________________
હસમું સમાધિ અધ્યયન
બધી જગ્યાએ રાગદ્વેષ રહિત થઈને વિચરે, જો નઈ જગ્યાએ રાગદ્વેષ થાય તે તેને ઉપદેશ આપે છે કે આ બધા છે પિતાના કરેલાં કર્મોનાં ફળ ભેગવતા સાધારણ એક શરીરમાં અનંતા જીવોને તથા મનુષ્ય પશુઓ પણ આર્તધ્યાનમાં દુઃખીઆ છે, તે બધી રીતે સંતાપ કરે છે, તે દરેકને જુદા
જુદા છે.) एतेसु बालेय पकुव्यमाणे आवस्ती कामसु पावएसु । अतिवायतो कीरती पावकम्मं निउंजमाणे उ करेइ
જH II. પી. પૂર્વે કહેલા પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થયેલા તથા દુઃખના ઉપતાપથી પીડાતા જીવે છે, તેમને બાળ-અજ્ઞાન તથા “ચ અવ્યયથી અજ્ઞાની નહિ પણ પેલા વનસ્પતિ વિગેરે જેને સંઘદન પરિતાપન અપદ્રાવણ વિગેરે કૃત્યથી પાપ કર્મોને કરતે તે પાપનાં ફળ ભેગવવા તે પૃથ્વી આદિ જંતુ (પ્રાણુઓ) માં અવતાર લઈ તે પિતે બીજાને પીડતે, તેમ તે બીજા જીથી પીડાય છે, દુઃખ ભેરાવે છે, પાઠાંતરમાં પૂર્વ તુ યા છે તેને અર્થએ પ્રમાણે દષ્ટાંત આપે છે કે જેમાં ચાર કે પરસ્ત્રીલંપટ પિતાનાં પાપથી હાથ પગોનું છેદાવાનું કે વધ બંધનનાં અહીં દુઃખ ભેગવે છે, તે પ્રમાણે બીજે કઈ પાપ કરનાર એવા પ્રત્યક્ષ દષ્ટાંતથી અનુમાન કરે છે કે મારે પણ