર્મને ઉદય ન હોય તે. તથા સંપૂર્ણ કર્મ ક્ષયથી જે આત્માને ગુણ પ્રકટ થાય તે (૩) ક્ષાયિક–તેમાં અપ્રતિપાતિ કેવળજ્ઞાન, કેવળ દર્શન અને નિર્મળ ચારિત્ર, (તથા અનંતવીર્ય.) હવે તે કર્મ કોઈ અંશે ક્ષય હોય કે અંશે ઉપશય હોય તે (૪) ક્ષાપશમિક–જેમાં ઉપશમથી તેને એટલે ભેદ છે કે અહીં કર્મ પ્રદેશને ઉદય હોય છે, પરિણામથી થયેલે (૫) પારિ ણામિક તે જીવત્વ અજીવ અને ભવ્યત્વ વિગેરે છે, આ પાંચે ભાવે બે ત્રણ સંગ સાથે લેતાં થાય તે (૬) સાન્નિ પાતિક–આ છ ભેદમાં ભાવ તથ્ય સમાય, અથવા અધ્યાત્મમાં આત્માની અંદર રહેલ તે ભાવ તથ્ય ચાર પ્રકારે છે, જ્ઞાન દર્શન ચરિત્ર તથા વિનય તથ્યમાં જાણવું. તેમાં જ્ઞાન તથ્ય મતિ વિગેરે જ્ઞાન પંચક વડે જે હોય તે અવિતથ (સાચા) વિષય સમજાય, દર્શન તથ્યમાં શંકા વિગેરે અતિચારથી રહિત જીવાદિતાનું રહસ્ય સમજાય અને તેના ઉપર વિશ્વાસ થાય, ચારિત્ર તથ્ય તો બાર પ્રકારને તપ તથા સત્તર પ્રકારને સંયમ પાળવામાં બરાબર ક્રિયા કરે વિનય તથ્ય (૪૨) પ્રકાર છે, જ્ઞાનમાં પાંચ પ્રકારને દર્શનમાં એક, ચારિત્રમાં સત્તર પ્રકારનો તપસ્યામાં બાર પ્રકારને, તથા સાત પ્રકારને વિનય એમ કુલ ૪ર એટલે જ્ઞાનદર્શન ચારિત્ર તપ અને ઔપચારરૂપ વિનય એ બધામાં યથાગ અનુષ્ઠાન [વર્તન કરવું, અર્થાત્ જે તે પ્રમાણે ગ્ય રીતે
Page #264
--------------------------------------------------------------------------
________________
તેમ્મુ, શ્રી યાથાતથ્ય · અધ્યયન.
[૪૯
ન વર્તતાં અતથ્ય કહેવાય, આ બધામાં આપણે ભાવતથ્ય વડે પ્રયાજન છે, અથવા ભાવતથ્ય પ્રશસ્ત અપ્રશસ્ત એમ એ પ્રકારે છે, તે અહીં પ્રશસ્ત વડે અધિકાર છે, તે મતાવવા કહે છે,
जहमुत्तं तह अत्थो चरणं चारो तहत्ति णायव्वं સંતમિ (ચ) વર્ષસાદ્ ગતીવળનું ટુનુંર્ ॥૨૪॥
જે પ્રકારે જે રીતે સૂત્રમાં રહસ્ય છે, તે પ્રકારે તેને અ મતાવવા તેમજ ચરણ-ચાર–આચરણમાં મુકવું, અથવા સિદ્ધાંત સૂત્રનું ચારિત્રજ આચરણ છે, એથી જેમ સૂત્ર તેમજ ચારિત્ર એટલે સૂત્ર પ્રમાણે બેલવુ અને વર્તવું, તેનું નામજ યાથાતથ્ય છે, પૂર્વા નાજ ભાવાર્થ પાછલી અડધી ગાથામાં કહે છે,
'
જે વસ્તુનુ' સ્વરૂપ પ્રકૃત અહીં કહેવાનુ છે, જે વિષયને લઈને સૂત્ર કહ્યુ` છે, તે વિદ્યમાન અર્થમાં તાપ ચાગ્ય રીતે બતાવવાથી અથવા સ'સારથી પાર ઉતરવાના કારણપણે હાવાથી પ્રશસ્ય છે, તેથી યાથાતથ્ય ગુણવાળું છે, પણ કહેલા અર્થાંમાં તેવું રહસ્ય ન હાય, અથવા તે ભણતાં સંસાર ભ્રમણનું કારણ હાય, અથવા નિંદનીય હાય, અથવા સારાને પણ અમલમાં ન મુકે તે તે યથાતથ્થુ ન કહેવાય, તેના સાર આ છે કે જેવું સૂત્ર છે, તેજ પ્રમાણે તેના અર્થ કહેવા, અને તેજ પ્રમાણે વન કરવું અને વન કરવાથી
ઃ
Page #265
--------------------------------------------------------------------------
________________
(૧૧
છે,
૨૫૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. સંસારમાંથી તે તારવા સમર્થ છે, તેથી યથાતથ્ય છે, પણ તે અર્થ ન કરે, ન તે પ્રમાણે વર્તે તે સંસાર ભ્રમણ થતાં નિંદનીક થાય, અને યથાતથ્થ ન થાય, ગાથા ૧૨૪નું આ તાત્પર્ય છે, आयरिय परंपरएण, आगयं जो उ छेयबुद्धीए कोवेइ छेयवाई जमालिनासं स णासिहिति ॥१२५॥
એજ વાત દષ્ટાંત સાથે સુધર્મા સ્વામી ગણધર તથા શિષ્ય જંબૂ તથા પ્રભવાસ્વામી આર્ય રક્ષિત વિગેરેથી પ્રણાલિકા વડે પરંપરાએ ટીકા થઈ ત્યાં સુધી આવ્યું, તે પ્રમાણે વ્યાખ્યા કરી એમ સૂત્રને અભિપ્રાય છે, તે આ પ્રમાણે-વ્યવહારનય પ્રમાણે કરવા માંડયું તે કર્યું કહેવાય છે પણ જે પિતાને કુતર્કના અહંકારે ચડીને મિથ્યાત્વથી બુદ્ધિ વિપરીત થતાં પોતે નિપુણ બુદ્ધિ વડે હું સૂક્ષ્મ બુદ્ધિ વાળો છું એવું બતાવવા પૂર્વાચાર્યના અર્થને લેપે છે, તથા તેમને ખોટા ઠરાવે છે, જે જિનેશ્વરે કહેલું છે તેને દૂષણ આપે છે, અને એવું કહે છે કે કર્યા પછી કર્યું કહેવાય અને [નોનું સ્વરૂપ ન જાણનારા ભેળા મનુષ્યોને કહે છે કે માટીને પિંડ હાથમાં લીધાથી ઘડે બની ગયે એમ ન કહેવાય, કારણ જે કામ ઘડે કરે, તે કામ કંઈ આ માટીને સુંદો કરી શકે નહિ, એવા દોઢડાહ્યા “હું પંડિત છું” એમ માનનારા પંડિતમાની જમાલીનિન્ડવ માફક સર્વજ્ઞના મતને
Page #266
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન
[૨૫૧
winnnnn
દૂષવા જતાં પિતે નાશ પામે છે, અર્થાત અરટની ઘડીઓ પાણીથી ભરાય ઠલવાય તેમ તે દોઢડાહ્યો સંસારચકમાં ભમશે, પણ આ બિચારો જાણતું નથી કે આ બધોએ લોખ્રવાહ. ઘટ પદાર્થોની ક્રિયાને માટી ખોદતાં જ ધ્યાનમાં રાખે છે, તત્વથી વિચારતાં તે કિયાઓને શરૂઆતથી તે છેવટ સુધી બનાવનારનું લક્ષ ઘડા રૂપે જ હોય છે, તેથી પૂછનારને પણ ઘડે બનાવવાનું કહે છે, [લક્ષ ચુકે તે ઘડે બની શકેજ નહિ] લેકમાં આ વ્યવહાર પણ ચાલે છે કે જે વખતે દેવદત્ત ઘરથી કને જ જવા નીકળે, હાય, ત્યારપછી તેના ઘરમાં પૂછતાં ઘરમાંથી જવાબ દે છે, કે તે કનોજ ગયે, તથા લાકડાં છેદતાં કોઈ પૂછે તો કહે કે આ પ્રસ્થક (લાકડાનું મા૫) બનાવવાનું છે, હવે ઉલટું બોલનારાને અપાય બતાવવા ઉપદેશ આપે છે. ण करेति दुक्खमोक्खं उज्जममाणोवि संयम तवेसुं तम्हा अत्तुक्करिसो बजेअन्वो जतिजणेणं ॥१२६॥
જે સાધુ થોડી વિદ્યા મુશ્કેલીથી ભણીને અહંકારે ચડેલો સર્વિસ પ્રભુના એક વચનને ઉલટી રીતે (લકોને ફસાવવા) વ્યાખ્યા કરે, તે માણસ સંયમમાં સારી રીતે તે ક્રિયા કરવા છતાં પણ શરીર અને મનના દુખ અશાતા વેદનીયને ઉદય થતાં ભેગવે છે. તેને વિનાશ કરી શકતે નથી, કારણ કે તે પિતાના ગર્વમાં બની રહેલા મનવાળા છે, તેથી તે પોતાની જ બડાઈ હાંકે છે, અને બોલે છે કે
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૨].
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો હજ સિદ્ધાંતનો અર્થ જાણવાવાળો છું, મારાજે બીજે કઈ નથી, આવા અભિમાનવાળાને સીધુ લેકેએ તજી દેવે તેને સંગ ન કરવો) ઉત્તમ જ્ઞાની સાધુએ તે જાતિ વિગેરેને બીજો મદ ન કરે, તે જ્ઞાન મદ તે કેવી રીતે કરી શકે? તેજ કહ્યું છે કે, ' . '
જે જ્ઞાન મદ દર્પને હરે, તે મદ કરે કુણ મદ હરે, દવા વિષથે જ્યાં પરિણમે, વૈદ દવા તેને શું કરે. 1 નામ નિક્ષેપ કહો, હવે સૂત્રના આલાવાનો નિક્ષેપ કહેવાને સમય છે, તે સૂત્ર કીધા પછી કહેવાય છે, તે સૂત્ર સૂત્ર અનુગમમાં છે, તે અવસર આવ્યો છે, સૂવાનુગામમાં અખલિત આદીગુણવાળું સુત્ર બોલવું. તે કહે છે. आहत्तहीयं तु पवेयइस्सं
नाण प्पकारं पुरिसस्स जातं सओ अ धम्मं असओ असीलं संतिं असंतिं करिस्सामि पाउं-सूत्र १
સૂ. અચાથાતથ્ય એટલે સાચાતત્વને હું કહીશ, જ્ઞાનના પ્રકાર એટલે જ્ઞાન દર્શન ચારિત્રને કહીશ, તથા પુરૂના જીના સારા માઠા ગુણોને કહીશ તથા સારા સાધુના શીલ અને ખેટા સાધુના કુશીલ તે કહીશ, તથા શાંતિ તે મેક્ષ અને અશાંતિને કહીશ.
Page #268
--------------------------------------------------------------------------
________________
*
*
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૫૩ આ સૂત્રને પ્રથમના અધ્યાયનના છેલા સૂત્ર સાથે આ સંબંધ છે વિમુરે સંસારની માયાથી મુકત થાય, તેમાં ભાવ વલય તે રાગદ્વેષ છે, તે રાગદ્વેષથી મુક્ત થાય તેને જ યથાતથ્ય (સત્યતત્વ) સમજાય, આ સંબંધે આવેલા સૂત્રની વ્યાખ્યા કરીએ છીએ. યથાતથ્થત તે પરમાર્થ, તે પરમાર્થ ચિંતવતાં સમ્યજ્ઞાનાદિક છે તે કહે છે, જ્ઞાનપ્રકાર-પ્રકાર શબ્દને અર્થ આદિ છે, એટલે આદિશબ્દથી જ્ઞાનનાં સોબતી દર્શન ચારિત્ર લેવાં. સમ્યગ્દર્શનમાં ઔપશમક ક્ષાયિક ક્ષાપશમિક લેવાં, ચારિત્રમાં વ્રત, ધારવાં, સમિતિ પાળવી, કષાયને નિગ્રહ કરે, વિગેરે લેવાં, આ પ્રમાણે સમ્યજ્ઞાન વિગેરે પુરૂષ-જંતુને ગુણ ઉત્પન્ન થાય તે કહીશ, નાના પ્રકાર એટલે પુરૂષના અપ્રશસ્ત કે પ્રશસ્ત સ્વભાવ કર્તવ્યને કહીશ, તે જુદા જુદા સ્વભાવનાં ફલ પાછલી અડધી ગાથા વડે કહે છે, ઉત્તમ કૃત્ય કરનાર સપુરૂષનાં સારાં અનુષ્ઠાને જે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર વાળા સાધુને શ્રુત ચારિત્રરૂપ ધર્મ છે, અથવા દુર્ગતિ જતા જીવને ધારી રાખે તે ધર્મને કહીશ, તથા શીલ-તે યોગ્ય રીતે વિહાર કરવામાં તત્પરપણું, તથા શાંતિ, મુક્તિ સંપૂર્ણ કર્મને ક્ષય છે, તે પ્રકટ કરીશ, (ટીકાના ૭૦૦૦
કને અઈ થયે) એ પ્રમાણે અસત્ પુરૂષને ગૃહસ્થ અથવા પરતીર્થિક અથવા પાસા વિગેરેના અધર્મ–પાપઅશીલ-દુરાચાર તથા અશાંતિ સંસારભ્રમણ કહીશ, આ.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૪)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો બધાને સાર આ છે કે અહીં ધમી સાધુના ધર્મ શીલ અને અશાંતિને કહેશે, જે એમાં શબ્દ ન કો હોય અને અર્થની જરૂર હોય તે ચ-શબ્દથી લઈ લે.) अहो य राओ अ समुट्रिएहिं.
तहागएहिं पडिलब्भधम्म समाहिमाघातमजोसयंता
सत्थारमेयं फरसंवयंति॥२॥ દહાડે કે રાત્રે ઉત્તમ સાધુ ગણધર વિગેરે કે તથાગતતીર્થકર પ્રભુથી સારો મોક્ષમાર્ગના ધર્મને પાળીને સમાધિ ન પાળતાં તે ધર્મની હાંસી કરીને તે સેવતા નથી, પણ - ઉલટું તે ઉપદેશકને નિદે છે. - જંતુ જીવેના જુદા જુદા ગુણ દોષરૂપ સ્વભાવને કહીશ, એવું જે કહ્યું તે બતાવે છે, અહોરાત-રાતદહાડે સારા અનુષ્ઠાન કરનારા સારું નિમેળ ચારિત્ર પાળનારા મૃતધરજ્ઞાની ભગવંતે-તથા તીવકર ભગવંત પાસેથી શ્રુત ચરિત્ર રૂપ ધર્મને સંસારથી પાર ઉતરવા માટે પામીને (અશુભ) કર્મના ઉદયથી મંદભાગે જમાલિ વિગેરે નિ પિતાનું ડહાપણ ઓળવા જતાં તીર્થકર વિગેરે એ કહેલા ધર્મ સમાધિ રૂપ સમ્યગદર્શન વિગેરે મોક્ષની પદ્ધતિને જે સેવતા નથી,
Page #270
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
તે નિભ્ય તથા બેટિકે દિગંબરે પિતાની ઈચ્છા પ્રમાણે રચેલી વ્યાખ્યા પ્રમાણે વત્તી સર્વજ્ઞ પ્રણીત વીતરાગ પ્રભુના કહેલા ધર્મ માર્ગને નાશ કરે છે, અને કુમાર્ગ બતાવે છે, અને તે કહે છે કે તે સર્વજ્ઞ નથી, જે સર્વજ્ઞ હોય તે કરવા માંડયું એટલે કર્યું એવું પ્રત્યક્ષ વિરૂદ્ધ ન બોલે, વળી દિગંબર કહે છે કે પરિગ્રહરૂપ પાત્રાં કપડાં વિગેરે રાખીને તે મોક્ષ માર્ગ બતાવે છે, આવું સર્વરે કહેલું વચનને તેઓ માનતા નથી, વળી કેટલાક ઢીલા સાધુએ મનના કે શરીરના દુર્બળ હોવાથી લીધેલ સંયમભારપાળવા અસમર્થ થવાથી કેટલાક ખેદ પામેલાને બીજા ઉત્તમ આચાર્યે વિગેરેએ વાત્સલ્ય ભાવથી સુધ આપવા જતાં તેઓ પિતાની ભૂલ કબૂલ ન કરતાં ઉલટા તે ઉપદેશ આપનારને નિંદે છે, - ઉપદેશ આપે મૂર્ખને વધે કોધ નહિ શાંતિ,
દૂધ પાયું જે સાપને વધે ઝેર નહિ બ્રાંતિ. विसोहियं ते अणुकाहयंते
जे आतभावेण वियागरेज्जा
अटाणिए होइ बहुगुणाणं
जे णाणसंकाइ मुसं वदेज्जा ॥३॥
Page #271
--------------------------------------------------------------------------
________________
mom
૨૫૬]
સૂયગડાંગ સૂત્ર ભાગે ત્રીજે. - વીતરાગે કહેલે નિર્દોષ માર્ગ તેને મરડી અવળો અર્થ કરે છે, અને પિતાની મતિ કલ્પનાએ ધર્મને દૂષણે આપે, તે સાધુ ઉતમ ગુણોનું અભાજન થાય છે. અર્થાત્ તેને ઉત્તમ ગુણે પ્રા થતા નથી, કારણ કે તે વીતરાગના જ્ઞાનમાં શંકા કરીને જૂઠું બોલે છે,
વળી વિવિધ પ્રકારે શોધેલ અર્થાત્ કુમાર્ગ વાળે કરેલી શંકાનું નિવારણ કરી નિર્દોષ બનાવેલે સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્રરૂપ મેક્ષમાર્ગ છે, તેને પણ ગષ્ટામાહિલ માફક પૂર્વાચાર્યે કહેલા અર્થને મરડીને પિતાની બડાઈ બતાવવા પિતાની ઈચ્છા પ્રમાણે મનગમતી વ્યાખ્યા કરીને લેકને ભૂલાવામાં પાડીને અર્થ મરડીને કંઈને બદલે કંઈ કહી દે છે, કારણ કે સૂત્રના ગંભીર રહસ્યને પૂર્વના અશુભ કર્મના ઉદયથી સમજતા નથી, તેથી પોતે પંડિત માની લઈને ઉત્સવ પ્રરૂપે છે, આ પિતાની સ્વેચ્છાથી પૂર્વાચાર્યને અર્થ મરડતાં અનર્થને માટે થાય છે તે કહે છે. પિતે ગમે તે અર્થ કરવાથી અરથાનિક તે બહુ પુરૂષને અમાન્ય થાય છે, તેથી જ્ઞાનાદિ ગુણેને પોતે અભાજન થાય છે ભણનારામાં. આટલા ગુણો હોય છે.
પ્રથમ ગુરૂ ભણાવનાર કહે છે, તે સાંભળે. પછી પ્રશ્ન કરે, તેને ઉત્તર સાંભળે તે કાનમાં ગ્રહણ કરે, પછી તર્ક કરે સમાધાન થતાં નિશ્ચય કરે, અને ધારી રાખે અને તે પ્રમાણે વર્તે.
Page #272
--------------------------------------------------------------------------
________________
તે
શ્રી માથાઓ અધ્યયન.
[૨૫૭
અથવા જે પોતાની મેળે અર્થ કરે. તેને ગુરૂવાથી સમ્યજ્ઞાનને બોધ થાય, અને સકલ કર્મના ક્ષયરૂપ મોક્ષ થાય તેવું અનુષ્ઠાન કરે, આ ઉત્તમગુણો તેને મળે નહિ, કઈ જગ્યાએ ગદા, રતિ વધે તેને અર્થે આ છે, કે અસ્થાન, અભાજન, અપાત્ર, સમ્યગદર્શનઆદિ ઉત્તમ ગુણોને થાય, પ્ર-કેવો થઈને? ઉ–ાહ અનર્થના કરવાથી અસત્ અભિનિવેશ કદાગ્રહ જેને હેાય તે બહુ નિવેશ. (કદાગ્રહી) અથવા ગુણોને અસ્થાનિક અનાધાર એટલે બહુ દોને નિવેશસ્થાન થાય છે, અથાત્ ગુણેને બદલે તેનામાં દે પ્રકટ થાય છે, પ્ર–એવા કેમ થાય છે? તે કહે છે.
જે કઈ પોતાના અ૯પ જ્ઞાન કી કદાગ્રહ કરીને શ્રુત જ્ઞાનમાં શંકા લાવીને ખોટું બોલે છે, તેને પરમાર્થ એ છે કે સર્વજ્ઞ પ્રભુએ કહેલા વચનમાં શંકા લાવે છે, તેઓ એવું બેલે છે કે આવું આમ કે વચન તીર્થકરનું ન હોય, અથવા તેનો અર્થ બીજે થતું હશે અથવા જ્ઞાનની શંકા વડે પંડિતાઈના અભિમાનથી જૂઠું બોલે કે હું કહું છું તેજ સાચું છેબીજી રીતે નથી,
जे या विपुटा पलिउंचयंति
आयाणमटं खलु वंचयित्ता असाहुणो ते इह साहुमाणी. • मायणि एसंति अणंतघातं ॥३॥
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૮ ]
થગડાંગ સૂત્ર ભાગ ત્રી
સૂ. અ.—તે સાધુઓને ખાટા અર્થ કરતા જોઈ કોઈ પૂછે તે તેઓ પોતાના ગુરૂને લેાપે છે, બીજા માટા આચાર્ય નું નામ દે છે, અને મેાક્ષ અથવા જ્ઞાનાદિથી નિશ્ચે વંચિત થાય છે, પેાતે સાધુ નથી છતાં સાધુપણું માનનારા માયાવીએ અનંત સંસારના ઘાત—દુ:ખને મેળવે છે,
વળી જેએ પરમાર્થ ને જાણતા નથી, તેએ તુચ્છ બુદ્ધિથી અહંકારી અનેલ છે, તેમને બીજો પૂછે કે આપે કોની પાસેથી
સૂત્ર વાંચ્યું છે, તે પોતાના જ્ઞાન અભિમાનથી પેાતાના આચાર્યને લાપતા બીજા મહાન આચાર્ય નું નામ આપે છે, અથવા મેલે છે કે મેં પોતે જાતેજ વાંચ્યું છે, અને જ્ઞાન અહુ'કારથી શીખવનાર ગુરૂને ભૂલે છે, અથવા પોતે પ્રમાદથી ભૂલ કરે અને આચાર્ય વિગેરેથી જયારે આલેચના અવસરે ખરાખર ખરી વાત પૂછતાં પેાતાની નિંદા થશે તેવા ભયથી હુ બોલે છે, ખેલે છે, તે ગુરૂના સાચા અર્થને લેાપવાથી જ્ઞાન વિગેરેથી અથવા મેાક્ષથી વંચિત રહે છે, આવું ખાટુ વન કરનારા કુસાધુએ તે તત્વથી વિચારતાં અથવા આ જગતમાં સાધુ વિચારમાં તેએ પેાતાને સાધુ માને છતાં આત્માના ઉત્કર્ષ થી ખાટા અનુષ્ઠાનને સાચાં માનનારા માયાવી કપટી તે અનંત વિનાશને કે સંસાર કાંતારમાં અનતકાળ ભ્રમણ કરશે, કારણ કે તેમનામાં બે દોષ છે, હું ખેલે છે, અને પાછી તેની ભૂલ બતાવતાં પોતાને સાધુ માને છે, કહ્યું છે કે
Page #274
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૫૯ ,
પાપજ પતે કરતા રહે, તેય પિતાને શુદ્ધ જ કહે. પાપ બેવડું તે તે કરે, બાળપણું બુદ્ધિને જ હરે.
આ પ્રમાણે જેઓ પૂર્વના અર્થને છોડીને ન અર્થ પિતાની બુદ્ધિથી કરે છે તે સમ્યકત્વને હણીને અનંત સંસારી થાય.
એમ માન વિપાકને પ્રથમ બતાબે, હવે ક્રોધાદિ કષાય દેષને બતાવવા કહે છે, जे कोहणे होइ जगदभासी
विओसियं जेउ उदीरएज्जा अंधे व से दंडपहं गहाय अविओसिए धासति पावकम्मी ॥स.५॥
જે માણસ કોપી હોય તે વગર વિચારે જગતના જીવને ફોધ થાય તેવું બોલે, તથા શાંત થયેલા કલેશ ફરી ઉભા કરે, તે માણસ ચાર ગતિમાં ભ્રમણ કરે, તે દૃષ્ટાંતથી બતાવે છે કે જેમ અંધે પગદાંડીથી ચાલવા જતાં આંખે ન દેખાવાથી ઉડીને કાંટા વિગેરે રસ્તામાં આવ્યા હોય છે તેથી પીડાય છે, તેમ કલેશ કરાવ્યાથી પરને પીડતાં સાધુ પતે પીડાય છે,
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
- જે પિતે કોધાદિ કષાયનું ફળ જાણતા નથી, તે સ્વભાવથી જ કેવી હોય છે, તે પ્રમાણે જગતના અર્થને ભાષી થાય છે, જે પ્રમાણે લેકમાં જેવા અર્થે (ચીડવવા માટે) વપરાતા હોય તેવું બોલવાની ટેવવાળ જગદર્થભાષી આ પ્રમાણે બેલે, બ્રાહ્મણને ડેડ બેલે વણિકને કિરાટ બેલે, શુદ્રને આભીર બોલે, શ્વપાકને ચંડાળ કહે, કાણાને કાણો તેજ પ્રમાણે લંગડાને લંગડો કુજને કુબડે વડભ તેમજ કઢી ક્ષય રેગવાળે વિગેરે હોય તેને તેવા દેષવાળા નામથી કોર શબ્દોથી બોલાવે અથવા જયાર્થ ભાષી જેમ આત્માને જ્ય થાય, તેમ બેટ અર્થ પણ ઠેકી બેસાડે,
વળી પિતે પરને પીડારૂપ એવાં વચન બોલે કે શાંત થયેલા કલેશ ફરીને ઉત્પન્ન થાય, તેને પરમાર્થ આ છે કે કોઈને બીજા સાથે કજીએ થયેલ હોય અને પરસ્પર ખામણાં કર્યો હોય, છતાં તે તેવું બેલે કે બીજાને કોઇ થાય, તેનું ફળ બતાવે છે કે જેમ અંધે દંડ માગે તે પગદાંડીને આશ્રયે જતાં પિતે અંધ હોવાથી સારી રીતે ન જોવાય તેથી કાંટા કે શિકારી જાનવર વિગેરેથી પિડાય છે, એમ આપણા લિંગધારી સાધુવેષમાં ફક્ત માથું મુંડાવ્યાથી ક્રોધ દૂર ન થવાથી કર્કશ વચન બોલી કલેશ કરતાં પીડાય છે, તથા પિતે શાંત ન થવાથી પાપકર્મ કરતે ચાર ગતિમા સંસારમાં પાપના સ્થાનમાં ફરી ફરી પીડાય છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
| [૨૯૧
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન. जे विग्गहीए अन्नाय भाषी,
न से समे होइ अझंझपत्ते उवायकारी य हरीमणेय,
एगंतदिट्रीय अमाइरूवे ॥सू.६॥ - જે સાધુ વિગ્રહ તે કલેશ કરી, અન્યાયનું બોલે, તે મધ્યસ્થ - ન હોય, માટે સાધુએ તે દોષો છોડીને કલેશ (ઝંઝા) રહિત થવું, જે આચાર્યની આજ્ઞા માનનાર થાય, લજજાથી પણ સંયમ પાળે, તે એકાંત ધર્મદષ્ટિવાળો હોય તે અમાયી થાય, . વળી જે પરમાર્થ નથી જાણતે, તે વિગ્રહ યુદ્ધ (કલેરા) - કરનારે પડિલેહણા વિગેરે કિયા કરે, છતાં તે કલેશ પ્રિય, હોય અને અન્યાયનું બેલે તેથી અન્યાય ભાષી અથવા જેવું તેવું ન બેસવાનું બેલે, અથવા ગુરુના સામું અનુચિત બેલે, આ સાધુ સમ-તે રાગદ્વેષરહિત મધ્યસ્થ ન હોય, તથા અઝંઝાને પ્રાપ્ત ન હોય, અથવા કલહ રહિત ન થાય, અથવા માયા રહિત ન થાય, અથવા અકલેશી સમ્યગ્દષ્ટિએ સાથે પ્રેમ ન રાખે, તેથી તે ઉત્તમ સાધુએ કોધ કર્કશ વચન ન બોલવા વડે તથા ઉપશાંત થયેલા કલહને ન ઉભા કરતાં ન્યાય રહિત અમાયા વડે મધ્યસ્થપણું ધારવું, આ પ્રમાણે બતાવેલા દેષ છેડી ઉપપાતકારી આચાર્યની આજ્ઞા માન
Page #277
--------------------------------------------------------------------------
________________
ર૬૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ના આચાર્યના ઉપદેશ પ્રમાણે કિયા કરતે સૂત્ર પ્રમાણે ચાલે, તથા હી–લજજા-સંયમ એ મૂળ અને ઉત્તર ગુણ એવા બે ભેદ છે, તેમાં મન રાખનારે, અથવા અનાચાર કરતાં આચાર્ય વિગેરેથી લજજાય, અર્થાત પાપ કરતાં ડરે, તથા એકાંતથી જીવ વિગેરે પદાર્થોમાં દષ્ટિ (લક્ષ) રાખે તે એકાંત દષ્ટિ છે, અથવા બીજી પ્રતિમાં એગત સહૂિશબ્દ છે તેનો અર્થ એકાંતથી શ્રદ્ધાવાળો જિનેશ્વરે કહેલા તત્વમાં એકાંતથી શ્રદ્ધાવાળો છે, ગાથામાં શબ્દથી જાણવું કે પૂર્વે બતાવેલા દેષો છે, તેનાથી ઉલટા ગુણે છે, એટલે જે જ્ઞાનને ઉડાવે નહિ, કધ દૂર કરે, તથા અઝંઝા-કયા રહિત હોય, વળી પિતે અમાયિનું રૂપ રાખે, અર્થાત્ કપટનું નામ પણ ન હોય, પોતે કપટથી ગુરુને ન છેતરે, ન બીજા કોઈ સાથે કપટને વ્યવહાર કરે, स पेसले सुहुमे पुरिसजाए
जच्चन्निए चेव सुउज्जुयारे बहंपि अणुसासिए जे तहच्चा
समे से होइ अझंझपत्ते ॥७॥ જેને સુમાર્ગે જવું હોય તે મધુર વચન બોલનાર, વિચારીને ચાલે, કુળવાન હોય, સરળ સ્વભાવી ગુરૂ ઘણું
Page #278
--------------------------------------------------------------------------
________________
તરંસું શ્રી માથાતષ્પ અધ્યયન.
ધમકાવે તે પણ સામું ન બેલે, તે કજીયાખોર સાધુ ન બનતાં સમભાવી હોય, જેવા તેવાથી પણ નભાવી લે, દીનતા ન કરે, અહંકાર ન કરે.
વળી સાધુના બીજા ઉત્તમ ગુણે બતાવે છે, જે સાધુ કડવાં ફળવાળા સંસારથી ખેદ પામેલે છે, તે કદાચ પ્રમાદથી ભૂલે અને ગુરૂ વિગેરે ઘણે ધમકાવે, તે પણ સુમાર્ગે જવાની અચલેશ્યા મનોવૃત્તિવાળો હોય તે તથાર્ચ: છે, તથા જે શિક્ષા ગ્રહણ કરીને તથાર્ચ થાય તે પિશલ મિષ્ટવાક્યવાળો હેય, વિનયાદિ ગુણયુક્ત હોય, તથા સૂક્ષ્મ ઝીણું દેખનાર તથા સૂમભાષી થોડું બેલના હેય, તેજ પુરૂષ જાત છે, અર્થાત્ તેજ પરમાર્થથી પુરુષાર્થ સાધનારે છે, પણ બીજે નહિ, કે જે આયુધ વિનાના તપસ્વી જનથી હારેલ ક્રોધથી જીતાય છે, અર્થાત્ તપસ્વી સાધુને ક્રોધ ન હોય, છતાં તે ક્રોધી થાય, તે ઉત્તમ સાધુ ન કહેવાય, તથા જે કોધ ન કરે, તે જાતિ અન્વિત સુકુળમાં ઉત્પન્ન થયેલ કહેવાય, કારણ કે જે સદાચારી હોય તેજ કુળવાન છે, પણ સારા કુળમાં ઉત્પન્ન થઈને જે સદાચાર ન પાળે તો તે કુળવાન ન ગણાય, તથા તે કુળવાન સાધુ અતિશે રુજુ સંયમ તે રજુકર, કપટ રહિત શાસ્ત્રોક્ત વિધિથી સંયમ પાળનારો છે, અથવા ઉજજુચાર તે ગુરૂ જે આચાર બતાવે, તે પ્રમાણે ચાલે, પણ વક્રતાથી આચાર્ય વિગેરેના વચનનું ખંડન ન કરે, એટલે તથાર્ચ સૂક્ષ્મભાષી
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો:
ઋત્યાદિ ગુણાન્વિત અવક્ર હાય તે સમભાવી થાય, એટલે મધ્યસ્થ મની નિંદામાં રીષાય નહિ, પૂજામાં અહંકારી ન થાય, તથા અઝંઝા તે અક્રોષી અમાયી છે, અથવા અઝંઝા પ્રાપ્ત તે વીતરાગ પ્રભુની બરાબર વીતરાગ થાય, जे आवि अप्पं वसुमति मत्ता, संखायवायं अपरिक्ख कुज्जा
तवेण वाहं सहि उत्तिमत्ता, अण्णं जणं पस्सति बिंबभूयं ॥ ८ ॥
હવે અહંકારી સાધુ બતાવે છે, કે જે સાધુ પાતાના આત્માને વસુ (જ્ઞાન-ચારિત્ર)વાળા માને, અને જ્ઞાન વડે તત્વ સ્વરૂપ વિશેષ જાણે, તથા તપમાં ઉત્કૃષ્ટા ય, તે ગંભીરતા ધારણ કરવાને બદલે તુચ્છ બનીને બીજા સાધુ ગૃહસ્થાને હલકા ગણી તેમનેા તિરસ્કાર કરે, ઘણું કરીને તપસ્વી સાધુ જો ઘણું ભણેલ હાય તેા જ્ઞાન તથા તપના અહ'કાર કરે, તેથી ખાધ આપે છે, જે કાઇ સાધુ લઘુ પ્રકૃતિથી આત્માનું વસુદ્રવ્ય તે પરમા ચિન્તામાં સંયમ છે, તે મેળવીને વિચારે કે હું જ ઉત્તમ સંયમવાળા મૂળ ઉત્તર ગુણુ ખાખર પાળનારે છું પણ મારા બરાબર બીજો નથી, તથા જેનાથી જીવા વિગેરે પદાથેાની સખ્યા સમજાય, તે જ્ઞાન છે, તે ભણીને એમ માને કે હું જ
Page #280
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અયન.
૨૬૫
ખરાખર પરમાની ચિંતા કરનારી છું, તથા ખાર પ્રકારની તપસ્યામાં હુંજ સહિત યુક્ત છું, પણ મારા જેવા ખીજો આવી ઉત્કૃષ્ટ તપસ્યા કરનારા નથી, આવા અહ`કારી સાધુ ખીજા સાધુઓને કે ગૃહસ્થાને ખિખ તુલ્ય અર્થાત્ જળમાં ચંદ્રમા માફક અર્થ શૂન્ય (નકામા)માને, અથવા ખેાટા સિક્કા માફક બીજા સાધુને લિંગમાત્ર ધારનારા (પેટભરા) માને અથવા ફકત પુરૂષ વેત્ર ધરનારા માને, પણ કામ કરનારા ન માને, આમ બીજાનું અપમાન કરે, આ પ્રમાણે જે જે ઉત્તમ ગુણે! હાય તે પોતાનામાં ધારીને બીજાને અવત-ગુણ રહિત માને. एगंत कूडेण उसे पलेड़, 3ને પહેર,
ण विजति मोणपयंसि गोत्ते
जे माणणण विउक्कसेज्जा, वसुमन्तरेण अबुज्झमाणे ॥ ९ ॥
એવા અહંકારી સાધુ બીજાને નીચ ગણવા જતાં પોતે સંસાર મેાહમાં ફસાઇને ડુબે છે, તે મુનિએના ઉત્તમ માર્ગમાં ઉંચ ગોત્રના અહંકારી બને છે, તે ટકી શકતા નથી, તથા જે માન પૂજા માટે જ્ઞાન વિગેરે ભણે તપ કરે, તેથી તે ભણવા છતાં પરમાર્થથી મૂર્ખ છે, તે પતિ મૂર્ખ છે, મેાક્ષ ન મેળવે)
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૬]
સૂયગડાંગ સત્ર ભાગ ત્રોજે. - કૂટ–ફસે જાળ, તેમાં બંધાયેલ-પકડાયેલ મૃગ વિગેરે પરવશ થઈ એકાંત દુઃખ ભેગવે છે, તેમ માની સાધુ પિતાના અનુયાયીઓના સ્નેહથી અનેક પાપ કરીને) સંસાર ચકવાલમાં ભમે છે, અથવા તેમાં અનુકૂળ આવવાથી ખુબ લીન થાય છે, તેથી અનેક પ્રકારે સંસારમાં ભમે છે, તુ અવ્યયથી જાણવું કે તે સુંદર સ્ત્રીઓના ગાયન વિગેરેથી કામાંધ બનીને મેહથી મોહિત થયેલ બહુ પીડાવાળા સંસારમાં ડુબે છે, આવે મૂઢ સાધુ મુનિ માર્ગના મૈનપદ (સાધુ ધર્મ)માં અથવા સર્વરે કહેલા માર્ગમાં ચાલી ન શકે, હવે સર્વજ્ઞ માર્ગને બતાવે છે, ગા વાણી, તેને બચાવે, પાળે, તે ગોત્ર અથવા પદાર્થનું સ્વરૂપ બરાબર બતાવે, તે બધા આગમને આધાર ભૂત છે, એવું મુનિઓનું પદ છે, તેમાં તે સાધુ ન ટકી શકે, અથવા ઉંચા ગેત્રને જેને અહંકાર હોય તે અભિમાની સાધુ સાધુધર્મને ન પાળી શકે, વળી જે માનન પૂજન-સત્કાર તેને માટે પિતાની બડાઈએ હાંકે, અર્થાત્ જે લાભ પૂજા સત્કાર વિગેરેથી મદ કરે, તે પણ સર્વ પદ (માર્ગમાં ન ટકી શકે, તથા વસુદ્રવ્ય તે અહીં સંયમ જાણ, તે મેળવીને તેમાં જ્ઞાન તપ વિગેરેથી અહંકારી બની પરમાર્થ (મોક્ષ)ને ન જાણતો ફૂલાય છે, તે બધાં શાસ્ત્રી ભણીને તેને અર્થ જાણુને પણ વીતરાગને માર્ગ પરમાર્થથી નથી જાણતે (ભયે પણ ગણે નહિ)
Page #282
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
जे माहणो खत्तिय जायए वा,
તદુપુરે ત૮ વા, जे पव्वईए परदत्तभोई, गोत्ते ण जे थभति (थंभभि) माण बध्धे ॥१०॥
હવે જાતિકુળ ગોત્રનો મદ તજવા ઉપદેશ આપે છે કે,
જે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય જાતિમાં ઉગ્ર કુળમાં કે લેચ્છવિ નામની ઉંચ જાતિમાં જન્મ્યા હોય, અને અદ્ધિ. છોડી દીક્ષા લીધી હોય, તો પારકે ઘેર ભીખ માગી પેટ ભરવા પછી તે અહંકાર કરે, (કરે તે સાધુપદ જતું રહે)
ટી. અ.–-બધાં મદસ્થાનેની ઉત્પત્તિથી આરંભીને હવે જાતિમદ જે બાહા નિમિત્તથી નિરપેક્ષ (બાહા નિમિત્ત વિના) થાય છે, તે હવે બતાવે છે, જાતિથી જે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય ઇક્વાકુવંશ વિગેરેને હોય તે ભેદજ બતાવે છે, ઉગ્રપુત્ર ક્ષત્રિયોની એક જાતિ તથા લેઈ તે પણ ક્ષત્રિને એક ભેદ છે, આવા ઉત્તમ ક્ષત્રિય જાતિમાં ઉત્પન્ન થએલાને યોગ્ય રીતે સંસારની અસારતા સમજાતાં તે રાજ્ય વિગેરે ઘરનું પાશબંધન છોડીને દીક્ષા લીધી હોય, તેને સાધુપણામાં પારકાનું આપેલું ખાવાનું હોવાથી સારી રીતે સંયમ પાળતા હાય, તથા તેનું સંયમ પાળનાર હરિવંશ જેવા ઉત્તમ
Page #283
--------------------------------------------------------------------------
________________
wwwwwar
ર૮]
* સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. ઉંચ ગેત્રમાં જન્મ્યો હોય, તો પણ તે ગર્વ ન કરે, હું ઉચ ગેવિને છું,
પ્ર—કેવું ઉંચ ગેત્ર તેનું હોય?
ઉ–અભિમાન કરવા ગ્ય અર્થાત્ તે ઉત્તમ માનનીય કુળમાં ઉત્પન્ન થવાથી બધા લેકે તેને બહુમાન આપે, તે પણ દિક્ષા લઈ માથું મુંડાવ્યા પછી ગેચરી પારકે ઘેર માગવા જતાં પછી હાસ્યપદને ગ્ય ગર્વ કેવી રીતે કરે ? આવું સમજીને કુળ તથા જાતિને મદ છોડી દે, न तस्स जाईव कुलं व ताणं,
णण्णत्थ विजाचरणं सुचिणं णिकूखम्म से सेवइऽगारिकम्म
ण से पारए होइ विमोयणाए ॥११॥ | તુચ્છ પ્રકૃતિવાળા સાધુએ કરેલે જાતિ કે કુલને મદ તેના રક્ષણ માટે નથી, ફકત જ્ઞાન અને ચારિત્ર સારી રીતે સેવે તે મોક્ષ થાય, પણ જે દીક્ષા લઈને ગૃહનાં કૃત્ય કરે, તેથી તે સંસારથી છુટે થવા સમર્થ થતો નથી, ટી. એ.-કઈ સાધુજાતિ વિગેરેનું અભિમાન કરે, તો તેનું માન ગુણ (લાભ) ને માટે નથી, તે બતાવે છે, તે લઘુપ્રકૃતિવાળા
Page #284
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન. અભિમાને ચડેલા સાધુને કરેલો જાતિને કે કુલને અહં. કાર સંસાર ભ્રમણમાં રક્ષણ આપતું નથી, તેમજ (રાવણ જેવાએ) કરેલે જાતિ વિગેરેને અહંકાર આલોકમાં કે પર લોકમાં ગુણ કરનારે થતું નથી, માતા તરફની જાતિ કહેવાય, પિતા સંબંધી કુલ જાણવું, આ જાતિ તથા કુલમર બતા
વ્યાથી બીજા મદો કરવાથી પણ સંસારમાં રક્ષણ મળતું નથી તેમ સમજી લેવું, ત્યારે શિષ્યને શંકા થાય કે સંસારના રક્ષણ માટે શું થાય છે?
| ઉ-જ્ઞાન તથા ચારિત્ર આ બે છોડીને બીજે કયાંય પણ તરવાની આશા નથી, આ બંનેમાં સમ્યકત્વ (શ્રદ્ધા) મેળવવાથી જ્ઞાન તથા ચારિત્ર સંસારથી પાર ઉતારે છે, જ્ઞાન કિયાથી મેક્ષ થાય એ શાસ્ત્રોક્ત વચન છે, આ સીધે મોક્ષ માર્ગ મેળવવા છતાં દીક્ષા લઈને પણ કેટલાક ધર્મ પુષ્ટ થયા વિનાના છે સંસાર સામે જાય છે, ફરીફરીને તેઓ ગૃહસ્થાને ઉચિત જાતિ–વિગેરેને મદ કરે છે, અથવા બીજી પ્રતિમાં અગારિ કમ્મ..........પાઠ છે, તે સાવધ અનુષ્ઠાન આરંભ અથવા જાતિ વિગેરેને મદ કરે છે, આ પ્રમાણે અનુચિત કૃત્ય કરનારે ગૃહોને સેવક (ગુલામ) બનેલો સંપૂર્ણ કર્મ છોડવા માટે શક્તિવાન ન થાય, અર્થાત્ તે મેક્ષમાં ન જાય, થોડાં કર્મને ક્ષય તે બધા ને દરેક ક્ષણે થાય છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીો.
णिकिंचणे भिक्खु सुलहजीवी, जे गारवं होइ सलोगगामी
आजीवमेयं तु अबुज्झमाणो, पुणो पुणो विप्परिया सुर्वेति ॥१२॥
જે પૈસા ન રાખે, ભીખથી પેટ ભરે, લૂખા આહાર ખાઈને જીવે, પણ તે જો અહંકાર કરે, કે સ્તુતિની ઇચ્છા રાખે તેા તેના બીજા ગુણ્ણા પેટ ભરવા માટે જ જાણવા, તેણે આત્માના ગુણ્ણા ન જાણવાથી રાગ દ્વેષ કરી ફરી કરી સંસારમાં નવાં નવાં રૂપે જરા મરણ ગર્ભ વિગેરેનાં દુ:ખ ભાગવે છે.
ટી. ..—સૂત્રકાર ભગવત વળી અભિમાનના દ્રા બતાવે છે, સાધુ ઉપરથી બાહ્ય દેખાવમાં નિષ્કિંચન ભીખ માગી પેટ ભરનારા હાય. બીજાનું આપેલું ખાય, તથા છેક લૂખું' તે વાલ ચણા (બાફેલા કે શેકેલા) વિગેરેથી પ્રાણ રાખનારા હાય, આવેા છતાં પણ તેમાંના કેાઇ ગારવપ્રિય (અહંકારી માની) હાય છે, તથા શ્લાક [સ્તુતિ] કામી પેાતાના ગુણ ગવડાવનારા હાય, તે માહ્ય વસ્તુમાં રાચેલે પરમાર્થ ને ન જાણતા પેાતાના બાહ્યગુણેાધી આજીવિકા કરતા ફ્રી ફરીને સંસારમાં નવા નવા રૂપે જન્મ જરા મરણુ
Page #286
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[રા
રોગશેકેના દુઃખને પામે છે, તરવા માટે ગયેલે પણ તરવાને બદલે ત્યાં ડુબે છે, એમ આચાર્યોએ બતાવેલ સમાધિને ન સેવનારા શિષ્યને દે (નુકશાન) છે માટે નીચેના શિષ્યના કહેલા ગુણો તેમણે ધારણ કરવા જોઈએ. जे भासवं भिक्खु सुसाहुवादी
__ पडिहाण होइ विसारए य आगाढपण्णे सुविभावियप्पा __ अन्नं जनं पन्नया परिहवेजा ॥१३॥
જે સાધુ બેલવામાં નિપુણ હોય, સાધુને યોગ્ય બેલના પ્રતિભાશાળી તથા શાસ્ત્રોના પરમાર્થને જાણનાર તીક્ષ્ણ બુદ્ધિવાળે આત્માનું ઓળખાણ થયું હોય તે પણ અહંકરે ચડે તે પોતાની બુદ્ધિને દુરૂપયોગ કરી બીજાને તિરસ્કાર કરે,
ટી.અ–ભાષા (બેલવા)ના ગુણદોષોને જાણવાથી સમજીને સારી એગ્ય ભાષા બેલના ભિક્ષુ સાધુ તથા સાધુને ગ્ય શોભનીક હિત કરનાર ડું પણ પ્રિય બોલવાના સ્વભાવ વાળો તે સુસાધુવાદી જેમ ખીર મધુ મીઠું હોય તેવું મધુર વચન બોલે, તથા પ્રતિભા પિતાની ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિ ગુણથી. યુક્ત [અભય કુમાર કે બીરબલ જેવો પ્રતિભાવાળ બીજાએ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
^^^^^^^^^^^^^^^^^^^^^^,
પૂછતાં તરત જવાબ આપનાર (હાજર જવાબી હોય, અથવા ધર્મકથા કરવાના સમયમાં જાણે છે કે સાંભળનાર પુરૂષ કેણ છે. ક્યા દેવને નમનારે છે, કયા મતને માને છે, એમ બધું પિતાની તીણ સમયસૂચકતાની બુદ્ધિથી જાણે, તેથી યોગ્ય રીતે બેલે, તથા વિશારદ તે અર્થ ગ્રહણમાં સમથે અને શ્રોતાને અનેક રીતે યુકિતથી સમજાવે, (ચ શબ્દથી જાણવું કે તે પ્રમાણે સાંભળનારના અભિપ્રાયને પ્રથમ જાણું લે, તથા આગાઢા-અવગાઢા પરમાર્થ સમજાવનારી તત્વજ્ઞાન સમજાવનારી પ્રજ્ઞા બુદ્ધિવાળો તે આગાઢપ્રજ્ઞ સાધુ કહેવાય, તથા સારી રીતે ધર્મવાસનાથી ભાવિત આત્મા જે છે તે સુવિભાવિતાત્મા છે, આવી સત્ય ભાષા વિગેરેના ગુણોથી શેભીતે સાધુ થાય છે,
આવા ગુણવાળો થયા પછી તે ગુણે જે નિર્જરાનું કારણ છે, તેનાથી પણ અહંકારી બને, મનમાં સમજે કે હુંજ ભાષાની વિધિ જાણનારે , હુંજ સાધુવાદી છું, મારા જે પ્રતિભાશાળી બીજો નથી, વળી મારા જેવો અલૈકિક તે જૈન ધર્મનાં લેકર શાસ્ત્રોના પરમાર્થને જાણનારે, અવગાઢ પ્રજ્ઞાવાળ બીજે કઈ નથી, હું જ સુભાવિતામા છું, આમ ગુણેથી અહંકારે ચડેલે પોતાની બુદ્ધિથી બીજા માણસને અવગણે, અને બેલે કે આવા મૂર્ખાથી દુઃખથી સમજે તેવા કુંડીના કપાસ જેવા અમૂચિ (મૂઢ થી વાર્તાલાપ
Page #288
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૭૩
'કરે? અથવા ધર્મકથાના અવસરે વ્યાખ્યાન પણ ન આપે, એમ અહંકારે ચડેલો થાય તે માટે કહે છે, अन्यैः स्वेच्छारचितार्थ विशेषान् श्रमेण विज्ञाय कृत्स्नं वाङमयमित इति खादत्यङगानि दर्पण ॥१॥ - બીજાઓએ પિતાની ઈચ્છાથી બનાવેલ (પદે કાવ્ય) ને શ્રમથી સમજીને તેના વડે પંડિત બનેલો મનમાં સમજે કે હું બધાં શાસ્ત્રોમાં પારંગામી થયે એમ સમજીને અહંકારથી અંગને ખાય છે (બીજાને તિરસ્કાર કરે) एवंण से होइ समाहिपत्ते,
जे पन्नवं भिक्खु विउक्सेज्जा अहवाऽवि जे लाभमयावलिते
अन्नं जणं खिंसति बालपन्ने ॥१४॥
એમ કરવાથી તે સાધુ સમાધિ શાંતિને ન પામે, કારણ કે જે બુદ્ધિવાન સાધુ બુદ્ધિને અહંકાર કરે અથવા લબ્ધિધારી લાભ મદનો અહંકાર કરે, તે બાળ બુદ્ધિવાળો બીજા સાધુને વાત વાતમાં હલકે પાડે છે,
હવે આવા સાધુના દોષે બતાવે છે, ઉપર બતાવેલ પ્રકિયા વડે પારકાને પરાભવ કરીને પોતાનું માન વધારતે બધાં શાસ્ત્રો ભણવા છતાં તત્વાર્થમાં નિપુણમતિ છતાં સમાધિરૂપ મોક્ષમાર્ગ જ્ઞાનદર્શન ચારિત્ર કે ધર્મ ધ્યાનરૂપ માર્ગને પામતે નથી, ઉપરથી જે ફક્ત પોતે પોતાને
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પરમાર્થ જાણનારા માને છે, પ્ર–આવા કાણુ હાય ? ઉ–જેણે શાસ્ત્રોની ગંભીરતાના પરમાને જાણ્યા નથી, તે પેાતાની બુદ્ધિમાં સÖજ્ઞપણું સમજીને ગર્વ કરે, પણ તે સમાધિ શાંતિને ન પામે; એ મુદ્દાની વાત યાદ રાખવી, હવે ખીજા મદ સ્થાનાને બતાવે છે, અથવા બીજી રીતે બતાવે છે કે જેને અંતરાય કર્મ તુટેલું છે તે લબ્ધિવાન પોતાને તથા પારકાને માટે ધર્મોપકરણા વિગેરે જલદી લાવવામાં સમર્થ હાય તે તુચ્છ સ્વભાવથી લાભ મદમાં લેપાય, તે પણ સમાધિ પામતા નથી, તેવા સાધુ પણ ખીજા લબ્ધિરહિત સાધુને અશુભ કર્મના ઉદયથી વસ્તુ ન લાવતા દેખીને તેના તિરસ્કાર કરે, ધિક્કારે, અને એલે કે મારા જેવા સર્વ સાધારણ શયા સંથારા વિગેરે ઉપકરાને લાવનાર બીજો કાઈ નથી, બાકીના બીજા બધા પેાતાનું પેટ ભરવામાં વ્યગ્ર થયેલા કાગડા જેવા છે તેમનાથી મારે શું પ્રયેાજન છે ? આવી રીતે ખાળક જેવી તુચ્છબુદ્ધિવાળા મૂર્ખ માણસ બીજા સાધુઓની નિંદા કરે, पन्नामयं चैव तवो मयं च
णिन्नामए गोयमयं च भिखू
आजीवगं चेव चउत्थमाहु से पंडिए उत्तम पोग्गले से ॥१५॥
Page #290
--------------------------------------------------------------------------
________________
તરસુ શ્રી યાથાતથ્ય અધ્યયન
[૨૭૫
(૧) તીક્ષ્ણબુદ્ધિમદ, (૨) તપમદ (૩) ગાત્રમદ અને આવિકા તે અમદ ચાથા કહ્યો છે, તે ચારે નમાવે, છેડે, તે પડિત અને ઉત્તમેાત્તમ સાધુ જાણવા,
આ પ્રમાણે બુદ્ધિને મદ કરી બીજાનું અપમાન કરતાં પેાતે જ માળક જેવા તુચ્છ ગણાય છે, એથી બુદ્ધિના મદ ન કરવેા, ફક્ત આજ મદ ન કરવા, એમ નહિ, પણ સંસારથી છુટવાવાળાએ ખીજા મા પણ ન કરવા, તે બતાવે છે, તીક્ષ્ણબુદ્ધિથી મઢ થાય તે પ્રજ્ઞામદ તેને તથા નિશ્ચયથી ૨ તપ મને કાઢજે, હું જ યથાયાગ્ય શાસ્ત્રને વેત્તા છું હું જ ઉત્કૃષ્ટ તપ કરનારા છું, તથા ઇક્ષ્વાકુવશ હરિવ'શ વિગેરે ઉંચ ગેાત્રમાં જન્મ્યા માટે શ્રેષ્ઠ એવા (૩) ગોત્રના ગવ છેાડી દેજે, તથા જેના વડે આજીવિકા ચાલે તે આ જીવદ્રવ્ય સમૂહ તેને પ્રાપ્ત તે આ જીવક (૪) અ મદ ધન સત્તાના મદ્ય પણ ત્યાગજે, ચ શબ્દથી બાકીના ચાર માને પણ છેડજે, તેના જવાથી (છેડવાથી) પડિત તત્ત્વવેત્તા જાણવા, આ બધા મા છેડનાર ઉત્તમ પુદગલ-આત્મા થાય છે, પુદગલના ખીજો અર્થ પ્રાન છે. તેથી ઉત્તમથી પણ ઉત્તમ જાણવા, एयाई मयाई विगिंच धीरा
ण ताणि सेवंति सुधीरधम्मा
ते सव्वगोत्तावगया महेसी
उच्चं अगोत्तं च गतिं वयंति ॥१६॥
Page #291
--------------------------------------------------------------------------
________________
~~~
~~
~~~~~~~
~~~~~~~~~
ર૭૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
--------~-- ઉપર કહેલા બધા મળે છેડીને ધીસાધુઓ ફરીને તે સેવન કરતા નથી, તે સુધીર ધર્મવાળા ઉંચનીચ બને ગાત્ર છોડીને તે મહર્ષિઓ સર્વોત્તમ અગોત્ર ગતિ કહે છે તે મેક્ષને પામે છે, - હવે મદસ્થાનેને ન કરવાનું બતાવીને તેની સમાપ્તિ કરે છે, ઉપર બતાવેલ પ્રજ્ઞા વિગેરે મદસ્થાને સંસાર ભ્રમણનાં કારણે સારી રીતે જાણીને તેને છોડે, ધી બુદ્ધિ વડે રાજે શેભે તે ધીરે વિવિદ્ય તત્વજ્ઞ પુરૂષે આ જાતિ વિગેરે મને આદરતા નથી.
પ્ર.–આવા કોણ?
ઉ– સુધીર-સુપ્રતિષ્ઠિત ધર્મ ગ્રુતચારિત્રરૂપ જેમને છે તે સુધીરધર્મવાળા બધા મળે છોડીને મહર્ષિ ઉત્તમ તપ વડે કર્મમેલ પેઈને બધા ઉંચ ગોત્રને ઉલંધીને સૌથી ઉંચી મોક્ષ નામની સર્વોત્તમ ગતિને મેળવે છે, ચ શબ્દથી જાણવું કે કદાચ તે ભવમાં મેક્ષે ન જાય તે કપાતીત એવાં પાંચ અનુત્તર વિમાનમાં જાય છે, અગેત્રપદ મેળવે તેથી જાણવું કે ત્યાં નામ કમ આયુ વેદનીય વિગેરે ઘાતી કે અઘાતી કર્મ એક પણ હેતું નથી,
भिक्खू मुयच्चे तह दिधम्मे
गामं च णगरं च अणुपविस्सा से एसणं जाणमणेसणं च
अन्नस्स पाणस्स अणाणुगिद्धे ॥१७॥
Page #292
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૭૭
સાધુ શરીરની મૂછ મુકીને ધર્મને સમજે ગામ નગરમાં ગોચરી જતાં એષણ અનેષણ શુદ્ધ અશુદ્ધ આહાર કે પાણી સંબંધી સમજીને શુદ્ધ મળે તે પણ ગુદ્ધ ન થતાં સંભાળીને લે.
આ પ્રમાણે મદસ્થાન છોડેલે ભિક્ષાથી જીવન ગુજારનાર ભિક્ષુ કે હોય તે બતાવે છે, મૃત મરેલા માફક સ્નાન વિલેપનના સંસ્કાર (ભા)ને અભાવ છે, જેને તેવી અચ તનુ—શરીરવાળો તે મૃતાર્ચ–અથવા મદન–મુત્ આનંદ શોભાવાળી અર્ચા પદમલેશ્યા વિગેરે જેને છે તે મુદર્શ પ્રશસ્ત લેશ્યાવાળા સાધુ હોય, તથા ધર્મ દીઠે તે સમજેલ છે યથાવસ્થિત શ્રુત ચારિત્રરૂપ ધર્મ તેવા સાધુજી ગામ નગર મોંબ વિગેરે સ્થળમાં ગોચરી માટે ગયેલ હોય, તથા ધર્ચ તથા ઉત્તમ સંઘયણવાળા હોય તે એષણ શુદ્ધ આહાર શેધી તપાસીને લે તે એષણાને જાણે, તથા ઉગમ દેષ (સાધુ નિમિત્તે જીવહિંસાને આરંભ થાય તેવ) અનેષણ ન લેવા ગ્ય આહારને તથા તે છોડવાનું તથા ન છોડે તે અશુભ કર્મ બંધાવાને વિપાક-ફળને જાણે છે, તેથી અન્નમાં પાણીમાં સારી વસ્તુમાં મૂછ ન રાખતાં સામાન્ય વસ્તુની નિંદા ન કરતાં ઉચિત લઈને વિચરે, તે બતાવે છે. સ્થવિર કલ્પી સાધુ કર દોષ રહિત ભિક્ષા ગ્રહણ કરે, જિનકલ્પી સાધુ પાંચને અભિગ્રહ બેને ગ્રહ તે આ પ્રમાણે. संसह मसंसट्ठा उद्धड तह होति अप्पलेवा य उग्गहिया पग्गहिया उज्जिय धम्मा य सत्तमिया ॥१॥
Page #293
--------------------------------------------------------------------------
________________
ર૭૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
' (૧) ખરડેલા હાથે, (૨) ન ખરડેલા હાથે (3) ગૃહસ્થ પિતાને માટે કાઢેલું (૪) તેલ ઘી વિગેરેના લેપ રહિત (૫) પીરસવા કાઢેલ (૬) પીરસતાં બચેલ (૭) ફેકી દેવા જોગ. જિન કલ્પી સાધુને પાછલી બે રીતે કપે, અર્થાત ગૃહસ્થને ફેંકી દેવા જેવું જે અન્ન વિગેરે હોય તેનાથી પિતાને નિર્વાહ કરે, કાયાને ભાડું ફક્ત આપે, અથવા જે જે અભિગ્રહ ધારે તે પ્રમાણે મળે તે એષણા, ન મળે તે અનેષણે સમજીને ક્યાંય લેવા પસતાં તે આહાર મળે પણ મૂછિત (લાલચુ) ન થાય, પણ શાંતિથી શુદ્ધ ભિક્ષા લે, अरतिं रतिं च अभिभूय भिक्खू
बहुजणे वा तह एगचारी एगत मोणेण वियागरेज्जा ... एगस्स जंतो गति रागती य॥१८॥ ' ખેદ તથા હર્ષ છેડીને સાધુ સમુદાયમાં હોય કે એક હોય તેને કેઈ ધર્મ પૂછે ત્યારે સંયમ ધર્મ સમજાવી કહે કે આ એકલા જીવને ગતિ આગતિ તેણે કરેલા પૂર્વ કૃત્યેના અનુસાર ફળ મળે છે, માટે પાપ ત્યાગી ધર્મ કરો,
ઉપર બતાવ્યા પ્રમાણે સાધુને અનુકૂળ વિષયની પ્રાપ્તિ છતાં પણ ત્યાં રાગદ્વેષ કર્યા વિના દેખવા છતાં ન દેખ્યું
Page #294
--------------------------------------------------------------------------
________________
wwwvuma
તેરમું શ્રી યથાત અધ્યયન.
[૨૭૯ સાંભળ્યા છતાં ન સાંભળ્યું, એવા ભાવ સહિત મૃત કલ્પ દેહ વાળા સારા દેખેલા ધર્મવાળો એષણ અનેષણને જાતે અન્નપાણું યોગ્ય મળતાં પણ મૂછ ન કરતે ગામનગર વિગેરેમાં પેઠે હોય તે અસંયમ (ગૃહસ્થાવાસ)માં આનંદ અને સંયમમાં અરતિ કેઈક વખત થાય તે તે ઉત્તમ સાધુએ દૂર કરવાં, તે કહે છે, મહામુનિને સ્નાન ન કરવાથી શરીરમાં મેલ વધવાથી તથા વાલ ચણા વિગેરે બાફેલા ખાવાથી કેઈ વખત અશુભ કર્મના ઉદયથી સંયમમાં અરતિ (કંટાળો) આવે, તે વખતે તે સાધુ પિતાની સંસારી અવ
સ્થાને સુખી માનીને તેવી ઈચ્છા થાય તે ણ ગૃહસ્થી થયા પછી તીર્વચનરક વિગેરેનાં દુઃખો યાદ કરી છે તથા તેમનું આયુષ્ય અલ્પ સમજીને તે કંટાળાને દૂર કરે, અને એકાંત મનપણે સાધુ ધર્મમાં સ્થિર થાય, તેવી જ રીતે અસંયમ તે સાવધ અનુષ્ઠાનમાં પૂર્વે અનાદિ કાળથી તે સુખ ભેગવેલાં હોવાથી તેમાં મન લલચાય, તે પણ તે સુખને દુઃખ માનીને સંયમમાં દઢ થાય, ફરી ઉત્તમ સાધુનું વર્ણન કરે છે, ઘણા ગચ્છવાસી સાધુઓ સોબતી હોવાથી સંયમ પાળવામાં સહાયતા કરે, તે બહુજન પરિવાળવાળે હોય. તથા કઈ વખત એકલે પણ હોય, તે પડિમાધારી સાધુ એકલવિહારી કે જિનકલ્પ વિગેરે હોય, તે પરિવાળવાળો કે એકલો હોય, તેવાને કોઈ ધર્મ સ્વરૂપ પૂછે, કેકેઈ બીજું પૂછે, તે એકાંત મૌન (સંયમ)ની વૃદ્ધિનું વચન ધર્મકથાના સમયે બેલે, અથવા
Page #295
--------------------------------------------------------------------------
________________
vvvvvvv
૨૮૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો જ્યારે પણ બેલિવું હોય, ત્યારે સંયમને બાધા ન લાગે, તેવી રીતે ધર્મને સંબંધ કડે. - પ્ર–શું વિચાર કરીને? શું બેલે? તે બતાવે છે, એકલા અસહાયવાળા જતને તેની કરેલી શુભ અશુભ કરણીને આધારે પરલોકમાં જવાનું થાય છે, તથા પૂર્વે કરેલી કરણીને આધારે ત્યાંથી આવવાનું થાય છે, કહ્યું છે કે
કર્મ કરે છે એક, ભગવતે ફલ એક, જન્મ મરેજ એકલે, ભવાંતરે પણ દેખ.” iful માટે ઉપરથી સહાય કરનારા બીજા દેખાય તે પણ પરમાર્થથી વિચારતાં ધર્મ છેડીને બીજો કોઈ સહાયક નથી, આ વિચારીને મુનિઓને ઉચિત મૌન તે સંયમ ધર્મ મુખ્ય છે તે બતાવે. सयं समेच्चा अदुवा विसोच्चा
भासेज्ज धम्मं हिययं पयाणं जे गरहिया सणियाणप्पओगा
ण ताणि सेवंति सुधीरधम्मा ॥१९॥ પોતાની મેળે સમજે, અથવા ગુરૂ પાસે સાંભળીને જનું હિત થાય તે જ્ઞાન ચારિત્રરૂપ ધર્મ કહે, તથા સંસારવાસનાં નિયાણ ન કરે, તથા સુધીર ધર્મવાળા ઉત્તમ
Page #296
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાત અધ્યયન, " [રો સાધુઓ અજેનની પણ નિદ્રા થાય તેવાં મર્મવેધક વચને ન બોલે.
વળી બીજાના ઉપદેશ વિના પોતાની મેળે સમજે. પ્ર–શું ? “
ઉ-ચાર ગતિવાળો સંસાર છે અને તેનાં કારણે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને વેગ એમ પાંચ છે તે, તથા અશેષકર્મ ક્ષય થવાથી મોક્ષ મળે તથા તેનાં કારણે સમગૂ દર્શન જ્ઞાન ચારિત્ર આ બધું પિતાની મેળે કે અન્ય ગુરૂ તે આચાર્ય વિગેરે પાસેથી સાંભળીને બીજા મેક્ષાભિલાષી જીવોને શ્રુત ચારિત્રરૂપ ધર્મ કહે.
પ્ર-કેવો? વારંવાર જન્મે તે પ્રજા સ્થાવર જંગમ છે, તેમનું હિત થાય તે સદા ઉપકારી ધર્મ કહે, એમ ઉપાદેય પ્રથમ બતાવીને હવે ત્યાગવા ગ્ય બતાવે છે, જે નિંદનીય છે, તેવા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યેગ્ય જે કર્મ બંધનના હેતુઓ છે, તે નિયાણું તે ભેગોની ઈચ્છા સહિત વતે છે, તે સનિદાન. અર્થાત્ હું આવી રીતે ધર્મ કરીશ, કે ઉપદેશ આપીશ, તે લોકો તરફથી મને બહુમાન તથા જોઈતી વસ્તુઓ મળશે, આવા ભોગોના કારણોને મુનિ મહર્ષિઓ ઉત્તમ સાધુઓ હોય, તે ચારિત્રમાં વિક્વરૂપ આ કૃત્યને સમજીને કોઈ પણ જાતની આશંસાવાળું કૃત્ય ન કરે, (પણ નિર્મળ ભાવથી જ્ઞાન ભણે ચારિત્ર
Page #297
--------------------------------------------------------------------------
________________
૧૧૧૧૧ -
vuuuuwuwuwuvos
૨૮૨).
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પાળે) અથવા નિંદનીક વચને ન બેલે જેમકે કુતર્થિઓ પાપ વ્યાપારમાં રક્ત થએલા શીલથી ભ્રષ્ટ વ્રત રહિત કુંડલ વેંટલ કરનારા છે, એવું અન્ય દર્શનીનું કુવન લેવાયા છતાં પિતે વિના કારણે પારકાને દોષ ઉઘાડનારાં નિંદાનાં મર્મ ભેદનારાં વચને ન બોલે, તે સુધીર ધમીએ છે. केसिंचि तकाई अबुज्झ भावं,
खुदपि गच्छेज असदहाणे आउस्स कालाइयारं वघाए
સ્ત્રાપુમાણે ઘણું રે પારો પિતે બીજાને અભિપ્રાય સમજ્યા વિના ઉપદેશ દેવા જાય તે પેલાને શ્રદ્ધા ન થતાં વિવાદ થતાં કોળી થઈને ઉપદેશ દેનાર સાધુશ્રાવકના આયુષ્યને ઘટાડે અર્થાત અકાળે મૃત્યુ આણે, માટે પ્રથમ બીજાને અભિપ્રાય સમજવાવાળે ધર્મોપદેશ બીજાને આપ અથવા જીવાદિકનું સ્વરૂપ બતાવવું.
ટી-કઈ મિથ્યાષ્ટિઓના કુતર્કથી પરિણમેલા પિતાના આગ્રહમાં દઢ થયેલાના વિતર્કો એટલે તેણે મતિ કલ્પનાથી કરેલા કુભાવને સરળ સાધુ કે શ્રાવક ન સમજતાં જૈન ધર્મ તેને સમજાવવા પ્રયત્ન કરતાં ન સમજે તે વખતે કડવું વચન
Page #298
--------------------------------------------------------------------------
________________
તેરમુ શ્રી યાથાતથ્ય અધ્યયન.
[ ૨૮૩.
કહેતાં પણ તે ન સમજે, અને વધારે ખેલચાલ થતાં સામેવાળા સાધુ શ્રાવકની હત્યા પણ કરાવે, જેમ પાલક પુરોહિતે બંધક મુનિના બંધ કરાયેા, તેજ ક્ષુદ્રત્વ ખતા છે, તે અન્ય દર્શની જેનેાનું કડવું વચન સાંભળીને કાપાયમાન થઈને ખેલનારનુ લાંબુ આયુ પણ ટુંકુ કરે, તેથી ધર્મ દેશના દેવા પડેલાં પુરૂષના વિચાર જાણીને પછી ઉપદેશ કરવા, તે આ પ્રમાણે-આ પુરૂષ કાણુ રાજાતિ છે, કયા દેવને માનનારા છે, અથવા તેનુ મંતવ્ય શું છે ? કોઈ મતના આગ્રહ છે કે નહિ, આ બધું સમજીને તેને ઉચિત ઉપદેશ દેવા, એ બધું સમયા વિના ઉપદેશ દેવા જતાં પારકાને વિરોધનું વચન કહેવા જતાં પારકે પ્રાણ લે, એટલે આ લેાકનું હિત બગડયું, અને પોતે તેને મારવાનું નિયાણુ` કરે, તો તેનેા તથા સામેવાળાના અગાડ થાય માટે ખરાખર અનુમાનથી પરીક્ષા કરી પારકાને ઉપદેશ દેવાની ચેાગ્યતા વાળે બીજા જીવોને સાચા ધર્મનું જીવાદિક સ્વરૂપ પેાતાના તથા પરના ઉપકાર માટે ખતાવવું,
कम्मं च छंदं च विगिंच धीरे
विणइज्ज उ सव्वओ (हा) आयभावं रुवे लुप्पति भयावहेहिं
विज्जं गहाया तस थावरेहिं ॥२१॥
રા
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
wwwwwwwwww
*
*
*
આ સાંભળનારી પરદાના કર્મો તથા અભિપ્રાય સમજીને ધીર બુદ્ધિવાળો સાધુ ઉપદેશ આપીને સાંભળનારનાં સર્વથા પાપ છોડાવે, અને તેમને સમજાવે કે સ્ત્રીના રૂપમાં લુબ્ધ થાઓ છે, પણ તેનાથી ભય પામો છો, આ પ્રમાણે વિદ્વાન સાધુ પરને અભિપ્રાય જાણે ઉપદેશ આપી ત્રસ થાવર જીવોનું હિત થાય તેવો ઉપદેશ આપે,
ટે-ધીર–અલ્ય અથવા સુબુદ્ધિથી અલંકૃત સાધુ ઉપદેશક ઉપદેશના સમયે ધર્મસ્થા સાંભળનારની પરીક્ષા કરે કે તે કયું અનુષ્ઠાન (ધર્મકિયા) કરે છે, અથવા આ બહાળ કમી છે કે હળુ કમી છે, તથા તેને અભિપ્રાય શું છે, તે જાણી લે, આ બધું સાંભળનારી પરમદાનું જાણુને પછી ઉપદેશ કરે, કે જેથી સાંભનારને જીવ અજીવ વિગેરે પદાર્થોનું જ્ઞાન થાય, તથા તેનું મન ન દુઃખાય, પણ પ્રસન્ન થઈને સાંભળે, એજ સંબંધી કહે છે, વિશેષે કરીને તેના અંત:કરણના પાપ ભાવો (મલિન વિચારે)ને દૂર કરે, (1શબ્દથી) તેનામાં વિશિષ્ટ (ઉત્તમ) ગુણોનું આરોપણ કરે ગાકમાઉં એવો પાઠ બીજી પ્રતિમાં છે, તેનો અર્થ આતમભાવ-અનાદિ ભવોના અભ્યાસથી લાગેલું મિથ્યાત્વ વિગેરે દમણ દૂર કરે, અથવા આત્મભાવ-વિષય વાંછનાથી અનાચાર સેવો હોય તે તે દૂર કરે, તે બતાવે છે, કેઈનું રૂપ સુંદર હોય તે તે આંખ અને મનને હરણ કરે, તેવી સ્ત્રીના અંગ ઉપાંગે આંખના કટાક્ષથી જેવું વિગેરેથી
Page #300
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૮૫
- અલ્પસત્વ (કાચા મનના) વાળા સાધુકે ગૃહસ્થો ઉત્તમ ધર્મ (શીલ બ્રહ્મચર્ય)થી પતિત થાય છે,
પ્રતે રૂપ કેવાં છે? ઉભય પમાડનારાં છે, તે રૂપ દેખીને તેમાં લુબ્ધ થવા જતાં તે કામીને તેના ધણુ કે વારસ તરફથી તેની પ્રથમ નિ થાય, અને તેઓ કોધી હોય તે તે બદમાસનાં નાક કાન વિગેરે કાપી બુર હાલે મરાવે, બીજા ભવમાં તીચ નરક વિગેરેમાં પીડાના સ્થાનમાં તેવા પાપી પ્રાણીઓ વિષય વાસનાથી દુઃખ પામે છે, આ સમજીને વિદ્વાનડાહો સાધુ ધર્મદેશના જાણનારે બીજાને અભિપ્રાય જાણીને પરખદામાં ત્રસ થાવર જીવોનું હિત થાય તેવો ધર્મ બતાવે, न पूयणं चेव सिलोय कामी,
- पियमप्पियं कस्सइ णो करेजा सव्वे अणटे परिवजयंते __ अणाउले या अकसाइ भिक्खु ॥२२॥
સાધુ ઉપદેશ આપતાં પૂજાવાની ઈચ્છા ન રાખે, તેમ કીર્તિની અભિલાષા ન રાખે, મેહદશા જાગે તેવી કામ કથા ન કરે, તેમ તેના દેવની નિંદા થાય તેવું કડવું વચન ન કહે, બધા અને વજીને આકુળ થયા વિને ક્રોધાદિ ત્યાગીને સમાધિમાં રહે,
Page #301
--------------------------------------------------------------------------
________________
~~
~~~
....... -
~
૨૮૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. સાધુએ પૂજા કે સત્કાર વિગેરેથી નિરપેક્ષ થઈને તપ અને ચારિત્ર વિગેરેને આરાધવું, તેમ વિશેષ નિસ્પૃહી થઈને ધર્મદેશના દેવી, આ અભિપ્રાયથી કહે છે. સાધુ ઉપદેશ આપતાં વસ્ત્ર પાત્ર વિગેરે મળવાની આશા ન રાખે તેમ પિતાની આત્મ પ્રશંસા (કીર્તિ) ન વાંછે, તથા સાંભળનારનું મન ખુશ થાય તેવી રાજકથાની વિકથા કે બીજાને ઠગવાની કથા ન કહે, તેમ તે જે દેવતાને માનતે હોય તેની નિંદા વિગેરે ન કરે, બધા અને ત્યાગીને રાગદ્વેષ વિના સાંભબનારના અભિપ્રાયને વિચારી સમ્યગ્દર્શન વિગેરેનું ધર્મનું સ્વરૂપ બતાવે, તેમ અનાકુલ તે સૂવ અર્થ બરોબર સમજીને અકષાયી સાધુ રહે, आहत्तहीयं समुपेहमाणे
__ सव्वेहिं पाणेहिं णिहाय दंड णो जीवियं णो मरणाहिकंखी
परिव्वएजा वलया विमुक्के
(મેઢાવી વવિશ્વમુ) રરૂપ आहत्तहीयं नाम त्रयोदशमध्ययनं ।
समत्तं (गाथा ५९१)
Page #302
--------------------------------------------------------------------------
________________
તેિરમું શ્રી યાથાત અધ્યયન
[૨૮૭
સાચા ધર્મને દેખતે બધાં પ્રાણીઓને દુઃખ દેવાનું છોડીને જીવિત મરણની આકાંક્ષા છોડી ચારિત્ર પાળે, અને સંસાર બંધનથી મુક્ત થાય, અથવા બુદ્ધિમાન સાધુ માયા છોડીને મોક્ષમાં જાય,
બધાં અધ્યયન સમાપ્ત કરવા સાર કહે છે.
આહત્તહીય વિગેરે યથાતથ્ય (સાચો ભાવ) ધર્મ માર્ગ સમવરણ એ ત્રણ અધ્યયનને સાર સૂત્રમાં આવેલ સમ્યકત્વ અથવા ચારિત્ર તેને દેખતે વિચારતે સૂત્ર તથા અર્થને સારી રીતે ક્રિયા કરવા વડે પાળતે સ્થાવર જંગમ બધા જીવોમાં જે સૂક્ષ્મ બાદરના ભેદ છે, તે પૃથ્વી કાય વિગેરેને દંડ દેવાય છે તે જીવહિંસાની ક્રિયાને છોડીને પિતાને જીવ જાય તે પણ સાચા ધર્મને ઓળંગવો નહિ, તે કહે છે, અસંયમ જીવિત કે લાંબે કાળ જીવવાની ઈચ્છા સ્થાવર જંગમ જીવોની હિંસા કરીને ન રાખે, તેમ પરી. બ્રહની વેદનાથી કંટાળીને વેદના સહન ન થાય તે પાણીમાં અગ્નિમાં કે ઉંચેથી ભૂસકે મારીને બીજા જીવોને પીડા કરીને મરવાની પણ ઈચ્છા ન રાખે, આ પ્રમાણે સાચે ધર્મ ઈચ્છતે જીવહિંસા છોડી જીવિતરણ ન ઈચ્છતો ઉદ્યુત વિહારી બનીને બુદ્ધિમાન સાધુ મેહનીય કર્મની માયામાં ન વીંટાતે સંયમ પાળી મેક્ષમાં જાય, તેરમું અધ્યયન યથાતથ્ય નામનું પુરું થયું.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે,
ગ્રંથ નામનું ચાદમું અધ્યયન કહે છે " તેરમું કહ્યું, હવે ચિદમું શરૂ કરે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, આ આંતરરહિત (તેરમા) અધ્યયનમાં યથાતથ્ય એટલે શુદ્ધ ચારિત્ર કહ્યું, અને તે બાહા અત્યંતર ગ્રંથ (ગાંઠ) ધન તથા કષાય વિગેરે ત્યાગવાથી શોભે છે, તે પરિડ ત્યાગવાનું આ અયયન છે, આવા સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર ઉપકમ વિગેરે થાય છે, તેમાં ઉપક્રમ દ્વારમાં બતાવેલ અધિકાર આ પ્રમાણે છે, બાહ્ય અત્યંતર બંને પ્રકારનો ગ્રંથ પરિગ્રહ) ત્યાગવો, નામનિષ્પન્ન નિક્ષેપોમાં આદાન પદથી અને ગુણ નિપણાથી ગ્રંથ એવું આ અધ્યયનનું નામ છે તે ગ્રંથને અધિકાર નિયંતિકાર કહે છે, गंथो पुबुद्रिहो दुविहो सिस्सो य होति णायव्यो पव्वावण. सिक्खावण पगयं सिक्खावणाएउ । नि. १२७॥ - ગાથાદીક્ષા પૂર્વે કહેલ છે, તે ગ્રંથ ગ્રહણ કરનાર શિષ્ય બે પ્રકારનો છે દીક્ષા લેનાર અને પછી દશ પ્રકારની સમાચારી શીખનાર છે દીક્ષાની વાત પૂર્વે કહી છે, અહીં શિક્ષા લેવી અને તે પ્રકારે ચાલવાનું છે,
ટીકા અર્થ–ગ્રંથ દ્રવ્ય અને ભાવ એમ બે ભેદોથી શુકલક નિગ્રેચ્ય નામના અધ્યયનમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં વિસ્તારથી કહેલ છે, પણ અહીં તો બંને પ્રકારની દ્રવ્ય
Page #304
--------------------------------------------------------------------------
________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૮૯
mmmmm અને ભાવથી ગાંઠ જે શિષ્ય છોડી દે અથવા જે શિષ્ય, આચારાંગાદિ ગ્રંથ (સૂત્ર) જે શીખે, તે કહેશે તે શિષ્ય બે પ્રકારે જાણવે, (૧) દીક્ષા આપવી, (૨) ભણાવ, જેને દીક્ષા આપીએ કે સૂત્ર ભણાવીએ તે બે પ્રકારને શિષ્ય જાણ, પણ અહીં શિક્ષા ભણાવવાને અધિકાર છે, તે કહે છે, सो सिक्खगो य दुविहो गहणे आसेवणा य णायव्यो गहणंमि होति तिविहो मुत्ते अत्थे तदुभए अ ॥नि. १२८॥
તે શિક્ષા ગ્રહણ કરનાર બે પ્રકારને શિષ્ય છે, પ્રથમ શિખામણ લે, અને પછી તે પ્રમાણે વર્તે તેમાં પ્રથમ શિખામણ લેનાર ત્રણ પ્રકારે છે, સૂત્ર ભણે પછી અર્થ ભણે, કઈ બંને સાથે ભણે. आसेवणाय दुविहो मूलगुण चेव उत्तरगुणे य मूलगुणे पंचविहो उत्तरगुण बारसविहो उ नि. १२९॥
સૂત્ર તથા અર્થ ભણ્યા પછી તે પાળવા માટે આસેવના (આચરણ) છે, તે બે પ્રકારે છે, તેથી આવના વડે શિષ્ય બે પ્રકારે થાય છે, એક તે મૂળ ગુણ (મહાવ્રતોનું પાલન કરનાર છે, બીજે ઉત્તર ગુણ સંબંધી અનુષ્ઠાન કરનારે છે, તે મૂળ ગુણ પંચમહાવ્રત તે પાંચ પ્રકારે જીવહિંસા નિષેધ વિગેરે પાળનાર છે, તે મૂળગુણ સેવનાર શિક્ષક (શિષ્ય) છે, તેજ પ્રમાણે ઉત્તર ગુણેમાં સારી રીતે નિદોષ પિંડ વસ્તુ ૧૯
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. શોધીને લાવવાનો ગુણ ધરાવનાર ઉત્તરગુણ પાળનાર શિષ્ય છે, ઉત્તરગુણની ગાથા– पिंडस्स जा विसोही समिईओ भावणा तवो दुविहो ॥ पडिमा अभिग्गहावि य उत्तरगुण मो वियाणाहि ॥१॥ આહારાદિ વિશુદ્ધિ જાણુ, સમિતીઓ ભાવના દુવિધ તપ બાર પ્રતિમા અભિગ્રહ આણ, ઉત્તરગુણે તેને કર ખપ ના
અથવા બીજા ઉત્તર ગુણ છતાં વધારે કામનિર્જરાના હતુરૂપ બાર પ્રકારને તપ છે, તેથી તેને લીધે એટલે છે અત્યંતર છ બાહ્ય એમ બાર ભેદે તપ કરે તે જાણ.
શિષ્ય આચાર્ય વિના ન થાય માટે આચાર્યના ભેદો બતાવે છે. आयरिओऽविय दुविहो पव्वावंतो व सिक्खावंतो य सिक्खावंतो दुविहो गहणे आसेवणे चेव ॥नि. १३०॥
શિષ્યની અપેક્ષાએ આચાર્ય પણ બે પ્રકારના છે, એક દીક્ષાને આપે છે, બીજા ભણાવે છે, શીખવનાર પણ છે પ્રકારે છે, એક તે સૂત્ર પાઠ આપે છે, બીજા દશવિધ ચક્રવાલ સમાચારીની ક્રિયા સમજાવીને કરાવે છે, गाहावितो तिविहो मुत्ते अस्थे य तदुभए चेव मूलगुण उत्तरगुणे दुविहो आसेवणाए उ ॥नि.१३१॥
Page #306
--------------------------------------------------------------------------
________________
ચિદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૯૧
~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~
~~
~~
~
સૂત્ર સમાચારીને પાઠ આપનાર આચાર્ય પણ ત્રણ પ્રકારના છે, ૧ સૂત્ર ૨ અર્થ અને ૩ બંને આપનાર છે, આ વના આચાર્ય મૂળ ગુણ મહાવ બરોબર પળાવે, અને બીજા ઉત્તરગુણના સુમના ભેદ પણ પળાવે.
નામનિષ્પન્ન નિક્ષેપો પુરો થયે, હવે સૂવાનુગમમાં સૂત્ર . અટક્યા વિના વિગેરેના ગુણવાળું બોલવું તે કહે છે. गंथं विहाय इह सिक्खमाणो,
૩ સુવંમર વસેના ओवायकारी विणयं सुसिक्खे,
जे छेय विप्पमायं न कुज्जा ॥सू.१॥ સસારની મોહરૂપ ગ્રંથિ છોડીને સાધુપણાની શિક્ષા માનનો નિર્મળ સંયમ માટે તૈયાર થઈ સારું બ્રહ્મચર્ય નવવાડલાળું પાળતે રહે, અને આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તી વિનય શીખે, અને તે ડાહ્યો સાધુ ધર્મ અનુષ્ઠાનમાં જુદી જુદી રીતે પ્રમાદ ન કરે.
આ પ્રવચનમાં સંસારનો (અસાર) સ્વભાવ જાણુને સારી રીતે સમજીને મુમુક્ષુ જેના વડે આત્મા (જાળમાં) ગુંથાય તે ગ્રંથ ધન ધાન્ય ચાંદી સોનું દાસ દાસી ઢેર વિગેરે છેડીને સાધુ બને તે ગ્રહણ આસેવન શિક્ષાને સમજીને
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૨
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
પાળતે નવ બ્રહ્મચર્યની વાડ સાથે સારી રીતે બ્રહ્મચર્ય પાળે, અથવા સુબ્રહ્મચર્ય તે સંયમ બરાબર પાળે, આચાર્યાદિની આજ્ઞામાં જ્યાં સુધી એકલવિહારની પ્રતિમા ન સ્વીકારે ત્યાં સુધી રહે, અને તેમના કહેવા પ્રમાણે વર્તે અને જેના વડે કર્મ નાશ થાય તે વિનય બરોબર શીખે, અને આદરે તે ગ્રહણ અને આસેવન વડે વિનય કરે, (અને ઉત્તમ ગુણેને પ્રાપ્ત કરે) વળી એક ડાહ્યો સાધુ સંયમ અનુષ્ઠાનનું જે કાર્ય આચાય બતાવે તે જુદું જુદું કાર્ય કરવામાં પ્રસાદ ન કરે જેમ રેગી વૈદ પાસે દવાની વિધિ સમજીને તે પ્રમાણે વર્તે તે કીર્તિ વધે. અને નિરોગી થાય તે પ્રમાણે સાધુ પણ સાવદ્ય ગ્રંથ (પૈસે વિગેરે કોઈ વિગેરે) ત્યાગીને અશુભકર્મ રૂ૫ રેગ ત્યાગવાને દવારૂપ ગુરૂનાં વચને માનીને તે પ્રમાણે વર્તતાં બીજા સાધુઓ પાસે વાહવા મેળવી મેક્ષ મેળવે, जहा दिया पोतमपत्तजातं,
सावासगा पवित्रं मन्नमाणं तमचाइयं तरुणमपत्तजातं,
ढंकाइ अव्वत्तगम हरेज्जा सू.॥२॥ પણ જે સાધુ આચાર્યની આજ્ઞા વિના એકલે ફરે તેના શું હાલ થાય તે સમજાવે છે, કે જેમ પક્ષીનું બચ્ચું
Page #308
--------------------------------------------------------------------------
________________
nnnnnnnnnnnnnnnnnnnn
ચાદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૯૩ પાંખ પુરી આવ્યા વિના પિતાના માળામાંથી ઉડવાની ઈચ્છા કરતાં તેને પાંખના અભાવે તરફડતુ' જોઈ ઢંક વિગેરે પક્ષીઓ માંસની પેશી સમજીને તેને હરીને મારી નાંખે છે,
ટી–પણ જે સાધુ આચાર્યને ઉપદેશ વિના વેચ્છાથી ગચ્છમાંથી એક પડીને જુદો વિચરે તે ઘણા દોષોને મેળવે છે. આ મતલબનું દષ્ટાન્ત બતાવે છે યથા (દષ્ટાન્ત બતાવવા માટે) જે પ્રકારે નાનું પક્ષીનું બચ્ચું જેનાથી ઉડાય તે પાંખનાં બે પાંખડાં પુાં ન આવ્યાં હોય તેન ઉઘડ્યાં હોય) તે અપત્ત જાત કાજી પાંખવાળું બચ્ચું પિતાના માળામાંથી ઉડવાને ફાંફાં મારતાં જેવું જરા ઉડે છે કે તેને માંસની પિશી સમજીને અશક્ત બચ્ચાને ટૂંક વિગેરે ક્ષુદ્ર તે માંસ ખાનારાં પક્ષીઓ પોતાની ચાંચથી ઉપાડીને મારી નાખે છે, एवं तु सेहं पि अपुट धम्म,
निस्सारियं बुसिमं मन्नमाणा दियस्स छायं व अपत्तजाय,
हरिंसु णं पावधम्मा अणेगे ॥३॥ તેમ આ નવા શિષ્યને ધર્મ પરિણત થયા વિનાને કાચી ઉમરને જુદો પડેલો જાણીને જેમ પક્ષીના બચ્ચાને તંક પક્ષી વિગેરે હરી જાય તેમ આવા શિષ્યને અનેક યાપધમીએ તેને કુમાર્ગે દોરે છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૪]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રોજો.
ટી-આ પ્રમાણે દાંન્ત બતાવીને તેના પરમાર્થ સમજાવે છે કે એ પ્રમાણે (તુ અવ્યય વિશેષ ખતાવે છે) પૂર્વે જેમ પક્ષીની કાચી પાંખ બતાવી, અહીં તેને બદલે વિશેષ આ છે કે તે અપુષ્ટ ધ પણાવાળા શિય છે, તેને સમજાવે છે કે જેમ કાચી પાંખવાળા પક્ષીના બચ્ચાને માળામાંથી ઉડવાનાં ફાંફાં મારતું જોઈ દુષ્ટ પક્ષીએ તેના શિકાર કરે તેમ આ નવા કાચી વયના દીક્ષિતને ભણ્યા વિનાના તથા ધર્મમાં પરિણત થયા વિનાના જાણીને પાખડીએ કે પાપધીએ તેને ફસાવે છે ફસાવીને તેને ગચ્છ સમુદ્રમાંથી જુદા પાડે છે, અને જુદ પાડી ઇંદ્રિયાની લેાલુપતામાં પાડી પરભવની આસ્થા ઉઠાડી હવે આપણે વશ થયેા છે, એમ માનનારા તેની પાસે પાપ કરાવે છે, અથવા વૃત્તિÇ ચારિત્ર તે ચારિત્રને તે પાપીએની શીખવણીથી નકામુ` માનતાં જેમ પક્ષીના બચ્ચાને ક્રૂર પક્ષીએ મારી ખાય છે તેમ આ નવા પડી ગયેલા સાધુને સિથ્યાત્વ અવિરતિ પ્રમાદ અને કષાયથી કલુષિત બનેલા આત્મા વાળાને પાપી કુતીથિં»ા સગાંવહાલાં કે રાજા વિગેરે ઘણા પુરૂષો તેને પૂર્વ હર્યો છે હરે છે, અને હરશે ( અર્થાત્ લાલચમાં નાંખીને સ’સારમાં ફસાવી દુર્ગતિમાં મેકકશે, ) ( ત્રણ કાલમાં આવું થાય છે માટે કાવ્ય ગાથામાં ભૂતકાળ લીધેા છે ) હવે કેવી રીતે તેને હરે છે તે કહે છે. પ્રથમ પાખડીએ આ પ્રમાણે તે અગીતા અંગે છે, “ તમારા જૈન ધર્મમાં અગ્નિ ખાળવી, ઝેર ઉતારવું, શિખાચ્છેદ વિગેરે
Page #310
--------------------------------------------------------------------------
________________
wouvy
wwwwwwrrrrrrnimanninn
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૯૫ પ્રત્ય (ચિન્હ) દેખાતાં નથી, તથા અણિમાદિ આઠ ગુણવાળું એશ્વર્ય (લબ્ધિ નથી, તથા જૈનધર્મને રાજાએ વિગેરે માનતા નથી, વળી જૈન સૂત્રમાં જીવોની અહિંસા બતાવે છે, અને જગતું આખું જીવોથી ભરેલું છે, તેથી અહિંસા પળવી મુશ્કેલ છે, વળી તમારામાં પવિત્રતા માટે નાન વિગેરે નથી, આવાં શઠનાં વાક્ય વડે ઈંદ્રજાળ જેવી મીઠી વાણીથી પાખંડીઓ ભોળા સાધુને ઠગે છે, તેમ સગાં વિગેરે આવી રીતે કહે છે, તમા સિવાય અમારે કોઈ પિષક નથી, તેમ અમારા પછવાડે બીજે નામ રાખનાર નથી, તું જ અમારે બધી વાતે માનનીય છે, તારા વિના બધું શૂન્ય દેખાય છે, વળી રાંડોના ગાયન તે નૃત્ય વિગેરેનું આમંત્રણ આપી તેને ચારિત્ર ધર્મથી પાડી નાખે છે, એ પ્રમાણે રાજા વિગેરે પણ લલચાવી પિતાને સ્વાર્થ સાધે છે, આ પ્રમાણે નવાં દીક્ષિતને એકલે જાણુને અનેક પ્રકારે લલચાવી તેને હરે છે, ओसाणमिच्छे मणुए समाहिं
अणोसिए णंतकरिंति णच्चा ओभासमाणे दविपस्स वित्तं ___ण णिकसे बहिया आसुपन्नो ॥४॥
Page #311
--------------------------------------------------------------------------
________________
ર૯૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જે મનુષ્ય સમાધિ ઈછે, તે ગુરૂ પાસે રહે. પણ જે ગુરૂ પાસે ન વસે તે કર્મને અંત ન કરે, માટે દ્રવ્ય (મેલ) નું વ્રત વિચારીને બુદ્ધિવાન સાધુ ગચ્છથી બહાર ન નીકળે, (પણ ગુરૂ આજ્ઞામાં રહી સંયમ પાળે) ' ટી-આ પ્રમાણે એકલા સાધુને ઘણા દેશે થાય છે, એથી હમેશાં ગુરૂની ચરણ સેવામાં રહેવું, તે બતાવે છે, અવસાનગુરૂ પાસે રહેવું તે જીદગી સુધી રહીને સમાધિ તે સારાં અનુષ્ઠાન કરવાનું ઈછે, (નિર્મળ સંયમ પાળે) મનુષ્યસાધુ અહીં મનુષ્ય કોને કહે છે કે જે પ્રતિજ્ઞા લીધી તે પુરી પાળે, તેથી ગુરૂ પાસે હમેશાં રહી સારાં અનુષ્ઠાનરૂપ સમાધિ પાળવાથી નિર્વાહ થાય, પણ તે સિવાય નહિ, તે બતાવે છે, ગુરૂ પાસે પિત ન બેઠેલે સ્વછંદે ચાલના સારાં અનુષ્ઠાનરૂપ સમાધિ પ્રતિજ્ઞા લીધા પ્રમાણે પાળી શકતે નથી, તેમ કર્મોને અંત કરતો નથી,
એમ સમજીને સદગુરૂ કુલ વાસમાં રહેવું. તે વિનાનું વિજ્ઞાન (ધ) મશ્કરીરૂપ છે. न हि भवति निर्विगोपक मनुपासित गुरुकुलस्य विज्ञानम् प्रकटित पश्चाद्भागं पश्यत नृत्यं मयूरस्य ॥१॥
ગુરૂકુલની ઉપાસના કર્યા વિનાનું સાધુનું વિજ્ઞાન નિર્વિ ગેપક (પ્રશંસવા ગ્ય) થતું નથી, જેમકે મેરને નાચ જુઓ તે સારો હોય છતાં પણ પછવાડેને ભાગ ઢાંકેલો
Page #312
--------------------------------------------------------------------------
________________
ચાદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
ન હોવાથી તે ખરાબ ભાગ દેખાતાં મેઢા આગળને નાચ પ્રશંસવા યોગ્ય થતું નથી,
તેજ પ્રમાણે બકરીના ગળામાં વાલક ( ) ને અટકેલું દેખીને કેઈએ પગની પાનીથી ત્યાં ઠેકર મારતાં તે ગળે ઉતરી ગયું, તેથી બકરી સારી થયેલી જોઈને વૈદ્ય પાસે શીખ્યા વિના દેખવા માત્રથી કઈ વૈદ્ય બનેલે રાજાની રાણીને ગળામાં ગાંઠ થયેલી જોઈને તેણે પગની પાનીથી રાણીને લાત મારતાં તે મરી ગઈ. પોતે ઈનામને બદલે ફાંસીએ ચડ્યો) (આ બકરીને બદલે બીજે સ્થળે ઊંટની વાત છે. અને તે પ્રમાણે કરતાં ઊંટવૈદાના નામથી ઓળખાય છે) આવા કેટલાક દેશે ગુરૂ પાસે શીખ્યા વિનાના શિષ્યને સંસાર વધારનારા હોય છે, આ પ્રમાણે સમજીને મર્યાદામાં રહીને ગુરૂ પાસે રહેવું. તે બતાવે છે, સારી રીતે વત્તીને મુક્તિ જવા ગ્ય સાધુએ રાગદ્વેષ તજેલા સર્વજ્ઞ પ્રભુના વ્રત અનુષ્ઠાન આદરીને પિતે ધર્મકથા કહેતાં બીજાને બતાવે, તેથી ગુરૂ કુલવાસ બહુ ગુણોને આધાર છે, માટે ગચ્છમાંથી કે ગુરુ પાસેથી જુદો પડીને વેચ્છાચારી ન થઈશ, જે આશુપ્રજ્ઞ–બુદ્ધિવાળો શિષ્ય ગુરૂ પાસે રહીને વિષય કષાય વડે આત્મા લજાય છે, તેથી તે બંનેને ગુરૂના ઉપદેશથી કે પોતે તેનાં માઠાં ફળ સમજીને છોડે છે, અને સમાધિમાં રહે છે, આ પ્રમાણે જે સાધુ દીક્ષા લઈને રોજ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો ગુરૂ કુળવાસમાં રહેતે સ્થાન શયન આસન વિગેરેમાં ઉપ
ગ રાખે છે, તે ઉપગ રાખવાની જે ગુણો થાય તે બતાવે છે. जे ठाणओ य सयणासणे य,
परक्कमे यावि सुसाहुजुत्ते समितीसु गुत्तीसु य आयपन्ने,
वियागरिते य पुढो वएज्जा ॥५॥ સ્થાને રહી કાઉસગ્ગ સ્થિરતાથી કરે. સુતાં બેસતાં ઉઠતાં જયણામાં સુસાધુને યેગ્ય પરાક્રમ ફેરવે, તથા સમિતિ ગુપ્તિમાં પ્રજ્ઞા મેળવીને ગુરૂની કૃપાથી પિતે સમજીને બીજાને પણ જુદી જુદી રીતે કેમ પાળવી તથા તેથી શું લાભ થાય તે બતાવે છે,
ટી–જે સંસારથી ખેદ પામીને દીક્ષા લઈને હમેશાં ગુરૂ કુલવાસમાં સ્થાનમાં રહીને શયન આસન તથા તપ ચારિ. ત્રમાં પરાક્રમી બનીને સુસાધુ તે ઉકત વિહારથી નવ કપ પાળનારાના જે આચારો છે, તે પાળનાર છે તે સુસાધુ યુક્ત છે એટલે જેવી રીતે સુસાધુ જમીનને નજરે જોઈ પુંજી પ્રમાઈને પછી કાઉસગ્ન કરે છે, અને કાઉસગ્નમાં મેરૂ પર્વત માફક હાલ્યા વિના શરીરથી
Page #314
--------------------------------------------------------------------------
________________
ચિદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૯૯
તથા
નિસ્પૃહ રહે છે તથા શયન કરતાં પહેલાં પ્રથમ સંથારો તથા જમીન તથા પિતાના શરીરને દેખી પ્રમાઈને ગુરૂએ આજ્ઞા આપથી સુએ, તથા સુતાં પણ જાગતા માફક સુએ, પણ અત્યંત એદી માફક ન સુએ, એ પ્રમાણે આસન વિગેરે ઉપર ઉઠતા બેસતાં પણ શરીરને સંકોચી સ્વાધ્યાય તથા. ધ્યાનમાં તત્પર સુસાધુએ રહેવું, આ પ્રમાણે સુસાધુને યોગ્ય બધી ક્રિયામાં યુક્ત રહી ગુરૂકુલમાં રહેલો પિતે પણ સુસાધુ થાય છે, વળી ગુરૂકુળ વાસમાં રહેતાં ઈર્ષા સમિતિ વિગેરે પાંચમાં ઉપગપૂર્વક ક્રિયા કરે, તથા ત્રણ ગુપ્તિમાં અનુપગ ત્યાગી લક્ષ રાખી મન વચન કાયાને સ્થિર કરે, આ સમિતિ ગુપ્તિ સંબંધી ઉપન્ન થયેલી પ્રજ્ઞાવાળે તે આગત પ્રજ્ઞ અથૉત્ કરવા ન કરવાને વિવેક સમજનારે. પિતાની મેળે થાય છે, અને ગુરૂની કૃપાથી સમિતિ ગુપ્તીનું
સ્વરૂપ પોતે સમજીને બીજાને પણ તે કેમ પાળવી તથા તેનું ફળ શું થાય તે બતાવે છે. सदाणि सोचा अदु भेरवाणि
अणासवे तेसु परिव्वएज्जा निदं च भिक्खू न पमाय कुजा
कहकहं वा वितिगिच्छ तिन्ने ॥६॥
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો સારા કે માઠા શબ્દો સાંભળીને તેમાં આશ્રવ (રાગદ્વેષ) ન લાવતે વિચરે, તથા ઉત્તમ સાધુ નિદ્રા પ્રમાદ ન કરે, તથા કઈ કઈવાર મનમાં ભ્રાંતિ થાય તે ગુરૂ સમાધાન કરી લે, (પતે તરે બીજાને તારે.) - ટી-ઈર્ષા સમિતિ વિગેરે પાળનારે જે કરવું તે બતાવે છે, વેણ વિણાના મધુર શબ્દો જે કાનને વડાલા લાગે તેવા અથવા ભેરવ ભયાનક કે કાનમાં શૂળ ઘેચે તેવા કઠેર કર્કશ શબ્દો સાંભળીને સારામાઠા શબ્દોથી રાગદ્વેષરૂપ આશ્રવ થાય, તે ન લાવે તે અનાશ્રવ છે, અર્થાત્ અનુકૂળ પ્રતિકૂળ શબ્દો કાનમાં આવતાં અનાશ્રવ-મધ્યસ્થ રાગદ્વેષ રતિ બનીને પરિવરે વિહાર કરે, સંયમના અનુષ્ઠાન કરે, તથા નિદ્રા કે પ્રમાદ સારે સાધુ ન કરે, તેને પરમાર્થ આ છે કે શબ્દને આશ્રવ રકવાથી વિષય પ્રમાદ ત્યાગે, નિદ્રા નિરોધથી નિદ્રાને પ્રમાદ છેડ્યો, અને પ્રમાદ શબ્દથી વિકથા કે કેધાદિ કષાય ન કરે, આ પ્રમાણે ગુરૂકુલવાસથી સ્થાન શયન આસન સમિતિ ગુતીમાં વિવેક શીખીને સર્વ પ્રકારના પ્રમાદ છોડીને ગુરૂ ઉપદેશથી જ કઈ કઈવાર વિ ચિકિત્સા ચિત્તમાં જે વિકલ્પ થાય તેનાથી તરે, અર્થાત્ તેને દૂર કરે, અથવા મેં ગ્રહણ કરેલે મહાવ્રતરૂપી માર મારે કેવી રીતે પાર ઉતારે, એવી શિથીલતા થાય તે તે ગુરુ મહારાજના બેધ તથા સહાયથી દૂર થાય, અથવા કંઈ કંઈ મનમાં
Page #316
--------------------------------------------------------------------------
________________
ચિદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૧
શંકાએ થાય અને મન ડેલાય તે તે બધીએ ગુરૂ પાસે રહેવાથી દૂર થાય, અને પોતે સ્થિર થઈને બીજાઓની પણ ભ્રાંતિઓ દૂર કરે, डहरेण वुडेणऽणुसासिए उ
रातिणिएणावि समव्वएणं सम्मं तयं थिरतो णाभिगच्छे
णिजंतए वावि अपारए से॥॥ નાના કે મોટે સાધુ કેઈની ભૂલ થતાં તેને શીખામણ આપે, કે રત્નાધિક કે સરખી વયનાએ પ્રમાદ સુધારવા તેને કહ્યું હોય, તે સ્થિરતા ધારીને તે ન સ્વીકારે પર્ણ સામો ક્રોધ કરે, તે તે હઠ કરવાથી સંસારથી પાર ન થાય,
ટી-વળી તે ગુરુ પાસે રહેલે કઈ વખત પ્રમાદથી અલિત, થાય (ભૂલે તે વખતે ઉમરે કે ચારિત્ર પર્યાયે નાનાએ ભૂલ સુધારી ટેક હોય, અથવા વયે કે પાયે મેટાએ શિખામણ આપી હોય, કે “તમારા જેવાએ આવી ભૂલ કરવી યુકત નથી” અથવા રત્નાધિક–ચારિત્ર પર્યાયે કે શ્રતથી મેટાએ અથવા સરખી ઉમરનાએ ભૂલ સુધારવા કહ્યું હોય, તે વખતે સાંભળનારને કોધ ચડે કે હું આવા ઉત્તમ કુળને સર્વને માન્ય છતાં આ રાંકડે નીચા કુળમાં જન્મીને મને ધમકાવે તેવું
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૨]
સૂયગડાંગ સૂવ ભાગ ત્રીજે.
માની પતની ભૂલનું મિથ્યા મે દુષ્કૃત ન બોલે, તેમ ભૂલ પણ -ન સુધારે અને આવું ફરી નહીં કરું એવું તેની શિખામણથી ન સ્વીકારે, પણ ઉલટ જવાબ દે, તેથી આ હઠાગ્રહી સાધુ કોલ કરી ભૂલ ન સુધારવાથી સંસારથી પાર ન જાય, અથવા આચાર્ય વિગેરે તેને સદુપદેશથી પ્રમાદથી દૂર કરી મેક્ષમાં લઈ જવા ઉદ્યમ કરાવે તે પણ ભૂલ ન સુધારવાથી સંસાર સમુદ્રથી પાર ન જાય,
विउट्रितेणं समयाणुसिटे
डहरेण बुडूण उ चोइए य अच्चुट्रियाए घडदासिए वा
अगारिणं वा समयाणुसिदे ॥८॥
કેઈ અન્યદર્શનીએ ભૂલેલા સાધુને જેનસિદ્ધાંત અનુસાર બેય આ હોય તેમ નાના મોટાએ પ્રેરણા કરી હોય, તથા હલકાં કૃત્ય કરનારી કે પાણીયારીએ ધમકાવ્યા હોય તો પણ કોઈ ન કરે, જેમ ગૃહસ્થ પિતાનું કામ પૂરું કરતાં સુધી મંડયા રહે તેમ સાધુએ પણ ભૂલ સુધારી લેવી, પણ મનમાં ખોટું લગાડવું નહિ,
Page #318
--------------------------------------------------------------------------
________________
ચાદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[ ૩*૩
ટી-સ્વપક્ષ (પેાતાના) સાધુ પ્રેરણા કરે, તેવુ કહીને હવે સ્વપર એ બંનેની પ્રેરણાનું કહે છે, વિરૂદ્ધ ઉત્થાને ઉઠેલેા તે યુત્થિત-કુમાર્ગે ચડેલા સાધુ, તેને કોઇ પરતીત્રિક કે ગૃહસ્થ કે મિથ્યાષ્ટિ તેમાંના કોઇએ ભૂલેલા સાધુને કહ્યું કે તમારા જૈન સિદ્ધાંતમાં આવા અનાચાર નથી કહ્યો છતાં કેમ કરે છે? અથવા તે પ્રમાદમાં પડેલા સાધુને ખીજા કોઈ વ્યુત્થત (પતિત) થયેલા એ કહ્યું હાય કે આપણા જૈન આગમમાં આમ કહ્યું છે માટે તમે તે પ્રમાણે વર્તો, મુળ ગુણુ કે ઉત્તર ગુણમાં જે ભૂલ થતી હૈાય તે આગમા પાઠ બતાવી શીખામણ આપે કે આમ ઉતાવળે દોડવાનું સાધુને જૈન ધર્મમાં કહ્યું નથી, અથવા મિશ્રાદ્રષ્ટિ વિગેરેએ અથવા નાના શિષ્યે કે બૂઢાએ કાઈ સાધુના આચાર અરાબર ન દેખતાં તને ધમકાવ્ચે હાય, અથવા સરખી ઉમરવાળાએ ધમકાવ્યેા હાય, અથવા હલકામાં હલકુ કામ કરનાર અત્યુત્થિત અથવા દાસીની ણુ દાસી કે જે પાણી ભરનારી હાય, આવા હલકાં માણસો પણ જો ભૂલેલા સાધુને ભૂલ બતાવે તે તેના ઉપર ક્રોધ તે સાધુએ ન કરવા, તેને પરમા આ છે કે અ યુતેિ કે કાપેલી આઇએ પણુ પ્રેરણુા કરી હાય, તેા પેાતાનુ હિત સમજીને સારા સાધુ ક્રોધ ન કરે, તેા પછી કાઇ સારા માણુસ આધ આપે તેા તેના ઉપર સાધુ કેવી રીતે ક્રેધ કરે ? તેમજ ગૃહસ્થાના પણ જે ધર્મ તે ભૂલે તે તેને પશુ ઠપકો મળે,
Page #319
--------------------------------------------------------------------------
________________
૧૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
તે પણ કોધન કરે, પણ જે આરહ્યું હોય તે પુરૂં કરે તે જ છુટકે થાય, તે મારી ભૂલ મને બતાવે તે મારું તેમાં કલ્યાણજ છે એમ માનતે સાધુ મનમાં પણ જરા દુખાય નહિ. ण तेसु कुज्झे ण य पव्वहेजा ।
__ण यावि किंची फरुसं वदेजा तहा करिस्संति पडिरसुणेजा
सेयं खु मेयं ण पमाय कुज्जा ॥९॥ ઉત્તમ સાધુને ઠપકો આપતાં તેમના ઉપર ક્રોધ ન કરે, ન તેને મારવા જાય, તેમ સામું કહેર વચન પણ ન કહે, પણ એમ બેલે કે આપ જેવું સારું કાર્ય બતાવે છે અને પૂર્વાચાર્ય જે આચર્યું છે, તેવું કરીશ, તે મારૂ કલ્યાણ છે, અને આ ઠપકાથી બીજે પણ પ્રમાદ નહિ કરે, . ટી. અ—પ્રમાણે સાધુને જૈન કે જેનેતરે ભૂલ બતાવી હોય ત્યારે તેમના ઉપર આત્માનું હિત માનીને કેધા યમાન ન થાય, તેમ કોઈએ મહેણાં માર્યા હોય છતાં તેના ઉપર પણ કાધ ન કરે, आक्रुष्टेन मतिमता तत्त्वार्थ विचारणे मतिःकार्या यदि सत्यं काकोपः स्यादनृतं किं नु कोपेन ॥१॥
ડાહ્યાને ધમકાવે છતે તત્વાર્થ વિચારે બુદ્ધિ ધરે સાચે ઠપકે કેમ જ કોધ, જૂઠા ઉપર ન કોપે બેધ
Page #320
--------------------------------------------------------------------------
________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૫
કેઈ ધમકાવે ત્યારે બુદ્ધિમાને પિતાની બુદ્ધિ તત્વાર્થ શોધવામાં મુકવી, જે સાચો ઠપકે હોય તે ક્રોધ શું કામ કરવો ! બેટે ઠપકે હોય તે પેતાને લાગુ ન પડવાથી શા માટે લક્ષજ આપવું! અર્થાત બંને રીતે ક્રોધ ન કરે.
તથા બીજા કે પોતાના કરતાં વધારે પાપી હોય તેવાએ પણ પ્રેરણા કરી હોય, તે જૈન ધર્મના આધારે કે લેક વ્યવહારની નીતિઓ બંધ કર્યો હોય, તે પરમાર્થ વિચારીને તેના ઉપર ક્રોધ ન કરે, તેમ તેને લાકડી વિગેરેથી પીડા ન કરવી, તેમ તેને કડવું લાગે તેવું કઠોર વચન પણ ન કહે. પણ મનમાં વિચારે કે મેં જ્યારે આવું અકાર્ય કર્યું ત્યારે આવો માણસ પણ મને નિંદે છે, જે તને નિદાથી ખોટું લાગતું હોય તે હવે આવું કાર્ય ન કરવું, પણ પૂર્વાચાર્યોએ જે પ્રમાણે સારું કાર્ય કર્યું છે તેવું મારે કરવું, પણ અકાર્ય ન કરવું, એ વાક્ય હું ગખીને તે પ્રમાણે વર્તીશ, એવી રીતે મધ્યસ્થ બનીને દરેકનું વાક્ય સાંભળીને સારું વર્તન રાખે, અને અકાર્યનું મિથ્યાદુષ્કૃત દે, તથા તેમના આગળ બેલે કે. આ મને ઠપકે નથી પણ મારું ખરૂં કહ્યા છે, આવી શર્ત આપ ઠપકો આપશો તેજ સાધુ પ્રમાદ નહીં કરે, ન અકાય
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૬]
સૂયગડાંગસૂત્ર ભાગ ત્રીજે. वणंसि मूढस्स जहा अमूढा
.... मग्गाणुसासंति हितं पयाणं तेणेव (तेणावि) मझं इणमेव सेयं
जं मे बुहा समणुसासयंति ॥१०॥ સૂ. અ.—-જેમ અટવીમાં ભૂલેલાને ડાહ્યા માણસે ખરો રસ્તે બતાવે છે તેમ ભૂલતા સાધુને કઈ હિતની વાત કહે તે તેણે ક્રોધ ન કરતાં વિચારવું કે આ ડાહ્યા માણસે મને સીધે રસ્તે ચડાવી મારું કલ્યાણ કરે છે,
ટી. અ–આ મતલબનું દષ્ટાન્ત આપે છે, ગહનવનભયંકર અટવીમાં દિશાની ભૂલવણીથી મતિ મુંઝાતાં કુમાર્ગ ચડેલાને દયાળ મનવાળા અને સાચા જુઠા રસ્તાને જાણ નારા હોય છે તેવા ભોમીયા માણસો કુપો કરીને રસ્તા ભૂલેલાને સીધે રસ્તે ચડાવે, તેવાં સારા માઠાને વિવેક સમજનારાથી પિતાને ખરે રસ્તે મળવા બદલ પિતાનું ભલું માને, તેમને ઉપકાર માને) તેમ આપણને ભૂલતાં કોઈ ઠપકે આપે તે તેના ઉપર ગુસ્સે ન થવું, પણ આ મારા ઉપર ઉપકાર કરે છે તેમ માનવું કે આ ડાહ્યા પુરૂષો મને સીધે રસ્તે ચડાવે છે, જેમ દીકરાને બાપ સારે રસ્તે ચડાવે તેમ આ ઉપકારી પુરૂષે મારું કલ્યાણ કરે છે,
Page #322
--------------------------------------------------------------------------
________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૭
अह तेण मूढेण अमूढगस्स
कायव्व पूया सविसेसजुत्ता एओवमं तत्थ उदाहु वीरे
अणुगम्म अत्थं उवणेति सम्मं ॥११॥ સૂ. અ.–જેમ માર્ગ ભૂલેલાને સીધે રસ્તે ચડાવનારને ઉપકાર માની વિશેષથી પૂજા કરવી, તેવી રીતે વીર પ્રભુ ઉપમા આપે છે કે સંધુને ભૂલતા કોઈ ઠપ આપે તે તે સીધે રસ્તે ચડાવવા બદલ તેની પૂજા કરવી. *
ટી. અ–વળી આ અર્થની પુષ્ટિ કરે છે, જેમ તે ભૂલા પડેલા મૂઢને સારે માર્ગે ચડાવવાથી તેણે તે સારે રસ્તે ચડાવનારા ડાહ્યા પુરૂષ ભીલ વિગેરેને પણ મેટ ઉપકાર માની તેની પૂજા વિશેષથી કરવી, આ પ્રમાણેજ વીર પ્રભુ કે ગણધર ભગવંતે ખુબ વિચારીને કહે છે કે પ્રેરણા કરનારને ભૂલેલા સાધુએ મેટો ઉપકાર માની તેની પૂજા (બહુમાન) કરતાં વિચારવું કે આ દયાળુએ મને મિથ્યાત્વ રૂપી જન્મજરા મરણ વિગેરે અનેક ઉપદ્રવવાળા વનમાંથી સીધે રસ્તે બતાવી ઉગાર્યો, માટે મારે તેને વંદન વિનય સત્કાર કરીને પૂજા કરવી, આ મતલબના ઘણા દુષ્ટાન્ત છે, गैहमि अग्गिजालाउलंमि"जह णाम डज्झमाणमि जो बोहेइ' मुयंतं सो तस्स जणो परमबंधू.१॥
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ભડકાથી બળતા ઘરે, બળતે બચાવા કંઈ
દુ:ખ વેઠી જગાડે છે, તે પરમબંધુ લે જોઈ લો जह वा विससंजुत्तं भत्तं निवमिह भोत्तुकामस्स । जोवि सदोसं साहइ सो तस्स जणो परमबंधू ॥२॥ વિષ નાખેલું હોય ભજન, ઘીથી ભરેલું ખાતે જન તેને ઝેરની વાત જે કહે-તે સાચો બંધ હૃદયે રહે રામ
णेता जहा अंधकारंसि राओ. ... मगं ण जाणाति अवरसमाणे से सरिअस्स अब्भुग्गमेणं
मग्गं वियाणाइ पगासियंसि ॥१२॥ સૂ. અ. જેમ નાયક સમુદાય સાથે જાણીતા રસ્તે પણ જતાં રાતમાં વાદળોના ગાઢ અંધકારથી રસ્તે જાણી શકતા નથી, અને ફાંફાં મારે છે, પણ તે નેતા સૂર્ય ઉગતાં અંધારું દૂર થવાથી પ્રકાશમાં આજુ બાજુના સંબંધ. જાણી રસ્તો જાણી લે છે, - ટી. અ. સૂત્ર કાવ્યથી આ બીજો દષ્ટાંત કહે છે, જેમ પાણીથી ભરેલાં વાદળાની કાળW અંધારી રાત્રિમાં વ્યાપેલા અંધકારમાં અટવી વિધેરેમાં રસ્તા જાણનારે લેમ પણ જાણીતા અને જતાં પણ અંધારથી પિતાને હથેળીને પણ ન જે તે માને તે છે કે પર
Page #324
--------------------------------------------------------------------------
________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૯ તેજ નેતા સૂર્ય ઉગતાં અંધકાર દૂર થતાં કિશાઓની ખબર પડતાં પથરા ખાડાથી ઉંચા નીચા ભાગે પ્રત્યક્ષ જણાતાં સીધા માર્ગને શોધી લે છે, અને રસ્તાના દોષ ગુણેને સમજીને બધાને સીધે રસ્તે દોરે છે, एवं तु सेहेवि अपुधम्मे
धम्मं न जाणाइ अबुज्झमाणे से कोविए निणवयणेण पच्छा
सूरोदए पासति चक्षुणेव ॥१३॥ એ પ્રમાણે નો શિષ્ય પણ ધર્મ બરોબર ન સમજવાથી તત્વરૂપ ધર્મને ન જાણે, પણ નિ વચનથી પંડિત થતાં તે સમજે, જેમ સૂર્ય ઉગતાં ભમીયે રસ્તે જાણે, તમ આ સાધુ પણ આંખથી જેવા માફક નવ તને સમજે છે.
ટી. અ. જેમ નેતા અંધકારથી છવાયેલી રાત્રિમાં ગહન અટવીમાં માર્ગ ન જાણે. પણ સૂર્ય ઉગતાં અંધારું દૂર થતાં રસ્તો શોધી કાઢે, તેમ આ શિષ્ય પ્રથમ દિક્ષા લેતાં સ્વાર્થ ન જાણવાથી થોડે ધર્મ જાણવાથી શ્રુતચારિત્રરૂપ પુરો ધર્મ જે દુર્ગતિમાં જતા જીવેને ધારી રાખે છે, તે ન જાણવાથી અપુટ ધમ છે, વળી તે અગીતાર્થ હેવાથી સૂત્ર અર્થના પરમાર્થને ન જાણવાથી ધર્મ બરોબર સમજી ન
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૦]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
શકે, પણ તે જ શિષ્ય ગુરૂકુળવાસમાં રહીને જિનેશ્વરના વચને સાંભળીને શીખીને નિપુણ થાય છે, તે જેમ અટવિને નેતા સૂર્ય ઉગતાં આંખથી રસ્તો શોધી લે તેમ આ શિષ્ય અજ્ઞાન આવરણ દૂર થતાં આંખથી જેવા માફક જીવ અજીવ વિગેરે નવે પદાર્થો (ત) ને દેખે છે તેને સાર આ છે કે ઈદ્રિયેની જોડે પદાર્થના સંબધથી સાક્ષાત્પણે ઘડા વિગેરે આંખથી ખુલ્લા પદાર્થો દેખાય છે, એ પ્રમાણે સર્વજ્ઞ પ્રભુના આગમથી ઝણ છપા રહેલા તથા દર રહેલા સ્વર્ગ મક્ષ દેવતા વિગેરે તેને ખુલે ખુલ્લા શંકારહિત સમજાય છે, વળી કદાચિત્ આંખથી દેખેલે આંખની કસરથી પદઈ બીજી રીતે પણ (જૂઠ) દેખાય છે, જેમકે મારવાડની રેતીના રણમાં સૂર્યના મધ્યાન્ડના તડકામાં પાણીની ભ્રાંતિને દેખાવ થાય છે, કેસુડાને સમૂહ બળતા અંગારા માફક દેખાય છે, પણ સર્વજ્ઞ પ્રભુના કહેલા સિદ્ધાંતમાં જરાપણ દોષ નથી, જે દોષ આવે તે સર્વજ્ઞપણામાં હાનિ થાય, જિનેશ્વરે કહેલા સિદ્ધાંતને અસર્વરને કહેલે સિદ્ધાંત નિષેધ ન કરી શકે. उडं अहेयं तिरियं दिसासु
तसा य जे थावरा जे य पाणा सया जए तेसु परिव्वएज्जा
મા.પોતે વિઘમાળ પારકા
Page #326
--------------------------------------------------------------------------
________________
ચૌદમુ' શ્રી ગ્રંથ નામનુ અધ્યયન.
[૩૧૧
સ.—ઉંચે નીચે તીરછી દિશા તથા ખુણામાં જે ત્રસ કે સ્થાવર જીવા છે, તે બધાની રક્ષા કરતા વિચરે, કાઇને પીડા ન કરે, તેમ મનથી પણ ન ડગતા દ્વેષ ન કરે,
ટી. અ.—શિષ્ય ગુરૂકુળ વાસમાં રહેવાથી નિશ્ચયે જિનવચનને જાણનારા થાય છે તેમાં પંડિત થઈને સારી રીતે મૂળ ઉત્તર ગુણાને જાણે છે, તેમાં પ્રથમ મૂળ ગુણ્ણાને આશ્રયી કહે છે, ઉંચે નીચે તીરહું દિશા વિદિશામાં આ ક્ષેત્ર આશ્રયી જીવેાની રક્ષા બતાવી, હવે દ્રવ્યથી કહે છે, ત્રાસ પામે તે ત્રસ જીવા અગ્નિકાય વાયુકાય એ ઇંદ્રિયથી પ`ચેંદ્રિય સુધી તથા જે સ્થાપર, જીવા સ્થિર રહેવાના નામ કર્મોદયથી પૃથ્વી પાણી વનસ્પતિપણે ઉત્પન્ન થયેલા તથા તેના સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત ભેટ્ઠા છે, અને દશપ્રાણ ધારવાથી પ્રાણી છે, તેમાં (હમેશાં આથી કાળથી વિરતિ બતાવી, એમ) જીવની રક્ષા કરતા વિચરે, નિર્મળ સંયમ પાળે, હવે ભાવ પ્રાણાતિપાતની વિરતિ અતાવે છે, સ્થાવર જંગમ પ્રાણીઓ ઉપર તેના અપકાર કે (બીજાના) ઉપકાર માટે મનથી પણ દ્વેષ ન કરે, તેને કડવું વચન કહેવું કે મારવું તે તે દૂર રહેા, તે દુ:ખ દેનાર હાય તેા પણ મનમાં તેનું જીરૂં ન ચિંતવવું, પણ અવિક'પમાન સંયમથી જરાપણ ન ખસતા સદાચારને પાળજે, આ પ્રમાણે ચેાગત્રિક કરણત્રિક વડે દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ વડે પ્રાણાતિપાતની વિરતિને સમ્યગ્ રીતે રાગદ્વેષ
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
છેડીને પાળે, એ પ્રમાણે બીજા મહાવતે તથા ઉત્તર ગુણેને ભણવાથી તથા તે પ્રમાણે પાળવાથી સારી રીતે આરાધે, कालेण पुच्छे समियं पयासु
आइक्खमाणो दवियस्स वित्तं तं सोयकारी पुढो पवेसे
संखा इमं केवलियं समाहिं ॥१५॥ સૂ–યોગ્ય કાળમાં જેનું હિત કેમ થાય તેવું સારું અનુષ્ઠાન પૂછે, પછી તેના આગળ આચાર્ય વિગેરે મિક્ષ માર્ગનું વૃત્ત અનુષ્ઠાન સંયમ કહે, તે સાંભળીને વિચારીને આ કેવળી પ્રભુએ કહેલ સમાધિ મોક્ષનાં અનુષ્ઠાન છે, તે રત્ન માફક જુદું હૃદયમાં ધારી રાખ,
ગુરૂની પાસે વસતાં વિનય બતાવે છે. સુત્ર અર્થ કે બંને ભણવાં હોય ત્યારે આચાર્ય વિગેરેને અવકાશ સમય જાણીને (જમે તે પ્રજા જતુએ છે, તે જંતુઓ વિશે વૈદ પ્રકારને ભૂત ગ્રામ (જીવ સમૂહ) ને સંબંધની વાત કઈ પણ ભણાવનાર આચાર્ય વિગેરે જે સારી રીતે સંયમ પાળતા હોય, અને સારી રીતે બોધવાળા હોય તેમને પૂછે, તે પૂછે ત્યારે તેને વિનય જોઇને આચાર્ય વિગેરે તેને ભણાવવા ગ્ય સમજે, કેવા ભણાવનાર હોય તે કહે છે, મુકિત જવા યોગ્ય, ભવ્ય, રાગદ્વેષ રહિત, દ્રવ્ય વીતરાગ અથવા તીર્થકરના વૃત્ત—અનુષ્ઠાન સંયમ અથવા જ્ઞાન અને
Page #328
--------------------------------------------------------------------------
________________
ચામું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૩ થવા તેનું કહેલું આગમ તેને કહેનાર હૈય, તે ઉત્તમ આચાર્ય જ્ઞાન તથા સંયમ પાળનાર હોય તે સમયે પૂજા વડે માનનીય છે, કેવી રીતે ભણનારે માન આપે, તે કહે છે કે આચાર્ય વિગેરે જે કહે, તે કાનમાં સાંભળી લે તે શ્રોત્ર કારી, અને તેમની આજ્ઞા પાળીને જે જુદું જુદું આચાર્ય વિવેચન કરે, તે હૃદયમાં રાખે, ચિત્તમાં ધારી રાખે, શું ઘારે તે બતાવે છે, સંખ્યાય-બાબર જાણીને આ કેવળી પ્રભુએ કહેલ સમાધિ–સન્માન સમ્યમ્ જ્ઞાન વિગેરે મોક્ષમાર્ગનું સ્વરૂપ આચાર્ય વિગેરે ગુરૂ બતાવે, તે ઉપદેશ સાંભળી તેમ વસ્તીને હૃદયમાં જુદું ધાપે, (ભૂલી ન જાય) अस्सिं सुठिच्चा तिविहेण तायी
एएसु या संति निरोहमाहु ते एवमक्खंति तिलोगदंसी
. ण भुजमेयंति पमायसंगं ॥१६॥ આ ધર્મ સાંભળીને તેમાં સ્થિર રહી ત્રણ વિધે ઉપર બતાવેલ જીવન રક્ષક બને તે શાંતિ છે, પાપનો નિષેધ છે, તે આઠે કર્મને નિરોધ કરે છે, તે રિલેકશી તીર્થ કરે છે, તેજ એવો જીવરક્ષાને ઉપદેશ આપે છે, પણ ફરીથી પ્રમાદ થાય તે ઉપદેશ ઈદ્રિયોના સ્વાદને આપતા નથી,
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
. ટી. અ–વળી આ ગુરૂકુળવાસમાં રહેતાં જે શ્રુત છે જે સાંભળીને હૃદયમાં ધારેલ સમાધિરૂપ મેક્ષ માર્ગમાં સારી રીતે સ્થિર રહી ત્રિવિધ મન વચન કાયાના કૃત્યે વડે કરવા કરાવવા અનુમોદવા વડે જે પાપ થાય તેનાથી પિતાના આત્માને બચાવે તે વ્યાયી (રક્ષક) અથવા જેને સદુપદેશ આપી બીજા જેનું રક્ષણ કરાવે, તેથી પર વ્યાયી– રક્ષક-છે તે સમિતિ ગુતીવાળા રસમાધિ માર્ગમાં રહેલ છે તેને શાંતિ થાય છે, રાગદ્વેષ સુખ દુઃખ દીનતા ગર્વ વિગેરે જેડકાં દૂર થાય છે, તથા તેને નિરોધ તે બધાં કર્મને ક્ષયરૂપ મોક્ષ તેને જાણનાર કહે છે, આવું કેણ કહે છે, તે બતાવે છે. ત્રિક ઉર્ધ્વ અધ:તરછો એ ત્રણ લોકને દેખે તે ત્રિલેકદ તીર્થક સર્વો છે, તે ઉપર બતાવેલ રીતિએ સર્વ પદાર્થોને કેવળ જ્ઞાન વડે દેખીને બીજાને કહે છે, તેજ સમિતિ ગુપ્તિ વિગેરે વાળ સંસારથી પાર ઉતારવામાં ધર્મ-કે સમાધિ બતાવે છે, પણ પ્રમાદ વધે તે મદ્યવિષય વિગેરેના સંબંધ વાળે કુમાર્ગ કે અસમાધિ કરવાની તેમણે બતાવી નથી, निसम्म से भिक्खु समीहियदं
__ पडिभाणवं होइ विसारए य आयाणअटी वोदाणमोणं उवेच्च सुदृण उवेति मोक्खं ॥१॥
Page #330
--------------------------------------------------------------------------
________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૫ -: . . . . . . .
. . . -
- - - - સૂ. અ. તે ભિલું સાધુ સારા હિતને અર્થ સાંભળી સમજીને ગુરૂની કૃપાથી તે પ્રતિભાવાળે વિશારદ (તારૂ) થાય છે, તે આદાન (ત્રણ રત્ન)ને અથી દાણ-તપ, મન-સંયમ મેળવીને શુદ્ધ નિર્દોષ પિંડ લેઈને કેવળ જ્ઞાન પામીને મેક્ષમાં જાય. .
ટી. અ––તે ગુરૂકુળવાસી સાધુ દ્રવ્ય આત્માના હિતનું વૃત્તાંત સાંભળી સમજીને તે મોક્ષને અર્થ માનીને હેય ઉપાદેયને વિવેક બરોબર સમજીને હંમેશાં ગુરૂકુળવાસમાં રહેવાથી ઉત્પન્ન પ્રતિભાવાળે (તત્વજ્ઞ) થાય છે. તથા સમ્યફ સ્વસિદ્ધાંતના બધથી સાંભળનારાને યથાર્થ પદાર્થોને વિશારદ સમજાવનારો થાય છે, મોક્ષાથી જીવ જે આદરે તે આદાન સભ્ય જ્ઞાન વિગેરે છે, તે વડે જેને પ્રજન છે, અથવા તેજ પ્રયોજન છે, તે આદાનાર્થ છે, તે જેને હોય તે આદાનાથી તે આવી રીતે જ્ઞાનાદિના પ્રયજનવાળો વ્યવદાન–બાર પ્રકારને તપ માન સંયમ–આશ્રવને રોધ કરે, તે તપ સંયમ બંનેને મેળવીને ગ્રહણ આસેવન રૂપ બંને પ્રકારની શિક્ષા યુક્ત સર્વત્ર પ્રમાદ રહિત પ્રતિભાવાળે વિશારદ શુદ્ધ-નિરૂપાધિ-ઉમાદિ રહિત દેષ આહાર વડે આત્માને નિર્વાહ કરતે બધા કર્મના ક્ષયરૂપ મેક્ષને મેળવે છે, જે કર મારે કઈ પ્રતિમાં પાઠ છે, તેને અર્થ કહે છે, ઘણા પ્રકારે સ્વકર્મ વડે પરવશ થઈ છે
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૬
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
જેમાં રે, તે માર સસાર છે, તે જન્મ જરા મરણુ રાશ શાથી આકુળ છે, તેમાં પોતે શુદ્ધ માર્ગથી આત્માને ચલાવે, તેથી તે સંસારમાં પોતે ન ફસાય અથવા પ્રાણ ત્યાગરૂપ માર છે, તે મારને ઘણી રીતે પોતે ન પામે, (બચી જાય) તે કહે છે, જે સમકીતથી ન પડે તે ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ સુધી મરે, પછી મેાક્ષમાં જાય, संखाइ धम्मं च वियागरंति बुद्धा हु ते अंतकरा भवंति
ते पारगा दोहवि मोयणाए संसोधितं पण्हमुदाहरति ॥ १८॥
સૂ. અ.—જેએ શ્રુત ચારિત્ર' ધર્મ ને સમજી વિચારીને એલે છે તે પડિત સાધુએ મેાક્ષમાં જાય છે, વળી તેઓ સ્વપર એમ તેને કર્મ આંધનથી મુકાવીને સંસારથી પાર કરનારા છે, વળી તેએ ગુરૂ પાસે વિષથ સમજીને જ બીજા આગળ તેએ વ્યાખ્યાન આપે છે,
ટી અ.—તેથી આ પ્રમાણે ગુરુકુલ નિવાસીપણે ધર્મ માં સારી રીતે રહેલા બહુશ્રુત પ્રતિભાવાળ! અથનાવિશારદ (ગીતા સંયમ શીલ) સાધુએ હૈ!ય તે શું કરે છે, તે બતાવે છે, સમ્યક કહેવાય, સમય તે સખ્યા-સુબુદ્ધિ છે,
Page #332
--------------------------------------------------------------------------
________________
ચૌદમુ.શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૭
તેના વડે પાતે ધર્મ સમજીને બીજાઓને તે પ્રમાણે શ્રુત ચારિત્ર સમજાવે છે, અથવા પેાતાની તથા પારકાની શક્તિ જાણીને અથવા પદાની સ્થિતિ અથવા કહેવાને વિષય અરેખર સમજીને ધર્મોપદેશ કરે છે, આવા પ્રકારના તે પડિત ત્રણ કાળનું સ્વરૂપ જાણનારા પૂર્વે ઘણા ભવામાં જે કર્મ બાંધ્યાં હોય તેના અંત કરનારા થાય છે, અને તેવા ઉત્તમ પુરૂષો બીજાના પણ કર્મ દૂર કરવા સમર્થ હાય છે. તે બતાવે છે, તે યથાવસ્થિત ધર્મ બતાવનારા બંનેના પરના તથા પેાતાના કર્મ પાશ્ચ મુકાવનારા અથવા સંસારના સ્નેહની એડી જે કમ બંધન રૂપ છે તેને મુકાવી સ`સાર સમુદ્રથી પાર જનારા થાય છે, એવા ઉત્તમ તે સાધુએ સમ્યક્ શાધિત આગળ પાછળમાં વિરોધ ન આવે તેમ પ્રશ્નશબ્દ ખેલે છે, તે આ પ્રમાણે. પ્રથમ બુદ્ધિએ વિચારી આ પુરૂષ કાણુ છે, કેવા વિષયને ગ્રહણ કરનારો છે, અથવા હું તેને કયા વિષય સમજાવી શકું તેમ છે, આ પ્રમાણે પરીક્ષા કરી ઉપદેશ આપે, અથવા બીજો કાઈ કઈ વિષય પૂછે, તે ખરેખર વિચારીને ઉત્તર આપે, आयरिय सया सावधारिएण अत्थेण झरिय मुणिएणं तो संझारे हरि जे मुहं होंति ||१||
આચાય પાસે સાળી વિચારી ધારેલા અર્થને સઘ મધ્યે જાખ્યાન આપતાં આલનાર સાંભળનારને સુખ થાય છે,
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ' આ પ્રમાણે તે ગીતાર્થ બબર રીતે ધર્મ કહેતાં પિતાના તથા પરના તારક બને છે.
णो छायए णोऽवि य लसएज्जा .: माण ण सेवेज पगासण च ण यावि पन्ने परिहास कुज्जा
થા ઇન્ડસિયાવર વિવારે ના ૨૧ બહુ ભણેલ હોય તે પણ ખરે અર્થ ન ઢાંકી દે, તેમ ખરો અર્થ બદલી ન નાખે, મન અહંકાર ન કરે, તેમ પિતાના ગુણે પિતે ન પ્રકાશ, પિતે ગીતાર્થ હોય અને સામે અગીતાર્થ હોય તો પણ તેની મશ્કરી ન કરે, તેમ કેઈને ધન પુત્ર આયુને આશીર્વાદ ન આપે,
ટી. અ–વળી વ્યાખ્યાન કર્તા વિષય બોલતાં કોઈ વખત બીજી રીતે પણ અર્થ કરે, તેને નિષેધ કરવા કહે છે, તે પ્રશ્ન સમજાવનાર સર્વ અર્થ (વિષય) ને આશ્રય કરેલ હોવાથી રત્નના કરંડીયા (ઉત્તમ દાબડા) સમાન અથવા કુત્રિકા આપણા દેવી અધિષ્ઠિત સર્વ વસ્તુ વેચનારી દુકાન) જે હેવાથી તે ચાદ પૂર્વ ભણેલે અથવા કોઈ નામી આચાર્ય પાસે ભણેલે બુદ્ધિમાન સાધુ વિશ્વયં સમજનારે કેઈપણ કારણે સાંભળનાર ઉપર કેપેલ હોય તે પણ સૂત્ર અને ઉલટી રીતે નહિ અથવા પિતાના આચાર્યનું
Page #334
--------------------------------------------------------------------------
________________
-~-~~-~
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન
[૩૧૯ નામ ન છુપાવે, ધર્મ કથા કરતાં વિષયને બદલવે, નહીં, અથવા પિતાની પ્રશંસા કરાવા માટે બીજાના ગુણેને છુપાવે નહિ, તેમ શાસ્ત્રાર્થને કુંસિદ્ધાંત કે કુયુક્તિ વડે ઉલટ ન કહે, તેમ હું બધાં શાસ્ત્રોને જાણનાર છું બધા લેકેને સમજનાર છું, બધા સંશને દૂર કરનાર હું મુખ્ય છું, મારા જેવો બીજે કઈ હેતુ અને યુક્તિ વડે અર્થ (વિષય) ને સમજાવનાર નથી, એવું પિતાનું અભિમાન ન રાખે તેમ હું બહુ શ્રુત (પંડિત) છું કે તપસ્વી છું, તેવું ન બને, (ચ શબ્દથી) વળી બીજું કંઈ પણ પૂજા સત્કાર વિગેરેનું ચિહ ત્યજે, તથા પિતે ઘણું ભણેલ ગીતાર્થ હોય તે પણ બીજાની મશ્કરી થાય તેવું પરિહાસ વચન ન બેલે, અથવા કોઈ સાંભળનાર તે વિષય ન સમજે, તે તેની મૂર્ખ કહીને મશ્કરી ન કરે, તેમ તું બહુ ધનવા થા દીર્ધાયુષ્ય થા તેવું વચન પણ ન બોલે, પરંતુ સાધુને યોગ્ય ભાષા સમિતિ વાળા થવું, भूताभिसंकाइ दुगुंछमाणे
ण णिव्वहे मंतपदेण गोयं ण किंचि मिच्छे मणुए पयासु
असाहुधम्माणि ण संवएजा ॥२०॥
Page #335
--------------------------------------------------------------------------
________________
૩ર૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે, જીવોની હિંસાથી ખેદ પામતે સાધુ જીવહિંસાનાં વાક્ય ન બેલે, ન તેવાં મંત્રપદ શખવે, તેમ મનુષ્ય (સાધુ) પ્રજા માં અસાધુના ધર્મી-પાપને ન બેલે, (દરેક વખતે ભાષા સમિતિ તથા વચન બુદ્ધિને વિચાર રાખે,
ટી. .—શા માટે ગૃહસ્થને આશીવાદ ન આપવો ? તે કહે છે, ભૂત-છો તેની હિંસાની શંકા થાય, માટે સાવદ્ય પાપવા આશીવાદ તેને નિદત પિતે ન બોલે, તથા ગા-વાણી, તેનું રક્ષણ કરે માટે ગેત્ર મૌન કે વાસંયમ તેને મંત્રીપદ (કુમંત્રની વિદ્યા) વડે દૂષિત ન કરે. અથવા જીનાં ગોત્ર-જીવિત–મંત્રપદ રાજા વિગેરેનાં ગુપ્ત ભાવણે વડે રાજા વિગેરેને ઉપદેશ આપવા વડે જીવ હિંસા ન કરાવે, અથાત્ સજા વિગેરેને સાધુ હિસયજ્ઞ કે બળિદાનને ઉપદેશ ન આપે, તથા જમે તે જંતુ પ્રજા-મનુષ્યને ઉપદેશ આપતાં ધર્મકથાથી લાભપૂજા સત્કાર વિગેરે ન છે, તથા સાધુઓને દાન આપવા વિગેરે ધર્મને ન બોલે, અથવા અસાધુને એગ્ય ધમ પિતે ન બતાવે. અથવા ધર્મકથા કરતાં લોકોમાં પિતાનિ બડાઈ કે પ્રશંસા ન કરે, हास पिणो संधति पावधम्मे
ओए तहीयं फरसं वियाणे णो तुच्छए णो य विकंथइन्जा
अणाइले या अकमाइ भिलव ॥२१॥
Page #336
--------------------------------------------------------------------------
________________
ચાઢમુ. શ્રી શ્ર’થ નામનું અંધ્યયન.
[૩૧
પોતે બીજાની હાંસી ન કરે, ન પાપ વ્યાપાર કરે, પેતે એજસ્વી હાય તેા ખીજાને સાચું. પણ અહિતકર કડવુ' વચન ન મેલે, તેમ બીજાના તિરસ્કાર ન કરે, ન પેાતાની બડાઈ કરે, તેમ અણુાઇલ (નિસ્પૃહી ) રહે તેમ ક્યાયાને ત્યાગી અકષાયી અને
ટી. અ.—જેમ બીજાને હાસ્ય ઉત્પન્ન થાય, તેવા શબ્દ ન મેલે, કે શરીરના અવયવ કે બીજી ચીજ વડે ચેષ્ટા ન કરે, તેમજ બીજા પાપ વ્યાપાર તે મન વચન કાયાથી પાપ વ્યાપારે। ન સાંધે, ન કરે, જેમકે આને છેદ, આને ભેદ, તથા જૈનેતરને મશ્કરી લાગે કે તેની પુષ્ટિ થાય તેવું વાકય ન બોલે,
#2
કામળ શય્યામાં સુવું પ્રમાતે ઉઠીને દૂધની રાખડી પીવી, પોરના જમવુ ત્રીજા પહેારે પીણુ પીવું, દ્રાખ અને ખાંડ અડધી રાતે ખાવું (પછી ધ્યાન કરવું) કે જેથી અ ંતે માક્ષ મળે આવુ શાકયપુત્ર ગૌતમ બુદ્ધ કહે છે, આવાં વાકયાથી પરના ઢાપા ઉઘાડવા જેવા છે, તેથી પાપ ખધન જાણીને મશ્કરીમાં પણ ન લે, તથા એજ-રાગદ્વેષ રહિત અથવા ખાદ્ય અત્યંતર ગ્રંથ ત્યાગવાથી નિષ્કિંચન અનેલે તથ્યપરમાર્થ થી સત્ય હોય છતાં પણ જો કહેર વચન હાય તે બીજાના ચિત્તમાં કલેશ થાય, માટે સપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છેડે, અથવા રાગદ્વેષના વિરહથી
૨૧
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જ (તેજસ્વી) સાધુ તથ્ય પરમાર્થવાળું અકૃત્રિમ અવિશ્વાસઘાતક પુરૂષ કે જેનાથી કર્મના બંધને અભાવ છે, અથવા નિર્મમત્વપણાથી તુચ્છ જીથી દુઃખે કરીને પળાય તથા જેમાં અંત પ્રાંત આહાર ખાવાને હોવાથી સંયમ કઠણું છે, તેવું જાણે, સારાં અનુષ્ઠાન કરીને અનુભવથી જાણે, તથા સૂક્ષ્મ બુદ્ધિથી બીજા કરતાં કંઈક વિશેષ સમજીને અથવા પૂજા સત્કાર વિગેરે પામીને તુચ્છ ન થાય, ઉન્માદ ન કરે, તથા પિતાને વખાણે નહિ, અથવા બીજે ન સમજે તે તેની વિશેષ હલના ન કરે, તથા વ્યાખ્યાનના વખતમાં કે ધર્મકથાના સમયમાં અનાવિલ તે લાભ વિગેરેથી નિરપેક્ષ (નિસ્પૃહ) રહે, તથા હમેશાં અકષાયી કેધાદિ રહિત સાધુ બને, હવે વ્યાખ્યાનની વિધિ કહે છે, संकेज याऽसंकितभाव भिक्ख
विभजवायं च वियागरेजा भासादुयं धम्मं समुट्टितहिं
વિયાના સમયમુન્ને મારા જ્યાં શંકા જેવું હોય ત્યાં નિશ્ચયથી ન બોલે કે આમજ છે, તથા બીજાને શંકા પડે એવું ભીક્ષુ ન બોલે, પરંતુ કહેવાની વાત ખુલાસાથી સમજાવે, તેમ બે પ્રકારની સત્યા તથા
Page #338
--------------------------------------------------------------------------
________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૩
અસત્યામૃષા ભાષા બોલે, તથા વિધિ પ્રમાણે વિહાર કરનારા ઉત્તમ સાધુ સાથે વિચરી રાગદ્વેષ રહિત થઈને સારી બુદ્ધિ હેય તેણે ધર્મોપદેશ આપ.
ટી. અસાધુ વ્યાખ્યાન કરતાં પિતે પરોક્ષ જ્ઞાની હવાથી અર્થ કરતાં પિતાને શંકા ન હોય છતાં કઠણ અર્થમાં ઉદ્ધતપણું છેડી હુંજ આ અર્થને જાણું છું પણ બીજો નથી એવું ગર્વનું વચન ન બોલે. અથવા ખુલું અશક્તિ ભાવવાળું વચન હોય, પણ પિતે એવી રીતે ન બેલે કે સામાવાળો શંકા ખાય, વિભજ્યવાદ તે જુદા અર્થને નિર્ણયવાદને કહે (જેમ બીજે સમજે તેમ ખુલ્લા શબ્દાર્થ કરીને સમજાવે) અથવા વિભજ્યવાદ–સ્યાદ્વાદ તે સ્યાદ્વાદને બધે ઠેકાણે સ્પલાયમાન થયા વિના લેક વ્યવહારને વધે ન આવે સર્વને માન્ય થાય તેવી રીતે પિતાનું અનુભવેલું કહી બતાવે, અથવા અને જુદા પાડી બરબર વાદ (કહેવાનું કહે તે આવી રીતે-નિત્યવાદ-દ્રવ્યાર્થ (મૂળ વસ્તુ)પણે બતાવે, સિદ્ધ કરે, અને પર્યાને અનિત્યપણે બદલાતા સમજાવીને સિદ્ધ કરે. તથા બધા પદાર્થો, પિતાના દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવપણે સદાએ વિદ્યમાન છે, અને પર દ્રવ્યક્ષેત્ર કાળ ભાવપણે નથી, તે જ કહ્યું છે, सदेव सर्व को नेच्छेत् स्वरूपादि चतुष्टयात् असदेव विपर्यासान्न चेन व्यवतिष्ठते ॥२॥
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો 'સાચો પદાર્થ પિતાના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવપણે કણ નથી ઈચ્છતું, જે તેમ ન માને તે બધું અસત્ થાય, અને સત્ ન માને તે વ્યવસ્થા ઉડી જાય, (અર્થાત્ બધાને આ વાત સ્વીકારવી પડે છે.)
આ પ્રમાણે સ્યાદ્વાદનું સ્વરૂપ જુદું પાડીને સમજાવે, વિભજ્યવાદ પણ બે પ્રકારની ભાષાવડે સમજાવે, તે બતાવે છે, સાચું બેલે, અથવા અસત્યામૃષા એ બે ભાષા બોલે, કઈ પૂછે કે ન પૂછે, તે ધર્મકથાના સમયમાં અથવા બીજે વખતે હમેશાં જરૂર પડે બોલે.
પ્ર–કે બનીને.
ઉ-ઉત્તમ અનુષ્ઠાન કરનારા સમુચિત-સારા સાધુઓ જેઓ વિધિ પ્રમાણે વિહાર કરતા હોય, તેમની સાથે વિચરે, અને વિચરતાં ચક્રવતી કે ભિક્ષુક સાંભળે ત્યારે સમભાવે અથવા રાગદ્વેષ છોડીને શોભન પ્રજ્ઞાવાળ બે ભાષાવાળે સાધુ સારી રીતે ધર્મની વ્યાખ્યા કરે, अणुगच्छमाणे वितहं विजाणे
तहा तहा साहु अककसेणं ण कत्थइ भास विहिंसइज्जा
નિરુદાં વાવે ન તન્ના પારણા
Page #340
--------------------------------------------------------------------------
________________
ચાંદમુ. શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૫
હાંશીયાર સાધુ આચાર્ય નું કહેલું ખરાખર સમજે, બુદ્ધિહીન સાધુ એછું કે ખાટુ' સમજે, છતાં પણ પેલેા મંદ બુદ્ધિવાળા ખાતુ ખેલે તે પણ અકર્કશ વચન વડે તિર-સ્કાર ન કરી તેને સમજાવવું પણ તેની હિંસા તિરસ્કાર ન કરે, અથવા લાંબાં લાંખા નકામાં વાકયા ન લે, તેમ ઘેાડા વખતમાં કહેવાનું કહેવામાં ઘણા વખત ન લગાડે.
ટી અ.—વળી તે સાધુને એ પ્રમાણે એ પ્રકારની ભાષાથી કહેતાં તીક્ષ્ણ બુદ્ધિપણાથી તેજ પ્રમાણે તેવા અ ને કહેનાર આચાર્ય વિગેરેથી સાંભળતાં તેવીજ રીતે સમજે છે, પણ બીજો સાંભળનાર સાધુ મંદ બુદ્ધિથી બીજી રીતેજ સમજે, તે વખતે વિદ્વાન સાધુ પાસે મંદ બુદ્ધિવાળા આવતાં તેને હેતુ ઉદાહરણ અને સુયુક્તિ વડે ખુલ્લું સમજાવતાં છતાં એમ ન કહેવુ' કે 'તું મૂર્ખ છે, રૂઢ (દાઢ ડાહ્યો) ખમુચિ. વિગેરે કર્કશ વચને! વડે તિરસ્કાર ન કરતાં જેમ તે સમજે તેવી રીતે મધુર વચનથી કહે, પણ યાંય પણુ ક્રોધી બનીને મુખ હાથ હૈાઠ કે આંખના વિકારો વડે અનાદરથી કહીને પીડા ન કરવી, તથા તે પ્રશ્ન કરે, તે સમયે તેની ભાષા અપશબ્દવાળી હોય તોપણ તેને હું મૂર્ખ અસસ્કૃત મતિવાળા ! તારા આ સ`સ્કારવાળા છતાં પહેલાં કે પછીના સબંધ મળ્યા વિનાના એવા વડે શું? એમ એલીને તેની હિંસા–તિરસ્કાર ન કરે, તેના અસંબદ્ધ ખેલવા તે ફ્રી ફ્રી ચાદ કરીને પૂછનારને ગભાવીશ નહિ, તથા નિરૂદ્ધ-અ
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
થડે, તથા વાક્ય લાંબાં દેડકાના અવાજ જેવાં અર્કવિટવિકાષ્ટિક આકડાના ઝાડનાં સૂકાં લાકડાં દેખવામાં ઘણું પણ બળવાન ગુણ શેડો એવું આડંબરનાં વાક્ય ન બોલે, અથવા નિરૂદ્ધ-થોડા કાળમાં સમજાવાનું તે વ્યાખ્યાન વ્યાકરણ તર્ક વિગેરેમાં પ્રવેશ કરીને પ્રસક્તિ અનુપ્રસતિ (આડી અવળી થોડી સંબંધવાળી વાતે) જોડીને લાંબા કાળવાળું ન કરે કે સાંભળનાર કંટાળીને ઉંઘે કે ભણવું છોડી દે) सो अत्थो वत्तव्यो जो भणइ अक्खरेहिं थोवेहिं जो पुण शेवो बहु अक्खरेहिं सो होइ निस्सारो ॥१॥
તે અર્થ કે વિષય કહે કે શેડા અક્ષરમાં ઘણું કહેવાય, પણ જેમાં અર્થ થડા હોય અને વાકય લાંબા અક્ષરનાં હોય તે નિ:સાર કહેવાનું થાય છે, અહીં ચઉભંગી બતાવે છે. ૧ થડ અર્થ ડાં વાક્ય, ૨ થેડો અર્થ ઘણાં વાક્ય, ૩ ઘણે અર્થ ઘણાં વાક્ય, ૪ ઘણે અર્થ શેડાં વાક્ય, એમાં અલ્પ અક્ષર અને અર્થ ઘણે હોય તે ચે ભાગે પ્રશંસનીય છે. समालवेजा पडिपुन्नभासी .. निसामिया समिया अदंसी आणाइ सुद्धं वयणं भिउंजे अभिसंधए पावविवेग भिक्खू ॥२४॥
Page #342
--------------------------------------------------------------------------
________________
ચાદનું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૭
કઠણ વિષય ખુલાસાથી સમજાવે, અને જેવા વિષય હાય તેવું હેતુ યુક્તિ સહિત ખેલે, ગુરૂ પાસે ખરેખર સમજીને તે પ્રમાણે બીજાને સમજાવે, તથા જિન વચનની રીતિ સમજીને શુદ્ધ નિર્દોષ વચન મેલે, ઉત્સર્ગ અપવાદની વિધિ સમજી પાપના વિવેક રાખીને સાધુ બેલે.
વળી ઘેાડા અક્ષરેામાં ઘણું! કઠણ વિષય ન સમજાત હાય તેા શાભન પ્રકારે તેના પર્યાય શબ્દો કહીને તેના ભાવાર્થ સમજાવે, પશુ ઘેાડા અક્ષરા કહીને કૃતાર્થ ન માને, પણ જાણવા જોગ પદાર્થ કહેતાં સાચા હેતુ યુકિત વિગેરેથી સાંભળનારની અપેક્ષા વિચારીને પ્રતિપૂર્ણ ભાષી પૂરૂ ખેલનારી એટલે અસ્ખલિત અમિલિત અહીન અક્ષરા કહેનારા થાય, તથા આચાર્ય વિગેરેથી ખરાખર અ સમજીને શીખે, તેવાજ બીજાને કહી બતાવનારે તે સમ્યગર્થ દર્શી છે, આવા બનેલા તે તીર્થંકરની આજ્ઞા–સન પ્રણીત આગમના અનુસારે શુદ્ધ નિર્માંળ-પૂર્વ અપર અવિરૂદ્ધ નિરવદ્ય વચન ખેલતા ઉત્સર્ગની જગ્યાએ ઉત્સગ અને અપવાદની જગ્યાએ અપવાદ તથા સ્વપર સિદ્ધાંતને અ જેવા હાય તેવા કહે, આવી રીતે ગાઠવીને ખેલતા સાધુ પાપના વિવેક કરતા લાભ સત્કાર વિગેરેના માહોડી નિરપેક્ષપણે નિર્દેષિ વચન મેલે, ફરીથી ભાષાની વિધિ કડે છે,
Page #343
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvvv
૩૨૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. अहा बुइयाई सुसिक्खएज्जा
जइज्जया णातिवेलं वदेज्जा से दिट्रिमं दिदि ण लूसएज्जा से जाणई भासिउं तं समाहिं ॥२५॥
ભગવાને કહેલું સિદ્ધાંત વચન સારી રીતે શીખે આદરે, તે પ્રમાણે વર્તે તથા વર્તાવે, પણ તે સમયનું ઉલ્લંઘન ન કરે, પિતે ભગવાનના વચનની શ્રદ્ધા કરી બીજાની શ્રદ્ધા ઓછી ન કરે, પણ વધારે, તે સાધુ જ્ઞાનદર્શન ચારિત્રરૂપ સમાધિ કહેવાનું બરાબર જાણે છે, (અર્થાત્ તેજ ઉપદેશ આપે),
ટી. એ. જેમ તીર્થકર ગણધર વિગેરેએ કહેવા પ્રમાણે વચનેને હંમેશાં બરોબર શીખે, એટલે ગ્રહણ શિક્ષા વડે સર્વજ્ઞના આગમને શીખે અને આસેવન શિક્ષા વડે હમેશાં ઉદ્યુત વિહાર વડે પાળે, અને તે પ્રમાણે બીજાઓને વર્તવા ઉપદેશ કરે, અતિ પ્રસક્ત લક્ષણની નિવૃત્તિ માટે બતાવે છે, કે ગ્રહણ આસેવન શિક્ષાઓની દેશનામાં પ્રયત્ન કરે, પોતે વર્તતો રહી છે જેનું કામ કરવાનું હોય કે જે જેનો અભ્યાસ કરવાનું હોય તે વેળાને ઉલંઘીને ન કડે, અધ્યયન તથા કર્તવ્યની મર્યાદાને ન ઉલંધે,
Page #344
--------------------------------------------------------------------------
________________
ચિદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[ કરેલું
તેમ સારું અનુષ્ઠાન ઉલંઘે નહિ, અર્થાત્ ભણાવવાંના વખતે ભણવાનું તથા પડિલેહણ વિગેરે બીજી બધી ક્રિયા પિતપિતાના સમયે કરે, તે આ પ્રમાણે યથાકાળવાદી તથા યથાકાળચારી સમ્યગ દષ્ટિમાન્ તે યથાવસ્થિત પદાર્થોને માનતે દેશના કે વ્યાખ્યાન કરતાં દષ્ટિ–સમ્યમ્ દર્શનને દૂષણ ન લગાડે, તેને ભાવાર્થ એ છે કે સાંભળનાર પુરૂષને પ્રથમ જાણુને તેવી રીતે કહેવું. પણ અપસિદ્ધાંત દેશના સિદ્ધાંત વિરૂદ્ધ) ને છોડી જેમ જેમ સાંભળનારનું સમ્યકત્વ સ્થિર થાય (ધર્મમાં શ્રદ્ધા વધે) તેવું કરે, પણ શંકા ઉખન્ન કરીને તેને પણ ન લગાડે, જે આવું સમજે તે સભ્ય દર્શન જ્ઞાન ચારિત્ર નામની સમાધિ અથવા સયકત્વ ચિત્ત વ્યવસ્થાન નામની સમાધિ જે જિનેશ્વરે કહેલ છે, તે કહેવા યોગ્ય છે, अलूसए णो पच्छन्नभासी
णो सुत्तमत्थं च करेंज्ज ताई सत्थारभत्ती अणुवीइ वायं
सुयं च सम्म पडिवाययंति ॥२६॥ સિદ્ધાંતના અર્થને ઉલટાવે નહિ, તેમ અપવાદ માર્ગનું વચન અપરિણત શિષ્યને ન કહે, પોતે સૂત્ર તથા અર્થને વિરૂદ્ધ રીતે ન બેલે કારણ કે પતે જીવમાત્રને રક્ષક છે,
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સાંભળનારની ભક્તિ વિચારી તેમની શ્રદ્ધા વધે તેમ બંધ કરે, તથા પિતે આચાર્ય વિગેરે પાસે શીખે તેનું રૂણ ઉતારવા પડે તેવી રીતે બીજાને ભણાવવા ઉદ્યમ કરે,
ટી. વળી સર્વ કહેલા આગમને કહેતાં ઉલટાં વચનથી સિદ્ધાંતને દૂષણ ન આપે, તથા પ્રછ ભાષી ન થાય તથા સર્વ જનેને હિત કરનારા નિર્દોષ વચને છાનું ન કહે, અથવા પ્રછન્ન-અપવાદના સિદ્ધાંત અપરિણત સાધુને ન કહે, તેવા અપવાદના સિદ્ધાંત અપરિગુતને કહેવાથી તેને શ્રદ્ધા ન થતાં અથવા કુમાર્ગે જતાં તેને ગેરલાભ થાય છે,
अप्रशांतमतौ शास्त्रसद्भाव-प्रतिपादनम् .. दोषायाभिनवोदीणे शमनीयमिव ज्वरे ।
બાળ બુદ્ધિવાળા શિષ્યને શાસ્ત્રનું ગુપ્ત રહસ્ય સમજાવવા જતાં તેને દેષનું કારણ થાય છે, જેમ જેરમાં આવેલા નવા તુર્તના તાવને ઉતારવા જે ઔષધ અપાય તે ફાયદાને બદલે નુકશાન કરે છે, વળી પિતાની મતિકલ્પનાથી સૂત્ર વિરૂદ્ધ ન કહે, કારણ તે સૂત્ર સ્વપરનું ત્રીય રક્ષક છે, અથવા પતે સૂત્ર તથા અર્થને પોતે જેને સંસારથી રક્ષણ કરનાર હોવાથી ઉલટું ન કરે, *
પ્ર—શા માટે સૂત્ર બીજી રીતે ન કરવું?
Page #346
--------------------------------------------------------------------------
________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૩૧ - ઉ–પિતે પરહિતમાં એકાંત રક્ત છે, ઉપદેશક છે, તેના ઉપર જે ભક્તિ છે, તે લોકેનું બહુમાન વિચારીને “મારા આ બોલવાથી કદાચિત પણ આગમને બાધા ન થાય.” એમ વિચારીને પછી વાદ કરે, તથા પોતે આચાર્ય વિગેરેથી જે શીખે છે, તેની સમ્યકત્વની આરાધનાને જ વળગી રહી પોતે આચાર્યનું દેવું ચૂકવવા માટે બીજાઓને તે પ્રમાણે શીખવીને શ્રદ્ધા કરાવે, પણ સુખશીલી કૃતાર્થ બનીને બેસી ન રહે, (ઉદ્યમ કરીને બીજાને ભણાવવામાં પ્રમાદ ન કરે) से सुद्ध सुत्ते उवहाणवं च
धम्मं च जे विंदति तत्थ तत्थ आदेज्ज वक्के कुसले वियत्ते
से अरिहइ भासिउं तं समाहि॥२७॥ त्तिबेमि इति ग्रंथनामयं
चउदस मज्झयणं समत्तं (गा.५१८) આ ગ્રંથ અધ્યયનને ઉપસંહાર કરે છે, તે સમ્ય... દર્શનને અભૂષક યથાવસ્થિત આગમને પ્રણેતા બરોબર વિચારીને શુદ્ધ નિર્દોષ યથાવસ્થિત વસ્તુ કે અધ્યયન કહેવા વડે નિર્દોષ સૂત્ર કહે તે શુદ્ધ સૂત્ર છે, તથા ઉપધાન
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રાજ.
તપશ્ચર્યા જે જે સૂત્રને તપ શાસ્ત્રમાં કહેલ છે, તે કરે. તેથી ઉપધાનવાન છે, તથા શ્રત ચારિત્ર નામને ધર્મ છે તેને બરાબર જાણે, અને પ્રાપ્ત કરે, આજ્ઞાથી ગ્રાહ્ય અર્થ તે આજ્ઞાથી જ માન, અને હેતુથી મનાય તે હેતુથી માન, અથવા જૈન સિદ્ધાંતનું તત્વ જૈન સિદ્ધાંતમાંથી બતાવવું, પરને અર્થ પરમાંથી બતાવે, અથવા ઉત્સગ અપવાદના સિદ્ધાંતને અર્થ છે જેમાં રહ્યો હોય તે ત્યાં પ્રતિપાદન કરે, આવા ગુણવાળે સાધુ આય (માનવા ગ્ય) વાકયવાળો થાય છે, તથા કુશળ આગમ પ્રતિપાદનમાં તથા સારાં અનુષ્ઠાનમાં હોય, તે પ્રકટ વિચારીને કરનારે છે, પણ અવિચારથી ન કરે, આવા ગુણોવાળે સાધુ સર્વજ્ઞ પ્રભુએ કહેલા જ્ઞાનાદિક કે ભાવસમાધિને બેલવા યોગ્ય થાય છે, પણ તેવા ગુણ વિનાને બીજે બોલી ન શકે, આ પ્રમાણે સૂત્રાર્થ કહ્યો, ના પૂર્વ માફક કહેલા સમજવા, ચદમું અધ્યયન સમાપ્ત થયું.
આદાન નામનું પંદરમું અધ્યયન ચિદમું અધ્યયન કહીને હવે પંદરમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે કે ગયા અધ્યયનમાં બાહા અત્યંતર બંને પ્રકારને ગ્રંથ (પરિગ્રહ) છોડવાનું કહ્યું તે ગ્રંથ ત્યાગવાથી આયત ચારિત્રી સાધુ થાય છે, તેથી જે આ સાધુ તેવું આ સંપૂર્ણ આયત ચારિત્રપણું સ્વીકારે છે, તે
Page #348
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
( ૩૩૩
w
wwvvvvvv
આ અધ્યયનથી બતાવે છે આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વારો ઉપક્રમ વિગેરે થાય છે, તેમાં ઉપક્રમમાં રહેલે અર્વાધિકાર (વિષય) આ છે, કે આત (ઉપગવાળા) ચારિત્રવાળા સાધુએ થવું, નિર્મળ સંયમ પાળવું) નામ નિષ્પન્નનિક્ષેપોમાં આદાનીય એવું નામ છે, મેક્ષને અભિલાષી બધાં કર્મ ક્ષય કરવા માટે જે જ્ઞાન વિગેરે મેળવે છે, તે અહીં કહે છે, એ માટે આદાનીય એવું નામ સ્થાપ્યું છે, અને પર્યાય દ્વારવડે સુગ્રહ નામ સ્વીકારેલું છે એટલે આદાન તથા તેને પર્યાય ગ્રહણ શબ્દના નિક્ષેપો કરવાનો નિર્યુકિતકાર કહે છે, आदाणे गहणंमि य णिक्खेवो होति दोहवि चउक्को एगट्ठ नाणटुं च होज पगयं तु आदाणे ॥ नि १३२॥
આદાન અને ગ્રહણ એક અર્થમાં છે, માટે તે બંનેને નિક્ષેપ ચાર પ્રકારે છે, પણ ચાર નય પ્રથમના એક અર્થમાં ચાલે છે, તેથી તે બંને એકાથી છે, પણ પાછલા ત્રણનય વડે જુદા જુદા અર્થ છે, પણ આપણે તો આદાન શબ્દનું કામ હોવાથી તે નામ રાખ્યું છે. . . .
ટી. અ. અથવા જમતીયં એવું સૂત્ર ગાથાના પહેલા કાવ્યના પહેલા શબ્દ વડે. આ અધ્યયનનું નામ છે, અને તે આદાન પદ વડે આદિમાં લઈએ તે આદાન અને તેજ ગ્રહણ છે તે બે આદાન રહણ શબ્દના નિક્ષેપા માટે
Page #349
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvvvv૧૫,
૩૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. નિર્યુકિતકાર કહે છે. આદાન વિગેરે-કાર્યને અર્થિ લે, તે આદાન, (કર્મણિ પ્રગમાં ચુટ-પ્રત્યય) (અથવા કરણના અર્થમાં) જેના વડે લઈએ ગ્રહણ કરીએ સ્વીકારીએ મનમાં વિચારેલી વાત-તે આદાન છે. અને આદાનને પયય ગ્રહણ છે, તે આદાન પ્રહણ બંનેના નિક્ષેપાનાં બે ચેકડાં થાય છે, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ આદાન, તેમાં નામ તથા સ્થાપના વધારે જરૂરનાં નથી, દ્રવ્ય આદાનમાં વિત્ત (ધન) છે, કારણ કે ગૃહસ્થો બધાં કાર્યો છેડીને ભારે શ્રમ વેઠી ધનને પેદા કરે છે, તે વડે અથવા બે પગાં ચોપગાં વિગેરે તે દ્રવ્ય વડે ખરીદાય છે.
ભાવ આદાનભાવ આદાન બે પ્રકારનું છે પ્રશસ્ત અપ્રશસ્ત-અપ્રશ. સ્તમાં કોધાદિને ઉદય અથવા મિથ્યાત્વ અવિરતિ વિગેરે છે, પ્રશસ્તમાં ઉત્તર ઉત્તરગુણની શ્રેણિ વડે વિશુદ્ધ અધ્યવસાયના કંડકનું ઉપાદાન (નિર્મળ ભાવ થવા) અથવા સમ્યમ્ જ્ઞાન વિગેરે પ્રકટ થાય તે, આ વિષય બતાવવા માટે જ આ અધ્યયન સમજવું, એજ પ્રમાણે ગ્રહણમાં પણ નિગમ સંગ્રહ વ્યવહાર રૂજુસૂત્ર અર્થનયના અભિપ્રાય વડે આદાનપદ સાથે શૉંદ્ર વિગેરેના એક અર્થવાળા શબ્દો છે, તેમ જાણવું, પણ પાછલા ત્રણ નય શબ્દ સમભિરૂઢ ઈવૈભૂત એ ત્રણ નિયના અભિપ્રાય વડે જુદા જુદા શબ્દ આદાન તથા ગ્રહણ
Page #350
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૩૫
હેવાથી અર્થ પણ જુદા જુદા થાય છે, પણ આપણે વાત તે અહીં આદાન વિષય સંબંધી છે, માટે નામ આદાન રાખ્યું છે, અથવા જ્ઞાનાદિકને આશ્રયી આદાનીય નામ પણ છે, जं पढपस्संतिए वितियस्त उ तं हवेजआदिमि एतेणादाणिज्जं एसो अन्नोवि पज्जाओ ॥नि. १३२॥
જે લેકને પહેલા પદને પહેલે અને છેલ્લા પદને છેલ્લો શબ્દ લઈને આદાનીય નામ રાખે, અથવા બીજા
કને શરૂઆતમાં હોય તે શબ્દ લેવાથી આદાનીય શબ્દ થાય છે, એટલે આદાનીય આ પર્યાય છે, (સંકલિકા નામની વ્યાખ્યા ટકામાં જુઓ.)
ટી. અ–આદાનીય અભિધાન (નામ)ની બીજી રીતે પણ પ્રવૃત્તિ નિમિત્ત માટે કહે છે, જે કનું પ્રથમ પદ હાય અને પાછલાનું છેલ્લું પદ હોય, તે બંનેને છેલ્લા શબ્દથી અર્થથી તથા બંનેથી થાય છે, અથવા બીજા
કની શરૂઆતમાં અથવા તેના અડધાની આદિમાં જે હોય તે આઘંત પદ સદુશપણે હોય તેથી આદાનીય થાય છે, આદાનીય નામની પ્રવૃત્તિનો આ પર્યાય અભિપ્રાય અથવા અન્ય વિશિષ્ટ જ્ઞાન વિગેરે આદાનીય તરીકે લીધેલ છે, કેટલાક આચાર્યો આ અધ્યયનના અંત તથા આદિપનું સંકલન (જેડાણ) કરવાથી સંકલિકા નામ રાખે છે,
આ સંકલિકા નામના પણ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ સંકલિકા એવા ચાર નિક્ષેપ છે, તેમાં દ્રવ્ય સંકલિકા
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
નિગડ(સાંકળ વિગેરેમાં જાણવી,અને ભાવ સંકલિકા (સંકલન) તે ઉત્તરોત્તર વિશિષ્ટ અયવસાયનું સંકલન (જેડાણ) છે એજ આ અધ્યયન છે, પ્રથમ તથા છેવટના પદનું જોડાણ કરે છે માટે, આ આચાર્યોના મતમાં જેમ નામ-તે આદાન પદ વડે નામ છે, તેમ તે આદિમાં જે પદ છે, તે આદાન પદ છે માટે આદિના નિક્ષેપો કરે છે, આદિ શબ્દના નામ વિગેરે ચાર નિક્ષેપ કહે છે. नामादी ठवणादी दव्वादी चेव होती भावादी दव्वादि पुण दम्बस्स जो समावेसए ठाणे । १३४॥
નામ આદિ સ્થાપનાઆદિ દ્રવ્ય આદિ તેમજ ભાવ આદિ છે, તેમાં દ્રવ્યાદિ એ છે કે દ્રવ્ય પરમાણુ વિગેરેને જે સ્વભાવ છે, પિતાના સ્થાનમાં એટલે પિતાના પર્યાયમાં પ્રથમ થાય છે દ્રવ્યાદિ છે. તેનું ટીકાકાર દષ્ટાન્ત આપે છે કે દહીં વિગેરે દ્રવ્ય છે, તે દૂધનું બને છે. તે સમયે પ્રથમ દહીં પણે જે દૂધમાં ફેરફાર થાય તે અથવા બીજા પણ પરમાણુ વિગેરે દ્રવ્યને જે પરિણામ વિશેષ પ્રથમ ઉન્ન થાય (બદલાય) તે બધાને દ્રવ્યાદિ કહે છે. વાદિની શંકા-દૂધના વિનાશ સમયેજ બરોબર વખતે દહીંની ઉપત્તિ કેવી રીતે ઘટે? કારણ કે ઉત્પાદ અને વિનાશ એ બંને ભાવ અને અભાવરૂપ વસ્તુના ધર્મો છે, તે ધર્મ વસ્તુ વિના રહી શકે નહિ, એકજ ક્ષણમાં ધર્મિ દહીં દૂધમાં સત્તા પ્રાપ્ત કરે, એ તે દેખવામાં આવતું નથી,
Page #352
--------------------------------------------------------------------------
________________
અનયિમ મારા કહેવભાવ વર્ડ
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન. [૩૩૭ - ઉ-એ દેષ અમને ન ઘટે, એ દોષ તે જે વાદીઓ (બૌધ ધમએ) ક્ષણભંગુર વસ્તુ માને છે તેમને એ દોષ લાગે છે, પણ અમારા જેવાને તે પ્રથમના ક્ષણમાંથી ઉત્તર ક્ષણમાં જનાર દ્રવ્ય અન્વયિમાં અન્વય જાય છે તે બંને ક્ષણમાં વિદ્યમાન હોવાથી તેમાં તમારે કહેલ દોષ ન લાગે, તેથી કહે છે કે પરિણામિ દ્રવ્ય એકજ ક્ષણે એક સ્વભાવ વડે ઉત્પન્ન થાય છે, બીજા સ્વભાવ વડે નાશ પામે છે (બદલાય છે) અમે વસ્તુના અનંત ધર્મ માનીએ છીએ માટે તમારું કહેવું વ્યર્થ છે, તેથી દ્રવ્યને વિવક્ષાવાળે પરિણામે પરિણમેલે જે પ્રથમ સમય તે દ્રવ્યાદિ છે એમ નક્કી થયું, કારણ કે અહીં દ્રવ્યનું પ્રધાનપણું તેમાં ઘટે છે, હવે ભાવ દ્રવ્ય આશ્રયી કહે છે. आगम णोआगमओ भावादी तं बुहा उवदिसंती णोआगमओ भावो पंचविहो होइ णायव्यो॥नि. १३५॥
આગમ અને નોઆગમ એ બે પ્રકારે પંડિત ભાવ આદિ બતાવે છે, આગમથી ભાવ પાંચ પ્રકારને જાણ તે કહે છે.
ટી. અ. ભાવ-અંત:કરણની પરિણતિ (પરિણામ) વિશેષ, તે પરિણતિને બુધા-તીર્થકર ગણધરે બતાવે છે કે તે બે પ્રકારે આગમ અને નોઆગમથી છે, તેમને આગમથી પ્રધાન પુરૂષાર્થપણે ચિંતવવાથી પાંચ પ્રકારે થાય છે, તે
રર.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પ્રાણાતિપાતવિરમણ વ્રત વિગેરે પાંચે મહાત્રતાને સ્વીકારવાના પ્રથમ સમય છે, ( મનમાં એ ભાવ થાય કે મે આજથી આ પાંચે મહાવ્રત સ્વીકાર્યા છે, તે પ્રથમ આદિ સમય જાણવા.)
आगमओ पुण आदी गणिपिडगंहोइ बारसंगं तु गंथ सिलोगो पद पाद अक्खराई च तत्यादी । नि१.३६ ।।
હવે આગમને આશ્રયી આવી રીતે ભાવ આદિ જાણવા, જે ગણિ—આચાર્ય નો પિટક (પટારા) અથવા બધાના આધાર છે, તે દ્વાદશાંગી (ખાર અંગ) છે, અને તુ શબ્દથી અંગનાં ઉપાંગ પયન્ના છેદ સૂત્ર વિગેરે જાણવું, તે બધામાં પ્રવચનને પ્રથમ જે બ્લેક તેનું પણ પ્રથમપાદ તેનું પદ્મ તેના પણ પ્રથમ અક્ષર છે, એ પ્રમાણે બહુ પ્રકારના ભાવ આદિ જાવે. તે બધા પ્રવચનમાં સામાયિક આદિ છે તેમાં પણ કરેમિકરૂ છુ. એ પદ્ય છે, તેમાં પણુ ક અક્ષર પ્રથમ છે, તેમ ખાર અંગમાં પ્રથમ આચારાંગ છે, તેમાં પહેલું અધ્યયન શસ્ત્રપરિજ્ઞા છે, તેમાં પણ જીવઉદ્દેશા પ્રથમ છે, તેમાં સુર્ય પદ્મ પહેલું છે, તેમાં પણ સુકાર પ્રથમ છે, તેજ પ્રમાણે આ સૂયગડાંગમાં પ્રથમ સમય અધ્યયન છે, તેના પણ આચારાંગ પેઠે પ્રથમ ઉદ્દેશ શ્યાક પાદ પદ વર્ણ વગેરે સમજવું નામ નિક્ષેપ! ગયા,હવે આંતરા વિના અસ્ખલિત આદશુગુવાળું સૂત્ર ખેલવુ. તે આ છે,
Page #354
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
जमतीतं पडुपनं आगमिस्सं च णायओ
सव्वं मन्नति तं ताई दसणावरणंतए।स.॥ - અતીત વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનું જેને જ્ઞાન હોય અને તે પ્રમાણે માને તે સર્વ જીવન રક્ષક હોય, તેજ દર્શનાવરણીય કર્મને ક્ષય કરે (પછી તે કેવળજ્ઞાની થાય.)
ટી. અ.–આ સૂત્રને પૂર્વના સૂત્ર સાથે સંબંધ કહેવા જોઈયે. તે કહે છે–આદેયવાક્ય વાળ જે કુશળ સાધુ પ્રગટ છે તે શાસ્ત્રમાં બતાવેલી સમાધિ કહેવાને ગ્ય છે. અને જે સાધુ પૂર્વે થયેલું, વર્તમાનમાં થતું અને ભવિષ્યમાં થનારું બધું જાણે છે તેજ આ શાસ્ત્રનું રહસ્ય કહેવાને ગ્ય છે પણ બીજે નથી. પરંપર સૂત્ર સંબંધ જે અતીત અનાગત અને વર્તમાન એ ત્રણે કાળનો જાણનારો છે તેજ અશેષ બંધનેને જાણનાર અને તોડનાર છે અથવા જે બંધનેને જાણે છે તથા તેડે છે તેજ આ તત્વ કહી શકે છે. તેજ પ્રમાણે બીજા સૂત્રને સંબંધ પણ પિતાની બુદ્ધિ વડે કહેવું જોઈએ તેથી આ પ્રમાણે બતાવેલા સંબંધથી આ સૂત્રની વ્યાખ્યા કહીયે છીએ. - જે કંઈ પણ દ્રવ્યની જાતિ પૂર્વે હતી, હમણું છે ભવિ
ધ્યમાં થશે, તે બધાનું યથાવસ્થિત સ્વરૂપ કહેવાથી તે જ્ઞાની પુરૂષ નાયક-પ્રણેતા છે. યથાવસ્થિત વરતુ સ્વરૂપ બતાવવું
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૪૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
તે પુરૂં જ્ઞાન હોય ત્યારે થાય છે એથી તેને ઉપદેશ કરે છે, સર્વ–અતીત અનાગત અને વર્તમાન એ ત્રણે કાળના ભાવથી દ્રવ્યાદિ ચતુષ્કના સ્વરૂપને તેને દ્રવ્ય અને પર્યાયે બતાવવાથી જે માને છે અને જાણે છે. અર્થાત તે બધું સમજે છે અને પોતે જાણ્યા પછી યોગ્ય વિશિષ્ટ ઉપદેશ દેવા વડે સંસારથી પાર ઉતારવાથી સર્વ પ્રાણુને તે રક્ષક-રક્ષા કરવાના સ્વભાવવાળો છે (અથવો અય વય પય મય ચય તય ણય આ ધાતુઓ ગતિ વાચક હોવાથી ધાતુને ઘ પ્રત્યય લાગવાથી તમ્ ધાતુને તાય થાય છે. તે તાય જેને છે તે તાયીરક્ષક છે, અથવા બધા ગતિ અર્થવાળા ધાતુઓ જાણવાના અર્થમાં પણ વપરાય છે તેથી સામાન્ય પરિછેદક (જાણ નાર) છે. તે માને છે વિચારે છે એથી કંઈ વિશેષ છે તેથી આ શબ્દ વડે તે પુરૂષ બધું કહેનારો અને પાળનાર સર્વજ્ઞ અને સર્વદશી છે એમ નકકી થાય છે, કારણ કે કારણ વિના કાર્ય નથી થતું એથી બતાવીએ છીએ કે દર્શનાવરણીય મધ્યમાં છે માટે તેની આજુબાજુના શબ્દ લઈએ તે ઘાતકર્મ ચતુષ્ક એ ચારેને અંત કરનાર તે કેિવળજ્ઞાની જાણવા. अंतए वितिगिच्छाए से जाणति अणेलिस। अणोलिसस्स अक्खायाण से होइतहिं तहिं।।
Page #356
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૪૧ જે ચિત્તમાં શંકા-સંશય થાય તે કેવળજ્ઞાનથી દૂર કરે છે, એના જેવા બીજા બધા નથી, આવા સર્વજ્ઞો જેનદર્શન સિવાય બીજે ગમે ત્યાં હતા નથી.
ટી. આજે ચાર ઘાતિકર્મને અંત કરનાર કેવળજ્ઞાની છે તે આવા હોય છે તે બતાવે છે. વિચિકિત્સા-ચિત્તમાં વિકલ્પ–સંશયજ્ઞાન જેને છે તેનું તે આવરણ ક્ષય થવાથી તેને નાશક છે તેથી તેને જ્ઞાન ઉત્પન્ન થતાં સંશય વિપચય અને મિથ્યાજ્ઞાનને અવિપરીત અર્થને પરિચ્છેદ કરવાથી અંતે વર્તે છે. (અર્થાત્ સાચેસાચું સમજે છે) તેને સાર આ છે તેમાં દર્શનાવરણય કર્મને ક્ષય બતાવવાથી જ્ઞાનથી દર્શન જુદું છે તે બતાવ્યું છે તેથી જેમને આગ્રહ છે કે એકજ સર્વજ્ઞનું જ્ઞાન સામાન્ય અને વિશેષરૂપે વસ્તુમાં રહેલ છે તે બન્નેને પોતાની જ્ઞાનની અચિત્ય શક્તિ હોવાથી તે બંનેને પરિચ્છેદક (જાણુ) છે એ જેમને અભ્યપગમ (સ્વીકાર) છે તેમાં આચાર્યો આથી પૃથક આવરણ ક્ષય પ્રતિપાદન કરવાથી તેમનું ખંડન કરેલું જાણવું.
(સિદ્ધસેન દિવાકર ન્યાયના વેત્તા જ્ઞાન અને દર્શનના આવરણને ક્ષય સાથે માની જ્ઞાનદર્શન બંનેને સાથે ઉત્પન્ન થયેલાં માને છે અને જિનભદ્રગણિક્ષમાશ્રમણ સિદ્ધાંત રહસ્ય પ્રમાણે સમયાંતર માને છે તે સિદ્ધાંત પ્રમાણે ટીકાકારે સિદ્ધસેન દિવાકરનું ખંડન કર્યું સમજાય છે.) વળી જે ચારે ઘાતકોને ક્ષય કરે અને સંશય વિગેરે અપૂર્ણ જ્ઞાનને ઉલંઘી સંપૂર્ણ જ્ઞાન
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
મેળવે તે અનીદશ તે જે બીજા ન જાણે તેવું તે સંપૂર્ણ જાણે છે, માટે તેની બરોબર વસ્તુઓમાં રહેલા સામાન્ય વિશેષ અંશોના પરિચ્છેદક ઉભય વિજ્ઞાનરૂપવડે જાણનારા જ્ઞાનીઓ બીજા બધા નથી, તેને ભાવાર્થ એ છે કે તે સર્વજ્ઞનું જ્ઞાન સામાન્ય માણસના જ્ઞાન જેવું નથી, (પણ ઘણું વધારે છે, આથી મિમાંસકે માને છે કે “સર્વસનું સર્વ પદાર્થોનું જાણવાપણું માનીએ તે હમેશાં તેમને સ્પર્શ રૂ૫ રસગંધ વર્ણ અને શબ્દોને પરિછેદ (જાણવા પણા)થી અભિમત દ્રવ્ય રસને આસ્વાદ (વિષ્ટા જેવી દુર્ગધીને સ્વાદ પણ) કરવાનું આવશે, આથી તેનું ખંડન થયેલું જાણવું. (કારણ કે સામાન્ય માણસને વસ્તુને ધ ઇંદ્રિ દ્વારા થતો હોવાથી તેને વસ્તુ ચાખ્યા વિના કે અનુભવ્યા વિના તેનું જ્ઞાન થતું નથી, પણ કેવળીને ઇંદ્રિયોને ઉપયોગ કયા વિના ફક્ત આત્માના સંપૂર્ણ કેવળજ્ઞાનથી અનુભવ વિના જણાય છે, એટલે તેમને વિષ્ટાને કુસ્વાદ કે કેરીના રસને સુસ્વાદ લેવાને નથી.) " વળી વાદીઓ કહે છે કે સામાન્યથી સર્વજ્ઞના ભાવમાં બીજા હેતુના અભાવથી અરિહંત ભગવાનમાં કેવળજ્ઞાન છે તેની ખાત્રી થતી નથી, જેમકે, अह (रुह)न् तु यदि सर्वज्ञो बुधो नेत्यत्र का प्रमा अथोभावपि सर्वज्ञौ मतभेदस्तयोःकथम् ॥१॥
Page #358
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૪૩
અન જિનેશ્વર દેવ સર્વજ્ઞ હોય, અને બુધ (ગૌતમ બુદ્ધ) સર્વજ્ઞ નથી તેનું શું પ્રમાણ છે? અથવા તે બંને સર્વજ્ઞ હોય તે પણ તેમનામાં મતભેદ કેમ છે? તે શંકાનું જૈનાચાર્ય નિવારણ કરે છે, અનીદશ-બીજા જે નહિ પણ. તેથી ઘણું વધારે જાણનાર અને કહેનાર છે અને છે, તેવા ત્યાં બૌદ્ધદર્શન વિગેરેમાં નથી, તે બૌદ્ધ દ્રવ્ય અને પર્યાયે સ્વીકારતા નથી, તે બતાવે છે, શાક્યમુનિ બધું ક્ષણિક ઈચ્છીને પર્યાયોને ફક્ત ઈચ્છે છે, પણ દ્રવ્ય માનતા નથી, અને તેમના માનવા પ્રમાણે તે દ્રવ્ય વિના પર્યાય બીજ વિનાના હોવાથી તેમને પણ અભાવ થશે (કારણ કે દ્રવ્ય હોય તેના પર્યાયે થાય) એથી પયાને તેઓ જે છે તે તેમણે ઈછા વિના પણ તેના આધારભૂત દ્રવ્યને ઈચ્છવું જોઈશે, પણ તે દ્રવ્યને ઈચ્છતા નથી, તેથી તે સર્વજ્ઞ નથી, તેમ અપ્રચુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળા દ્રવ્ય એકલાને માનવાથી પ્રત્યક્ષ દેખાતા અર્થ કિયામાં સમર્થ એવા પર્યા
ને ન માનવાથી પર્યાય રહિત દ્રવ્યને પણ અભાવ થવાથી (ખાટું માનનારા) કપિલ પણ સર્વજ્ઞ નથી, તથા ક્ષીરદક (દૂધ પાણી) જેમ અભિન્ન છે, તેમ દ્રવ્ય પર્યાય અભિન્ન છતાં બંનેમાં જુદાપણું માનવાથી ઉલુક પણ સર્વજ્ઞ નથી, અને તે જૈનેતર અસર્વજ્ઞ હેવાથી તેમનામાં કોઈ પણ અનન્ય સદશ અર્થના એટલે દ્રવ્ય પર્યાય એ બંનેનું સ્વરૂપ બતાવનારા નથી, એથી એ સિદ્ધ થયું કે અહંન
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
-~-~~-~
~~-~~
-~
દેવજ અતીત અનાગત અને વર્તમાન એ ત્રણે કાળમાંના પદાર્થોનું વર્ણન સારી રીતે કરી શકનાર છે, પણ ત્યાં ત્યાં એટલે જેનેતરમાં નથી, तहिं तहिं सु अक्खायं से य सच्चे सुआहिए सया सच्चेण संपन्ने मित्तिं भूएहिं कप्पए ।सू.३।
ત્યાં ત્યાં જિનેશ્વરે સારું કહ્યું છે, તે જ સાચું અને તેજ સારી રીતે હિતકારક છે કે હમેશાં સત્યથી જ સંપન્ન (યુકત) રહેવું, અને સર્વ જ ઉપર મૈત્રી રાખવી.
ટી. અ. હવે જેમાં સર્વત્તાપણું અજેનોમાં અસર્વજ્ઞપણું જેવું છે, તેવું યુકિતથી બતાવે છે, તત્ર તત્ર એ વીણા (બેવડું)પદ છે તે સૂચવે છે કે જિનેશ્વરે જે જે જીવ અજીવ વિગેરે પદાર્થોનું સ્વરૂપ, તથા મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ કર્મબંધના હેતુઓ છે, એથી તે સંસાર ભ્રમણનાં કારણો છે, તથા સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર આદરવાથી મોક્ષને માર્ગ મળે છે, એથી એ મેક્ષનાં અંગે છે, એ બધું જેવું તેમણે પૂર્વાપર અવિધિપણે તથા સુયુકિત વડે સિદ્ધ કરી સારી રીતે બતાવ્યું છે, પણ જૈનેતરનું વચન છે તેઓ પ્રથમ કહે છે કે “જીવ હિંસા ન કરે,” અને પછી જીવેને પીડા થાય તેવા તેમણે આરંભેની અનુજ્ઞા આપી, એથી તેમના બોલવામાં પૂર્વાપર વિરોધ છે, તેથી ત્યાં ત્યાં તે વિચારતાં યુકિત રહિત હેવાથી
Page #360
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
૩૪૫
w તે બરાબર કહેલું નથી, પણ તે જિનેશ્વર અવિરૂદ્ધ અર્થના કહેનારા વીતરાગ હોવાથી રાગદ્વેષ અને મેહ એ જૂઠનાં કારણેને અસંભવ હોવાથી અને સત્ તે જીવમાત્રને હિતકારક હોવાથી સત્ય છે, અને પદાર્થોનું સ્વરૂપ બબર જાણુને તેમણે કહેલું છે, કારણ કે રાગદ્વેષ વિગેરે જૂઠ બેલવાનાં જે કારણે છે તે સર્વજ્ઞ વીતરાગને નથી એ કારણેના અભાવથી કાર્યને પણ અભાવ છે, તેથી તેમનું વચન ભૂત(સાચા) અર્થનું પ્રતિપાદક (બતાવનાર) છે, તે જ કહ્યું છે, वीतरागा हि सर्वज्ञा मिथ्या न ब्रुवते वचः। यस्मात्तस्माद्वचस्तेषां, तथ्यं भूतार्थदर्शनम् ॥१॥
વિતરાગ સર્વજ્ઞ છે, મિથ્યા ન બોલે વાણ
તેથી વાકો તેમનાં સાચાં ભૂતાર્થ જાણ પ્ર-સર્વજ્ઞ સિવાય પણ હેય ઉપાદેય માત્રનું પરિજ્ઞાન થવાથી તેમના વચનમાં પણ સત્યતા હોય છે તે જ કહ્યું છે, सर्वं पश्यतु वा मावा तत्त्वमिष्टं तु पश्यतु । कीटसंख्यापरिज्ञानं तस्य नः कोपयुज्यते ॥१॥
તે બધું દેખે કે ન દેખે, પણ ઈષ્ટ તત્વતા તેણે જરૂર જેવું, કારણ કે કીડાની સંખ્યા ગણવાનું ઝીણું જ્ઞાન છે, તે અમારે ઉપયોગ વિના શા માટે જાણવું જોઈએ? જેનાચાર્ય તેને ઉત્તર આપે છે કે સદા-હમેશાં અવિતથ ભાષણ-સત્ય
Page #361
--------------------------------------------------------------------------
________________
w
wwwwww
૩૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. બોલવામાં સંપન્ન (કુશળ) છે. અને અવિતથ (સાચું બોલવું તે સર્વજ્ઞપણામાં ઘટે છે, પણ તે સિવાય નહિ, કારણ કે કડાની સંખ્યાના જ્ઞાનના અસંભવથી તેનું બધે અપરિજ્ઞાન (અજ્ઞાન)ની આશંકા થશે, તે જ કહ્યું છે કે સદશમાં બધાને સંભવ હોય તે તેનું લક્ષણ દેણવાળું થાય, એક પુરું ન જાણે તે બીજું પુરૂં કયાંથી જાણે? (અને જાણ્યા વિના જીવ રક્ષા કેવી રીતે કરશે?) એમ બધે અનાધાસ (અવિશ્વાસ) થશે, તેથી સર્વપણું તે જિનેશ્વર ભગવાનનું જ જાણવું, બીજી રીતે તેમના વચનનું સદા સત્યપણું ન હોય, અથવા સત્ય તે સંયમ છે, કારણ કે સત્ તે પ્રાણીઓ છે, તેમનું હિત તેથી સત્ય છે, એથી તપથી પ્રધાનમંયમ ભૂતાઈને હિત કરનાર સદા સંપન્ન-યુક્ત છે, આ સંયમગુણથી યુક્ત ભગવાન છે, તે ભૂત-જંતુમાં મૈત્રીધારી તેના રક્ષણમાં તત્પર હવાથી ભૂતદયાને પાળે, તેનો સાર એ છે કે પરમાર્થથી તે સર્વજ્ઞ છે, કે જે તત્વદશીપણાથી સર્વ ભૂતેમાં મૈત્રી ધારણ કરે, मातृवत् परदारेषु परद्रव्याणि लोष्ठवत् । आत्मवत् सर्वभूतानि, यः पश्यति स पश्यति ॥१॥
પરસ્ત્રીને માતા સમાન ગણે, પારકા દ્રવ્યને માટીના ઢેફા માફક જાણે, પિતાના આમા માફક બધા જીવોને જાણે, તે દેખતે છે, જેવી રીતે મૈત્રી જીવે ઉપર સંપૂર્ણ ભાવથી અનુભવે, તે બતાવે છે,
Page #362
--------------------------------------------------------------------------
________________
,
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન. [૩૪૭ भूएहिं न विरुज्झेजा एसधम्मे वुसीमओ सिमंजगं परित्राय आस्सिं जीवितभावणा॥४॥
જી સાથે વિરોધ થાય માટે આ ન કરે, આ પૂર્વે બતાવેલ ધર્મ તીર્થકરે કહે છે, તે જિનેશ્વરે કહેલ ચરાચર જગતને સમજીને આ જીને દુઃખ ન થાય તેવી સંયમજીવિતની ભાવના ભાવજે, અર્થાત્ નિર્મળ ભાવનાથી નિર્મળ સંયમ પાળવે.
ભૂત સ્થાવર જંગમ છે. તેની સાથે વિરોધ ન કરે, અથૉત્ તે જીવને ઉપઘાતકારક આરંભને વિરેધનું કારણ છે, તે દૂરથી ત્યાગે, તે આ પૂર્વે કહેલ જીવોને અવિરોધી ધર્મ સ્વભાવ કે પુણ્ય નામનો યુગો આ તીર્થકરને અથવા સારા સંયમવાળાને બતાવ્યા છે તે સારા સંયમવાળો સાધુ કે તીર્થકર જગત્ ચરચર જીવ સમૂડ નામનું છે, તે કેવળજ્ઞાન વડે અથવા સર્વશે બતાવેલા આગમના પરિજ્ઞાન વડે સમજીને આ જગતમાં અથવા જિનેશ્વરના ધર્મમાં ૨૫ પ્રકારની અથવા બાર પ્રકારની ભાવના જે સંયમ પાળવામાં અભિમત ( લાભદાયી) છે તે જીવિતભાવના જીવને સમાધિ આપનારી સાચા સંયમની અંગ પણે હેવાથી મેક્ષ આપનારી છે, તેને હમેશાં ભાવવી, તેવી સારી ભાવના ભાવવાથી શું લાભ થાય, તે બતાવે છે,
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૮]
भावणा जोगसुडप्पा
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
जले णावा व आहिया
नावा व तीरसंपन्ना
सव्वदुक्खा तिउ ॥ ५ ॥
નિર્મળ ભાવનાએ ભાવવાથી શુદ્ધ થયેલા આત્મા છે જેના તે શુદ્ધ સાધુ જલમાં જેમ નાવ ન ડુબે તેમ તે સૉંસાર સાગરમાં ન ડુખે, પણ નાવ જેમ નાવિકથી કિનારે પહોંચે તેમ આ સાધુ કિનારે (મેાક્ષમાં) જઇને સર્વ દુ:ખાથી છુટે છે, (મેાક્ષ મેળવે છે,)
ભાવનાએ વડે ચેાગ–સારી રીતે એકાગ્રતા (ચિત્તની સ્થિરતા) વાળા ચાગ તેના વડે શુદ્ધ આત્મા છે જેના, તથા શરીરથી ભિન્ન જુદો આત્મા જેણે ભાવ્યા છે તે ભાવનાયાગ શુદ્ધાત્મા અને અને સ'સારના સ્વભાવ (મેહ) ને છેડેલા નાવની માફ્ક તે જેમ પાણી ઉપર નાવ રહે, તેમ આ સાધુ સંસાર સાગરમાં નાવની માફ્ક ડુબે નહિ, અર્થાત્ જેમ નાવ ન હુએ, તેમ પાતે પણ સંસારમાં ગૃદ્ધ ન થાય, વળી જેમ આ નિર્યામક (ખલાસી)થી ચલાવાતી અનુકૂલ વાથી ચેાગ્ય રીતે ચાલતી નાવ કિનારે પડેાંચે તેમ આ સાધુ રાગદ્વેષ વિગેરે બધાં જોડકાં દૂર કરી તીરે પહોંચે. અર્થાત્ આયત (નિર્મળ ) ચારિત્રવાળા જીવરૂપી વડ્ડાણુ સારા આગમરૂપ
Page #364
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[ ૩૪૯
ખલાસીથી યુક્ત તપરૂપી અનુકૂળ વાયુની સહાયતાથી સર્વ દુઃખરૂપ સંસારથી (તૂટે છે) છૂટે છે, અને મેક્ષ નામના કિનારે પહોંચે છે,
तिउट्टई उ मेधावी
जाणं लोगंसि पावगं
तुर्हति पावकम्माणि નવં
મમત્વો દ્દા
સયમની મર્યાદામાં રહેલેા કર્મો બંધનથી છુટે છે, તે લેાકમાં રહેલાં પાપાને જાણે છે. તેથી તે અશુભ પાપ કર્મીને તાડે છે, અને નવાં કર્મ બાંધતા નથી, (એટલે મેાક્ષમાં જાય છે)
વળી તે ભાવનાયેાગ શુદ્ધાત્મા નાવ માક જલ રૂપ સંસારમાં રહેલા ત્રણ તે મન વચન અને કાયાના અશુભ વ્યાપારાથી છૂટે છે, અથવા સ'સારના સર્વે મ ધનાથી અતિશે દૂર થાય છે, આ સંસારથી નિલે`પ મર્યાદાવાળા અથવા સારા માઠાના વિવેક કરનાર આ ચોદરાજ પ્રમાણ લેાક અથવા જીવ સમૂહ રૂપ લેાકમાં જે કઈ સાવદ્ય અનુષ્ઠાન રૂપ પાપ કાર્યા અથવા આઠ પ્રકારનાં કને તે જ્ઞપરિજ્ઞાએ જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગે તેા કખ ધનથી છૂટે છે, તે સાધુ આ પ્રમાણે લેાક અથવા કર્મને જાણતા
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૫૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. હોવાથી નવાં અશુભકર્મ ન બાંધતાં આશ્રદ્વાર રોકીને વિકૃણ (મોટા) તપવાળા ચારિત્રને પાળવાથી પૂર્વે બાંધેલાં–તેનાં ચીકણા કર્મ તુટે છે, અને નવાં કર્મ ન બંધાવાથી અશેષ (બધા) કર્મોને ક્ષય થાય છે, अकुव्वओं णवं णत्थि
कम्मं नाम विजाणइ विन्नाय से महावीरे
जण जाई ण मिजई ॥७॥ તેનાં જુનાં કર્મ નાશ થયાં, અને નવાં કર્મ કારણ "વિના બંધાતાં નથી, વળી તે કર્મની પ્રકૃતિ વિગેરે બધું જાણે છે, તે જાણીને કર્મ તોડનાર મહાવીર ફરી ન બંધાય, તેમ તે શુદ્ધ આત્મા હોવાથી તેની નારકી વિગેરે ન જાતિ નથી, - કેટલાક અન્ય મતવાળા એવું માને છે કે કર્મક્ષયથી મેક્ષ થયા પછી પણ પિતાના તીર્થની હાનિ થતી જુએ. તે પાછા સંસારમાં તેઓ આવે છે, તેનું સમાધાન કરે છે, તે સિદ્ધ થયેલા–સંપૂર્ણ ક્રિયાથી રહિત થયેલા એગ વ્યાપારથી રહિત કંઈ પણ ન કરનારને નવાં કર્મ જ્ઞાનાવરણીય વિગેરે અંધાતાં નથી, કારણ કે તેને કર્મબીજ બળી ગયેલ છે, તે નવાં કર્મ વિના સંસારમાં તેનું ફરી જવું કેવી રીતે
Page #366
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન
[૩૫૧
થાય ? કારણ કે સંસારમાં જે કાર્ય થાય તે કર્મોને લીધે છે, તે મુકત આત્માને અશેષઢથી છૂટેલા તથા સ્વપરની કલ્પનાના પણ અભાવ છે તથા રાગદ્વેષ રહિતપણાથી સ્વદર્શનના અપમાનના આગ્રહ જેના ચિત્તમાં નથી, એવા ગુણાવાળા આડકના પ્રકારને જાણે છે, તથા તેનાં કારણેા તથા ફળને જાણે છે, તથા કર્મનું નમન-નિર્જરા તે પણુ અરાબર જાણે છે, અથવા કર્મ તથા તેનાં નામ પણ જાણે છે, આ નામ કહેવાથી તે કર્મના ભેદા પ્રકૃતિ સ્થિતિ અનુભાવ (રસ) તથા કમ્ પ્રદેશાને જાણે છે, અથવા નામ શબ્દ સભાવનામાં લઈએ તે એમ સંભવ થાય કે આ ભગવાનના કર્મનું પિરજ્ઞાન જાણીને તથા કબંધ તથા તેના સવર તથા નિર્જરાના ઉષાયા સમજીને આ કર્મ વિદારવામાં મહાવીર એવું કહે છે કે જે કરવાથી સંસાર ઉત્તરમાં ક્રી જન્મે નહિ, અને જન્મના અભાવથી મરે નહિ, અથવા જાતિ વડે આ નારક છે, આ તિર્યંચાનિ છે, એવા ન મનાય, (શુદ્ધ આત્મા છે તેને નારક વિગેરે બીજો પર્યાય લાગુ ન પડે) આ સ`સાર ભ્રમણનાં કારણેાના અભાવને બતાવવાથી કેટલાક જૈનેતર કહે છે કે
ज्ञानमप्रतियं यस्य वैराग्यं च जगत्पतेः ऐश्वर्य चैव धर्मश्च सहसिद्धं चतुष्टयं ||१||
જે પરમેશ્વરનું જ્ઞાન અપ્રતિષ્ઠ (સ'પૃ`) છે, વૈરાગ્ય છે, એધ છે, તથા ધર્મ છે, આ ચારે તે જન્મે, ત્યારથી તેની
Page #367
--------------------------------------------------------------------------
________________
mmmmmm
૩૫ર]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. સાથે છે, અર્થાત્ તેને નવું કંઈ મેળવવાનું નથી, આ મતનું ખંડન કર્યું કારણ કે સંસારનું સ્વરૂપ જાણીને તેને અભાવ કરાય છે, પણ કેઈ અનાદિ (પ્રથમ)થી સિદ્ધ નથી, કારણ કે તે સિદ્ધ કરનારી યુકિતને અસંભવ છે, ण मिजई महावीरे
जस्स नत्थि पुरेकडं वाउव्व जालमच्चेति
- पिया लोगसि इथिओ ॥८॥ ઉપર બતાવ્યા પ્રમાણે તે મહાવીર સિદ્ધપણામાં નારક વિગેરે જાતિથી ન મપાય તેમ પાછાં પૂર્વ કર્મ ન હોવાથી જન્મ મરણ નથી, તથા તે દીક્ષા લીધા પછી મેક્ષમાં ન જાય ત્યાં સુધી સ્ત્રીમાં ન ફસાય, જેમ વાયરે અગ્નિ જવાળાને ઓળંગી જાય છે, તેમ લેકમાં પ્રિય સ્ત્રીઓ હોય છતાં તેમ ભાત નથી,
ટી. અ. કયા કારણથી જાતિ વિગેરેથી ઓળખાતે નથી? તે કહે છે, આ મહાવીર સંપૂર્ણ કર્મ ત્યાગ કરવાથી નારક વિગેરે જાતિથી અપાતું નથી, તેમ મરતે પણ નથી, અથવા તે સિદ્ધાત્મા જાતિ જરા મરણ રેગ કે શેક વડે સંસાર ચકવાલ (ભ્રમણ)માં પર્યટન કરી તે મત નથી, ફરી કેદમાં પુરાતો નથી,
Page #368
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
૩િ૫૩
પ્ર-શા માટે?
ઉ–જાતિ વિગેરે તેને જ હોય છે કે જેણે પૂર્વે સંકર ભવમાં કરેલાં કર્મ ભેગવવાં બાકી હોય, પણ જે ભગવાન મહાવીર શુદ્ધ સિદ્ધાત્માને કર્મનાં મૂળ, આશ્રવાર રિકવાથી પૂર્વનાં કર્મ તથા તેનાં બીજ નથી, તેથી જન્મ જરા મરણની સંભાવના નથી, કારણ કે તેનાં કર્મ આવવાનાં આશ્રવઠા રેકાયેલાં છે, આશ્રનું મુખ્ય કારણ સ્ત્રીએ છે, તે બતાવે છે, કે જેમ વાયુ એક સરખી ગતિવાળે
કાયા વિના બાળવારૂપ અગ્નિજવાળાને પણ ઉલંઘે છે, પરાભવ પમાડે છે, પણ અગ્નિના ભડકાથી પવન ડરતે નથી, એજ પ્રમાણે મનુષ્ય લોકમાં હાવ ભાવના પ્રધાનપણથી પ્રિયા-પત્ની વધારે વહાલી હોવાથી દુખે કરીને તે ઉલંઘાય છે, છતાં પણ તેમનાથી તે છતાતો નથી, કારણ કે તેનું સ્વરૂપ જાણવાથી અને તે સ્ત્રીને જીતવાથી કડવાં ફળ ભોગવવાં પડતાં નથી, તેજ કહ્યું છે કે स्मितेन भावेन मदेन लजया पराङ्गमुखैरर्धकटाक्षवीक्षितैः वचोभिरीा कलहेन लीलया समस्तभावैः ..
- વડુ વધુ વિક - થોડું હસીને ભાવ બતાવે, અહંકાર કરીને લાજ કાઢીને અવળે મેઢે બેસીને આંખ જરા મીંચીને કટાક્ષ કરીને કામનાં વાક્ય વડે ઈર્ષા તથા કલહ કરીને લીલા
૨૩ .
.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
માત્રમાં પુરૂષને વશ કરે છે, તેથી બધા ભાવેા વડે સ્ત્રીએ પુરૂષને ખરેખરૂં અધન છે,
स्त्रीणां कृते भ्रातृयुगस्य भेद: संबन्धिभेदे स्त्रिय एव मूलं अमाप्तकामा बहवो नरेंद्रा नारीभिरुत्सादितराजवंशाः ||२||
સ્રીઓને માટે બે સગાભાઈમાં લડાઇ થાય છે, તથા સગાંવહાલાંમાં ભેદ પડવાનું મૂલ કારણ પણ સ્ત્રીઓ છે, એજ સીએ માટે ઘણા રાજાએ લડાઇ કરીને રાજવશ નાશ કરીને ભાગ ભોગવ્યા વિના ખુરાહાલે મુઆ છે, આ પ્રમાણે તે સ્ત્રીઓનું સ્વરૂપ જાણીને તેના જય કરે છે, પણ તે સ્ત્રીઓથી જીતાતા નથી, એ નક્કી થયું,
પ્ર–સ્રીઓના પ્રસ'ગના આશ્રવઢારવડે બીજા આશ્રયદ્વારા કેમ બતાવા છે ? પણ જીવ હિંસા વિગેરેના આશ્રયદ્વારાવડે કેમ તેવું કરતા નથી ?
–કેટલાક મતમાં અંગના (સ્ત્રી)ના ભાગેને આશ્રવદ્વાર માનતા નથી, તે કહે છે કે
न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ||
માંસ ભક્ષણમાં દારૂ પીવામાં કે સ્ત્રી સ`ગમાં દોષ નથી. કારણ કે એ તા જીવાની અનાદિકાળની ટેવ છે, પણ જો તેની નિવૃત્તિ કરે તેા મહાફળ (લાભ)વાળી છે, આવાઓના મતનું ખંડન કરવા માટે સ્ત્રીનું આશ્રવદ્વાર લીધું છે, અથવા
Page #370
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
૩૫૫
પહેલા છેલ્લા તીર્થકરે છેડીને વચલા બાવીસ તીર્થકરોના વખતમાં ચાર મહાવ્રતો હોય છે, પણ પહેલા છેલ્લા તીર્થકરના સમયમાં પાંચ મહાવ્રતરૂપ ધર્મ હોય છે, એ બતાવવા માટે આમ કહ્યું છે, અથવા બાકીનાં ચાર મહાવ્રતમાં અપવાદ ઉત્સર્ગ સાથે હોય છે, પણ આ મહાવ્રત સ્ત્રીત્યાગનું તે અપવાદ રહિત છે, એ બતાવવા માટે કહ્યું છે, અથવા બધાં વ્રતો બરાબર છે, એકનું ખંડન કરવાની બીજો મહાવ્રતનું પણ ખંડન થાય છે, માટે તેમાંનું કેઈપણ એક લઈને ઉપદેશ કરાય છે, હવે સ્ત્રી પ્રસંગના આશ્રવના નિરોધને ઉત્તમ બતાવવા કહે છે, इथिओ जे ण सेवंति
आइमोक्खा हु ते जणा ते जणा बंधणुम्मुक्का
नावखंति जीवियं ॥९॥ જે સાધુઓ સ્ત્રી સંગ કરતા નથી, તે પુરૂષો આદિ (પ્રધાન) મોક્ષવાળા છે, તે સ્ત્રીઓને સંગ છોડવાથી બીજાં કર્મબંધનથી મુક્ત થએલા છે, અને વતભંગનું જીવિત ઈચ્છતા નથી.
ટી. –જે મહાપુરૂષે કડવા વિપાકવાળે સ્ત્રીસં. છે, આ નિશ્ચય કરીને સ્ત્રીઓ સુગતિના રસ્તામાં ભુંગલ
Page #371
--------------------------------------------------------------------------
________________
૩પ૬
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
રૂ૫ છે, અને સંસાર ભ્રમણવીથી (શેરી)ઓ જેવી છે, અને સર્વ અવિનયની રાજધાનીઓ છે, સેંકડો પટથી ભરેલી છે, મહા મેહની શકિતઓ છે, એવું જાણુને તેને સંગ વછતા નથી, એવા પુરૂષો સામાન્ય પુરૂષથી અતીત (ઉંચી કેટીના) સાધુએ આદિ શરૂઆતમાંજ જેને મેક્ષ છે અને રાગદ્વેષાદિ બધાં જેડકાંથી દૂર છે, તે આદિમક્ષ કહેવાય છે, (હું નિશ્ચના અર્થમાં છે તેવા હોય તેજ આદિ મેક્ષ જાણવા, તેને સાર છે કે સર્વ અવિનયને યોગ્ય એવી સ્ત્રીઓને પ્રસંગ જેમણે છેડે છે, તેજ આદિ મોક્ષ છે, જે પ્રધાન મોક્ષ છે તેને માટે ઉદ્યમ કરનારા જાણવા, (અહીં આદિ શબ્દને અર્થ પ્રધાન છે) તે એકલે ઉદ્યમ કરનારા નથી, પણ તે પુરુષ સ્ત્રી પાશના બંધનથી મુકત થએલા અશેષ કર્મ બંધનથી પણ મુક્ત થવાવાળા અસંયમ જીવતને ઈચ્છતા નથી, (વ્રતભંગ કરતાં મરણ સારું ગણે છે) जीवितं पिटओ किच्चा अंतं पावंति कम्मुणं कम्मुणा संमुहीभूता जे मग्गमणुसासई।१०।
પાપ જીવિતને બાજુએ મુકી નિર્મળ સંયમ પાળીને કર્મોને અંત લાવે છે, અને ઉત્તમ સંયમનાં અનુષ્ઠાન વડે મિક્ષ માની સન્મુખ રહેલા કેવળ જ્ઞાન પામેલા તીર્થકર પિતે બીજા ને મેક્ષ માર્ગ જ્ઞાન દર્શન ચારિત્ર બતાવે છે. અને તે પ્રમાણે પોતે વર્તે છે,
Page #372
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩પ૭
પvvvvv vv
ટી. અ–વળી અસંયમ જીવિતને અનાદર કરીને અથવા અસંયમમાં જીવવાનું ન વાંછીને સારાં સંયમનાં અનુષ્ઠાન (કર્તવ્ય) માં તત્પર રહી જ્ઞાનાવરણાદિ કર્મોને અંત લાવે છે, અથવા કર્મ–ઉત્તમ અનુષ્ઠાન વડે જીવિતથી નિરપેક્ષ રહીને સંસાર સમુદ્રને અંત તે સર્વ વંદના ત્યાગ રૂપ મિક્ષને પ્રાપ્ત કરે છે, અથવા સર્વ દુઃખથી મુકિત રૂપ મેક્ષને પ્રાપ્ત ન થયા હોય તો પણ કર્મ-વશિષ્ટ અનુષ્ઠાન વડે મોક્ષના સંમુખી ભૂત એટલે ચાર ઘાતી કર્મના ક્ષયથી કિયા કરવા વડે ઉત્પન્ન દિવ્ય જ્ઞાનવાળા કેવળ જ્ઞાની થઈને શાશ્વત પદ (મેક્ષ) ને સંમુખ થયેલા છે, - પ્ર–આવા કેણ છે?
ઉ–જેઓએ તીર્થકરનામ કર્મ પૂર્વે બાંધેલું તે - ઉદયમાં આ ભવમાં આવ્યું છે, તે ભોગવી રહેલા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા છે, તેઓ સર્વ જીવોના હિત રક્ષણ માટે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગને ભવ્ય પ્રાણિઓ (મનુષ્ય વિગેરે) ને બતાવે છે, તથા પિતે જેવું બેલે છે, તેવું પાળે છે, अणुसासणं पुढो पाणी
वसुमं पूयणासु (स) ते अणासए जते दंते
दढे. आरयमेहुणे ॥११॥
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૮]
સૂયગડાંગ સુવ ભાગ ત્રીજે. પ્રભુને ભક્ત કહે છે તમારે બેધ બધા જીવોને માટે છતાં ભવ્યને લાગે છે, વળી તમને ઇદ્રો પૂજે છતાં તેમાં રાગ ન રાખવાથી સંયમવાળા છે, અને તે પૂજાને સ્વાદ ન લેતા હોવાથી યત્ન કરનારા છે દાંત છે, દઢ છે અને મિથુનથી દૂર છે. ઉત્તમ ચારિત્રવાળા છે.
ટી. એ–બોધ આપવાની રીતિ બતાવે છે, જેના વડે સન્માર્ગમાં દેરી શકાય તે અનુશાસન છે. ધર્મોપદેશ વડે સન્માર્ગમાં લઈ જવા, તે બોધ ભવ્ય રામભવ્ય વિગેરે પ્રાણીએમાં પૃથ્વી ઉપર જેમ પાછું પડે અને બીજ પ્રમાણે ફળ થાય, તેમ પિત પિતાના આશય (ભાવ) વડે અનેક પ્રકારે પરિણમે, જે–કે અભવ્યને બોધ આપે, તે તેને સમ્ય ન પરિણમે, તે પણ તેમાં સર્વ ઉપાય જાણનાર સર્વજ્ઞને કંઈ પણ દેષ નથી, પણ તે સાંભળનારાના સ્વભાવની પરિ Pતિને જ દોષ છે, કે તે તેમના દોષ વડેજ અમૃત જેવું એકાંત પથ્ય બધાં કર્મબંધનના દેડકાનું નાશક છતાં તેમને હિતકારક ન થાય, (તેમાં જિનેશ્વર શું કરે ?) તેજ કહ્યું છે, सद्धर्मवीजवपनानघकौशलस्य
यल्लोकबांधव तवापि खिलान्य भुवन तन्नाद्भुतं खगकुलेष्विह तामसेषु
सूर्याशवो मधुकरीचरणावदाताः ॥१॥ હે લેકોના બંધુ! સાચા ધર્મનું બીજ શ્રેષ્ઠ કેશલ ધરાવનારા તમે છતાં તમારા વચને અભને લાભદાયી
Page #374
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[ ૩૫૯
ન થયાં, તેમાં કઈ આશ્ચર્ય નથી કારણ કે સૂર્યનાં કિરણા ભમરીના ચરણ જેવા નિર્મળ પ્રકાશિત છતાં પણ જે રાત્રિમાં દેખનારાં ઘુવડ વિગેરે છે, તેને દિવસમાં પ્રકાશિત કરી શકતાં નથી.
પ્ર.—કેવા આ અનુશાસક છે?
ઉ.—વસુ–દ્રવ્ય અહીં મેાક્ષ છે, તેના તરફ લઈ જનાર સચમ તે જેને છે તે સંચમી. વસુમાન—તેવા પ્રભુ કેવળજ્ઞાની થઇને સચમમાં રહ્યા થકા દેવાદિકનું કરેલું અશે!ક વૃક્ષ વિગેરે આઠ પ્રતિહારીનું પૂજન આસ્વાદે છે, ભાગવે છે, તે પૂજનાસ્વાદક છે,
પ્ર—દેવ વિગેરેએ કરેલું સમવસરણ વિગેરે તેમને માટે કરેલું આધાકમી ભોગવવા છતાં તેમના સચમમાં દોષ કેમ ન લાગે ?
ઉ——પ્રભુને તેને ભાગવવાના આશય ન હેાવાથી અનાશય છે, અધવા દ્રવ્યથી ભાગવે છતાં ભાવથી આસ્વાદક (ભાગવનારા) નથી, તેમાં રહેલ ગાધ્ય (મા) તેમને નથી, તેથી ભાગવવા છતાં પણ સયમમાં એકાંતે તત્પર હાવાથી સચ મવાનજ છે,
પ્ર.—કેવી રીતે ?
ઉ.—ઇંદ્રિય અને નાઇંદ્રિય (મન) વડે દાંત છે, આવા ગુણવાળા છતાં પણ પ્રભુ કેવા છે? સંયમમાં દઢ છે, વળી
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૬૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
આરત–મૈથુનથી વિરક્ત છે, તેથી આરત મૈથુન છે, (સ્ત્રી સંગની ઇચ્છા પણ નથી,) તે સ્ત્રી સંગ દૂર થવાથી સંયમમાં દૃઢ છે, અને આયત ચારિત્ર હાવાથી દાંત છે, અને ઇંદ્રિય તથા મનથી સચમમાં યત્ન કરે છે, અને તે પ્રયત્ન કરવાથી દેવાઢ પૂજનમાં તેમનું લક્ષ પણ નથા કે સ્વાદ લે, તે આસ્વાદ ન લેવાથી દ્રવ્યથી દેખીતું ભાગવે, છતાં સાચા સંયમવાળા અર્થાત્ ભગવાન નિલેપ છે, णीवारे व ण लीएजा
छिन्नसोए अणाविले
अणाइले सया दंते સંધિ પત્તે અનેહિમ
ગા
ભુંડને મારવા માટે પકડવાને જેમ લીલું ઘાસ મુકે તેમ આ મૈથુન હેાવાથી તત્વ સમજેલા તેમાં લેપાય નિહ, સંસારનાં પાપ છેદવાથી છિન્ન શ્રોત છે, અને અનાવિલ-નિર્મળ છે અને નિર્મૂળ હાવાથી હમેશાં દાંત છે, તેથી કમ વિવરરૂપ સંધિ (દરવાજા) જે અનુપમ (મેાક્ષના રસ્તા) છે તેને પામ્યા છે.
પ્ર–આ ભગવાન્ મૈથુનથી દૂર કેવી રીતે છે ? ઉ–પ્રભુ એને જાણે છે કે ડુક્કર વિગેરે પશુને મારવાનું આ કસાઇ ખાનામાં પ્રવેશ કરાવવાનું ખાવા મુકેલું સારૂં ઘાસ જેવું છે, એટલે પશુ ઘાસ ખાવાની લાલચે આવતાં
Page #376
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન
T૩૬૩ મરણ પામતાં સુધી દુઃખ ભોગવે છે, એ જ પ્રમાણે સ્ત્રીના સંગની લાલચમાં ફસેલે ઘણું દુઃખ ભેગવે છે, આવું નવાર જેવું મૈથુન સમજીને તત્વ જાણનારા પ્રભુ તેમાં લેપાય નહિ,
પ્ર-કેવા થઈને?
ઉ–મૈથુનમાં પડવાથી શ્રોત સંસારમાં અવતરવું પડે, જુદી જુદી ઇન્દ્રિયેથી ભાગ લેતાં પ્રાણાતિપાત વિગેરે લાગે, તે શ્રોત છેદેલ હોવાથી છિન્ન શ્રોત છે, તથા અનાવિલ અકલુષ રાગદ્વેષ-મળથી રહિત વિષયપ્રવૃત્તિથી દૂર અનાકુળ છે, સ્વસ્થ ચિત્તવાળા છે, આમ અનાકુળ બનીને હમેશાં ઈન્દ્રિય તથા મનથી દાંત હોય છે, આવી રીતે નિર્મળ થએલ કર્મ વિવર (કર્મનાશ) જેવી ભાવ સંધિ જે અનીદશ અનુપમ છે તે પામ્યા છે, अणेलिसस्स खेयन्ने
- ण विरुज्झिज्ज केणइ मणसा वयसा चेव
कायसा चेव चक्खुमं ॥१३॥ અનુપમ સંયમ કે જિનેશ્વરને ધર્મ તેમાં જે ખેદજ્ઞ નિપુણ આવે અનુપમ અને નિપુણ સાધુ કેઈ સાથે વિરોધ ન કરે, સર્વ પ્રાણીઓમાં મૈત્રી ભાવના કરે, તે ત્રણે યોગથી
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૨].
સૂયગડાંગ સૂત્ર ભાગ બીજે.
કરે, તે બતાવે છે, મન–અંત:કરણથી-પ્રશાંત મનવાળો. (અક્રોધી-શાંત) તથા વાણીથી હિતમિત ભાષી તથા કાય વડે કયાં છે જેને દુઃખ થાય તેવાં સર્વ કાર્યો દેખીને પગલું મુકનારે તે ખરી રીતે દેખતો છે, से हु चक्खू मणुस्साणं
जे कंखाए य अंतए अंतेण खुरो वहती
चकं अंतेण लोकृती ॥१४॥ વળી તે વિશે કર્મવિવર પામેલા કેવળી પ્રભુ આવા ઉત્તમ સાધુ ધર્મના નિપુણ અને ભવ્ય મનુષ્યના ચક્ષુ એટલે સારા માઠા પદાર્થોના પ્રકટ કરનારા હોવાથી આંખો જેવા છે. વળી તે કેવા છે? ભેગની આકાંક્ષાના અંતક વિષયતૃષ્ણના નાશ કરનારા છે, કેવી રીતે અંત કરીને ઈચ્છિત અર્થ સાધનારા છે? તે સાધે છે જ, તે દષ્ટાન્ત વડે સાધવાનું બતાવે છે, જેમ બાજુની ધારથી અસ્ત્રો મ શું સાફ કરતા ચાલે છે, અથવા માર્ગ કાપતું રથનું પૈડું ચાલે છે, તેને સાર કહે છે કે જેમ અસ્ત્રા વિગેરેની ધાર કામ કરે છે તેમ આ ઉત્તમ સાધુ વિષય કષાય રૂપ મેહનીય કર્મને અંત કરતે દગાર સંસારને ક્ષય કરે છે, (મોક્ષ મેળવે છે)
Page #378
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી. આદાન નામનું અધ્યયન.
| ૩૬૩
अंताणि धीरा सेवंति तेण अंतकरा इह इह माणुस्सए ठाणे धम्ममाराहिउं परा ॥ १५ ॥
આ અને પુષ્ટ કરે છે, અતા તે વિષય કષાય તૃષ્ણાના નાશ કરવા માટે ઉદ્યાનમાં એકાંતમાં રહે છે, અથવા આહારના અ'ત તે લૂખા સુકા (અ'ત પ્રાંત) આહારને ધીરામહા સત્વવાળા વિષય સુખથી નિસ્પૃહ થયેલા સેવે છે (વાપરે છે) તે પ્રમાણે અંત. પ્રાંત આહાર લેવાથી સંસારથી કે તે સ'સારભ્રમણના કર્મના ક્ષય કરનારા થાય છે આ મનુષ્ય લાકમાં કે આ ક્ષેત્રમાં તે થાય છે, તે તીર્થંકર વિગેરે આવું કરે છે, એટલું જ નહિ પણ બીજા સાધુએ પણ મનુષ્ય લેાકમાં આવેલા સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મને આરાધી ના-કર્મ ભૂમિમાં ગર્ભથી જન્મેલા માણસા સ`ખ્યાતા વર્ષના આયુવાળા સારાં અનુષ્ઠાનની સામગ્રા મેળવીને નિષ્ઠિત અર્થવાળા સદંદ્રથી મુકેલા થાય છે,
णिट्टियट्टा व देवा वा उत्तरीए इयं सुयं
सुयं च मेयमेगेोसें अमणुस्सेसु णो तहा ॥ १६ ॥
ઉપર કહ્યા પ્રમાણે નિષ્ઠિત અર્થવાળા કૃત કૃત્યો થાય છે, કેટલાકને ભેગાવળી કર્મ વિશેષ હેાય તે ત્રણ રત્નેની સામગ્રા છતાં પણ તે ભવમાં મેાક્ષ જતા નથી, પણ તે
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. સિધિર્મ આદિવૈમાનિક દેવથી માંડીને પંચ અનુત્તર વિમાન સુધીના ઉંચ કેટીને દેવે થાય છે, એવું કારસૂત્ર જૈન આગમ કહે છે, હવે સુધમોસ્વામી જંબુસ્વામીને ઉદ્દેશીને કહે છે, મેં આ લેકેત્તર જિનેશ્વર દેવ પાસે સાંભળ્યું છે કે સમ્યકત્વ વિગેરે સામગ્રી પ્રાપ્ત કરીને મનુષ્ય કાતે મેક્ષમાં જાય, કાંતે વૈમાનિક દેવ થાય છે. આ મનુષ્ય ગતિમાં થાય પણ બીજે નહિ, એવું તીર્થકર પાસે ગણધરે સાંભળ્યું તે પોતાના શિષ્યોને કહ્યું કે માણસજ અશેષકર્મ ક્ષય કરીને સિદ્ધિગતિમાં જનારે થાય છે, પણ મનુષ્ય ન હોય તે મોક્ષમાં તે ભવમાં ન જાય, આ કહેવાથી શાક્ય (બૈદ્ધ મતવાળે) કહ્યું છે કે દેવ હોય તેજ બધાં કર્મને નાશ કરીને મેક્ષમાં જાય છે, તે ખોટું છે, એમ બતાવ્યું, કારણ કે ત્રણગતિ–દેવ નારકી તિર્યંચ જે મનુષ્ય વિનાની છે, તેમાં નિર્મળ ચારિત્રને અભાવ હોવાથી તે મેક્ષમાં ન જાય, પણ નિર્મળ ભાવ મનુષ્યમાં થઈ શકે, તેથી મેક્ષમાં જાય છે. હવે તેમના નામ લઈને કહે છે, अंतं करति दुक्खाणं इह मेगेसि आहियं आघायं पुण एगसिंदुल्लभेऽयं समुस्सए।११
બૌદ્ધ લેકે કહે છે કે દેવતા નિર્મળ ભાવનાથી મેક્ષમાં જાય છે, પણ જૈન ધર્મ કહે છે કે મનુષ્ય જ મોક્ષમાં જાય
Page #380
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૬૫
---
છે, પણ ગણધરો તે શિષ્યોને કહે છે કે આ મનુષ્ય જન્મ મહાદુર્લભ છે તે પાછો મળવો મુશ્કેલ છે.
ટી. અ–ખધામનુ સંપૂર્ણ દુઃખને અંત કરી શકતા. નથી, કારણ કે તેવી સામગ્રી તેમને મળતી નથી, હવે કેટલાક વાદીઓનું આ કહેવું છે કે દેજ ઉત્તર ઉત્તર પ્રધાન સ્થાન મેળવતા સંપૂર્ણ કલેશને નાશ કરે છે, પણ તેવું જેને મતવાળા માનતા નથી, પણ જેમાં તે ગણધરે, ભગવંત વિગેરેના શિષ્યોને પ્રભુએ કહ્યું છે, તથા ગણધર વિગેરેએ (પરખદામાં) આવું કહેવું છે કે સ્વયંભૂ રમણ સમુદ્ર સિાથી મટે છે તેમાં યુગ અને સમિલ એટલે ધૂસરું સાબીલ બે જૂદી દિશામાં દેવ મુકે તે ભેગાં થતાં ઘણે કાળ લાગે તેમ આ જીવને મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે, પણ કદાચ કર્મ વિવર માર્ગ આપે તે મેક્ષ એગ્ય નરદેહ મળે છે, તેમાં પણ કેટલાક એ ધર્મકૃત્ય કર્યા વિના મુશ્કેલીએ મેળવેલું જેમ ચિતામણું રત્ન દુર્લભ થાય છે, તેમ મનુષ્ય જન્મ તેને પાછો મળ દુર્લભ છે કહ્યું છે કે , ननु पुनरिदमतिदुर्लभमगाघसंसारजलधिविभ्रष्टम् मानुष्यं खद्योतक-तडिल्लतो-विलसितप्रतिमम् ॥१॥
આ મનુષ્ય જન્મ જોગ ભોગવતાં કે આળસથી ગુમાવે તે ખરજુવાને પ્રકાશ કે વીજળીને પ્રકાશ જરાકમાં નાશ થાય તેમ તે જીવને મળેલું વ્યર્થ જાય છે, અને જેમ મહાકટે મેળવેલું ચિંતામણું રત્ન અગાધ સમુદ્રમાં પડેલું મળે નહિ,
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
તેમ આ સંસારસમુદ્રમાં ગયેલા જીવને મનુષ્ય જન્મ પાછા
મળે નહિ,
- અહીં મનુષ્ય જન્મમાં જે ધર્મ નથી કરતા તેમને સમ્યકત્વ મળવું દુર્લભ છે, તથા જે ધર્મના પ્રોજન માટે ઉત્તમ લેશ્યા કે મનુષ્ય દેહ કહે છે, તે પણ મળવો મુશ્કેલ છે, * ટી. અ–વળી આ મનુષ્ય ભવથી કે ઉત્તમ ધર્મથી વિધ્વંસ થતાં (પડી જતાં) નિપુણ્યક જીવને આ સંસારમાં ભમતાં સમ્યગ્દર્શનનું પ્રાપ્ત થવું મુશ્કેલ છે, ઉત્કૃષ્ટથી અપાઈ પુગલ પરાવર્તન કાળ વીતેથી મળે છે, વળી સમ્યગ દર્શન મેળવવા જેવી અર્ચા–મનની નિર્મળ ભાવના લેશ્યા ધર્મ રહિત છને મળવી દુર્લભ છે, અથવા અર્ચા-મનુષ્ય દેહ તે ધર્મબીજ રહિત છને મળવું મુશ્કેલ છે, તેમજ આર્યક્ષેત્ર સુકુલમાં જન્મ ઈદ્રિયેની પુરતી સામગ્રી વિગેરે દુર્લભ છે, અને જિનેશ્વર દેવ ભવ્ય જીવેને માટે ધર્મરૂપ અર્થ બતાવે છે, તે ધર્મ મનુષ્ય જન્મ વિગેરેથી જ મળે છે, (માટે મનુષ્ય જન્મમાં ધર્મ કરી લે.) जे धम्म सुद्धमक्खंति
पडिपुन्न-मणेलिसं अणेलिसस्स जं ठाणं
तस्स जम्मकहा कओ ॥१९॥
Page #382
--------------------------------------------------------------------------
________________
^^^^^^^^^^••••••r
^^^^^^^^^^^^^^^^^^^^^^^
^^^^
^^
^^^
^^^^^^
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૬૭ જેઓ પોતે કેવળજ્ઞાની થઈને નિર્મળ ચારિત્ર ધર્મ કહે છે, અને પાળે છે, તેવા કેવળજ્ઞાની નિર્મળ ચારિત્ર જેવા અનુપમ ગુણ ધરાવનારને મોક્ષનું સ્થાન મળ્યા પછી તેને જન્મ લેવાની કથા ક્યાંથી હોય?
ટી-વળી જે મહા પુરૂષે વિતરાગ પ્રભુ (કેવળ જ્ઞાન વડે) હાથમાં રાખેલા આમળાને જેમ (દિવસે ખુલ્લી આંખે દેખતે) દેખે, તેમ તેઓ આખા જગતને દેખનારા છે, તે એવું દેખનારા છે, છતાં પારકાનું હિત કરવામાં એકાંત રક્ત છે, તેઓ શુદ્ધ-સર્વ ઉપાધિથી રહિત નિર્મળ ધર્મ બતાવે છે) અને તે પ્રમાણે વર્તે છે, અથવા પ્રતિપૂર્ણ નિર્મળ ચારિત્ર ને સદ્ભાવથી સંપૂર્ણ છેવટનું યથાખ્યાત ચારિત્ર (સંપૂર્ણ ત્યાગ દશા) છે, તેવું અનુપમ ચારિત્ર-ઉત્તમ ધર્મ બતાવે છે, અને પાળે છે, આવા અનુપમ ધર્મવાળા-જ્ઞાન ચારિત્ર સહિત હોય તેને સર્વ રાગદ્વેષ વિગેરેનાં જોડલાં દૂર થઈ કેવળજ્ઞાન થઈમેક્ષનું સ્થાન મળ્યું હોય ત્યાં ફરી જન્મવાની કથા કયાંથી હોય! તેને જ કે મુએ એવી કથા સ્વપ્નમાં પણ કર્મ બીજના અભાવથી કયાંથી હોય? કહ્યું છે કે दग्धे बीजे यथात्यन्तं प्रादुर्भवति नांकुरः। कर्मबीजे तथा दग्धे न रोहति मवांकुरः ॥२॥
બીજ બળીને રાખ થઈ, કુટે નહિ અંકુર છે તેમ કર્મ બીજ બાળતાં, ભવઅંકુર રહે દૂર
Page #383
--------------------------------------------------------------------------
________________
•-•••••••
૩૬૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. कंओ कयाइ मेधावी उप्पजंति तहा गया तहागयाअप्पडिन्ना चक्खू लोगस्सणुत्तरा॥२०॥
તેવા નિર્મળ શુદ્ધ સિદ્ધ આત્માઓ આલેકમાં ફરી કેમ જન્મ? જેઓ કેવળજ્ઞાને સંસારને ભ્રમરૂપ જાણીને નિયાણું કર્યા વિના ગયા છે અને આલેકના જીવને હિત અહિત બતાવવાથી ચક્ષુરૂપ છે.
ટી. અવળી કર્મ બીજેના અભાવથી કેવી રીતે કઈ પણ વખત જ્ઞાન સ્વરૂપ મેધાવીએ અપુનરાવૃત્તિ (ફરી ને આવવાની) ગતિ (મોક્ષ) માં ગયેલા તેવા સિદ્ધ શુદ્ધ નિર્મળ આત્માઓ આ અશુચિના ભંડાર જેવા ગર્ભમાં કેદ પડવા માટે કેમ ઉત્પન્ન થાય? અર્થાત્ કઈ પણ વખત તેઓ કર્મ ઉપાદાન (મેહ) ને અભાવથા ન આવે, તેજ પ્રમાણે તથા ગોં-તીર્થકર તથા ગણધર વિગેરે ચારિત્ર પાળતાં (સંસારની મેહક વસ્તુનું પણ) નિયાણું બાંધતા નથી, તેથી તેઓ અપ્રતિજ્ઞા-આશંસા રહિત ફકત જેનું હિત કરવા માટે તેમને અનુત્તર જ્ઞાન હોવાથી અનુત્તર (શ્રેષ્ઠ) થએલા સર્વ જેને સારા બેટા પદાર્થોનું બરાબર નિરૂપણ કરવાથી ચક્ષુ જેવા હિતની પ્રાપ્તિ કરાવનારા અને અહિત છોડાવનારા છે, તે બધા લેકેને દિવ્ય આંખ જેવા સર્વજ્ઞ પ્રભુએ છે, .
Page #384
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન. [ ૩૬૯ अणुत्तरे य ठाणे से
कासवेण पवेदिते जं किच्चा णिव्वुडा एगे
' નિરં પાર્વતિ પંપિા સૂરશા તે ઉત્તમ સ્થાન મોક્ષનું કારણ જે સંયમ છે તેને મહાવીર પ્રભુ કાશ્યપ ગેત્રના છે તેમણે બતાવ્યું છે, તે સ્થાને પહોંચવા માટે તેનું જ્ઞાન ભણે ચારિત્ર પાળીને કેટલાએ વિદ્વાન સાધુ વિગેરે નિવૃત્ત થઈને મેક્ષમાં ગયા છે, જેનાથી બીજુ શ્રેષ્ઠ કેઈ નથી. માટે અનુત્તર સ્થાન તે સંયમ (નિર્મળ ચારિત્ર) છે તે કાશ્યપ ગોત્રના વર્ધમાન સ્વામીએ કહ્યું, તેનું ઉત્તમપણું બતાવે છે, જે અનુત્તર સંયમ સ્થાનમાં કેટલાક મહાસત્વવાળા પુરૂષો સારાં અનુષ્ઠાન પાળીને નિર્વાણુને પામ્યા છે, અને નિવૃત્ત થયેલા તેઓ સંસાર ચકવાળની નિષ્ઠા (અંત) જ છે, તે પાપથી દૂર થયેલા પંડિત મોક્ષને પામ્યા છે, તેને અર્થ એ છે કે આવું સંયમ સ્થાન મહાવીર પ્રભુએ કહ્યું છે કે જેને બરાબર પાળનારાઓ
ક્ષમાં ગયા છે, ૨૪
Page #385
--------------------------------------------------------------------------
________________
^^^^
૩૭૦]
સૂયગડાગ સૂત્ર ભાગ ત્રીજે. पंडिए वीरियं लहूं
निग्घायाय पवत्तगं धुणे पुव्वकडं कम्म
ગર્વ વાવિ પ યુતિ રરા વળી તે પંડિત સાધુઓ સારા માઠાનો વિવેક જાણવાથી કર્મ દૂર કરવાની અથવા ઉત્કૃષ્ટ તપ કરવાની શક્તિ મેળવીને કર્મ તેડવા પ્રયત્ન કરે, આ વિર્ય-શક્તિ કર્મને નાશ કરવા લેવાય તેજ પંડિતવીર્ય છે, આવું વીર્ય (શક્તિ) મેળવવું સેંકડે ભવમાં પણ દુર્લભ છે, કઈ વખત કર્મ વિવર મળે તે (પ્રભુ ઉપદેશ આપે છે કે પૂર્વ ભવમાં કરેલાં અશુભ કર્મોને તેડવા પ્રયાસ કરે, અને નવા કર્મ ન બાંધે (તે મોક્ષમાં જાય છે. ण कुव्वति महावीर
अणुपुव्वकडं रयं रयसा संमुहीभूता
વામે દેખ = માં પારણા વળી તે આઠે કર્મ નાશ કરવામાં બળવાન મહાવીર છે, તે અનુક્રમે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને
Page #386
--------------------------------------------------------------------------
________________
પંદરમુ' શ્રી દાન નામનુ' અધ્યયન
[૩૭૧ -
કુચાગૈાથી જે ખીજા જીવે કર્મ રજ ભેગી કરે છે, તેવી કર્મ રજ ભેગી ન કરે, કારણ કે જેને પૂર્વની કરજ હાય તે નવી કર્મ રજ એકઠી કરે, પણ આ મહાવીરે તે। પૂર્વનાં કર્મ અટકાવી સાચા સચમમાં સંમુખ થઈને અને તે પ્રમાણે સદા દઢ રહીને આઠ પ્રકારનાં આવતાં કર્મને ત્યાગીને મોક્ષ અથવા નિર્મળ સંયમમાં સ`મુખ થયા છે, जं मयं सव्वसाहूणं
तं मयं सल्लगत्तणं
साहइत्ताण तं तिन्ना .. સેવા વગવિનુ તે રી
વળી, જે મત (સંચમ) સર્વે સાધુઓને ઇચ્છિત છે, તે આ સચમ કેવા જોઇએ તે કહે છે, શલ્ય-પાપનાં કવ્ય અથવા તેનાથી ખંધાતાં નવાં કર્મ તેને છેકે તે શલ્ય કર્ત્તન (પાપ કાપનારી કાતર) છે, તેવું. ઉત્તમ સચમ અનુષ્ઠાન મેળવીને ઉદ્યત વિહારી નવકલ્પી વિહાર કરનાાસચન આરાધીને ઘણા સાધુ સાધ્વી સંસાર કાંતારથી પાર ઉતરીને મેાક્ષમાં ગયા, ખીજા કેટલાક ફના પુરા ક્ષય ન થવાયી દેવા થયા તે સમ્યકત્વ પામેલા- સારૂં ચારિત્ર પાળેલા વૈમાનિક દેવપણું પામેલા છે, પામે છે, અને પામશે,
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭૨]
સૂયગડાંગ સૂવ ભાગ ત્રીજે. अभविंसु पुरा धीरा (वीरा)
__आगमिस्सावि सुव्वता दुनिबोहस्स मग्गरस
પડી તિન્ને રપ तिबेमि इति पनरसमं
जंमइयं नामज्झयणं समत्तं
| (T. છે. ૬૪૨) હવે બધું સમાપ્ત કરવા કહે છે. પૂર્વે અનાદિકાળમાં ઘણા કમ જીતવામાં મહાવીર (સમર્થો) થયા છે, હમણું મહાવિદેહમાં થાય છે, ભવિષ્યમાં અનંતકાળમાં તેવા કેવળજ્ઞાન પામનારા યથાખ્યાત ચારિત્રવાળા થશે, તેઓએ શું કર્યું, કરે છે, અને કરશે, તે કહે છે, ઘણું મુશ્કેલ એવા જ્ઞાનદર્શન ચારિત્ર–મક્ષ માગેની અંતિમ અવસ્થા પામીને કેવળજ્ઞાની થયા પછી તે જ માર્ગ બીજાઓને કહે છે, તે સંયમ આદરે, અને બીજાને આદરવાને ઉપદેશ કરે, તેથી પિતે સંસારસાગરને તયાં તરે છે અને તરશે, શાસ્ત્રાનુગમ કહ્યો, “પૂર્વ માફક છે, આદાનીય નામનું પંદરમું અધ્યયન પુરૂં થયું.
Page #388
--------------------------------------------------------------------------
________________
સોળમું શ્રી ગાથા અધ્યયન.
૩૭૩ સેળયું શ્રી ગાથા અધ્યયન. પંદરમું કહીને સોળમું કહે છે, તે બંનેને સંબંધ આ છે, પ્રથમનાં પંદરમાં જે વિષયે કહ્યા, તેમાં કરવાનું તે કરે, અને છેડવાનું તે છોડે, ત્યારે તે સાધુ થાય છે, તે બધાં અધ્યયનેના વિષયે કહે છે. તે (૧) પહેલામાં સ્વસમય પરસમયનું જ્ઞાન મેળવી સમ્ય
કત્વ ગુણમાં સ્થીર થાય છે. (૨ બીજામાં કર્મનાશ કરનારાં જ્ઞાન વિગેરે હેતુઓ
આઠ પ્રકારનાં કર્મનાશ કરનારા જે છે, તે જ્ઞાન વિગેરે હતુઓથી આઠ પ્રકારનાં કર્મ નાશ કરી સાધુ (મેક્ષમાંજના) થાય છે. અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોને શાંતિથી સહેવાથી
સાચો સાધુ થાય છે. (૪) સ્ત્રી પરિષહ જીત દુર્લભ છે તે જીતે તે સાધુ છે. (૫) નરકની વેદનાઓ સાંભળી સંસારથી બિંદી બને
તેથી પાપથી અટકી સાધુ થાય. (૬) મહાવીર પ્રભુએ કર્મ ક્ષય કરવા માટે દીક્ષા લઈ
ચોથું મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી સંઘમમાં સારા
પ્રયત્ન કર્યો માટે બીજા છદ્મસ્થ સાધુઓએ તેમ કરવું (૭) કુશીલ (વેષધારી) પાપ કરનારા સાધુઓના દે
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
જાણીને તે ક્રષા ત્યાગવા ઉદ્યમવાન થઇ સુશીલતા વાળા થવુ.
-(૮) ખાળવી (પાપમાં શકિત વાપરવી) છોડીને પંડિતવીર્ય વડે સાધુપણું પાળવા હમેશાં મેાક્ષાભિલાષી થવું. (૯) સાધુના દશ ધર્મ ક્ષાંત્યાદિકને આચરી સ'સારથી : મુકત થવું.
(૧૦) સંપૂર્ણ સમાધિવાળા સાધુ સુગતિમાં જનારા થાય છે. (૧૧) સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર નામના સારા મા મેળવી સાધુ બધાં કોના નાશ કરે છે. તથા ગુણા જાણીને
(૧૨) ખીજા ધર્મ વાળાના દોષા તેમનામાં શ્રદ્ધા ન કરે.
(૧૩) શિષ્યના ગુણ તથા દેષ જાણનારા ગુરૂ સદ્ગુણામાં રહીને કલ્યાણ ભજનારા થાય છે,
(૧૪) પ્રશસ્ત ભાવ ગ્રંથને ભાવનારા આત્મા વિસ્રોતસિકા (સંસાર તૃષ્ણા)થી રહિત થાય છે. (૧૫) જેવી રીતે આયત નિર્માળ) ચારિત્રવાળા સાધુ થાય તે બતાવે છે.
આ પ્રમાણે પંદર અધ્યયનામાં બતાવેલા અર્થાને અહીં સક્ષેપથી બતાવે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુયોગદ્વારા થાય છે તેમાં ઉપક્રમના
Page #390
--------------------------------------------------------------------------
________________
સોળમું શ્રી ગાથા અધ્યયન
[૩૭૫
અર્થાધિકાર ઉપર કહ્યા પ્રમાણે બતાવ્યું. નામનિષ્પન્ન નિક્ષેપામાં ગાથાડશક એવું નામ છે તેમાં ગાથા શબ્દના નિક્ષેપ નિર્યુકિતકાર કહે છે. णाम ठवणा गाहा दव्वगाहा य भावगाहा य पोत्थग पत्तग लिहिया सा होई दव्वगाहा उ नि.१३७॥
ગાથા શબ્દના નામ વિગેરે થાય છે, નામ સ્થાપના સુગમ છેડીને દ્રવ્ય ગાથાનું સ્વરૂપ બતાવે છે. તેમાં જ્ઞ શરીર ભવ્ય શરીરથી જુદી દ્રવ્યગાથા પત્રમાં કે પુસ્તક વિગેરેમાં (લખેલી છાપેલી ગુંથેલી વિગેરે) જાણવી, તે કહે છે, जयति णव णलिण कुवलय वियसिय सयवत्तपत्तदलच्छो वीरो गइंद. मयगल मुललिया गयविक्कयो भगवं ॥१॥
જયવંતા મહાવીર વર્તે છે, તે કેવા છે! નવા કમળ કુવલયનાં ખીલેલાં સેંકડે પાંદડાના સમૂહ સરખા નેત્રવાળા છે, તથા હાથી મદને ગળતે મનેહરચાલે ચાલતું હોય તેવી ગતિવાળા બળવાન ભગવાન છે, લા અથવા આ સોળમું અધ્યયન કાગળ કે પુસ્તકમાં લખી રાખેલું હોય, તે દ્રવ્ય ગાથા છે. હવે ભાવ બતાવે છે, होति पुण भावगाहा सागारुवओग-भावणिप्फना महुराभिहाणजुत्ता तेणं गाहत्तिणं विति ॥नि १३८॥
અર્થ, ભાવગાથા આ પ્રમાણે છે, સાકાર ઉપગમાં ક્ષાપશમિક ભાવમાં થએલી અને કાનને મધુર લાગવાથી
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીએ.
તેનું બીજુ નામ મધુર છે, ઢબથી ગાયતા કાનને મધુર લાગે, મોટે મધુર કહે છે.
ટી, અ. ભાવગાથા આવી થાય છે, જે આ જીવને સાકાર ઉપચેગ ક્ષાયેાપશ્ચમિક ભાવમાં ઉત્પન્ન થાય છે તે, ગાથાને સમજી શકે, (ગાથાનું હૃદયમાં જ્ઞાન થાય) તે ભાવગાથા છે, એમ કહે છે, કારણ કે બધા સિદ્ધાંતાનું જ્ઞાન ક્ષાયેાપશમિક ભાવમાં રહેલ છે, ત્યાં અનાકાર (સામાન્ય) ઉપયેાગના અસ`ભવ હાવાથી એમ કહ્યું છે, વળી તેજ કહે છે, તે માથાનું ખીજું નામ મધુર છે, કારણ કે સારી રીતે ખેલવાથી તે કાનને ગમે છે, આ અધ્યયન ગાથાઓમાં પ્રાકૃત ભાષામાં રચ્છુ છે, તેથી ગમતુ હાવાથી તેનું મધુર નામ પડયું છે, એમ નિયુક્તિકારનું કહેવું છે, જેને ગાય છે ભણે છે, મધુર અક્ષરાની પ્રવૃત્તિથી, તે ગાથા જાણવી આ કારણથી તેને ગાથા કહે છે,
गाहकया व अत्था, अहव ण सामुद्दरण छंदेणं एए होति गाहा एसो अन्नो वि पज्जाओ |नि. १३९ ॥ અથવા ખીજી રીતે ગાથાનું સ્વરૂપ મતાવે છે, ગાથી કૃતતે જોઇતા અર્થા એકઠા કરીને જેમાં પ્રુથ્યા હોય, તે તે ગાથા છે, અથવા સમુદ્ર છંદ વડે રચના થઇ, માટે ગાથા છે, તે સામુદ્ર આ પ્રમાણે છે,
" अविद्धं च यलोके माथेति तत् पंडितैः प्रोक्तं
Page #392
--------------------------------------------------------------------------
________________
સોળમું શ્રી ગાથા અધ્યયન.
[૩૭૭
આ ગાથા શબ્દનો બીજો પર્યાય કહ્યું, એ તાત્પર્ય જાણવું, જે ગવાય છે અથવા જેને ગાય છે, કે ગાથી (એકત્ર) કર્યા છે સામુદ્ર છંદ વડે, તે ગાથા છે, અથવા પિતે વિચારીને નિરૂક્ત વિધિએ અર્થ કરે. पण्णरसमु अज्झयणेसु पिडितत्थे जो अवितहत्ति पिडिय वयणेणऽथ्थं गहेति तम्हा ततो गाहा नि?४०॥ - હવે પંદર અધ્યયનને અર્થ ભેગે ટુંકમાં બતાવે છે. તે કહે છે, પંદર અધ્યયનમાં જે અર્થ છે, તે બધાને ભેગે અવિતથ (સા) અર્થ આ સેળમાં અધ્યયનમાં એકઠા વિષયેના વચને વડે બતાવ્ય, માટે ગ્રથન (ગુંથણ) કરવાથી ગાથા કહે છે. सोलसमे अज्झयणे अणगार गुणाण वण्णणा भणिया गाहा सोलणामं अज्झयणमिणं ववदिसंति ॥नि १४१ ।।
પૂર્વે સાધુઓના ગુણેને પંદર અધ્યયનમાં કહ્યા હતા, તે આ સાળમા અધ્યયનમાં એકઠા વિષયનાં વચનવડે વર્ણન કરે છે, માટે તેનું નામ ગામા છેડશ છે, નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો, હવે સૂત્ર પર્શિક નિર્યુકિતના અનુગામને અવસર છે, માટે અટક્યા વિના સૂત્ર કહે છે,
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૮
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. अहाह भगवं-एवं से दंते दविए वॉसटकाएत्ति वच्चे माहणेत्ति वा समणेत्ति वा, भिक्खत्ति वा णिग्गंथेत्ति वा.
અથ અવ્યય છેલ્લું મંગળ સૂચવે છે, પ્રથમ મંગળ બુધ્યેત બોધ પામે એ પ્રથમ મંગળ હતું. આ બંને મંગળ આવવાથી આ સોળે અધ્યયનને શ્રત સ્કંધ મંગળ કરનાર છે, એમ જણાવ્યું છે, અથવા પંદર અધ્યયન પછી તુરત પંદરને અર્થ સંગ્રહ કરનાર આ અધ્યયન છે તે અથ (હવે) અવ્યય સૂચવે છે
ભગવાન—ઉત્પન્ન દિવ્ય (કેવળ) જ્ઞાનવાળા દેવ અને મનુષ્યની સભામાં કહે છે કે ઉપર બતાવેલાં પંદર અધ્યયનમાં બતાવેલા વિષયને જાણનારો તથા પાળનારે સાધુ ઇંદ્રિયે તથા મન દમન કરવાથી દાંત છે, મુક્તિ જવા ગ્ય ઠેવાથી દ્રવ્ય છે, દ્રવ્યને અર્થે ભવ્ય છે, અને તે ભવ્યાત્મા રાગદ્વેષ વિગેરે કાળાશ જે મેલરૂપે છે, તેનાથી દૂર છે, તથા ઉત્તમ જાતિનું સોનું નિર્મળ દ્રવ્ય છે, તેમ આ સાધુ ત્રમાં નિર્મળ છે તથા કાયાની વેયાવચ્ચ ન કરાવે તેથી વ્યુત્કૃષ્ટ કાયાવાળા ઉપલાં અધ્યયનમાં બતાવેલા ગુણવાળો સ્થાવર
Page #394
--------------------------------------------------------------------------
________________
સાળસુ· શ્રી ગાથા અધ્યયન.
[ ૩૭૯
જંગમ સૂક્ષ્મ બાદર પ્રર્યાપ્ત અપર્યાપ્ત ભેદવાળા જીવાને ‘માણ’ ન મારા એવી પ્રવૃત્તિવાળા આ માહન (સાધુ) છે અથવા બ્રહ્મચર્યની નવવાડરૂપ ગુપ્તિથી ગુપ્ત અથવા બ્રહ્મચર્ય ધારવાથી બ્રાહ્મણ, એટલે પૂર્વે બતાવેલા ગુણાવાળા સાધુ માહન બ્રાહ્મણ કહેવા.
શ્રમણ-સમના:
તથા તપસાથી દુ:ખ થાય તે સહે માટે શ્રમણ છે, અથવા મિત્ર શત્રુમાં સમાન અંત:કરણવાળા હાવાથી સર્વત્ર વાસી ચ'દનના કલ્પ જેવા છે, તેજ કહ્યુ' છે કે સ્થિ વૃત્તિ જોવેશો તેને કોઇ સાથે દ્વેષ નથી. એવા કહેલા ગુણવાળા શ્રમણ કે સમાન મનવાળા સાધુ કહેવા, તથા ભીખ માગી પેટ ભરે, અથવા આઠ કર્મને ભેદે તે ભિક્ષુ છે, તે દાંત વિગેરે ગુણવાળા હાય, વળી તે ખાદ્ય અભ્ય'તર પરિગ્રહ છેાડવાથી નિગ્રંથ છે.
पडिआह भंतें ! कहं नु दंते दविए वोस कापत्ति बच्चे माहणेत्ति वा समत्ति वा भिक्खूत्ति वा णिग्गंथेत्ति वा ? तं नों बूहि महामुनी !
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૮૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
તેથી શિષ્ય પૂછે છે કે હે ભગવદ્ ભદન્ત ભયાન્ત ભવાન ! તમે જે દાંત દ્રયભૂત વ્યુત્કૃષ્ટકાય સાધુ હોય તે માહણ બ્રાહ્મણ ભિક્ષુક નિગ્રંથ કહે, આવું તમે શા માટે કહે છે ! તે અમને ખુલાસાથી સમજાવ, .
હે મહામુનિ ! તમે ત્રણ કાળનું જ્ઞાન ધરાવે છે, માટે આપ કહે.
આવું પૂછતાં ભગવાન બ્રાહ્મણ વિગેરે ચારે નામમાં જે છેડે ભેદ છે, તે અનુક્રમે પ્રવૃત્તિના નિમિતે (ગુણોની વ્યાખ્યા) કહે છે. इति विरए सव्वपावकम्मेहिं पिजदोसकलह अब्भक्खाण पेसुन्न परपरिवाय अरतिरति मायामोस मिच्छादसण सल्लविरए सहिए सया जए णो कुझे णों माणी माहणेत्ति વ ખૂ.
આ પ્રમાણે પૂર્વોક્ત અધ્યયનના અર્થની વૃત્તિવાળો વિરક્તબધા પાપ જે સાવદ્ય અનુષ્ઠાન છે તેનાથી છુટે થયેલે છે, તેની વિગત બતાવે છે) પ્રેમ-રાગથી ચાડવું,
Page #396
--------------------------------------------------------------------------
________________
સોળમું શ્રી ગાથા અધ્યયન.
[૩૮૧
દ્વેષ-અપ્રીતી કરવી, કલહ-સામસામે કજીઓ કરવો (લડવું) અભ્યાખ્યાન-ખોટું આળ દેવું, પૈશૂન્ય-કાનમાં કહેવું, પરના ગુણ સહન ન થાય તો તેના દે બીજા પાસે કહી બતાવવા. (ચાડી કરવી), પરપરિવાદ-પારકી નિંદા કરવી, અરતિ–સંયમ પાળવામાં ખેદ થાય, રતિ-વિષયની આકાંક્ષા, માયા-પરને ઠગવું, અને મૃષાવાદ–ગાયને ઘડે કહે, જૂઠું બેલીને પેટ છુપાવે), મિથ્યાદર્શન–અતત્વને તત્વ કહે, તત્વને અતત્વ કહે, જેમકે णत्थि ण णिच्चो ण कुणइ कयं ण वेए णत्थि णिव्वाणं णत्थि अ मोक्खोवाओ छ म्मिच्छत्तस्स ठाणाई ॥२॥
જીવ નથી, તે હમેશાં નથી, પાપ પુણ્ય કરતું નથી, કરેલું ભગવતે નથી, મોક્ષ નથી, મેક્ષને ઉપાય નથી (જીવ નથી જીવ હોય તો પરભવ નથી, પરભવ હોય તે પુણ્ય પાપ નથી, પુણ્ય પાપ હોય તે ભગવતે નથી, તેને મોક્ષ નથી, તેમ મોક્ષને ઉપાય નથી, સદા તેને તેજ છે) આ છે મિથ્યાત્વનાં સ્થાને છે, તેમાં જગતનાં બધાં દર્શને (મો) આવી ગયાં, આજ શલ્ય છે તેમાં આગ્રહ રાખે, આ બધાં પાપથી જે છૂટે તે સમિતિ-ઇર્યાસમિતિ વિગેરે પાંચે પાળનાર હોય, તથા પરમાર્થથી જે સાચું હિત હોય, તે સહિત; અથવા સહિત એટલે જ્ઞાન વિગેરેથી યુકત હય, તથા સર્વદા સંયમ અનુષ્ઠાનમાં થતા
Page #397
--------------------------------------------------------------------------
________________
७८२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રિો.
~~~~~~~~
તે ઉદ્યમ કરનારે છે, તે અનુષ્કાને કષાયે કરીને નકામાં ન કરે, તે કહે છે, આકળો થઈને કેલી ન થાય, ઉત્કૃષ્ટ તપ કરીને પણ માની ન થાય, તે કહ્યું છે, जइ सोऽवि निज्जरमओ पडिसिद्धो अट्ठमाणमहणेहिं अवसेस मयट्ठाणा परिहरियव्वा पयत्तेणं ।।१॥ - नि ! (त५) भहने- जतिना मह छ।3વાથી તે પણ છોડે જોઈએ, તેમજ બીજાં મદસ્થાને હોય તે પ્રયાસ કરીને છેડવાં, આ કેધ માન ત્યાગવાનાં બતાવ્યાથી રાગ જે માયા તથા લાભથી થાય છે, તે પણ ત્યાગ, આવા ગુણેથી શોભિત સાધુ હોય તેને નિ:શંકપણે માહન નામે બોલાવ. હવે શ્રમણ શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત બતાવે છે, ____ एत्थवि समणे अणिस्सिए अणियाणे
आदाणं च अतिवायं च मुसावायं च बहिद्धं च कोहं च माणं च मायं च लोहं च पिजं च दोसं च इच्चेव जओ जओ आदाणं अप्पणो पदोसहेऊ तओ तओ आदाणातो पुठ्वं पडिविरतेपाणाइवाया सियादंते दविए वोसट काए समणेत्ति बच्चे ॥२॥
SOUNDRI
Page #398
--------------------------------------------------------------------------
________________
૧, ૧, ૧૧,vvvvvvvvvvvvvvvv 5/www
સોળમું શ્રી ગાથા અધ્યયન.
[૩૮૩ અહીં પણ પૂર્વે કહેલા વિરતિ વિગેરે ગુણ સમૂહમાં રહેલ હોય તેને શ્રમણ કહે, તેનામાં બીજાપણું ગુણ જોઈએ તે બતાવે છે, નિશ્ચયથી કે વધારે પ્રમાણમાં આશ્રય લે તે નિશ્ચિત છે, તેથી રહિત અનિશ્ચિત-અર્થાત્ શરીર વિગે-- રેમાં કયાંય પણ મૂછ ન હોય, તેને હર્ષ ખેદ ન કરે, તથા જેને નિયાણું ન હોય, તે અનિદાન નિરાકાંક્ષી-બધાં કર્મના ક્ષયને અથી બની સંયમ અનુષ્ઠાનમાં વર્તે, તથા આઠ પ્રકારનાં કર્મ જેના વડે સ્વીકારાય, તે આદાન-કષાયો પરિગ્રહ અથવા સાવદ્યઅનુષ્ઠાન, તથા અતિપાત જીવ લે. તે જીવહિંસાને જ્ઞાનથી જાણું પ્રત્યાખ્યાન (પચ્ચખાણ)થી ત્યાગવી, એ પ્રમાણે બધે પાપત્યાગવાનું સમજવું, જૂઠ બલવું તે મૃષાવાદ, (તેમજ ચેરી) બહિષ્ક્ર-મૈથુન પરિગ્રહ તે બે સમજીને છેડવાં, મૂળ કારણે(ગુણ)કહ્યાં, હવે ઉત્તર ગુણ બતાવે છે, કોલ–અપ્રીતિ, માન-સ્તંભ (અહંકાર) રૂ૫, માયા ઠગાઈ, લેભ-મૂછ, પ્રેમ-પિતાનું ગણવું, દ્રષ-પારકાનું તથા પિતાનું બગાડનાર વિગેરે સંસાર ભ્રમણનાં કારણો જાણી મોક્ષમાર્ગમાં વિઘ જાણીને તે બધાં ત્યાગે, એમ બીજા પણ પાપ છેડે, તથા કર્મ બંધનના કારણે આ લેક અને પરલેકમાં પિતાના આત્માને જ અનર્થના હેતુ તથા થતાં દુઃખ તથા છેષ વધવાનાં કારણો જાણે, તેથી જીવહિંસા વિગેરે પાપોથી તથા અનર્થ દંડ આવવાથી પૂર્વથી–પ્રથમથી જ આત્માનું ભવિષ્યનું ભલું ઇચ્છીને પ્રતિવિરત થાય, બધા
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
અનર્થના હેતુ આ લેક પરલકનું બગાડનાર સમજીને તે સાવદ્ય અનુષ્ઠાનથી બચે,મેક્ષાભિલાષી સાધુ તે પાપને છેડે, એ સાધુ દાંત શુદ્ધ દ્રવ્યભૂત શરીરની વેયાવચ્ચ ન કરાવવાથી વ્યુત્કૃષ્ટ કાયવાળ શ્રમણ જાણ, હવે ભિક્ષુ શબ્દની વિગત બતાવે છે –
एत्थवि भिक्खू अणुन्नए विणीए नामए दंते दविए वोसट्रकाए संविधुणीय विरूवरूवे परीसहोवसग्गे अज्झप्पजोगसुद्धादाणे उवदिए ठिअप्पा संखाए परदत्तभोई મિત્તવૃત્તિ વધે રૂા.
અહીં પણ પૂર્વે બતાવેલા પાપકર્મની વિરતિ વિગેરે માહન શબ્દમાં બતાવેલા ગુણે ભિક્ષુ શબ્દની વ્યાખ્યામાં પણ કહેવા, જે બીજા વધારે છે, તે કહે છે, તેમાં પ્રથમ ઉન્નત દ્રવ્યથી–તે શરીરથી ઉચે. (તે અહીં જરૂર નથી), ભાવથી ઉંચે, અભિમાની–તે માન ત્યાગવાથી તપનો નિર્જન શને મદ પણ ત્યાગ, વિનીત-ગુરૂ ઉપર ભક્તિવાળા વિનયથી શાભિત ગુરૂ વિગેરેએ આજ્ઞા કરી હોય તે પ્રમાણે વ, નામક–આત્માને નમાવે ગુરૂ વિગેરે ઉપર પ્રેમધારીને વિનયથી આઠ પ્રકારનાં કર્મ નાશ કરે, અર્થાત્ વૈયા
Page #400
--------------------------------------------------------------------------
________________
સાળંમુ શ્રી ગાથા અધ્યયન.
[૩૮૫
વચ્ચે કરીને બધાં પાપ દૂર કરે, દાંત—ઇંદ્રિયા તથા મનને વશ કરે, શુદ્ધાત્મા-કર્મ મળથી દૂર, વ્યુત્ક્રુષ્ટકાય–શરીરની સંભાળ છેડવાથી દેહના મમત્વ છોડયા છે, તેથી શું થાય ? તે બતાવે છે, આઠે કર્મને વિય-દૂર કરીને વિરૂપરૂપોનેઅનુકૂળ પ્રતિકૂળ મેટા નાના જે ખાવીસ પરીષહેા ઉપસ છે, તથા દિવ્ય ઉપસર્ગો (દેવતાના કરેલા) છે, તેને સહુન કરે, તેનાથી પાતે હારે નહિ, પણ તે આવેલાં સુખ દુ:ખાને સહીને અધ્યાત્મ યાગવડે નિર્મળ મનથી ધર્મ ધ્યાનવડે શુદ્ધ-નિર્મળ ચારિત્રવાળા તે શુદ્ધાદાન છે, તથા સમ્યગ્રુત્થાન તે શ્રેષ્ઠ ચારિત્રમાં ઉદ્યમ તે વડે સ્થિત મેાક્ષ માર્ગમાં જતા સુખદુ:ખેાથી ન કટાળેલા જેના આત્મા, તે સ્થિતાત્મા છે, તથા સ`ખાય–સ'સારની અસારતા સમજને કર્મ ભૂમિમાં સમ્યકત્વની પ્રાપ્તિ દુર્લભ સમજીને સંસારથી પાર ઉતરવાની સઘળી સામગ્રી મળવાથી સારા સચમમાં ઉદ્યમવાળા પર ત ગૃહસ્થાએ આપેલા આહાર લેતા પદ્મ ભાજી છે, આવા ઉત્તમ ગુણાથી શોભિત ભિન્ન કહેવા, હવે આવા ગુણાથી યુકતમાં વધારે બીજાણુ હાય તા નિથ થાય, તે ગુણે બતાવે છે,,
एत्थवि णिग्गंथे एगे एगविऊ बुद्धे संछिनसोए सुसंजते सुसमिते सुसामाइए आयवायपत्ते विऊ दुहओवि सोयपलिच्छिने णो
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો पूयासकारलाभट्रीधमट्टी धम्मविऊणियाग पडिवन्ने समि (म) यं चरे दविए वोसट्काए निग्गंत्येत्ति वच्चे ॥४॥से एवमेव जाणह जमहं भयंतारो तिबेमि इति सोलसमंगाहा नामज्झयणं समत्तं पढमो सुअक्खंधो સનો શા અહીં પણ નિર્ગથ એક રાગદ્વેષરહિત તેજસ્વી,
અથવા આ સંસાર ચકવાલમાં ભમતે જીવ પિતાનાં કરેલાં સુખ દુખ ભોગવનાર છે, તથા એકલે તે પરલોક ગમન કરનારે એકજ છે, તથા ઉઘતવિહારી દ્રવ્યથી તથા ભાવથી તે હમેશાં એકલો હોય, તથા પરલોકમાં જનારે એકલે જ માનનારે એકવિદ્દ હોય, તે જાણે છે કે આ આત્માને દુઃખમાં રક્ષણ કરનાર કોઈપણ સહાયક નથી. અથવા એકાં. તવિદ એકાંતથી સંસારને સ્વભાવ જાણીને મૈનીંદ્ર (જિને-શ્વરનું શાસન જ સાચું છે, પણ બીજું નથી, અર્થવા એક મોક્ષ અથવા સંયમ તેને જાણે છે, તથા બુદ્ધ-તત્વ જાણે, તથા છિન્ન-છેદ્યાં છે, ભાવ-તે-સંવરવડે કર્મ તે આશ્રવારો
Page #402
--------------------------------------------------------------------------
________________
સેાળમુ. શ્રી ગાથા અધ્યયન.
[૩૮૭
જેણે, તે છિન્નસ્રોત , તથા સુસ’યત-કાચમાં માફક સાંયમરૂપ શરીરની રક્ષા કરે, અર્થાત્ કાયાથી નકામુ` કંઇ પણ કાર્ય ન કરે, તથાપાંચ સમિતિ સારી રીતે પાળે માટે જ્ઞાનાદ્વિક માથુ માર્ગે જાય તેથી સમ્તગિત છે, શત્રુમિત્રમાં સમ હાવાથી સુસામાયિક છે, તથા આત્મા જે ઉપયાગ લક્ષણવાળા જીવ છે, તે અસંખ્યેય પ્રદેશરૂપ છે તેનામાં સફાવિકાચ (નાતું માટુ) થવાના ગુન્નુ છે, પેાતાના કરેલાં કૃત્યોનાં ફળ ભાગવે છે, પ્રત્યેક તથા સાધારણપણે સ’સારી જીવના શરીરની વ્યવસ્થા છે, દ્રવ્યથી નિત્ય પર્યાયથી અનિત્ય વિગેરે અનતા ધર્મ (ગુજ્ઞા)વાળા છે, તેના વાદ (વર્ણન) તે આત્મવાદને પ્રાપ્ત થયેલ છે, અર્થાત્ ખરાબર રીતે આત્મતત્વને જણનારા છે, તથા વિદ્વાન-પદાર્થને સારી રીતે જાણે છે, પશુ ઉલટુ જોતા નથી, તેથી કેટલાક મતવાળા એવું કહે છે કે એક જ આત્મા સર્વ પદાર્થોના સ્વભાવપણે વિશ્વ વ્યાપી છે, શ્યામાક (સામા)ના ચાખા જેવડ અંગુઠાના સાંધા જેવા વિગેરે જેએ ખેાટુ' માને છે. તેમનું ખંડન કરેલુ જાણવું, કારણ કે તે વાદીએ ના માનેલા આત્માને સિદ્ધ કરનાર પ્રમાણને ... અમાવ છે, દ્રિધા તે દ્રવ્ય અને ભાવ બને પ્રકારે એટલે દ્રવ્યથી પાંચ ઇંદ્રિયાના વિષયમાં પેાતાની પ્રવૃત્તિ ભાવસ્રોત તે અનુકુળ પ્રતિકૂળ શખ્ત વિગેરેમાં રાગદ્વેષથી થતા સંકલ્પ વિકલ્પે એ બન્ને સ્રોતાને છેદ્યા છે, ઇંદ્રિયા વશ કરીને અને રાગદ્વેષ
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૮,
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. છોડવાથી જીતવાથી પરિછિન્નમસ્ત્રોત (નિલેપ) થયા છે, તથા, પોતે પૂજા સત્કારના લાભના અથી નથી, પણ ફકત કર્મ નિર્જરાની અપેક્ષા રાખી તપ ચારિત્રની સઘળી ક્રિયા કરે છે તે બતાવે છે, ધર્મ-શ્રત ચારિત્ર નામને છે. તેને જેને અર્થ છે, અથવા ધર્મ તેજ અર્થ જેને છે તે ધર્માથી છે, તેને ભાવાર્થ એ છે કે તે પૂજાવા માટે ક્રિયા કરતું નથી, પણ ધર્મને અથી) છે,
પ્ર-શા માટે?
કારણ કે તે યંગ્ય રીતે ધર્મ તથા તેનાથી થતાં ફળ સ્વર્ગ મેક્ષને જાણે છે, ધર્મ સારી રીતે જાણીને શું કરે છે. તે કહે છે, નિયાગ–મેલ માર્ગ અથવા સાચે સંયમ છે, તેને સર્વ પ્રકારે ભાવથી સ્વીકાર્યો છે માટે નિયામાં પ્રતિપન્ન છે, તેજ પ્રમાણે શું કરે તે કહે છે, સમિય સમંતા-સ્વભાવરૂપ જે વાંસલા અને ચંદનમાં સરખો ભાવ છે તેવું પિતે શત્રુમિત્ર ઉપર સરખાપણું રાખે કે થઈને? દાંત દ્રવ્ય ભૂત અને અને વ્યુત્કૃષ્ટ કાયવાળે છે, એવા ગુણો ધારીને પૂર્વ કહેલ માહણ શ્રમણ ભિક્ષુ શબ્દોની જે ગુણેની પ્રવૃત્તિ છે, તેવા ગુણોવાળે જે હોય તે નિર્ગથ કહે. તે માહન વિગેરે શબ્દ નિગ્રંથ શબ્દની પ્રવૃત્તિના નિમિત્તમાં અવિનાભાવી (એક સરખા) છે અર્થાત અક્ષર જુદા છે, પણ પ્રાયે અર્થ બધાને એકજ “ઉત્તમ સાધુ તરીકે છે હવે બધાની સમાપ્તિ કરે છે.
Page #404
--------------------------------------------------------------------------
________________
સેળયું શ્રી ગાથા અધ્યયન.
[૩૮૯
સુધર્મા સ્વામી જંબુસ્વામી વિગેરેને ઉદ્દેશીને કહે છે કે મેં જે કહ્યું છે, તે તમે સાચું જાણે, બીજો વિકલ્પ ન કરો, કારણ કે હું સર્વાની આજ્ઞાથી કહું છું, કારણ કે સર્વજ્ઞ ભગવંતે સર્વે જીવના હિતકારક રેક્ષકે હોવાથી રાગદ્વેષ મેહનું કંઈ પણ કારણ ન હોવાથી જૂઠું ન બોલે, એથી મેં શરૂઆતથી કહ્યું, તે બરાબર જ સમજે, આ અનુગમ (વિષય) કહો, ન નૈગમ વિગેરે સાત છે, પણું નૈગમ નયને સામાન્ય વિશેષપણે ગણી સંગ્રહ વ્યવહારમાં લઈયે તે જ છે, પણ સમધિરૂઢ તથા ઈત્યંભૂત એ બે ને શબ્દ નયમાં લઈએ તો નૈગમ સંગ્રહ વ્યવહાર રૂજુસૂત્ર તથા શબ્દ નય ગણતાં પાંચ થાય, અને પ્રથમ માફક નગેમ ભેગે લઈએ તે ચાર નય થાય, વળી વ્યવહારને સામાન્ય વિશેષરૂપે લઈએ તો સંગ્રહ રૂજુસૂત્ર અને શબ્દ નય એમ ત્રણજ થાય, તે પણ દ્રવ્ય અને પર્યાય એ બેમાં સમાવેશ થાય તે દ્રવ્યાસ્તિક અને પાયાસ્તિક બે નયેજ છે, અથવા તે બધાને જ્ઞાન ક્રિયામાં સમાવેશ કરીએ તો બેજ નો છે, તેમાં જ્ઞાનવાળો જ્ઞાનને પ્રધાન માને, કિયાવાળો કિયાને પ્રધાન માને, નયને નિરપેક્ષ (જુદા) માને તે મિથ્યાત્વ છે. અને પરસ્પર અપેક્ષાવાળા માને તે મેક્ષના અંગરૂપે થવાથી બંનેનું પ્રધાનપણું છે, અને તે બંને સાથે લેતાં કિયા કરે છે, તેજ કહે છે
પ્રથા
Page #405
--------------------------------------------------------------------------
________________ 3.0] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. णाचम्मि मिहियव्वे अगिहियवंमि चेव अर्थमि जायध्यमेव इति जो उवएसो सो नो नाम // 2 // જ્યાં જેનું પ્રધાનપણું હોય ત્યાં તેને લે, પ્રધાનપણું ન હોય ત્યાં ગૌણ રાખ (નિષેધ ન કરવો) એનું નામ नय छ, सव्वेसि पि णयाणं बहुविह वत्तव्ययं णिसामेत्ता तं सबनयविमुद्धं जं चरमगुणडिओ साहू // 2 // બધા નું ઘણું પ્રકારનું વક્તવ્ય જાણીને સર્વનયથી વિશુદ્ધ જે તત્વ છે તે ચરણ ગુણયુકત સાધુ પાળે (તે પ્રમાણે વર્ત) આ પ્રમાણે ગાથા નામનું સોળમું અધ્યયન ४३थो, प्रथम पुर। थयो, (13111 4 8106) શીલોકાચાર્યે રચેલી કાનું ભાષાંતર વિ. સં. ૧૯૮૭ના અસાડ સુદ 10 સુરત ગેપીપુરા નવી ધર્મશાળામાં પુરૂં થયું. पुण्यात्मा मुगुरुश्च मोहनमुनि दीक्षापद्रोबोधकः पन्यासो विमलात्मकांतवदनो हर्षो मुनिःशांतिदः सर्वे साधुवराः सुमार्गनिरता स्तेषांकृपापात्रभू माणिक्येनकृतं मुगूर्जरमिरा भाषांतरं मुक्तये गोपीपुरे मूर्यपुरे प्रसिद्ध धर्माख्यशाला स्थितसाधु सेवः माणिक्यसाधुः कुरुते शिवार्थी भव्या पठंतु प्रमुवाक्यभाषां // 2 //