________________
બારમું સમવસરણ અધ્યયન.
(૧૫૯
૭ માતા, ૮ પિતા, આ આઠને મન વચન કાયા અને દાન એ ચાર ભેદે વિનય કરતાં ૮૪૪=૩ર થાય. वैनयिकमतं विनयश्चेतोवाक् कायदानतः कार्यः। मुरनृपतियतिज्ञातिस्थविराधममा तृपितृषु सदा ॥१॥
આ પ્રમાણે ૧૮૦+૮૪+૬૭+૩ર૩૬૩ વાદી કિયાવાદી વિગેરેના ભેદો થાય છે, તે બતાવીને તેમના મતનું અધ્યયન કરવાથી શું લાભ છે તે બતાવે છે.
તે પૂર્વે બતાવેલા વાદીઓને મત-અભિપ્રાય તે વડે અનુકુળ સ્વીકારેલું-તે સ્વીકારવા વડે પ્રજ્ઞાપના-પ્રરૂપણા (કથન) વર્ણિત (કહેલ) છે, તે આ અધ્યયનમાં ગણધર ભગવતેએ શા માટે કહેલ છે, તે બતાવે છે, તે વાદીઓને સદ્ભાવ-પરમાર્થ-(મંતવ્ય) શું છે, તેને નિશ્ચય કરવા માટે તે કારણથી આ સમવસરણ નામનું અધ્યયન ગણધરે કહે છે, તે બતાવે છે. વાદીઓને સારી રીતે મેલાપ કરે, અર્થાત્ તેમના માનવાના તત્વને બતાવવા માટે આ અધ્યયનમાં તેમની સરખામણી કરી છે, તેજ હેતુથી આ અધ્યયન છે.. - હવે આ સમ્યમ્ અને મિથ્યાત્વપણાને જેમ વિભાગ પડે તેમ તેમ બતાવે છે, સમ્યગ અવિપરીત ( યથાર્થ) દષ્ટિ-દર્શન પ્રદાર્થની ઓળખાણ-(મત) જેને છે તે સમ્યમ્ દષ્ટિ છે, પ્ર–કેણ છે? ઉક્રિયાવાદી-ક્રિયા ચારિત્ર સ૬