________________
આઠમું વીર્ય અધ્યયન.
આ કહેવાય, તે સાંત છે. બાળ પંડિતવી દેશેવિતિ (યથાશકિત બ્રહ્મચર્ય વિગેરે પાળે કે સામાયિક વિગેરે) ગ્રહણ કરે તે શરૂઆત સાદી છે, અને સર્વ વિરતિ (સાધુપણું) લે અથવા વ્રત ભંગ કરે તે તે (સપર્યવસાન અંતવાળું) શાંત છે. બાળ વીર્ય તે અનાદિ અનંત અભ
ને આશ્રયી અવિરતિ રૂપ છે, અને ભને આશ્રયી અનાદિ સાંત છે, આદિ સપર્યવસિત તે વિરતિ લઈને ભાગે તેથી અવિરતિ સાદી થઈ અને જઘન્યથી ફરીથી તુર્ત અંત મુહૂર્તમાં ચારિત્ર ગ્રહણ કરે અથવા ઉત્કૃષ્ટથી અપાઈ પુદ્ગળ પરાવર્તન કાળમાં ફરીથી ચારિત્ર ઉદય આવે તેથી શાન્તપણું છે, સાદિ અનંત બાલવીર્યને અસંભવ છે, અથવા પંડિત વીર્ય સર્વ વિરતિરૂપ છે, અને તે વિરતી ચારિત્ર મેહનીયને કાંતે ક્ષય થાય, ક્ષયે પશમ થાય અથવા ઉપશમ થાય છે તે પણ ત્રણ ભેદે થાય એથી વીર્યના પણ તેજ ત્રણ ભેદે થાય છે. નામ નિષ્પન્ન નિક્ષેપ એ પ્રમાણે વીર્યને થયે, અને સૂત્ર અનુગામમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું તે કહે છે. दुहावेयं सुयक्खायं, वीरियंति पवुच्चई। . किं नु वीरस्स वीरतं, कहं चेयं पवुच्चई । सू.गा.१।
આ વીર્ય બે પ્રકારનું અવું કહે છે ( આ વિશેષણ