________________
નવમું વીર્ય અધ્યયન.
[૫૭
નકામાં છે, તેથી તે વ્રતને સફળ કરવા કષા છેડવા તે બતાવે છે, પલિ કુચ-જેના વડે પરિ-બધી રીતે કુચ કરવી વક્તા કરવી, તે માયાની ઠગાઈ વડે થાય તે દગે કે પતિ કુંચન માયા-(કપટ) છે, તથા જેના વડે બધી રીતે આત્મા ચંચળ થાય તે ભજન-લેભ છે, તથા જેના ઉદય વડે આત્મા સારા બોટાને વિવેક ભૂલે તે વિષ્ટા માફક છોડવા જે હોય તે સ્થડિલ કીધ છે, તથા જેમાં જાતિ વિગેરે પ્રથમથી આશ્રય લે અને દર્ષથી ઉન્મત્ત બને તે ઉઠ્ઠાયમાન છે, કવિતામાં હોવાથી નપુંસકલિંગ છે, (સંસ્કૃતમાં માન-પુલ્લિગ છે.) જાતિ વિગેરે મદનાં બહુ સ્થાને છે તેથી કારણે પ્રમાણે કાર્યમાં બહુ પણું લેવાથી બહુવચન છે. (ચકાર અવ્યય અંદરના જુદા ભેદ બનાવવા માટે છે અથવા બધાને અર્થ ભેગે લેવા માટે છે.) ધૂન આ ક્રિયાપદ છેડવાના છેવાના અર્થમાં છે તે બધા સાથે જોડવું, માયાને ધ-લે કેધ, માન, ને છેડ, સૂત્રની રચના વિચિત્ર હેવાથી કમ બદલાય છે, (ક્રોધ મન માયા લેભ લખવા જોઈએ,) માટે દેષ નથી, અથવા રાગનું તજવું ઘણું મુશ્કેલ છે, અને લેભામાયા પૂર્વક છે, તેથી પ્રથમજ માયા લેભ લીધો, કષાય છોડવામાં બીજું કારણ કહે છે, એ માયા વિગેરે લેમાં કર્મ બંધન છે, તેથી વિદ્વાન પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે.