________________
હસમું સમાધિ અધ્યયન.
છે) એટલે આરંભ-પાપરૂપ વ્યાપાર તેમાં લાગેલે નિય બનેલે નિચય તે દ્રવ્ય સંચય કરે છે, અથવા દ્રવ્ય સંચય માટે તે પાપકર્મ બાંધે છે, આવા પાપ કર્મોથી વૈર બાંધીને અહીંથી ચવી બીજા ભવમાં ગએલે જ્યાં નરકની પીડાવાળાં દુઃખ છે તેવા “અ દુર્ગ તે દુર્ગતિના વિષમ સ્થાનમાં જાય છે, (સંસાર ભ્રમણ કરે છે, તેથી મેધા (બુદ્ધિ)વાળો સાધુ વિવેક કે મર્યાદામાં રહીને સમાધિ ગુણને જાણ શ્રુત અને ચારિત્ર એવા બે પ્રકારના ધર્મને સમજીને મુનિ (સાધુ) સર્વથા બાહ્ય અભ્યતર પરિગ્રહથી મુકત બનીને સર્વ સંયમ અનુષ્ઠાનેને મેક્ષે જવાના હેતુરૂપ માનીને સારી રીતે આરાધે, તથા સ્ત્રી તથા આરંભેથી નિસંગ બનીને નિઃસ્પૃહતાથી વિચરે. आयं ण कुज्जा इह जीवियट्टी, असज्जमाणो य
વરિષ્યના निसम्मभासीय विणीयगिद्धिं, हिंसन्नियं वा ण
વહેં વોઝા II.?ગા વળી આવક તે દ્રવ્ય વિગેરેને લાભ અથવા દ્રવ્ય મેળવવા જતાં આઠ પ્રકારના કર્મને લાભ (કમ બંધ) અહીં અસંયમી (ગૃહસ્થ) જીવનને વાંછક (ભાગ વાંછત)