________________
vvvvvvv
૨૮૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો જ્યારે પણ બેલિવું હોય, ત્યારે સંયમને બાધા ન લાગે, તેવી રીતે ધર્મને સંબંધ કડે. - પ્ર–શું વિચાર કરીને? શું બેલે? તે બતાવે છે, એકલા અસહાયવાળા જતને તેની કરેલી શુભ અશુભ કરણીને આધારે પરલોકમાં જવાનું થાય છે, તથા પૂર્વે કરેલી કરણીને આધારે ત્યાંથી આવવાનું થાય છે, કહ્યું છે કે
કર્મ કરે છે એક, ભગવતે ફલ એક, જન્મ મરેજ એકલે, ભવાંતરે પણ દેખ.” iful માટે ઉપરથી સહાય કરનારા બીજા દેખાય તે પણ પરમાર્થથી વિચારતાં ધર્મ છેડીને બીજો કોઈ સહાયક નથી, આ વિચારીને મુનિઓને ઉચિત મૌન તે સંયમ ધર્મ મુખ્ય છે તે બતાવે. सयं समेच्चा अदुवा विसोच्चा
भासेज्ज धम्मं हिययं पयाणं जे गरहिया सणियाणप्पओगा
ण ताणि सेवंति सुधीरधम्मा ॥१९॥ પોતાની મેળે સમજે, અથવા ગુરૂ પાસે સાંભળીને જનું હિત થાય તે જ્ઞાન ચારિત્રરૂપ ધર્મ કહે, તથા સંસારવાસનાં નિયાણ ન કરે, તથા સુધીર ધર્મવાળા ઉત્તમ