________________
ચાઢમુ. શ્રી શ્ર’થ નામનું અંધ્યયન.
[૩૧
પોતે બીજાની હાંસી ન કરે, ન પાપ વ્યાપાર કરે, પેતે એજસ્વી હાય તેા ખીજાને સાચું. પણ અહિતકર કડવુ' વચન ન મેલે, તેમ બીજાના તિરસ્કાર ન કરે, ન પેાતાની બડાઈ કરે, તેમ અણુાઇલ (નિસ્પૃહી ) રહે તેમ ક્યાયાને ત્યાગી અકષાયી અને
ટી. અ.—જેમ બીજાને હાસ્ય ઉત્પન્ન થાય, તેવા શબ્દ ન મેલે, કે શરીરના અવયવ કે બીજી ચીજ વડે ચેષ્ટા ન કરે, તેમજ બીજા પાપ વ્યાપાર તે મન વચન કાયાથી પાપ વ્યાપારે। ન સાંધે, ન કરે, જેમકે આને છેદ, આને ભેદ, તથા જૈનેતરને મશ્કરી લાગે કે તેની પુષ્ટિ થાય તેવું વાકય ન બોલે,
#2
કામળ શય્યામાં સુવું પ્રમાતે ઉઠીને દૂધની રાખડી પીવી, પોરના જમવુ ત્રીજા પહેારે પીણુ પીવું, દ્રાખ અને ખાંડ અડધી રાતે ખાવું (પછી ધ્યાન કરવું) કે જેથી અ ંતે માક્ષ મળે આવુ શાકયપુત્ર ગૌતમ બુદ્ધ કહે છે, આવાં વાકયાથી પરના ઢાપા ઉઘાડવા જેવા છે, તેથી પાપ ખધન જાણીને મશ્કરીમાં પણ ન લે, તથા એજ-રાગદ્વેષ રહિત અથવા ખાદ્ય અત્યંતર ગ્રંથ ત્યાગવાથી નિષ્કિંચન અનેલે તથ્યપરમાર્થ થી સત્ય હોય છતાં પણ જો કહેર વચન હાય તે બીજાના ચિત્તમાં કલેશ થાય, માટે સપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છેડે, અથવા રાગદ્વેષના વિરહથી
૨૧