________________
ચાંદમુ. શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૫
હાંશીયાર સાધુ આચાર્ય નું કહેલું ખરાખર સમજે, બુદ્ધિહીન સાધુ એછું કે ખાટુ' સમજે, છતાં પણ પેલેા મંદ બુદ્ધિવાળા ખાતુ ખેલે તે પણ અકર્કશ વચન વડે તિર-સ્કાર ન કરી તેને સમજાવવું પણ તેની હિંસા તિરસ્કાર ન કરે, અથવા લાંબાં લાંખા નકામાં વાકયા ન લે, તેમ ઘેાડા વખતમાં કહેવાનું કહેવામાં ઘણા વખત ન લગાડે.
ટી અ.—વળી તે સાધુને એ પ્રમાણે એ પ્રકારની ભાષાથી કહેતાં તીક્ષ્ણ બુદ્ધિપણાથી તેજ પ્રમાણે તેવા અ ને કહેનાર આચાર્ય વિગેરેથી સાંભળતાં તેવીજ રીતે સમજે છે, પણ બીજો સાંભળનાર સાધુ મંદ બુદ્ધિથી બીજી રીતેજ સમજે, તે વખતે વિદ્વાન સાધુ પાસે મંદ બુદ્ધિવાળા આવતાં તેને હેતુ ઉદાહરણ અને સુયુક્તિ વડે ખુલ્લું સમજાવતાં છતાં એમ ન કહેવુ' કે 'તું મૂર્ખ છે, રૂઢ (દાઢ ડાહ્યો) ખમુચિ. વિગેરે કર્કશ વચને! વડે તિરસ્કાર ન કરતાં જેમ તે સમજે તેવી રીતે મધુર વચનથી કહે, પણ યાંય પણુ ક્રોધી બનીને મુખ હાથ હૈાઠ કે આંખના વિકારો વડે અનાદરથી કહીને પીડા ન કરવી, તથા તે પ્રશ્ન કરે, તે સમયે તેની ભાષા અપશબ્દવાળી હોય તોપણ તેને હું મૂર્ખ અસસ્કૃત મતિવાળા ! તારા આ સ`સ્કારવાળા છતાં પહેલાં કે પછીના સબંધ મળ્યા વિનાના એવા વડે શું? એમ એલીને તેની હિંસા–તિરસ્કાર ન કરે, તેના અસંબદ્ધ ખેલવા તે ફ્રી ફ્રી ચાદ કરીને પૂછનારને ગભાવીશ નહિ, તથા નિરૂદ્ધ-અ