________________
નવમું ધર્મ અધ્યયન.
તથા ફરસ લીધાથી પાંચે લેવા) અમૃદ્ધ એટલે ત્યાગી તેમ વિપરીતમાં દ્વેષ ન કરે, એમ કહેવું, (અર્થાત રાગદ્વેષને ત્યાગ કરી સમભાવી રહે,) તથા આરંભ તે સાવદ્ય અનુષ્ઠાન રૂપ, પાપમાં અનિશ્રિત પ્રવૃત્તિ ત્યાગે, હવે ઉપસંહાર (ટુંકાણ) કરે છે, આ અધ્યયનથી શરૂવાતમાં અનાચાર ત્યાગવાનું ઘણું કહ્યું, તે બધું સમયથી તે જિનેશ્વરના આગમથી વિરૂદ્ધ હેવાથી નિષેધ્યું છે, તથા જે વિધિદ્વારે કુસમયથી વિરૂદ્ધ લેકેત્તર હોય તેને નિષેધ નથી, પણ જે કુતીથિકેએ ઘણું કહ્યું, તે સિદ્ધાંત વિરૂદ્ધ હેવાથી ન આદરવું. अइ माणं च मायं च तं परिणाय पंडिए । गाखाणि य सव्वाणि णिव्वाणं संधए मुणि॥३६॥
જે મુખ્ય ત્યાગવાનું તે ત્યાગવાના છે દ્વારવડે મેક્ષ સાધવાનું બતાવે છે. અતિમાન (અતિશે માન-અહંકાર) ચશબ્દથી તેને સબતી કેધ તથા માયા તથા તેને કાર્ય ભૂત લાભ તે ચારેને વિવેકી સાધુ જ્ઞપરિજ્ઞાથી સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે, તથા બધા ગારે તે રૂદ્ધિરસસાતા. ગાર સંસાર કારણપણે જાણીને ત્યાગે, ત્યાગીને સાધુ પિતે નિર્વાણ તે બધાં કર્મ ક્ષયરૂપ વિશિષ્ટ આકાશ દેશ (સિદ્ધિ સ્થાન) માં ધ્યાન રાખે, (અને મેળવે) આ પ્રમાણે સુધર્માસ્વામીએ જ બુસ્વામીને ધર્મ નામનું નવમું અધ્યયન કહ્યું.