________________
દસમું સમાધિ અધ્યયન.
[
ભિક્ષુ સંચય ન કરે. સારા ધર્મ કહેનાર સાધુ તૃષ્ણા કે શંકા છેાડીને સતેાષથી વિચરે, અને પ્રજા જીવમાત્રમાં પોતાના સમાન બધામાં તે, આ લાકમાં વિતના અથી બનીને આશ્રવ પાપ ન કરે, અને સારી તપસ્વી ભિક્ષ ઉપાધિ સર્ચ ન વધારે ફકત ખપ જેટલું નિર્દોષ લે, सव्विंदियाभिनिव्वुडे पयास, चरे मुणी सव्वतो
વિષ્વમુક્ત
पासाहि पाणे य पुढो वि सते, दुक्खेण अहे परिતપમાને સુ. ૪ ॥
અધી ઇન્દ્રિયા ફ઼રસ વિગેરે છે, તેમનાથી નિવૃત્ત-વશ કરવા તે જીતેન્દ્રિય અને પ્ર-શેમાં ? પ્રજા-સ્ત્રીઓમાં (સૃષ્ટિનુ મૂળ જન્મ આપનારી સ્ત્રી છે,) કારણ કે તેમાં પાંચે પ્રકારના શબ્દ (ગાયન) વિગેરે વિષયા વિદ્યમાન છે તેજ કહે છે, कलानि वाक्यानि विलासिनीनां गतानि रम्याण्यवलोकितानि । रतानि चित्राणि च सुंदरीणां, रसोपि गन्धोपि च चुम्बनानि । १ ।
યુવાન સુંદરીઓ મનેહર વાયા છે (કાનને પ્રિય લાગે છે) સુદર રૂપ છે તે દેખતાં આનદ આવે છે. સુંદર સ્ત્રીના સ્પર્શમાં કામળતાના આશ્ચર્યજનક આનંદ છે, શરીરમાં સુ ંદર સુગંધી લગાવે તેથી નાકને આનંદ આવે છે, અને