________________
wwwmmwwwwwwwwwww
ર૧૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. નિર્મળ સંયમની ક્રિયા ઉત્સાહથી કરે છે, તે ધીરપુરૂષે છે, વળી કેટલાક સારું ખોટું વિચારી સમજીને જે જિનેશ્વરે કહ્યું છે તે સાચું છે, એ નિશ્ચય કરી દુઃખ સહીને કર્મો કાપે તે વીર પુરૂષ છે, અથવા પરીસહ ઉપસર્ગરૂપ શત્રુસેનાને જીતવાથી વીર છે, અથવા બીજી પ્રતિમાં વિત્તિ વીરા મતિ જે પાઠ છે તેને અર્થ કહે છે. કેટલાક ગુરૂ (બહાળ) કમી જે અલ્પ સત્વવાળા વિજ્ઞપ્તિ-જ્ઞાન-તેનાથી જ વીર બોલવા માત્ર શર પણ કરણમાં શૂરા હોય ને તેમને મેક્ષ પ્રાપ્ત ક્રિયા વિના ન થાય તે કહે છે. શાસ્ત્રો ભણને મૂરખ બને છે, વિદ્વાન ખરે તે કરજ સાચો પરખે રોગાદિ બધું વૈદ સાચો, દવા વિના જાણ હરે ન રોગો डहरे य पाणे वुडेय पाणे
ते आत्तओ पासइ सव्वलोए उबेहती लोगमिणं महंतं बुद्धे ऽपमत्तेसु परिव्यएजा ॥सू.१८॥
સૂત્ર અ–નાના મોટા છે છે, તેમને આ લેકમાં પિતાના જીવ સમાન વહાલા ગણે, અને દુઃખ ન દે, અને આ જીવ લેકને અનંત માને, અને પિતાને અનંત કાળ સંસારમાં ભ્રમણ ન થાય, માટે અપ્રમાદી બની પ્રમાદમાં ન લપટાતાં વિચરે,