________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૩૧ - ઉ–પિતે પરહિતમાં એકાંત રક્ત છે, ઉપદેશક છે, તેના ઉપર જે ભક્તિ છે, તે લોકેનું બહુમાન વિચારીને “મારા આ બોલવાથી કદાચિત પણ આગમને બાધા ન થાય.” એમ વિચારીને પછી વાદ કરે, તથા પોતે આચાર્ય વિગેરેથી જે શીખે છે, તેની સમ્યકત્વની આરાધનાને જ વળગી રહી પોતે આચાર્યનું દેવું ચૂકવવા માટે બીજાઓને તે પ્રમાણે શીખવીને શ્રદ્ધા કરાવે, પણ સુખશીલી કૃતાર્થ બનીને બેસી ન રહે, (ઉદ્યમ કરીને બીજાને ભણાવવામાં પ્રમાદ ન કરે) से सुद्ध सुत्ते उवहाणवं च
धम्मं च जे विंदति तत्थ तत्थ आदेज्ज वक्के कुसले वियत्ते
से अरिहइ भासिउं तं समाहि॥२७॥ त्तिबेमि इति ग्रंथनामयं
चउदस मज्झयणं समत्तं (गा.५१८) આ ગ્રંથ અધ્યયનને ઉપસંહાર કરે છે, તે સમ્ય... દર્શનને અભૂષક યથાવસ્થિત આગમને પ્રણેતા બરોબર વિચારીને શુદ્ધ નિર્દોષ યથાવસ્થિત વસ્તુ કે અધ્યયન કહેવા વડે નિર્દોષ સૂત્ર કહે તે શુદ્ધ સૂત્ર છે, તથા ઉપધાન