________________
૩૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. સિધિર્મ આદિવૈમાનિક દેવથી માંડીને પંચ અનુત્તર વિમાન સુધીના ઉંચ કેટીને દેવે થાય છે, એવું કારસૂત્ર જૈન આગમ કહે છે, હવે સુધમોસ્વામી જંબુસ્વામીને ઉદ્દેશીને કહે છે, મેં આ લેકેત્તર જિનેશ્વર દેવ પાસે સાંભળ્યું છે કે સમ્યકત્વ વિગેરે સામગ્રી પ્રાપ્ત કરીને મનુષ્ય કાતે મેક્ષમાં જાય, કાંતે વૈમાનિક દેવ થાય છે. આ મનુષ્ય ગતિમાં થાય પણ બીજે નહિ, એવું તીર્થકર પાસે ગણધરે સાંભળ્યું તે પોતાના શિષ્યોને કહ્યું કે માણસજ અશેષકર્મ ક્ષય કરીને સિદ્ધિગતિમાં જનારે થાય છે, પણ મનુષ્ય ન હોય તે મોક્ષમાં તે ભવમાં ન જાય, આ કહેવાથી શાક્ય (બૈદ્ધ મતવાળે) કહ્યું છે કે દેવ હોય તેજ બધાં કર્મને નાશ કરીને મેક્ષમાં જાય છે, તે ખોટું છે, એમ બતાવ્યું, કારણ કે ત્રણગતિ–દેવ નારકી તિર્યંચ જે મનુષ્ય વિનાની છે, તેમાં નિર્મળ ચારિત્રને અભાવ હોવાથી તે મેક્ષમાં ન જાય, પણ નિર્મળ ભાવ મનુષ્યમાં થઈ શકે, તેથી મેક્ષમાં જાય છે. હવે તેમના નામ લઈને કહે છે, अंतं करति दुक्खाणं इह मेगेसि आहियं आघायं पुण एगसिंदुल्लभेऽयं समुस्सए।११
બૌદ્ધ લેકે કહે છે કે દેવતા નિર્મળ ભાવનાથી મેક્ષમાં જાય છે, પણ જૈન ધર્મ કહે છે કે મનુષ્ય જ મોક્ષમાં જાય