________________
~~~
~~
~~~~~~~
~~~~~~~~~
ર૭૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
--------~-- ઉપર કહેલા બધા મળે છેડીને ધીસાધુઓ ફરીને તે સેવન કરતા નથી, તે સુધીર ધર્મવાળા ઉંચનીચ બને ગાત્ર છોડીને તે મહર્ષિઓ સર્વોત્તમ અગોત્ર ગતિ કહે છે તે મેક્ષને પામે છે, - હવે મદસ્થાનેને ન કરવાનું બતાવીને તેની સમાપ્તિ કરે છે, ઉપર બતાવેલ પ્રજ્ઞા વિગેરે મદસ્થાને સંસાર ભ્રમણનાં કારણે સારી રીતે જાણીને તેને છોડે, ધી બુદ્ધિ વડે રાજે શેભે તે ધીરે વિવિદ્ય તત્વજ્ઞ પુરૂષે આ જાતિ વિગેરે મને આદરતા નથી.
પ્ર.–આવા કોણ?
ઉ– સુધીર-સુપ્રતિષ્ઠિત ધર્મ ગ્રુતચારિત્રરૂપ જેમને છે તે સુધીરધર્મવાળા બધા મળે છોડીને મહર્ષિ ઉત્તમ તપ વડે કર્મમેલ પેઈને બધા ઉંચ ગોત્રને ઉલંધીને સૌથી ઉંચી મોક્ષ નામની સર્વોત્તમ ગતિને મેળવે છે, ચ શબ્દથી જાણવું કે કદાચ તે ભવમાં મેક્ષે ન જાય તે કપાતીત એવાં પાંચ અનુત્તર વિમાનમાં જાય છે, અગેત્રપદ મેળવે તેથી જાણવું કે ત્યાં નામ કમ આયુ વેદનીય વિગેરે ઘાતી કે અઘાતી કર્મ એક પણ હેતું નથી,
भिक्खू मुयच्चे तह दिधम्मे
गामं च णगरं च अणुपविस्सा से एसणं जाणमणेसणं च
अन्नस्स पाणस्स अणाणुगिद्धे ॥१७॥