________________
૧૧૧૧૧ -
vuuuuwuwuwuvos
૨૮૨).
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પાળે) અથવા નિંદનીક વચને ન બેલે જેમકે કુતર્થિઓ પાપ વ્યાપારમાં રક્ત થએલા શીલથી ભ્રષ્ટ વ્રત રહિત કુંડલ વેંટલ કરનારા છે, એવું અન્ય દર્શનીનું કુવન લેવાયા છતાં પિતે વિના કારણે પારકાને દોષ ઉઘાડનારાં નિંદાનાં મર્મ ભેદનારાં વચને ન બોલે, તે સુધીર ધમીએ છે. केसिंचि तकाई अबुज्झ भावं,
खुदपि गच्छेज असदहाणे आउस्स कालाइयारं वघाए
સ્ત્રાપુમાણે ઘણું રે પારો પિતે બીજાને અભિપ્રાય સમજ્યા વિના ઉપદેશ દેવા જાય તે પેલાને શ્રદ્ધા ન થતાં વિવાદ થતાં કોળી થઈને ઉપદેશ દેનાર સાધુશ્રાવકના આયુષ્યને ઘટાડે અર્થાત અકાળે મૃત્યુ આણે, માટે પ્રથમ બીજાને અભિપ્રાય સમજવાવાળે ધર્મોપદેશ બીજાને આપ અથવા જીવાદિકનું સ્વરૂપ બતાવવું.
ટી-કઈ મિથ્યાષ્ટિઓના કુતર્કથી પરિણમેલા પિતાના આગ્રહમાં દઢ થયેલાના વિતર્કો એટલે તેણે મતિ કલ્પનાથી કરેલા કુભાવને સરળ સાધુ કે શ્રાવક ન સમજતાં જૈન ધર્મ તેને સમજાવવા પ્રયત્ન કરતાં ન સમજે તે વખતે કડવું વચન