________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
૧૧૭
અહીં સંપૂર્ણ સમ્યગ દર્શન વિગેરેથી મોક્ષમાર્ગ છે, છતાં પણ છુટા તથા ભેગનું વર્ણન કરવું, તે પ્રધાનપણું બતવવા માટે કહ્યું તેમાં દોષ નથી, (૮) સુખ-આ સુખનો હેતુ છે, ઉપશમ શ્રેણિમાં અપૂર્વ કરણ અનિવૃત્તિ બાદર અને સૂમ સંપરાય એવાં ત્રણ ગુણ સ્થાન ૮ ૯-૧૦ ગુણસ્થાનમાં કોઈ વિગેરે પાતળા પડવાથી સુખ શાંતિ આત્મામાં અનુભવાય છે, (૯) પથ્ય મેક્ષ માર્ગમાં હિત કરનારૂં પથ્ય છે, ક્ષેપક શ્રેણિમાં ૮-૯-૧૦ ગુણ સ્થાને જાણવા-એ ત્રણ ગુણ સ્થાનોમાં કોંધ વિગેરે ક્ષય થવાથી વધારે શાંતિ થાય છે, અને પથ્ય ઔષધ માફક ગુણકારી થાય છે, (૧૦) શ્રય-અગ્યારમું ગુણ સ્થાન ઉપશમ શ્રેણિનું છેલ્લું પગથીë જેમાં મેહ સર્વથા શાંત હોય છે, તે સ્થાને કાળ કરે તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એકાવતારી દેવ થાય છે, (૧૧) નિવૃત્તિ-બારમું ગુણસ્થાન કેવળજ્ઞાન થવાની તૈયારી મેહ સર્વથા નાશ થવાથી અવશ્ય સંસારથી નિવૃત્તિ-છુટકારો થાય, (૧૨) નિર્વાણ-ચાર ઘાતકર્મ દૂર થવાથી કેવળ જ્ઞાન થાય તે તેરમું ગુણસ્થાન જાણવું, (૧૩) શિવ–મક્ષ પદ તે ચૌદમું ગુણ સ્થાન શેલેશી જે અઈઉરૂલ એ પાંચ હૃસ્વ સ્વરને ઉચ્ચાર થાય તેટલું અયાગી ગુણ સ્થાન છે, આ બધાં મેક્ષમાં કિંચિત્ ભેટવાળાં હોવાથી જુદાં બતાવ્યાં અથવા આ બધાં નામે પર્યાયે એકઅર્થવાળા શબ્દો જાણવા (તે શિષ્યની બુદ્ધિમાં મેક્ષ માર્ગ બરબર ઠસાવવા માટે જુદા