________________
૨૭૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
^^^^^^^^^^^^^^^^^^^^^^,
પૂછતાં તરત જવાબ આપનાર (હાજર જવાબી હોય, અથવા ધર્મકથા કરવાના સમયમાં જાણે છે કે સાંભળનાર પુરૂષ કેણ છે. ક્યા દેવને નમનારે છે, કયા મતને માને છે, એમ બધું પિતાની તીણ સમયસૂચકતાની બુદ્ધિથી જાણે, તેથી યોગ્ય રીતે બેલે, તથા વિશારદ તે અર્થ ગ્રહણમાં સમથે અને શ્રોતાને અનેક રીતે યુકિતથી સમજાવે, (ચ શબ્દથી જાણવું કે તે પ્રમાણે સાંભળનારના અભિપ્રાયને પ્રથમ જાણું લે, તથા આગાઢા-અવગાઢા પરમાર્થ સમજાવનારી તત્વજ્ઞાન સમજાવનારી પ્રજ્ઞા બુદ્ધિવાળો તે આગાઢપ્રજ્ઞ સાધુ કહેવાય, તથા સારી રીતે ધર્મવાસનાથી ભાવિત આત્મા જે છે તે સુવિભાવિતાત્મા છે, આવી સત્ય ભાષા વિગેરેના ગુણોથી શેભીતે સાધુ થાય છે,
આવા ગુણવાળો થયા પછી તે ગુણે જે નિર્જરાનું કારણ છે, તેનાથી પણ અહંકારી બને, મનમાં સમજે કે હુંજ ભાષાની વિધિ જાણનારે , હુંજ સાધુવાદી છું, મારા જે પ્રતિભાશાળી બીજો નથી, વળી મારા જેવો અલૈકિક તે જૈન ધર્મનાં લેકર શાસ્ત્રોના પરમાર્થને જાણનારે, અવગાઢ પ્રજ્ઞાવાળ બીજે કઈ નથી, હું જ સુભાવિતામા છું, આમ ગુણેથી અહંકારે ચડેલે પોતાની બુદ્ધિથી બીજા માણસને અવગણે, અને બેલે કે આવા મૂર્ખાથી દુઃખથી સમજે તેવા કુંડીના કપાસ જેવા અમૂચિ (મૂઢ થી વાર્તાલાપ