Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Catalog link: https://jainqq.org/explore/012077/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દિ મારક- ગ્રંથ Jan Education International For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री मोहनलालजी अर्धशताब्दी स्मारक ग्रंथ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વગ ગમન : વિ. સં. ૧૯૬૩ વિ. સં. ૧૮૮૭ ચાંદપુર (મથુરા) For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ श्री मोहनलालजी अर्धशताब्दी स्मारक - ग्रंथ: लेखक तथा संपादक : पू. मुनिवर्य श्री मृगेन्द्रमुनिजी महाराज 001010 0000 मोहनलाल શતા जय ECOMMON मुज - સરક प्रकाशक : श्री मोहनलालजी अर्धशताब्दी स्मारक ग्रंथ - प्रकाशन समिति मुंबई - १ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : જયંતિલાલ રતનચંદ શાહ મનસુખલાલ તારાચંદ મહેતા મંત્રીઓ : શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સમારકગ્રંથ-પ્રકાશન–સમિતિ, શારદા સદન, ૧૧, પારસી બજાર સ્ટ્રીટ, કોટ, મુંબઇ-1. વિ. સં. ૨૦૨૦ ઈ. સ. ૧૯૬૪ મૂલ્ય રૂા. દશ મુદ્રક : બહાદુરસિંહજી પ્રિન્ટિંગ પ્રેસ, પાલીતાણા તથા જવાહર પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ, ૯ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૫ મે પણ છું સમુદાયના આધારસ્તંભ અને જેમની કૃપાદષ્ટિથી જ આ ગ્રંથનું હું સંપાદન કરી શકો ... દીર્ઘચારિત્રપર્યાયી પૂ. પંન્યાસ પ્રવર શ્રી કીતિમુનિજી ગણિવર તથા શાંતમૂર્તિ તપસ્વી પૂ. પંન્યાસ પ્રવર શ્રી નિપુણમુનિજી ગણિવરને આ સ્મારક-ગ્રંથ સાદર સમપિત કરું છું. ભવદીય કૃપાકાંક્ષી મૃગેન્દ્ર For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્મારક ગ્રંથનું શબ્દ સ્થાપત્ય પ્રકાશકીય નિવેદન - સંપાદકીય નિવેદન. ... ... ... મુનિશ્રી મૃગેન્દ્રમુનિજી મુનિશ્રા મગજન આવકાર . મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ. બિંદુમાંથી સિંધુ શ્રી જયભિખુ • શ્રી મેહનલાલજી મહારાજનું જીવનદર્શન સં. શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા • શ્રી મોહનલાલજી મહારાજની ઉપકારસ્તુતિ મુનિરાજ શ્રી લલિત મુનિજી કાવ્યવિભાગ ૧ ગુરુ–ગુણાનુવાદ (સંસ્કૃત) મુનિશ્રી મૃગેન્દ્રમુનિજી ૨ ચરિત્રનાયક સ્તુત્યષ્ટક ( , ) ઉપા. શ્રી લબ્ધિમુનિજ ૩ શ્રી મેહુનાષ્ટકમ ( , ) શ્રી વિજયચંદ મેહનલાલ - ૪ અધ્ધ (ગુજરાતી) શ્રી માવજી દામજી શાહ ૫ જ્ઞાનમૂર્તિ ગુરુદેવ ( , ) શ્રી પાદરાકર ૬ મહિનમુનિ-પ્રશસ્તિ ( , ) શ્રી બાલેન્દુ ૭ અંજલિ ( , ) શ્રી ગણેશભાઈ પરમાર ૮ ક્રાંતિના કુમારને ( ) શ્રી ગુણવંત શાહ ૯ શ્રદ્ધાંજલિ (હિન્દી) શ્રી શાંતિલાલ સુરાણું ૧૦ અષ્ટદલકમલબંધ (સંસ્કૃત) • ૧૧ મુરજ–બબ્ધ (સંસ્કૃત) • જીવનચરિત્ર-વિભાગ લેખક: શ્રી મૃગેન્દ્રમુનિજી મહારાજ પ્રકરણ ૧ ભૂતકાળની ભીતરમાં ૨ સ્વાતિનું મોતી ૩ અપણને આનંદ ૪ શિ૯૫ કંડારાય છે. • ૫ નવી ભાવના, નવું જીવન ૬ બુઝાતે દીપ ૭ મંથનનું નવનીત ૮ ઈતિહાસની આરસી . ૯ તીર્થ ફલતિ કાલેન. ... ૧૦ રાજસ્થાનની રાજધાનીમાં ૧૧ સમય પારખુ સંત ... ૧૨ ભૂગર્ભના ભાગ્ય ઉઘડે છે. : : : : : : : : : : : : ૩૭ ૪૨ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મેહનઘેલી મુંબઈ ૧૪ ગિરિતળેટી ને મુનિ મેહન ૧૫ યોગી અને યુગ · ૧૬ સંઘર્ષ અને સમાધાન ૧૭ પુણ્ય હજી પરવાર્યું નથી. ૧૮ ચિરંતન સમૃતિ ૧૯ અંતિમ શયન પરિશિષ્ટ ૧ સંદર્ભ–ગ્રંથોની સૂચિ ... ૨ બેલતી તારીખ .. ૩ સ્મૃતિ કાર્યો ૪ સ્થાપત્ય સજીવન બને છે. ' પ ... ની પુણ્ય સ્મૃતિમાં ૬ પુણ્ય-ભૂમિ શ્રી ચરિત્રનાયક-વિષયક લેખ-સંગ્રહ ૧ શ્રી આત્મારામજી મહારાજ (ગુજરાતી) પં. શ્રી રિદ્ધિમુનિજી મહારાજ ' અને શ્રી મેહનલાલજી મહારાજ ૨ સ્વ. પૂ. શ્રી મુનિ મહારાજ ( , ) શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ શ્રી મેહનલાલજી બી. એ, એલ. એલ. બી. ૩ અર્ધશતાબ્દી નાયકની જન્મકુંડલી( , ) શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા ૪ વચનસિદ્ધ વિભૂતિ ( , ) શ્રી ફતેહચંદ ઝવેરભાઈ શાહ ૫ અલૌકિક જીવન ( , ) શ્રી વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ ૨૧ બી. એ. ६ भादर्शजीवन का अपूर्व प्रभाव हिन्दी श्री ऋषभदालजी जैन ७ मुनिश्री मोहनलालजी (,) महता श्री शिखर चन्द्र कोचर ८ धन्यास्ते खलु तपोधनाः (संस्कृत) पं रुद्रदेव त्रिपाठी एम्. ए. ૯ શ્રી મેહનલાલજી મહારાજ (ગુજરાતી) ૫. ઉપાશ્રી લબ્ધિમુનિજી મહારાજ ૩૪ અને ક્રિોદ્ધાર ૧૦ સ્મૃતિગ્રંથના ઘડવૈયા , પૂ. મુનિશ્રી ભક્તિ મુનિજી મહારાજ ૩૮ ૧૧ મેહમયીના ભાગ્ય જાગ્યાં શ્રી ભાઈચંદભાઈ નગીનદાસ ઝવેરી ૪૧ 12 Muni Maharaja (ઈગ્લિશ) Shri Mohanlal Bhagwandas Shri Mohanlalji Jhavery B. A., LL. B. 44 For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ અન્યવિષયક લેખ-સંગ્રહ (ગુજરાતી વિભાગ) ૧ પૂજ્યપાદશ્રીની પાંચ પદ્યકૃતિઓ - સંપાદક ૨ જ્ઞાન અને ભાવના પં. શ્રી ભદ્રકવિજયજી ગણિ ૯ ૩ જૈન શ્વેતાંબર સંઘના ઇતિહાસનું છે. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ એક ભૂલાયેલું પ્રકરણ એમ. એ. પીએચ. ડી. ૪ “ઉવસગ્ગહરં શેત્ત: એક અધ્યયન છે. હિરાલાલ ર. કાપડિયા. એમ. એ. ૨૪ ૫ જૈન આગમ સાહિત્યમાં ખનિજ ડો. ભેગીલાલ જ. સાંડેસરા ૪૪ તેલનો ઉલ્લેખ ૬ ત્રણ દેશ્ય આગમિક શબ્દો ડો. હરિવલલભ ચુ. ભાયાણી એમ. એ. પીએચ. ડી. ૪૦ ૭ આબુદેલવાડાના જૈનમંદિરની શ્રી રવિશંકર મ. રાવળ શિલ૫સમૃદ્ધિ ૮ પાટણનાં જૈન મંદિરોમાં કાષ્ઠ શિલ્પ શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે ૫૯ ૯ “gણના રિલ' ની હસ્તલિખિત મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ ૬૫ પેથીમાંનાં રંગીન ચિત્રો ૧૦ દીધ તપસ્વી શ્રી જિનદ્ધિસૂરિ શ્રી પુલચંદ હરિચંદ દેશી (મહુવાકર) ૭૦ (ન્દિી મિાજ) १ श्री मोहनलालजी शान भंडार, सूरतकी श्री अगरचंदजी नाहटा । ताडपत्रीय प्रतियाँ. श्री भंवरलालजी नाहटा । २ देशी नाममाला પ્રો. મિરર રરરી ઇમ્. ३ जैन दार्शनिक साहित्य और मुनिराज श्री जंबूविजयजी महाराज. १८ प्रमाणविनिश्चय. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ : - IN ક' પ્રકાશકીય નિવેદન મહાપ્રભાવિક મુનિરાજશ્રી મોહનલાલજી મહારાજને અર્ધશતાબ્દી મહોત્સવ સંવત્ ૨૦૧૩ માં ભૂલેશ્વર લાલબાગ ખાતે શાંતમૂતિ પંન્યાસ પ્રવર શ્રીનિપુણમુનિજી ગણિવર તથા પૂજ્ય મુનિરત્ન શ્રી ભકિતમુનિજી આદિ સાધુસમુદાયની નિશ્રામાં ઉજવવામાં આવ્યું, ત્યારે પૂજ્યપાદની કાયમી સ્મૃતિરૂપે તેમનું ચરિત્ર છપાવી બહાર પાડવાની વિચારણા થઈ હતી. ત્યારબાદ મહારાજશ્રીની જીવનપ્રભા ઉપરાંત જૈનધર્મ સંબંધી લેખો માટે અનેક વિદ્વાનેને આમંત્રણ આપી એમના ઉપયોગી લેખેને એમાં સમાવેશ કરી, ગ્રંથની ઉપગિતા વધારવા સ્મારકગ્રંથ પ્રગટ કરવાનો નિર્ણય લેવાયે. આ પેજનાને મૂર્ત સ્વરૂપ આપવા એક સમિતિ નીમવામાં આવી અને ચરિત્રનું આલેખન, તથા વિદ્રોગ્ય લેખો મેળવી સંપાદનકાર્યની જવાબદારી મુનિશ્રી મૃગેન્દ્રમુનિજીને સોંપવામાં આવી. યદ્યપિ સમિતિના અંદાજ કરતાં આ ગ્રંથપ્રકાશનમાં ઘણો વિલંબ થયે છે, તે પણ તેમાં ચરિત્રનાયકના જીવન સંબંધી વિશેષ માહિતી અને અનેક વિદ્વાનોના લેખોને સમાવેશ થઈ શકે છે, એ બાબત અમારે માટે આનંદદાયક છે પૂજ્યપાદને શિષ્યસમુદાય, ભકતજને તથા સામાન્ય જૈન સમાજ ઘણા સમયથી આ ગ્રંથના પ્રકાશનની રાહ જોઈ રહ્યો હતો, તે આજે પ્રકાશિત થઈ રહ્યો છે, તે અમારા માટે ગૌરવને પ્રસંગ છે. આ ગ્રંથ-પ્રકાશનમાં શાંતમૂર્તિ પં. શ્રી નિપુણમુનિજી ગણિ, પૂ. મુનિશ્રી ભકિતમુનિજી તથા મુનિશ્રી ચિદાનંદમુનિજી આદિએ અમને માર્ગદર્શન આપ્યું છે, તે માટે અમે તેમના અણી છીએ મુનિશ્રી મૃગેન્દમુનિએ પૂજ્યપાદના ચરિત્રલેખન તથા બીજા લેખો મેળવવા ખૂબ જ પરિશ્રમ સેવે છે, તેમજ આ ગ્રંથનું સંપાદનકાર્ય સંભાળી ખંતથી પાર પાડ્યું છે, તે માટે અમે તેમના અત્યંત ઋણી છીએ. - આ પ્રકાશનકાર્યમાં પ્રેમભર્યો સહકાર આપવા માટે શ્રી બહાદુરસિંહજી પ્રિન્ટિંગ પ્રેસ, જવાહર પ્રિન્ટિંગ પ્રેસ તથા પ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકોને સમિતિ વતી આભાર માનવાની તક લઈએ છીએ. સેવામૂતિ શ્રી ફતેહચંદ ઝવેરભાઈએ અમને વારંવાર જે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે, તે માટે એમને આભાર માનવાનું કેમ ભૂલાય? આ કાર્યમાં સક્રિય સાથ અને સહકાર આપવા માટે અમે શ્રી માણેકચંદભાઈ હરખચંદ, શ્રી કાળીદાસ સુંદરજી કપાસી, શ્રી કેશરીચંદ હીરાચંદ ઝવેરી, તથા શ્રી સરદારમલજી કોઠારી, શ્રી મકનજી અનોપચંદજી વગેરેના આભારી છીએ. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: શ્રી કાંતિલાલ કેરાએ આ ગ્રંથને સુશોભિત કરવા માટે કિંમતી સુચને આપ્યા છે, તે માટે તેમને આભાર માનવાની તક લઈએ છીએ. શ્રી સારાભાઈ મણિભાઈ નવા પ્રકાશિત "Jain Mantrashastra' પુસ્તકમાંથી પૂ. મુનિશ્રી મેહનલાલજી મહારાજની મંત્રશક્તિ વિષે લેખ પ્રગટ કરવા માટેની પરવાનગી આપવા માટે આભાર વ્યક્ત કરવાની જરૂર ખરી ? આ ઉપરાંત શ્રી વલ્લભસૂરિ સ્મારકગ્રંથમાંથી ચિત્રો અને ફોટાઓની રજૂઆત આ ગ્રંથમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સહકારથી અમે કરી શક્યા છીએ, એ માટે તેમના ત્રાણી છીએ. શતાવધાની પંડિત શ્રી ધીરજલાલભાઈએ આ ગ્રંથના આગળના ભાગના તમામ બુફે તપાસી આપી ગ્રંથને સમયસર તૈયાર કરી આપવા માટે જે ખંતભર્યો સહકાર આપ્યું છે, તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. અંતમાં આ ગ્રંથ માટે જે જે પૂજ્ય મુનિવર્યો તથા વિદ્વાન લેખકબંધુઓએ પિતાના અમૂલ્ય સમયને ભેગ આપીને વિદ્વત્તાપૂર્ણ લેખ લખી આપ્યા છે, એ બધા માટે એમનો આભાર કયા શબ્દોમાં માનવે? અગાઉથી સભ્યો થઈ આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપનાર સૌ કઈ ભાઈઓ, બહેન, જુદા જુદા ટ્રસ્ટો, દેરાસરે, પુસ્તકાલયને આભાર માનતા અમને આનંદ થાય છે. મુંબઈ તા. ૧-૧૨-૬૪ લિ. જયંતિલાલ રતનચંદ શાહ મનસુખલાલ તારાચંદ મહેતા માનદ મંત્રીઓ : શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ–પ્રકાશન સમિતિ. 4. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ | Eldri&kh}}}} In the city. . . . || || | | ....... * || HITS ...... * e tree curd thus w संपादकीय निवेदन जयन्तु जिनेन्द्राः ॥ જે મહાપુરુષની પુણ્યસ્મૃતિમાં આ સ્મારકગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, તે ગ્રંથનાયક શ્રીમદ્ મેહનલાલજી મહારાજનું નામ જૈન આલમથી તે અજાણ્યું નથી જ. પ્રસ્તુત સ્મૃતિગ્રંથનું પ્રકાશન તા આજે થાય છે, પર`તુ એના વિચાર-બીજનું વાવેતર આજથી ૬ વર્ષ અગાઉ થયું હતું. વિ. સ. ૨૦૧૩ માં ચૈ. વ. ૧૨ ના રાજ પૂ. શ્રી મેાહનલાલજી મહારાજના ૫૦ માં સ્વર્ગારાદ્ધદિન આવતા હાઇ એ ૫૦ મી સવત્સરી પ્રસંગે શ્રીમદ્ન અધ શતાબ્દી સ્વર્ગાણુ-મહેાત્સવ મુખઇ-ભૂલેશ્વર ખાતે લાલબાગ ઉપાશ્રયના હૉલમાં પૂ. પંન્યાસશ્રી નિપુણમુનિજી ગણીવર આદિની શુભ-નિશ્રામાં ઉજવાયા હતા. ઉત્સવેાની ઉજવણી પછી અનેક ઉપયાગી કાર્યોં પ્રાયઃ પ્રમાદથી વિસારે પડી જતાં હાય છે, પરંતુ ધગશને જો ઢીલી પાડવામાં ન આવે તે એ સમયે પ્રારંભેલાં કાર્યાં જરૂર સાકાર બની શકે છે. અહિં પણ સ્વર્ગારેહણુ-મહાત્સવ-સમિતિએ જ્યારે પુ. શ્રી મેાહનલાલજી મહારાજનું જીવન-ચરિત્ર છપાવી પ્રસિદ્ધ કરવાની ભાત્રના પૂ. મહારાજશ્રી સમક્ષ વ્યકત કરી, ત્યારે સૌએ એને વધાવી લીધી. અને મને યાદ છે કે, જુનાગઢ- દિલખુશથી શ્રીજીવણચંદ સાકરચંદ ઝવેરીના પણ એક શુભેચ્છા-પત્ર અમારા ઉપર આવેલા, જેમાં તેમણે પણ એ જ ભાવના દર્શાવી હતી; આમ આ વિચારને વેગ મળ્યે। અને પૂ. પન્યાસજી મહારાજે લખાણના પ્રારંભ કર્યાં. દરમ્યાન મને એક વિચાર સ્ફૂર્યો કે—આમ માત્ર જીવનચરિત્ર જ શા માટે? ૫૦ વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે એક સ્મૃતિગ્રંથ પ્રકાશિત કરાય તો કેમ ? મારી આ ભાવના મે* વડીલેાની સમક્ષ રજૂ કરી અને તે તેમને ગમી. પછી તે। આ કાર્યની જવાબદારી મને સેાંપવામાં આવતાં વડીલેાના આશીર્વાદ સાથે મે' તેને સ્વીકાર કર્યાં. સં. ૨૦૧૮ ના લાલમાગ (મુંબઇ) ના ચાતુર્માસ દરમ્યાન સ્મારક–ગ્રંથની યાજના માટે શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ-પ્રકાશન-સમિતિ'ની નીમણૂક કરવામાં આવી અને તેના ફળસ્વરૂપે આ સ્મૃતિગ્રંથ પ્રગટ થયા. આ ગ્રંથના પ્રકાશન પાછળ ટૂકી પણ આટલી મૂળભૂત કડી છે. RUDIT:T For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક - ગ્રંથ : મુંબઈ અને સુરતમાં મુનિશ્રીનાં સ્મૃતિ-કાર્યો પૂ. મુનિરાજશ્રી મોહનલાલજી મહારાજ ભારતભરમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુ. પી. બિહાર વગેરે જે જે પ્રાંતમાં વિચર્યા ત્યાં તેઓ જીવનની દિવ્ય સુવાસ મૂકતા ગયા છે. અને તેમાં પણ મુંબઈ અને સુરતની પ્રજા પરના તેમના ઉપકારની સ્મૃતિઓ ઈતિહાસના પાને ચિર-અંક્તિ બની રહેશે. આજથી અરધા સૈકા પહેલાને ભૂતકાળ એ બતાવે છે કે સં. ૧૯૫૭ થી ૧૯૬૩ સુધીને સમય મુંબઈ અને સુરતના જૈન સંઘ માટે ખરેખર સુવર્ણયુગ હતો. ૧૬ વર્ષના એ સમયમાં ધાર્મિક ક્ષેત્રે ઘણી કાંતિ આવી, અનેક યાદગાર સર્જન થયાં. આ યાસ્વી પરિવર્તનમાં જે કોઈને મુખ્ય હિસ્સો ગણીએ તો તે આપણા ચારિત્રનાયકનો હતો. સં. ૧૯૪૭માં શ્રીમદ્ મેહનલાલજી મહારાજ સૌ પ્રથમ મુંબઇમાં સંવેગી સાધુ તરીકે પધાર્યા, ત્યારથી ૧૪ થી ૧૬ વર્ષ પર્યત મુંબઈ અને સુરતના સંઘને તેમની ધર્મપ્રભાવનાને નિયમિત લાભ મળતો રહ્યો, જેના પરિણામે અનેક નૂતન જિનમંદિરો, જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠાઓ, ઉપધાને, દીક્ષાઓ અને તે ઉપરાંત જ્ઞાનભંડાર, પાઠશાળા, હાઈસ્કૂલ, હેટેલ, કન્યાશાળા, ધર્મશાળા, ભેજનશાળા, ડિસ્પેન્સરી, ચેરિટી ફંડ વગેરે અનેક ભગીરથ કાર્યોના બીજ રોપાયાં અને તેમાંથી આજે ઘણીખરી સંસ્થાઓ વિકસિત બની સમાજ અને ધર્મના ક્ષેત્રમાં યશવી કાર્ય કરી રહી છે. આમ આ બધાનું શ્રેય મુખ્યત્વે આપણા ચરિત્રનાયકને ફાળે જાય છે. સુરત, મુંબઈ પાલીતાણું તથા આસિયા વગેરે અનેક સ્થળે એ મારકે આજે પણ એમની કીર્તિગાથા ગાતાં ઊભા છે. સ્મૃતિગ્રંથની એક આછી રૂપરેખા પ્રસ્તુત ગ્રંથની સામગ્રી નીચે મુજબ પાંચ વિભાગમાં વિભકત છે – કાવ્ય વિભાગ. ૨ ચરિત્રનાયકની સળંગ જીવન-કથા અને પરિશિષ્ટો. ૩ ચરિત્રનાયકના જીવનને સ્પર્શતા લેખો. ૪ અન્યવિષયક લેખો. ૫ ફેટોગ્રાફ, પ્લેઈટ. (૧) આ વિભાગમાં સંસ્કૃત, ગુજરાતી તથા હિન્દી ભાષાના કાવ્યોનો સમાવેશ થાય છે. (૨) વિભાગ બીજામાં પૂ. શ્રી મોહનલાલજી મહારાજની સંપૂર્ણ, સળંગ અને ક્રમબદ્ધ જીવન-કથા વણી લેવામાં આવી છે. મહાન-પુરુષની જીવન-સમીક્ષાનું કામ સરળ તો નથી જ, તેમ છતાં તેમના તરફની ભકિત અને ભાવના એ માટે પ્રેરતી હોય છે. - For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન : ચરિત્રને લોકભોગ્ય અને વાચનક્ષમ બનાવવા યથાશકિત પ્રયાસ કર્યો છે. અને ચરિત્રગત પ્રસંગેના પરિમાર્જન માટે આધાર તરીકે મેં જે જે પુસ્તક, પત્ર, ફાઈલો તથા હસ્તધનો ઉપયોગ કર્યો છે, તેની યાદી સંદર્ભગ્રંથોની સૂચિમાં આપી છે. પરિશિટોમાં ચરિત્રના દેહનરૂપે ઘટનાઓ, કાર્યો અને ચાતુર્માસનાં સ્થળેની સાલવાર યાદી આપી છે. સમયના નિર્ણય અંગે “શ્રી મેહનચરિત્ર સંસ્કૃત કાવ્ય તે ખૂબજ ઉપયોગી થયું. અને પંચાસજી મહારાજે કરેલી ચરિત્ર સંબંધી છે તે આ કાર્યમાં મને એક પગદંડીની ગરજ સારી છે. આ સાથે હું એ પણ નિર્દેશ કરી દઉં કે ચરિત્રનાયકના જીવન સાથે સંકળાચેલી બે બાબત-સમાચારી અને ગુરુપરંપરા વિશે વિભિન્ન પ્યાલા પ્રવર્તે છે, તેનું પષ્ટીકરણ ચરિત્ર તેમજ અન્ય લેખોમાં આવી જતું હોવાથી વાંચકોને તેમાંથી ઘણુંખરૂં જાણવાનું મળી રહેશે, એની મને ખાતરી છે. (૩) આ પછીના વિભાગમાં ચરિત્રનાયકના જીવનને સ્પર્શતા લખ આપવામાં આવ્યા છે. તેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ ઇંગ્લીશ ભાષાના અભ્યાસ પૂર્ણ લેખન સમાવેશ થાય છે. ચરિત્રનાયકના સમાગમમાં આવવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું, એવા ત્રણ લેખકેના બહુમૂલ્ય લેખ અહિં સાભાર ઉદ્ધત કર્યા છે, તે નીચે મુજબ – લેખકનું શીર્ષક: લેખક : સ્થાન : ૧ શ્રી આત્મારામજી મહારાજ સ્વ.પં. રિદ્વિમુનિજી શ્રી આત્મારામજી જન્મઅને ગણિવર શતાબ્દી સ્મારકગ્રંથ શ્રી મોહનલાલજી મહારાજ. ૨ શ્રી સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રી મેહનલાલ દલીચંદ જૈનયુગ સં. ૧૯૮૫-૬ શ્રીમાન મુનિ મહારાજશ્રી દેસાઈ બી. એ. એલ.એલ.બી. મોહનલાલજી. ૩ મુનિ મહારાજશ્રી શ્રી મોહનલાલ ભગવાનદાસ કમ્પરેટીવ એન્ડ ક્રીટીકલ મેહનલાલજી ઝવેરી, સેલીસીટર સ્ટડી ઑફ મંત્રશાસ્ત્ર ચરિત્રનાયકના જીવનનું સાહિત્યિક પાસું તપાસતાં તેઓશ્રીએ રચેલી પાંચેક પદ્યકૃતિના નમૂના પ્રાપ્ત થયા છે. આ લેખ, ભૂલથી અન્ય વિષયક લેખવિભાગમાં આવી ગયો છે. (૪) આ વિભાગમાં અન્ય વિષયક લેખ-ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં વિભકત છે. હિન્દીલેખ મેળવી આપવામાં શ્રીયુત અગરચંદજી નાહટાનો પ્રયત્ન હું ભૂલી શકું તેમ નથી. તેમણે શરૂઆતથી જ આ માટે આત્મીયતા દર્શાવી છે, તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક- ગ્રંથ : પૂ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ તેઓશ્રીની અનેક વિધ પ્રવૃત્તિઓમાંથી સમય મેળવી આ ગ્રંથનું આમુખ લખી આપવા અનુગ્રહ કર્યો છે, તે બદલ હું તેમને ઋણી છું. પ. પુ. શ્રી ભદ્રંકરવિજયજી ગણીવર, પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મહારાજ તથા ડે. ઉમાકાંત છે. શાહ, ડો. સાંડેસરા, ડો. ભાયાણી, ડે. કાપડીઆ, આદિ સૌએ લેખની વાનગી મેકલી ગ્રંથનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત પૂ. વયેવૃદ્ધ શ્રી જિનભદ્રવિજયજી મ., પૃ. ઉપાધ્યાય શ્રી લબ્ધિમુનિજી મ, પૂ.પં.શ્રી નિપુણમુનિજી ગણીવર, પૂ. શ્રી લલિતમુનિજી મ. તથા મારા પૂ. ગુરુદેવશ્રી આદિ સૌએ વખતે વખત પ્રત્યક્ષ કે પત્રરૂપે સૂચનો કરી જેમણે મારા આ કાર્યને સરળ બનાવ્યું છે, તે બદલ તેમના ચરણમાં કૃતજ્ઞતાની અંજલિ અર્પ છું. . સહદયી શ્રી રતિલાલ દીપચંદ દેશાઈએ પણ લેખન અને સુચના અને માર્ગદર્શન આપેલ છે, તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. ગ્રંથપ્રકાશન – સમિતિના કાર્યકર્તાઓમાં સુશ્રાવક જયંતિલાલ રતનચંદ શાહ, શ્રી ફતેહગંદ ઝવેરભાઈ, શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા, શ્રી માણેકલાલ હરખચંદ, શ્રી કેશરીચંદ હીરાચંદ ઝવેરી, શ્રી કાલીદાસ કપાસી, શ્રી પુલચંદ હરિચંદ દેશી સૌએ સુંદર સેવા બજાવી લાભ લીધે છે. આ સિવાય છે. બીપીનચંદ્ર છે. ઝવેરી, શા કપુરચંદ રણછોડદાસ વરયા તથા શા ચંપકલાલ ભોગીલાલ અને અન્ય જે ભાઇઓએ આ ગ્રંથને સમૃદ્ધ બનાવવામાં ફાળો આપે છે, તે ઉલ્લેખનીય છે. અને અંતે આ ગ્રંથમાં શાસ્ત્ર કે ઈતિહાસ વિરૂદ્ધ કાંઈ પણ લખાયું હોય, કિંવા પ્રેસ કે દષ્ટિદોષથી છપાયું હોય, તે અંગે મિચ્છામિ દુકકડ દઉં છું. સુજ્ઞ વિદ્વાન વાચકોને કઈ પણ ક્ષતિ જણાય તે જણાવવા અનુગ્રહ કરે. લેખક અને ગ્રાહકોની દીર્ધ-પ્રતીક્ષાને પ્રાંતે વિલંબથી પણ ગ્રંથ પ્રકાશિત થયો છે, તેમાં સંતોષ વ્યક્ત કરવા સિવાય વિશેષ શું કહી શકું? તા. ૧-૧૨-૧૯૬૩ લિ. પાટણ જૈન મંડળ પૂ. ગુરુદેવ શ્રી ચિદાનંદમુનિ ૭૬, મરીનડ્રાઇવ ચરણરેણુ મૃગેન્દ્ર મુનિ મુંબઈ-૧. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ / નાસ્તુ વીતરાજા : S એ અલકા ૨ - - **********,, સંતે અને આત્મસાધકો એ સંસારની સનાતન સંપત્તિરૂપ છે. આવી વ્યકિતઓ પોતે ધર્મને માર્ગે ચાલે છે અને સ્વાનુભવને બળે દુનિયાને ધર્મને માર્ગ બતાવે છે. માર્ગ ભૂલેલી માનવજાતને ન્યાય-નીતિ અને ધર્મને સાચો માર્ગ દર્શાવવાને કારણે આવા સાધકને સમાજ-તિર્ધર લેખવામાં આવે છે. જૈન પરંપરામાં આવા મહાપુરુષોને પ્રભાવક પુરુષ તરીકે બિરદાવવામાં આવે છે. અને આવા ધર્મપુરુષની સેવાથી તેમજ એમના સંપર્કથી માનવીનું જીવન ચરિતાર્થ અને ધન્ય બની જાય છે. એટલા માટે જ શાસ્ત્રોમાં સત્સંગ કે સંતસમાગમને ઘણે મહિમા વર્ણવવામાં આવ્યું છે અને એની ખુબ પ્રશંસા કરવામાં આવી છે. - વીસમી સદીમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં જે પ્રભાવશાળી મહાપુરુષે થઈ ગયા, એમાંના પૂજ્ય મુનિગણાલંકાર શ્રી મોહનલાલજી મહારાજ પણ એક હતા. તેઓ જેમ જ્ઞાનવાન હતા, તેમ ચારિત્રપાત્ર પણ હતા. આજથી ૬૦-૭૫ વર્ષ પહેલાં આપણા શાસ્ત્રગ્રંથે છપાવવાની શરૂઆત હજી થઈ હતી અને શાસ્ત્રાભ્યાસ માટે આજના જેટલી વિપુલ સાહિત્ય-સામગ્રી પણ સુલભ નહોતી, એવા સમયમાં પણ શ્રી મેહનલાલજી મહારાજે શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કર્યું હતું, એ જ બતાવે છે કે એમની જીજ્ઞાસા અને જ્ઞાનભક્તિ કેટલી ઉત્કટ હતી. વળી મળે તેઓએ યતિદીક્ષા લીધેલી અને યતિજીવનમાં તે ચારિત્રની સાધના અમુક મર્યાદામાં જ કરવાની હોય છે, એટલું જ નહિં, એમાં તો સંપત્તિ અને વૈભવની સામગ્રી પણ સારા પ્રમાણમાં સુલભ હોય છે, એ જાણીતું છે. તેમાં વળી ગાદીપતિ શ્રી પૂજ્યને ઠાઠમાઠ તે ખૂબ જ હોય છે. પણ શ્રી મોહનલાલજીએ યતિદીક્ષા લેવા છતાં એમને આત્મા તો સાચા ત્યાગી, વૈરાગી અને સંયમી સાધકનો આત્મા હતે. એટલે છેવટે શ્રમણત્વને જૈન સાધુના કઠેર જીવનને સ્વીકાર કર્યો ત્યારે જ એમના આત્માને સંતોષ થયા. ભોગની સામગ્રી સહજ રીતે પ્રાપ્ત થઈ હોવા છતાં એને સહર્ષ ત્યાગ કરીને તેમણે હોંશે હોંશે ત્યાગમાગને સ્વીકાર કર્યો. એ બીના એમની ચારિત્રપરાયણતાને સચોટ ખ્યાલ આપે છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી – ગ્રંથ મુનિવર્ય શ્રી મેહનલાલજી મહારાજનું જીવન વાંચતાં એમ જાણવા મળે છે કે તેઓને જન્મ બ્રાહ્મણકુળમાં થયું હતું અને આત્મસાધનાને માટે એમણે શ્રમણજીવનને સ્વીકાર કર્યો હતો. આ ઉપરથી એમ જરૂર કહી શકાય કે આ પ્રભાવક મુનિવરે જ્ઞાનયોગ દ્વારા પિતાના બ્રહ્મત્વને ઉજાળ્યું હતું અને ચારિત્રયોગ દ્વારા પોતાના શ્રમણત્વને શોભાવ્યું હતું. - જ્ઞાન અને ચારિત્રના સુમેળથી શેભતી પિતાની સાધુતાના બળે તે કાળે મુનિરત્ન શ્રી મેહનલાલજી મહારાજે જૈનસંઘ ઉપર ઘણો ઉપકાર કર્યો હતો. એમના ઉપદેશથી અનેક ધર્મકાર્યો થયાં હતાં, અને સંઘને ધર્મકરણીની પ્રેરણા મળી હતી. તેમાંય મુંબઈ અને સુરત શહેર ઉપર તો એમને ઉપકાર સાવશેષ હતું. એમજ કહી શકાય કે મુંબઈમાં જઈ વસેલા જૈનેને ધર્મને રંગ લગાડવાની તેમજ મુંબઈને માગ જૈનમુનિવરે માટે ખુલ્લે કરવાની પહેલ સ્વનામધન્ય આ મુનિવરેજ કરી હતી. વળી જરૂર પડે ત્યારે વિચારીને બને તેટલું ઓછું બોલવાના ગુણને લીધે સંઘમાં તેઓ વચનસિદ્ધ પુરુષ ગણાતા હતા અને ગમે તેવા મુશ્કેલીભર્યા કે ઉશ્કેરણીના વખતમાં પણ તેઓ ન ક્યારેય ગુસ્સે થતા કે પિતાની શાંતિ અને સમતાને ખલેલ પહોંચવા દેતા. કવરમાર સામ-ઉપશમ એ જ શ્રમણપણને સાર છે. મુનિવર્ય શ્રી મેહનલાલજી મહારાજનું જીવન આ શાસ્ત્રવચનના દાખલારૂપ હતું. એમના જીવનની પ્રેરક અને બોધદાયક ઘટનાઓનું વર્ણન આ સ્મારકગ્રંથમાં આપવામાં આવેલ જીવનચરિત્રમાં તેમજ બીજા અંજલિ-લેખમાં આપવામાં આવ્યું છે. તેની અહિં પુનરુકિત કરવાની જરૂર નથી. આવા એક આત્માથી, હળુકમી, પાપભીરૂ, અલ્પષાયી અને ધર્મનિરત સંતપુરુષની સ્મૃતિ શ્રી સંઘમાં તાજી થાય એ ઈષ્ટ છે અને તેથી એમના કાળધર્મને ૫૦ વર્ષ થયા એ નિમિતે આ અર્ધશતાબ્દી-સ્મારક-ગ્રંથ પ્રગટ કરવાની જે પેજના કરવામાં આવી છે, તેથી ચિત્તમાં આહલાદ થાય, એ સ્વાભાવિક છે. આ સ્મારક-ગ્રંથમાં ઉત્સાહી મુનિશ્રી મૃગેન્દ્ર મુનિએ લખેલી પૂજ્યપાદ શ્રી મેહનલાલજી મહારાજની સળંગ જીવનકથા આપવામાં આવી છે તે ઉપરાંત શ્રી મેહનલાલજી મહારાજને અંજલિ આપતી કે એમનાં ગુણગાન કરતી સંસ્કૃત, ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી ભાષામાં જુદા જુદા લેખકની કૃતિઓ આપવામાં આવી છે, તે ઉપરથી શ્રી મેહનલાલજી મહારાજ કેવા પ્રભાવક પુરુષ હતા તેને સારો ખ્યાલ આવી શકશે. વળી, આ સ્મારકગ્રંથને શ્રી મેહનલાલજી મહારાજના જીવન કે ગુણગાન પૂરતો મર્યાદિત ન રાખતાં એમાં આપણા કેટલાક લબ્ધપ્રતિષ્ઠા વિદ્વાનોના ઐતિહાસિક, સાહિત્યિક For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ આવકાર : કે તાત્વિક વિષયના લેખે આપવામાં આવ્યા છે, તેથી આ ગ્રંથની ઉપયોગિતામાં વધારે થયે છે. તેથી એક સંતપુરુષના પુણ્યસ્મરણ-નિમિત્તે તૈયાર કરવામાં આવેલ આ ગ્રંથને આવકાર આપતાં આનંદ થાય છે. આ ઉપગી ગ્રંથ તૈયાર કરવા બદલ મુનિ શ્રી મોહનલાલજી મહારાજના સાધુસમુદાયને, મુનિ શ્રી નૃગેન્દ્રમુનિને, આ સમારક-ગ્રંથની કમિટિના સભ્યોને, એના સલાહકાર મંડળને અને આમાં એક યા બીજા રૂપે સહાયક થનાર સર્વ મહાનુભાવોને ધન્યવાદ ઘટે છે. અંતમાં, પૂજ્ય મોહનલાલજી મહારાજ એક આત્મસાધક પુરુષ હતા અને એમના જીવનને એ જ મહિમા હતો અને તેથી જ આટલાં વર્ષે પણ તેનું પુણ્યસ્મરણ આપણે કરીએ છીએ એટલે આવા મહાપુરુષને જાણ્યાનું અને એમને સ્મરણ કર્યાનું સાચું ફળ આપણા જીવનને ધર્મના માર્ગે દોરીને નિર્મળ બનાવવું એ જ છે. લુણાવાડા, મોટીપેળ જૈન ઉપાશ્રય અમદાવાદ મુનિ પુણ્યવિજય પિષ સુદિ ૧૩ વિ. સં. ૨૦૨૦ કરી હતી. લોકો For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ બિ ંદુમાંથી સિંધુ જલખિ'દુના દ્વારે એક વાર સાગર ગયા! મથુરાની મહાનગરી હતી. બ્રાહ્મણનું દ્વાર હતું. સમર્પણુ અને સાધુતા ત્યાં મળ્યાં. સાધુતાએ કહ્યું, માઈ! સસાર તા મદારીના ખેલ છે. તારા દીકરાને મદારીના માંકડા બનાવી ઠેર ઠેર પેટ માટે નચાવવા માગે છે, કે સ'સારના વિજેતા સરજવા ચાહે છે ?’ સમર્પણુશીલા માતા પળવાર મૌન રહી. માતા શુ જવાબ આપે! અને એમાં જવાબ આપવા જેવું પણ શું હતું? ક્યી મા દીકરાનું શુભ ન વાંછે? ‘માઇ! સ’સારની આસકિતઓને હું પિછાણું છું. પિંજરના પખીને પરને અધીન કરવુ સહેલ નથી, તે આ તે પેટની માયા છે. તારા દીકરા માગુ છુ. વરાગ્યની વિરાસત આપવા અને સાધુતાના સિંહાસને બેસાડવા.’ ભેાળી માતાએ કાળજાની કૈાર કાપીને, નવ વર્ષીના દીકરા માહનને યતિપુરુષને ભેટ ધર્યાં. ને ઇતિહાસવિદ્યાને કાળદેવતાના લાંબા અંતરપટ ભેદીને આંગણે આવીને ઉભેલા આચાય દેવચંદ્રસૂરિને, પોતાના એક પુત્ર ચાંગ-આચાય હેમચ`દ્ર સરજવા માટેભેટ ધરતી માતા પાહિની યાદ આવી. ચિંતા નથી કે એક ઘટના ઉત્તર પ્રદેશમાં ઘટી અને એક ગુજરાતના ધંધુકા શહેરમાં બની. રે! સંસાર ત્યાં સુધી કુશળ છે, જ્યાં સુધી આવી સમર્પણુશીલા ત્યાગમૂર્તિ માતાઓ હયાત છેઃ ને અનાય સંસાર સનાથ છે, જ્યાં સુધી શિષ્યમાહી નહિ, પણુ શાસનપ્રેમી સાધુએ પેાતાના નિંભાડામાં આવાં નકલંક મેાતી પકવે છે! ચઢતે પરિણામે માતાએ મેાહનને અર્પણ કર્યાં. એ ચતિપુરુષ અને પેાતાની પાસાલમાં લઇ ગયા, ને ઘડતર-ચણતર શરૂ કર્યાં. સાત વર્ષ સુધી એને સંસારમાં રાખ્યું, બ્રહ્મચારી સન્ત્યાઁ ને એના બ્રહ્મની નાવનું સુકાન કયા પ્રવાહ પડે છે, તે નીરખ્યા ક યુ'! એક રાતે શીલગુણુ રિએ સનાથમાંથી અનાથ અનેલ વનરાજનાં પારણાં પેાતાનાં For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ : ઉપાશ્રયે બાંધ્યાં હતાં! એનાં તેજકિરણની દિશા નિહાળતા હતા. જોતા હતા કે જુવાનની નાવ કયી તરફ જાય છે. રજસ કે સત્વ તરફ? અને રજસ્ત પ્રકૃતિ નિહાળી જાતે વનરાજને આશીર્વાદ આપી આત્મિક નહિ તે દેશની આઝાદી હસ્તગત કરવા વિદાય આપી હતી. જૈન સાધુઓ એ કાળે અંતરની જાગૃતિને ઉપાસના માનતા. ઓછું જ્ઞાન એમના તપસ્તેજને દુબળ બનાવતું નહિ. દંભને તેઓ આત્મિક દુર્બળતા માનતા. અને દુર્બળ માનવી કયું પાપ આચરતો નથી ? તેઓ પાસે પ્રેમને ધર્મ હતે, ને ધર્મને પ્રેમ હતો. શાખા-પ્રશાખાઓને બાહ્ય વિરતાર એમને ઓછો હતો, પણ મુળજ એમનું મહાન હતું. અને એમાં ક્રાંતિકાર જૈનધર્મ સાંપડે. પચીસ વર્ષ પહેલાં પ્રગટેલી પરમજ્યોતિ પ્રભુ મહાવીર મહા ક્રાન્તિકાર હતા. એમને ધર્મ કાંતિને હતો. તેઓએ ખાબોચિયામાં ખદબદતા જીવને સાગરની વિશાળતા અપી હતી! માનવને ઇશ્વરસજિત કેદમાંથી મુકત કરી કમની ફિલસુફી આપી હતી. જેવાં કરે કર્મ, તે પામો મમ! દેવત્વનું દાસત્વ છેડાવી, માનવતાનાં મૂલ્ય આપ્યાં હતાં કહ્યું હતું કે મનુષ્ય જન્મ દુર્લભ છે ! ભગવાન મહાવીર ગણતંત્ર રાજ્યના એક રાજકુમાર હતા. ગણતંત્રનાં લોકશાહી મૂલ્ય તેમણે જીવન અને કવન દ્વારા વ્યક્ત કર્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ ત્વના વિભાગોની જન્મજાત મહત્તાની હીનતા એમણે રદ કરી હતી. તે વર્ણાશ્રમ ધર્મનાં ચેરડાને દૂર કર્યા હતાં. સંસારમાં વ્યકિતપૂજાની ઈજારાશાહી નષ્ટ કરી, ગુણપ્રજાને પ્રચાર કર્યો હતે. અંધારી ગુફા જેવાં ધર્મતને તેઓએ ચાલુ લોકભાષામાં પ્રગટ કરી, અગમ્યતા ને ગુહ્ય ને ટાળી હતી! ધર્મ, તીર્થ અને સંઘ સ્થાપી સંસારને તરવાની ત્રિવેણી બતાવી હતી! અહિંસા, સંયમ અને તપને જીવનનાં માંગલ્ય દર્શાવ્યાં હતાં. એ ભગવાન મહાવીરના શાસનના એક સુભટ તરીકે મેહને આગળ કદમ બઢાવ્યા. પિતે ગુરુ પાસે દીક્ષિત થઈ યતિપદ સ્વીકાર્યું હતું. ને પરંપરાએ પિતાને શ્રીપૂજ્યપદ પણ પ્રાપ્ત થવાનું હતું. શ્રીપૂજ્યપદ એટલે બીજું રાજપદ! રાજા જેટલે વૈભવ, એટલે માનમરતબે, એટલે વૈભવવિલાસ ! યતિશ્રી મોહનલાલજીને આ સત્તા, આડંબર ને શ્રીમંતાઈ અચિજનક થઈ. તેઓને લાગ્યું કે જે સાગર પાસે હું આવ્યો છું, એમાં ભલે ઘણી નદીઓની જળલક્ષ્મી ઠલવાય છે, પણ મુજ તૃષાતુરને એ ઉપયોગી નથી. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ બિંદુમાંથી સિંધુ: ક્ષુધાતુર સાગરે ન જાય, એને સરેવર જોઈએ. અને એક નાનું શું જલબિંદુ સાગર છોડી સરોવરની શોધે નીકળ્યું. જૈન દર્શનેનો એને અભ્યાસ એની આ વૃત્તિને પિષી રહ્યો. જેવું એ જીવન છે; અનુભવવું એ સંસાર છે. ત્યાગવું એ મોક્ષ છે. આ માટે સદેરિત જાગ્રત એટલે જૈન સાધુ ! ઈન્દ્રિયેના દાસત્વ સામે સદા જગે ચલે વિજિગીષ! એણે નિશ્ચય કર્યો કે વિષયના દીવા ને વૈભવની રેશની ભલે ઝાકઝમાળ લાગે, પણ એ આત્મસૂર્યના ઉદય સુધી ! આત્મસૂર્યના ઉદય આડેનાં આવરણે નષ્ટ કરી નાખવાં. ન રહે વાંસ, ન બજે વાંસળી ! સંઘર્ષ એ તે સાધુતાને પ્રાણ છે ! મેહનલાલજી યતિ બધે ફરે છે, બધ વિચરે છે. પણું હૃદયમાં જ્યોતિ જુદી છે ! આત્મબળ એકત્ર કરવા, એકલમલની શક્તિ સંગઠિત કરવા એ કલકત્તામાં ધરણેદ્રને સાધી રહ્યું, ને ત્યાં તેઓને દર્શન લાવ્યાં. શકિતઓ નિર્ભય બની. " આખરે એક દહાડે યતિધર્મ તજી સાધુ ધર્મ સ્વીકારી લીધો. સાધુધર્મ તે અસિની ધાર પર ચાલવાને ધમ હતો. પણ તે તેમણે સ્વીકાર્યો! અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, ને બ્રહ્મચર્ય ! એક એક વ્રત જીવનનું સત્ત્વ માગતું હતું. પણ જંગે ચઢેલે જે ન ડરે! અને પછી ભારત વર્ષની ભોમકા ખૂંદવા માંડી. ધર્મની ખેતી કરવા માંડી ને જવયાની હરિયાળી ચારે તરફ પ્રસારી દીધી. કેટલાંક તપ-ત્યાગ ઝરમર વર્ષા જેવાં હોય છે. ટીપેટીપું સીધું ધરતીમાં ઉતરી જાય છે. કેટલાક મુશળધાર વર્ષ જેવાં હોય છે. એક સાથે પૃથ્વીને પરિપ્લાવિત કરે છે. ને વહી જાય છે. ધરતીનું નજીકનું પડ પણ સાવ કોરું રહે છે ! પહેલા પ્રકારના શ્રી મોહનલાલજી મ. હતા. તેઓએ મુંબઈમાં જૈન સાધુઓને પ્રવેશ દુર્લભ ભાળી, પિતે ત્યાં વિહાર કર્યો. ને મેહમયી નગરીને ધર્મના સંસ્કારોથી સી ચી! મેઘ અને મહાપુરુષનું જીવનવૃત સરખું છે! સુકામાં લીલું કરે. તાપમાં શીતળતા પ્રસરાવે. શ્રી મેહનલાલજી મ. જીવનભર એ વ્રતના પાલક રહ્યા! એ જીવનવતની કથા કહેતી આ મરણાંજલિ સમાજને જૂની સત્યધમની સાધુતાનાં દર્શન કરાવશે. ને ચરિત્ર ચરિત્રને ઘડે છે. એ ઉક્તિને સાર્થક કરશે, એમ હું માનું છું. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેાહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : આજે તે પરિસ્થિતિ નિહાળતાં એમ લાગે છે કે સ્હામાની અશકિત જાણવામાં જ સાચી શકિત રહેલી છે. તે અંધકાર કયાંથી આવ્યા તે જાણવામાં ખરી જાગૃતિ રહેલી છે. તે શક્તિ ને જાગૃતિ મેળવવાના પ્રયત્ન આવાં ચિત્રા દ્વારા કરવેા ઘટે. એમાં જ આવાં પ્રયત્નાની સફ્ળતા છે. છૂટી છૂટી પડેલી સામગ્રીને સંકલિત કરીને એને સરલ અને રાચક ભાષામાં રજૂ કરવાના મુનિશ્રી મૃગેન્દ્રમુનિજીને પ્રયાસ પ્રશ'સાપાત્ર છે, અને આ રીતે જ્ઞાનસાધના દ્વારા પેાતાના વડાગુરુની ચિરંજીવી ભકિત કરવા બદલ એમને ધન્યવાદ ઘટે છે. મહાપુરુષાના જીવન એ તે। આરસી છે. આરસીમાં જૈનસંધ પેાતાના મુખનુ દર્શોન કરીને આવાં આવાં ચરિત્રગ્રંથેાની ચરિતા તા છે. મુનિવર્ય શ્રી મેહુનલાલજીની જીવનએને સરખું કરવા પ્રયત્ન કરે, એ જ જયભિખ્ખુ ? For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની મહાન વિભૂતિ શ્રી મોહનલાલજી મહારાજનું જીવનદર્શન સંપાદક: શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા [શ્રી. મેહનલાલજી અર્ધ-શતાબ્દી સ્મારક ગ્રંથ તૈયાર કરવામાં શરૂઆતથી છેડે સુધી જેમણે અત્યંત કાળજી રાખી માર્ગદર્શન આપેલ છે, તેમજ ગ્રંથની રચનામાં અને જીવનચરિત્ર લખાવવામાં મહત્ત્વની વિગતો પૂરી પાડી દેરવણી આપેલ છે, એવા પૂ. ભકિત મુનિએ આ લેખ વિષેની તમામ હકીકતો તેમજ તે ઉપરથી આ લેખ કેમ તૈયાર કરવો તેની જરૂરી સુચના પણ આપેલી છે. ૫. પં. શ્રી નિપુણ મુનિજી તેમજ પૂ. લલિત મુનિજીએ પણ આ લેખ સંબંધમાં માર્ગદર્શન આપેલ છે. તે માટે શ્રી. મેહનલાલજી અર્ધશતાબ્દીસ્મારક ગ્રંથસમિતિ તેની આભારપૂર્વક નોંધ લે છે.– સંપાદક] ૧– પૂર્વ ઈતિહાસ - દરેક જીવ જન્મે છે, ત્યારે પિતાનું ભાગ્ય પણ સાથે જ લેતે આવે છે. ભાગ્યના બે પ્રકારે છેઃ શુભ અને અશુભ. આ બંને પ્રકારે અનુક્રમે પુણ્ય અને પાપના નામે ઓળખાય છે. વગર પુરુષાર્થ શાલિભદ્રને દેવેલકમાંથી વિપુલ સામગ્રીની નવાણું પેટીઓ દરરોજ આવ્યા કરતી, આને પુણ્યનો પ્રભાવ કે શુભ કર્મને ઉદય કહેવાય; જ્યારે આ દિવસ મહેનત-મજૂરી કર્યા છતાં પટપુરતું ખાવાનું પણ મળતું નથી, એવા પણ અનેક દાખલાઓ જોવામાં આવે છે. આવી પરિસ્થિતિને પાપનો પ્રભાવ કે અશુભકર્મને ઉદય કહી શકાય. કુશળ વેપારી દેવાદાર હોય તે પણ વ્યાપાર કરી પિતાનું દેવું પતાવી ધનાઢય બની જાય છે, અને પિતાની આસપાસના વેપારીઓને પણ ધનવાન બનાવવામાં મદદરૂપ બને છે, તેવી જ રીતે, જેમનું જીવન ચરણ-કરણસિત્તરીને વ્યાપારમાં જોડાયેલું હોય અને અપ્રમત્તતારૂપ કુશળતાથી તેજીને ધધે કર્યા કરતો હેય તે થોડા વખતમાં કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાનરૂપ અપૂર્વ ધન પ્રાપ્ત કરી સિદ્ધદશામાં ચાલી જાય છે. આ પ્રદેશમાં પહોંચ્યા પછી કોઈ પ્રકારની કમાણી કે ધંધે કરવાપણું રહેતું નથી. આ કળિકાળમાં પણ કોઈ વિશિષ્ટ વ્યકિત દરિદ્રનારાયણની પેઢીને માર્ગદર્શક બની સ્વ અને પરનું કલ્યાણ સાધવાનો અધિકારી થઈ શકે છે. આ જ રીતે આપણું ગુરુદેવને જીવ દેવલોકની ભૂમિ પરથી મૃત્યુલોકના પામર માનવીઓને માર્ગદર્શન આપવા ભારત દેશમાં ખેંચાઈ આવ્યું. ભારતમાં એક મહાન તીર્થ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ : સ્થાન જેવા ગણાના મથુરાની નજીકમાં ચાંદપુર નામનું ગામ આવેલું છે. આ ગામમાં માત્ર કુળની દૃષ્ટિએ નહિ, પણ ગુણામાં શ્રેષ્ઠ એવા બ્રાહ્મણદ‘પતીને ત્યાં ગુરુદેવના જન્મ થયા. પિતાનું નામ ખાદરમલ અને માતાનુ' નામ સુંદરી. પિતાનું જીવન સંત જેવું હતું, જ્યારે માતા એક મહાન સતી હતા. તેમનામાં રૂપ અને ગુણુ એવા તેા અલૌકિક કે દર્શીન કરતાં જ તેમની કુખે જન્મ લેવાનું મન થઈ આવે. વર્ષા ઋતુમાં, એક રાત્રે, પ્રભાતના સમયે, સતી માતાએ સ્વપ્નમાં પૂર્ણિમાના ચંદ્રને પેાતાના સુખમાં પ્રવેશ કરતા જોયા. સ્વપ્ન જોઇ હષ ઘેલી થયેલી માતાએ પતિને સ્વપ્નની કહાણી કહી સંભળાવી. માતા-પિતાએ વપ્નના ફળાદેશ જાણ્યા. માતાને ધર્મ પ્રત્યે અનુરાગ થવા લાગ્યા, એટલે મનમાં તીથ યાત્રાની કલ્પનાએ આવ્યા કરે, ગરીબ અને સ ંત પુરુષાની ભકિત કરવાનું મન થયા કરે. સ્વપ્ન પછી નવ માસ પુરા થતાં વિ. સ. ૧૮૮૭ના વૈશાખ સુદિ છઠ્ઠને ગુરુવારના દિવસે સ્વાતિ નક્ષત્રમાં આકૃતિએ અતિ સુંદર અને દેખાવમાં અતિ રમણીય લાગે એવા પુત્રને સુંદરી માતાએ જન્મ આપ્યા. માતાપિતાના હૈ ના પાર ન રહ્યો. ૨ – ભવ્ય ત્યાગ બાળકને જોતાં જ તેના પ્રત્યે માહ જાગે, એટલે માતાપિતાએ કુંડલીની રાશિ પરથી નહિ, પણ ભાવ ઉપરથી બાળકનુ’ નામ મેાહન રાખ્યું. લાડકવાયા મેાહનનું પાલન કરવા સાથે પેાતાના લેાચિત બ્રાહ્મણુસંસ્કૃતિના સંસ્કાર અને વ્યાવહારિક શિક્ષણ આપતાં આજના ચંદ્રની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા માહનને નવ વર્ષનાં વહાણાં વાયાં. વ્યવહારદૃષ્ટિએ મેાહનરૂપી રત્નની માલિકી માતાપિતાની હતી, પણ નિશ્ચય દૃષ્ટિએ તેા મેહન સમગ્ર વિશ્વના કલ્યાણુ અર્થે જન્મ્યા હતા. બાળકની તીવ્ર બુદ્ધિ અને અદ્ભુત સમજશકિત જોઇને માતાપિતાએ વિચારી લીધું કે આ બાળકને ઉચ્ચ શિક્ષણ આપવુ જોઇએ, અને તે દિશામાં યાગ્ય પગલાં પશુ લીધાં. જે જે માણસા ખાળકને જુએ તે છક થઈ જતા. બધાએ સલાહ આપી કે નાગેારમાં બિરાજતા યતિશ્રી રૂપચ'દ્રજી ઉચ્ચ કેાનું જ્ઞાન ધરાવે છે, માટે આ બાળકને શિક્ષણ માટે તેની દેખરેખ નીચે મૂકવા. માતાપિતા આ સંબધમાં કાળજીપૂર્વક વિચાર કરતા હતા, તેવામાં માતા સુંદરીને સ્વપ્ન આવ્યું કે મારી દૂધપાકની થાળી કોઇએ લઇ લીધી. માતાપિતાએ આખરી નિય લઇ લીધેા અને મેાહનને યતિશ્રી રૂપચંદજી પાસે લઈ ગયા. યાગાનુયોગે જે દિવસે બાળક સાથે તેઓ યતિશ્રી પાસે પહેાંચ્યા, તે જ રાત્રે યતિશ્રીને સ્વપ્ન આવેલું કે તેમને કાઇ-૬ પતિએ દૂધપાકના ઘડા વહેારાવ્યા. મેાહનને જોઇ યતિશ્રીના માત્મા ભારે પ્રસન્ન થયા, અને બાળકને જૈન ધર્મના અભ્યાસ કરાવવા શરૂ કર્યાં. જીવનમાં શીખવા જેવી તે For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જીવનદન: અનેક કલાએ છે, પણ આ બધી કલાએમાં શ્રેષ્ઠ કલા તે ધ કલા છે. ધ કલા જાણ્યા વિનાની તમામ કલાએ ઉતરતી છે અને માહુને તે। શરૂઆત જ ધમ કલાથી કરી. માત્ર સાળ વરસની વયે તેા જૈન ધર્માંના પ્રકરણાદિ ગ્રંથા માહને કંઠસ્થ કરી લીધા, અને યતિને યાગ્ય પાત્ર માની યતિધર્મની દીક્ષા માટે શ્રી રૂપચંદજીએ મેાહનને પેાતાના વડીલ શ્રી મહેન્દ્રસુરિજી પાસે માકલ્યા. પ્રાકૃતિ: થયતિ મુળાની કહેવત અનુસાર મહેન્દ્રસૂરિજીએ મેાહનને જોયા કે તેમના હૃદયમાં આન ંદોલ્લાસ વ્યાપી રહ્યો, અને તે મેાહનને યતિદીક્ષા આપવા અથે॰ મક્ષીજી લઈ ગયા. સિંહૅરાશિ (સિ`હરાશિના અક્ષરા ‘મ’ અને ‘ટ' છે.)માં જન્મ લેનાર મેાહન સાથે ત્યાં પાંચ મમ્મા ભેગા થઇ ગયા. મક્ષીજી તીથ, મહેન્દ્રસૂરિ, મેાહન, માગશર માસ અને મનેાભાવ. મેાહને અહી' યતિધમની દીક્ષા લીધી. મેહનનું આકષઁણુ અદ્ભુત હતું. જન્મથી બ્રહ્મચારી, નિર્મળ અને કામળ હૃદય, સંયમી જીવન અને સંસ્કાર તેમજ કેળવણીનેા માબાપ અને ગુરુએ આપેલા વારસે, પછી તેમાં બાકી શું રહે? 3 આત્મમંથન ભાગ્યને અનુરૂપ યોગા પ્રાપ્ત થયા સિવાય રહેતા નથી. પેાતાના ગુરુ સાથે મેાહનયતિ કાશીએ પહાંચ્યા અને ત્યાં વ્યાકરણ, કાવ્ય, તીથૅ અને જ્યાતિષશાસ્ત્રના અભ્યાસ કર્યાં. થાડા સમય બાદ રૂપચંદજી યતિ માંદા પડયા અને કાળધમ પામ્યા. મેાહન યતિના આત્માને ભારે આઘાત લાગ્યા, પણ સતારનુ સ્વરૂપ તેમને સમજાઇ ગયું હતું, એટલે અનિત્ય ભાવનામાં મન વાળ્યુ. 'રૂપચંદજીના કાળધમ'ની મહેન્દ્રસૂરિજને ખબર પડતાં તે તરત ત્યાં આવ્યા અને પેાતાની પાસેના આગમશાસ્ત્રો, તેમજ તત્ત્વજ્ઞાનને લગતાં તમામ પુસ્તકા મેાહનને સુપ્રત કરી દીધાં. ઘેાડા સમય ખાદ મહેન્દ્રસૂરિ પણ કાળધર્મ પામ્યા, પરંતુ મરણ એ તેા જન્મ લેનાર જીવના અબાધિત અધિકાર છે, એમ માની મેાહનયતિએ મનનું સમાધાન કર્યું. યતિશ્રી રૂપચ’દજી અને મહેન્દ્રરિજીના કાળ ધર્મ પામ્યા પછી મેાહનયતિમાં ભારે આત્મમથન શરૂ થયું. સામાન્ય લેાકેાને નજીવી લાગતી ખાખતમાંથી જ્ઞાની મહાત્મા પુરુષા માટા અથ તારવી લે છે. યતિજીવનમાં પરિગ્રહને અવકાશ છે, પણ જેના જીવનમાં ત્યાગ તાણાવાણાની માફ્ક વણાઈ ગયા છે, એવા માહનને પરિગ્રહ પ્રત્યે ધૃણા થઇ આવી, અને પોતાની પાસેના દ્રવ્યને ધર્માંકાર્યોમાં સદ્ઉપયાગ કરી યતિજી લખનૌથી છુટ્ટન ખાણુના સંઘ સાથે ગિરિરાજની જાત્રા કરવા અર્થે ચાલી નીકળ્યા. તે પછી પાછા કલકત્તા આવી પોતાના વધુ વખત ધ્યાન અને જ્ઞાનમાં પસાર કરવા લાગ્યા. ધ્યાનમાં એક વખત સુખ પહેાળું કરેલા એવા એક કાળેા નાગ જોવામાં આવ્યેા. માહનયતિએ એવા આભાસને For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથઃ , જ્ઞાનરૂપમાં ઘટાવી વિચાર્યું કે કાલરૂપ કાળો નાગ અંતે તે અન્ય જીવની માફક મારો પણ કેળિયો કરી જવાને. યતિજ વિચારવા લાગ્યા કે જીવનનો કાલ તો મર્યાદિત હોય છે, અને કાર્ય તે અનેક કરવાનાં છે. એવામાં બહારથી આવેલ એક યાત્રિક યતિજીને વાંદવા આવ્યા. યાત્રિકને વંદનાની ક્રિયા અટકાવતાં યતિજીએ કહ્યું: “મહાનુભવ! મારે આત્મા હજુ વંદન કરાવવાને યોગ્ય થયે નથી, માટે વંદન કરી મને પાપમાં ન નાખ.” કેવી સરલતા! કેટલી નિઃસ્પૃહતા! આત્મમંથનના અંતે તેમણે યતિજીવનને તિલાંજલી આપી અને પિતે સંધસમક્ષ ક્રિોદ્ધારપૂર્વક શ્રી સુખસૂરિજીના શિષ્ય તરીકે સંવેગીપણું રવીકારી લીધું. જીવનમાં આમ ક્રાંતિ આવી, અને મેહના યતિ હવે મુનિ મેહનલાલજી બન્યા. ૪– કોણ અનાથ? કેણ સનાથ? યતિજીના પલટાએલા જીવને તે વખતના કાશીનરેશ પર ભારે અસર કરી. કાશીનરેશને લાગ્યું કે યતિએ આ શું કર્યું ? સુખ અને આરામવાળા જીવનનો ત્યાગ કરી દુઃખદ પરિષહે સહન કરવાનો ધર્મ સ્વીકારવાનો અર્થ શું છે? નિરાધાર અને અસહાય અવ્યવસ્થાના કારણે મેહનયતિએ આ પગલું ભર્યું હશે, એમ વિચારી કાશીનરેશ મુનિ મોહનલાલજી પાસે જઈ પહોંચ્યા અને કહ્યું: “આપની એકે એક સગવડતા પૂરી કરવા હું તૈયાર છું, માટે આપે ગ્રહણ કરેલ આ કષ્ટ માગ વાળો ધર્મ છેડી દે, અને મારા રાજમહેલમાં આવી જવું. મુનિ મોહનલાલજી કાશીનરેશની વાત સાંભળી મુક્ત કઠે હસી પડયા, પણ પછી ગંભીર ભાવે કહ્યું: “રાજન ! આ જગતમાં બધાં જ અનાથ છે, અને કઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિનો નાથ નથી બની શકતી. મારી સગવડતા તો એક બાજુએ રહી, પણ તમે પોતે પણ નિરાધાર છો. વિચાર કરો, માનવીનું આયુષ્ય ઝપાટાબંધ પસાર થઈ જાય છે, તેમાં કોઈ એક પળને પણ વધારે કરી શકતું નથી. આમ છતાં, આ બાબતમાં આપ ગેરન્ટી આપે કે મારી ઈચ્છા મુજબ આપ મારું આયુષ્ય વધારી આપશે, તે તમારી વિનંતિ માન્ય કરવા હું તૈયાર છું. કાશીનરેશને મુનિજીની વાત સાચી લાગી, અને સંસારની અનિત્યતા અને પોકળતા વિષે પણ ખાતરી થઈ. તે પછી મુનિ મોહનલાલજી જોધપુર આવ્યા અને ત્યાંની પ્રજામાં પ્રચલિત એવા અનેક કુરિવાજો જેવા કે કન્યાવિક્રય, ભક્યાભઠ્ય સંબંધનું અજ્ઞાન વગેરે દૂર કરાવ્યાં. - શીરોહીનરેશ કેશરીસિંહજી પર પણ મુનિરાજનો જબ્બર પ્રભાવ પડે અને તેના રાજ્યમાં પણ અનેક સુધારાઓ દાખલ કરાવ્યા. મુનિરાજની વિદાય વખતે પણ શીહીનરેશે કોઈ પણ સેવા માગી લેવા વિનંતિ કરી, ત્યારે ભવ્ય મુનિરાજે કઈ પણ ભૌતિક For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જીવનદર્શન: પદાર્થની માગણી ન કરતાં દશેરાના તહેવારના દિવસે દેવી પાસે પાડાને વધ કરાવવામાં આવતો, તે પ્રથાને બંધ કરાવવા માગણી કરી. મહાપુરુષોની માગણીમાં પણ અનેક જનું કલ્યાણ જ રહેલું હોય છે. જોધપુરમાં આલમચંદજી નામના અધ્યાત્મી રાજકર્મચારી પુરુષ પણ મુનિરાજના પરમ ભક્ત થઈ ગયા અને મહારાજ સાહેબના સૌથી પ્રથમ શિષ્ય બનવાનું ભાગ્ય પણ તેમના ફાળે ગયું. તે પછી મુનિરાજે બ્રાહ્મણવાડજી તીર્થમાં બ્રાહ્મણે અને જેને વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવ્યું. મુનિરાજ મારવાડમાં ચારે તરફ ફર્યા અને તેમના અલૌકિક પ્રભાવથી ત્યાંની પ્રજાએ તેમને “મરુધરદેશદ્વારકનું બિરૂદ આપ્યું. ૫– ગચ્છના ભેદ અને દૃષ્ટિની વિશાળતા વિ. સં. ૧૯૪૧ની સાલની વાત છે. મુનિરાજ એ વખતે જેનેના પુરાતન શહેર પાટણમાં ચોમાસું હતા. મેહનલાલજી મહારાજ ખરતરગચ્છના સાધુ હતા, પરંતુ પાટણ જૈનસંઘના આગેવાનોએ મહારાજશ્રીને વિનંતિ કરતાં કહ્યું: ‘ગુરુદેવ! અહિંનો મોટો ભાગ તપગચ્છની ક્રિયા કરવાવાળો છે, માટે આપ કૃપા કરી અમને એ ગ૭ને અનુરૂપ એવી ક્રિયા કરાવે તો સારું.” ગચ્છના ભેદે પ્રત્યે મેહનલાલજી મહારાજ ઉદાર દિલ અને વિશાળ દષ્ટિ ધરાવતા હતા. ગચ્છના ભેદને તેમને બિલકુલ આગ્રહ ન હતા. મહારાજશ્રીએ સંઘના આગેવાનોની વાત સાંભળીને કહ્યું: ‘મહાનુભાવો! મુક્તિ તે ન ખરતર મેં હૈ, ન તપગચ્છ મેં. મુક્તિ તો આત્મા મેં હૈ. ઇસકે કિયા કરની હે વો બેઠ જાઓ! અને મહારાજ સાહેબે તપગચ્છની ક્રિયા કરી, તેમજ કરાવી. ' ૬- પૂજય આત્મારામજી મહારાજ અને મોહનલાલજી મહારાજ વચ્ચે પૂર્ણ સદભાવ ૫. આત્મારામજી મહારાજ સુરતમાં ચોમાસુ હતા, ત્યારની આ વાત છે. ચોમાસુ પૂર્ણ થતાં આત્મારામજી મહારાજના વિહારવખતે સુરતના આગેવાન જૈનોએ ગદ્ગદિત કંઠે આચાર્યશ્રીને કહ્યું: “આપ સ્થિરતા કરી જાઓ તો કેવું સારૂં? અમને આપશ્રી જેવા આચાર્ય હવે ક્યાંથી મળી શકવાના પૂ. આત્મારામજી મહારાજે શ્રાવકોને જવાબ આપતા કહ્યું: “મહાનુભાવો! ગભરાવાની કે મૂંઝાવાની જરૂર નથી ? પાલીતાણામાં હાલ મુનિ ૧. વિ. સં. ૧૯૪૮ માં તપગચ્છ ક્રિયા આદરી એ હકીકત અમારા વડીલ પૂજ્ય દ્વારા જાણવા મળેલ છે.' ભકિતમુનિ તથા પં. શ્રી નિપુણમુનિજી For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ અર્ધ શતાબ્દી ગ્રંથ: મોહનલાલજી બિરાજે છે, એમને મળે, એટલે તમારે અસંતેષ ટળી જશે. ખરેખર! મહાપુરુષના હૃદય પણ અત્યંત સરળ અને મૃદુ હેય છે. એ જમાનામાં અમેરિકાની ચીકાગોની સર્વધર્મપરિષદમાં સ્વ. વીરચંદ રાઘવજી શ્રીમદ્ આત્મારામજી મહારાજના આશીર્વાદ લઈ હાજરી આપવા ગયા હતા. ત્યાંથી આવ્યા બાદ શ્રી વીરચંદભાઈની બાબતમાં જૈન સમાજમાં ભારે ઉહાપોહ જાગે. મુંબઈનું વાતાવરણ એ વખતે ભારે ઉકળાટભર્યું અને કલેશમય થઈ ગયું. તે સમયે શ્રી મોહનલાલજી મહારાજ મુંબઈમાં બિરાજતા હતા. શ્રી આત્મારામજી મહારાજને જ્યારે મુંબઈના ઉગ્ર વાતાવરણની ખબર પડી, ત્યારે તેમણે મુંબઈસંઘના આગેવાન ગૃહસ્થને કહેવરાવ્યું કે આ બાબત શ્રી મોહનલાલજી મહારાજ પાસે રજૂ કરવી, અને તેઓશ્રી જેમ સલાહ આપે, તે મુજબ કરવું. દીર્ધ દષ્ટા શ્રી મોહનલાલજી મહારાજ પાસે જ્યારે આ પ્રકરણ આવ્યું, ત્યારે મહારાજશ્રીએ એ ફેંસલો આપ્યો કે શ્રી વીરચંદ ગાંધીએ જિનેન્દ્ર પ્રભુની એક સ્નાત્ર પૂજા ભણાવવી અને મુંબઈના સકળ જૈન સંઘે તે નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો. સં. ૧૯પરમાં શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગગમનના સમાચાર ચારે તરફ ફરી વળ્યા. શ્રી મોહનલાલજી મહારાજ એ વખતે વાલકેશ્વર ચુનીલાલ સાંકળચંદના બંગલામાં બિરાજતા હતા. એમને આ ખેદજનક સમાચાર આપવામાં આવ્યા, ત્યારે ભારે આઘાત લાગ્યો અને કહ્યું: “જૈન શાસનને એક મહાન સ્તંભ આજે આપણું વચ્ચેથી અદશ્ય થયો છે. મારી જમણી ભુજા ગઈ હોય તેવું મને જણાય છે. જેના સમાજના સ્તંભ જેવા આ બંને મહાપુરુષ એક બીજાનું ઉત્કર્ષપણું બતાવતા અને ગૌરવ વધારતા, તેથી જ એ જમાનામાં એમની બોલબાલા હતી. ભારતને સમગ્ર જૈન સમાજ આપણ આવા ગુરુદેવ માટે ગૌરવ અનુભવતે. ૭– મહારાજશ્રીનું સુરતનું ચોમાસુ સુરતના જૈન અગ્રેસર આચાર્યશ્રી આત્મારામજીની વાત ધ્યાનમાં રાખી તીર્થયાત્રા અને ગુરુવંદનાથે પાલીતાણા શ્રી. મેહનલાલજી મહારાજ પાસે ગયા. અને સુરતમાં ચોમાસું કરવા માટે મહારાજશ્રીને વિનંતિ કરી. મહારાજશ્રીએ સુરતના જૈનોની વિનંતિ માન્ય કરી. મહારાજ સાહેબના સુરતના પ્રવેશ વખતે સુરતના સંઘને આનંદ અદ્દભુત અને અલૌકિક હતો. શહેરના મુખ્ય રસ્તાઓને ધ્વજાપતાકાઓથી શણગાર્યા હતા. સુરતીઓના સાંબેલા અને વાજીત્રની સુરતીએ આખા શહેરને આકર્ષી લીધું હતું. જાળીએ, માળિયે અને ઝરૂખે માણસની ઠઠ જામી હતી. સુરતી લેકે મહારાજશ્રીની વાણીથી ભારે પ્રભાવિત For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જીવનદન : થયા હતા. સ્થાનકવાસી સ`પ્રદાયના સમાગમથી જે લેાકેાએ મૂર્તિપૂજાને છેાડી હતી, તેઓએ પાછી મૂર્તિ પૂજા શરૂ કરી. હેાળીના તહેવારમાં લેાકેા ગાંડા માણસા માક વર્તાતા, તે બધું મહારાજશ્રીના ઉપદેશના કારણે બંધ થયું, લેાકેા શ્રદ્ધાયુક્ત થયા, શકિત અનુસાર સૌએ જાતજાતનાં પચ્ચખાણા લીધાં અને લેકમાં અપૂર્વ આનંદ ફેલાયા. ચામાસા ખાદ સુરતથી નવસારી પધારતાં મહારાજ સાહેબે ત્યાંના સંઘને મંદિરને જીર્ણોદ્ધાર કરવાની પ્રેરણા આપી અને સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યેા.૨ ૮ – પટેલની વાડી નવસારીથી વિહાર કરતાં અમલસાડ–બીલીમેારા-વલસાડ-પારડી-બગવાડા વગેરે ગામેાની ફરસના કરતાં ગુરુદેવ દમણ પધાર્યાં. એ વખતે લેાકાને આજના જેટલી અશાંતિ અને ઉપાધિ ન હતા. ગુરુદેવને એક ગામથી બીજે ગામ લેાકેા પહોંચાડવા આવતા અને આગળના ગામવાળા સામે લેવા આવતા. આવા પ્રસંગે રસ્તા પણ મંગળમય ખની જતા અને લેાકેા મહારાજશ્રીની જય ખેલતા. દમણથી વાપી, દહાણુ વગેરે ગામેા ફરી મહારાજશ્રી વાણુગામ આવ્યા. ત્યાં જંગલ વચ્ચે સૌરાષ્ટ્રવાસી એક પટેલની વાડીમાં ગયા. પટેલે મહારાજ સાહેબનાં દર્શન કર્યાં કે તેના ભાવેાલ્લાસમાં વધારા થયા, કારણ કે મહારાજ સાહેબની ભવ્ય દેહાકૃતિ, ઢીંચણ સુધી પહેાંચે તેવા લાંખા હાથ અને તેમની સૌમ્ય મુખાકૃતિ કેઇને પણ શાંતિ ઉપજાવે તેવાં હતાં. પટેલે મહારાજશ્રીને વાડીમાં સ્થિરતા કરવા વિનતિ કરી, એટલે મહારાજ સાહેબે તેની વિનંતિના સ્વીકાર કર્યાં. મહારાજ સાહેબે પટેલને ક્તિના લાભ, સાધુસંતની સેવાના લાભ, વગેરે ખાખતા સમજાવી, એટલે પટેલે ત્યાંજ નિયમ લીધે કે આ રસ્તેથી જે કેાઇ સાધુસંત પસાર થશે, તેની અવશ્ય ભકિત કરીશ. આ પટેલના વારસદારાએ તેમના વડીલની સેવાભાવનાને ૨. નવસારી સંધને જીર્ણોદ્ધારની પ્રેરણા આપતી વખતે મહારાજશ્રીએ સૂચના આપી હતી કે છાઁદ્ધાર કરાવતી વખતે મૂળ નાયક ભગવાનને ગાદી પરથી ફેરવવા નહિ. ગુરુદેવનું વચન ધ્યાનમાં રાખી ત્યાંના આગેવાન શેઠ નગીનચંદ જીણુજી તથા અમરચંદ લખમાજી, રામાજી પ્રેમાળ, ઝવેરચંદ ઠાકરશી અને તેમચંદભાઇ વગેરે શેઠીયાઓએ તે પ્રમાણે જ જીર્ણોદ્ધાર કરાવ્યેા. સ. ૧૯૮૮ માં મહારાજશ્રીના વયેવૃદ્ધ શિષ્યરત્ન શ્રી દેવમુનિજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા થઇ હતી, જે પ્રસંગે ભકિત મુનિ અને નિપુણમુનિ પણ એમની સેવામાં હાજર હતા. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ * શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: વારસો જાળવી રાખે છે અને તે રસ્તે પસાર થતાં સાધુઓ અને સાધ્વીઓની આજે પણ ભક્તિ કરે છે. ૯ – મુંબઈની ભૂમિ પર પ્રથમ સાધુનાં પગલાં સં. ૧૯૪૭ની સાલની વાત છે. એ વખતે મુંબઇની જાહોજલાલી આજના જેવી ન હતી, તેમ છતાં ભારતનું એ પહેલા નંબરનું વેપારઉદ્યોગનું શહેર હતું. પરંતુ ભગવાન મહાવીરના શાસનના કોઈ મુનિરાજનાં પવિત્ર પગલાંથી આ ભૂમિ પાવન થઈ ન હતી. જૈન સાધુઓને વિહાર મોટા ભાગે સુરત સુધી થતો. મહાન વિભૂતિઓ ભારે દીર્ધદષ્ટિવાળી હોય છે અને તેમના સમય પછીની પચાસ-સો વર્ષ આગળની ભાવિ પરિસ્થિતિને પણ તેમને ખ્યાલ આવી જાય છે. મુંબઈ શહેરનું ભાવિ શું થવાનું છે, તે મહારાજશ્રીના ખ્યાલ બહાર ન હતું, તેથી જ પૂ. મેહનલાલજી મહારાજે પોતાના પુનિત પગલાંથી મુંબઈની ભૂમિને સૌથી પ્રથમ પાવન કરી. એ વખતે લોકોને ઉત્સાહ અનેરો હતે. શહેરના મુખ્ય માર્ગો તે દિવસે ધ્વજાપતાકાથી શોભી રહ્યા હતા. ઝવેરી લોકોએ મેતીની માળાઓના પિતાના દ્વારે તેણે બાંધ્યા હતાં. નાના બાળકો અને બાલિકાઓ દેવકુમાર જેમ શેભતા હતા. શ્રેષ્ઠ પ્રકારના બેન્ડ વાજાઓ તે સામૈયામાં સામેલ હતા. સાંબેલાઓની બંને બાજુએ પોલીસેના જોડેસ્વારે ૩ સં. ૨૦૦૮ ની સાલમાં શ્રી ભકિતમુનિ-નિપુણમુનિ મુંબઈ જતી વખતે એ જ વાડીમાં ઉતર્યા હતા. ત્યાં પૂ. મોહનલાલજી મ.નો ફોટો જોવામાં આવ્યું. આ સંબંધમાં પૂછતાં સગત પટેલના પુત્રે જણાવ્યું કે તે ફોટો તે તેના પિતાશ્રીના વખતથી રાખવામાં આવ્યો છે, અને સાધુસંતોને આ વાડીમાં રાખવાની સલાહ-સૂચના અમારા વડીલને આ મહાત્મા પુરુષેજ આપેલી. અમે આજે પણ તેનું પાલન કરીએ છીએ. પછી પટેલને પુત્રોને તેઓએ જણાવ્યું કે આ ફોટામાં જે મહારાજ છે, તેજ અમારા ગુરુ છે, અને અમે તેમનાજ શિષ્ય છીએ. અમારી વાત સાંભળી પટેલના તમામ કુટુંબીઓ બહુ રાજી થયા, એ જમાનામાં ફેટાની પ્રથા ખાસ ન હતી. પણ મુંબઈમાં મહારાજશ્રી હતા, ત્યારે એક વહરાભાઈ ગુદેવની નાની છબી ખેંચી વિલાયતમાં તેની દશ હજાર કોપી કરાવી લાવ્યા. લાલબાગના એટલે આ વહેરાભાઈ જ્યારે પેટા વેચતા હતા, ત્યારે શેઠ દેવકરણ મુલજીનું ધ્યાન ખેંચાયું અને તેમણે તમામ કેપીઓ પૈસા આપી લઈ લીધી, અને લોકોને દર્શનાર્થે ભેટ આપી. આજે પણ મુંબઈના શ્રાવકોના ઘરોમાં મુનિશ્રી મોહનલાલજીના ફોટા મોટા પ્રમાણમાં જોવામાં આવે છે, તેનું મૂળ કારણ આ છે. મુંબઈ હતા ત્યારે (સં. ૨૦૦૮ ની સાલમાં) શ્રી ભકિતમનિ-નિપુણમુનિને કારણવશાત ભીંડીબજારમાં એક મુસ્લીમ કાગદીને ત્યાં કાગળ લેવા જવાના પ્રસંગે ઉપસ્થિત થયે; તેની દુકાનમાં ગુરુદેવને ફેટો જોઇ તેમણે દુકાનના માલિકને પૂછ્યું કે તેણે કહ્યું : “એ ફોટો તે મારા દાદાના ગુરુનો છે.” પછી તેમણે કહ્યું: “એ તે અમારા પણ દાદાના દાદા છે.” આમ જૈન તેમજ જૈનેતર તમામ વર્ગમાં ગુરુદેવ માટે સૌને અજબ માન હતું, For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જીવનદર્શન : ચાલી રહ્યા હતા. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, તેમ મુનિમંડળના સાત સાધુઓ વચ્ચે મુનિ મોહનલાલજી શેલી રહ્યા હતા. મુંબઈના શેઠીઆઓ માથા પર જાત જાત અને ભાત ભાતની પાઘડીઓથી ઈન્દ્ર જેવા શોભી રહ્યા હતા, ત્યારે બનારસી જરીની સાડીઓ અને ઝવેરાતના અલંકારથી શેઠાણીઓ ઈન્દ્રાણીઓ જેવી ભાસતી હતી. સામૈયું નળબજાર, ઝવેરી બજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી રોડ, પાયધૂની અને ત્રાંબાકાંટાના માર્ગેથી મોતીશા શેઠના લાલબાગના મંદિરે આવતાં વચમાં ઠેર ઠેર ગહેલીઓ થઈ હતી. આ ગહેલીઓમાં કેટલીક સાચા મોતીની, કેટલીક સેનાની ગીનીઓની તે કેટલીક ચાંદીના રૂપિયાની હતી. ચોખાનો ઉપયોગ મહારાજશ્રીને વધાવવામાં થતો. મુંબઈના આંગણે આવું અને આટલું મોટું સામૈયું પ્રથમ વખતે જ થયું. માત્ર જૈને જ નહિ, પણ મુંબઈની સમસ્ત પ્રજા આવું કાઠભર્યું સામૈયું અને આ પવિત્ર મહાત્માનાં દર્શનથી હાલી ઉઠી. આ વાતને આજે લગભગ પોણસો વરસ થયાં, તેમ છતાં વર્તમાન કાળના ભવ્ય વરઘોડાને એ સામૈયા સાથે સરખાવી વૃદ્ધ સ્ત્રીપુરુષે કહે છે કે એની તોલે તે કઈ જ વઘેડો કે સામયું ન આવી શકે. મહારાજ સાહેબનાં વ્યાખ્યાને સાંભળી મુંબઈની સઘળી પ્રજા ઘેલી થઈ ગઈ. વ્યાખ્યાનમાં સંતમહાત્માઓ વૈિષ્ણવ અને પારસી લેકે, બેજા, વહેરા અને મુસ્લીમ વર્ગના ભાઈઓ બધાજ આવતા, અને મહારાજ સાહેબની અમૃતભરી વાણી સાંભળતાં મુગ્ધ બની જતા. જગ્યા સાંકડી પડી, એટલે મુંબઈના જૈન શ્રીમંતેએ તુરત જ નો વ્યાખ્યાન હાલ તૈયાર કરાવ્યો. બાબુ સાહેબ બુદ્ધિસિંહજીએ સંઘને રૂા. ૧૬૦૦૦ ની રકમ આપી અનુપમ લહાવો લીધે. ૫. મોહનલાલજી મહારાજ મહાન તપસ્વી હતા અને તેમના આ પ્રભાવની અસર મુંબઈના જૈન પર પડયા વિના ન રહી. પંચરંગી તપથી શરૂઆત થઈ અને એ જમાનામાં જ્યારે મુંબઈની વસ્તી આજથી છઠ્ઠા ભાગની હતી, ત્યારે પણ સાત ભાઈ– બહેનોએ એ તપમાં ભાગ લીધો. પર્યુષણ દરમ્યાન ચાર માસખમણ, બે ૨૧ ઉપવાસ, એક ૧૯ ઉપવાસ, બે ૧૬ ઉપવાસ, બે ૧૫ ઉપવાસ, એક ૧૦ ઉપવાસ, ૨૫૦ અઠ્ઠાઈ અને લગભગ ૧૫૦૦ અઠ્ઠમ અને છઠ્ઠની સંખ્યા હતી. અક્ષયનિધિતપમાં પણ ૩૦૦ ભાઈબહેનોએ ભાગ લીધો હતો. કલ્પસૂત્રની પધરામણ બાબુસાહેબ. ભોગીલાલ પુનમચંદના બંગલે મોટા ઠાઠથી વિધિપુરસ્સર કરવામાં આવી હતી. આસો માસમાં આયંબિલની ઓળી અને પીસ્તાલીસ આગમન તપ છે, જેમાં સાતસો ઉપરાંત સ્ત્રી પુરુષો જોડાયાં હતાં. મિથુનક્રિયામાં થતા પાપ અને બ્રહ્મચર્ય વ્રતના તપને For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : મહિમા સમજાવતાં મહારાજ સાહેબ પાસે એકસે ઉપરાંત સ્ત્રીપુરુષએ યાવત્ જીવન થું વ્રત ઉચ્ચર્યું હતું. એ જમાનામાં ચાર હજાર કરતાં વધુ સ્ત્રીપુરુષોએ સ્વદારસંતેષ વ્રતના પચ્ચકખાણ લીધાં હતાં. અનેક સ્ત્રીપુરુષોએ બાર વ્રતો ઉચ્ચર્યા હતાં. જેનો ઉપરાંત જૈનેતર વગ પર પણ મહારાજ સાહેબની વાણીને અને પ્રભાવ પડયે હતો, અનેક જૈનેતરેએ જીવદયા વગેરેના નિયમ લીધા હતા. શેઠ કેશરીચંદ ભાણુભાઈની પેઢીને મુનિમ રૂસ્તમજી પારસી તે મહારાજ શ્રી પાસે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા, પરંતુ મહારાજ સાહેબે તેને જૈન દાર્શનિક નિયમોનું પાલન કરવાનું શિક્ષણ આપી સંતોષ પમાડે. નાના મોટા અનેક ધર્મકાર્યોમાં તન, મન, ધનથી ભાગ લેનાર શેઠ ધરમચંદ ઉદેચંદે ગુરુ મહારાજ આગળ અભિગ્રહ લીધે કે ચતુર્વિધ સંઘને સાથે લઈ છરી પાળતાં હું સિદ્ધાચલજીની જાત્રા ન કરું ત્યાં સુધી ગેળ-ખાંડ-સાકર વગેરે કઈપણ ગળપણ મને ન ખપે. મહારાજશ્રીએ તે પછી મુંબઈથી સુરત આવવા વિચાર કર્યો. સુરતના ચોમાસા દરમ્યાન કતારગામના દહેરાસર અને ધર્મશાળાના જીર્ણોદ્ધાર માટે ઉપદેશ આપ્યો અને સંઘે આ વાતને અમલ કર્યો. શેઠ અભયચંદ કસ્તુરચંદે ફાળા માટે વિનંતિ કરી અને કલકત્તાવાળા બાબુ વિસનચંદજીએ તરત રૂપિયા પાંચ હજાર આપ્યા. તે જ વખતે ફાળાની રકમ રૂા. ૨૫૦૦૦ સુધી પહોંચી ગઈ. ચોમાસું પૂરું થયે શેઠ ધરમચંદ ઉદેચંદે પાદ્વીતાણાનો સંઘ કાઢયે. ૫૦૦ ઉપરાંત પુરુષે આ સંઘમાં સામેલ હતા. પૂ. મોહનલાલજી મુનિ તેમના આઠ શિષ્યો સાથે સંઘમાં હતા. પાલીતાણાના દરબાર સાહેબે અપૂર્વ રીતે આ સંઘનું સન્માન કર્યું અને સંઘપતિએ ગુરુદેવના હસ્તે સંઘપતિની માળા પહેરી. ૧૦ – પાલીતાણામાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ પાલીતાણામાં એ વખતે મુશદાબાદવાળા રાવબહાદુર ધનપતસિંહજી ગુરુદેવના પધારવાની રાહ જોઈ રહ્યા હતા. મહારાજ સાહેબના પાલીતાણુ જવાથી તેમની ઈચ્છા પૂર્ણ થઈ અને ત્યારબાદ મેહનલાલજી મહારાજના શુભ હસ્તે અને શુભ મુહૂર્ત અંજનશલાકા અને પ્રતિષ્ઠામહોત્સવ ઉજવાયા. આજે પણ પાલીતાણામાં તળેટીના બાબુના મંદિરમાં પ્રવેશ કરતાં જમણી બાજુના ગોખમાં મેહનલાલજી મહારાજની ભવ્ય મૂતિનાં દર્શન થાય છે. ૧૧ – દીર્ઘદૃષ્ટા અને વચનસિદ્ધ મુનિશ્રી મેહનલાલજી મતિ, શ્રુત અને અવધિજ્ઞાન સિવાય આ કાળમાં અન્ય જ્ઞાન પ્રાપ્ત થવાની શક્યતા નથી, પરંતુ આમ છતાં, મતિ, શ્રુતજ્ઞાનની શક્તિથી અમુક બાબતમાં શું થવાનું For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ જીવનદર્શન: છે, તે મહાત્મા પુરુષે આ કાળે પણ કહી શકે છે અને તેઓની ભવિષ્યવાણી સચોટ રીતે ખરી પડે છે. મહારાજશ્રીને સ્વરશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું અદભુત જ્ઞાન હતું. તે બાબતમાં બનેલા અનેક પ્રસંગમાંથી નીચેના બે-ત્રણને ઉલ્લેખ અહીં કર્યો છે. સુરતમાં મહારાજશ્રી હતા ત્યારે તેમની પાસે ગામડાનો એક ભાઈ દીક્ષાની ભાવનાથી આવ્યું અને દીક્ષા માટે શુભ દિવસ કાઢી આપવા મહારાજશ્રીને વિનંતિ કરી. મહારાજશ્રીએ વૈશાખ શુદિ ૬ના દિવસનું મુહૂર્ત કાઢી આપ્યું, અને પછી મૌન રહ્યા. તે ભાઈ ત્યાંથી ગયા બાદ મહારાજશ્રી ગૂઢ વિચારમાં પડ્યા, એટલે પદ્યમુનિજી જેઓ તેમની પાસે બેઠા હતા, તેમણે મહારાજશ્રીને પૂછયું : “આપ એવા ક્યા ઊંડા વિચારમાં પડી ગયા છો?” ગુરુદેવે પદ્મમુનિને કહ્યું? કર્મની વિચિત્ર ગતિ વિષે મને વિચાર આવે છે. આ દીક્ષાથીની ભાવના વિશુદ્ધ છે, પણ બીચારાનું આયુષ્ય અલ્પ છે. પેલા દીક્ષાથીભાઈ ઘરે જઈ માંદા પડયા અને બરાબર વૈશાખ શુદિ ૬ના દિવસે કાળધર્મ પામ્યા. સુરતમાં એક દિવસ શેઠ નગીનચંદ કપુરચંદ પૂજા કરી પૂજાનાં કપડે મહારાજશ્રીને વંદન કરવા ગયા અને કહ્યું: “હું આજે મુંબઈ જવાનો છું. ત્યાંનું કેઈ કામકાજ હેય તે ફરમાવે.” મહારાજશ્રી અનિમિષ દષ્ટિએ નગીનચંદ શેઠ સામે થેડી ક્ષણો સુધી જોઈ રહ્યા અને પછી કહ્યું: “મુંબઈ જવું હોય તે ખુશીથી જાઓ, પણ અહિંથી સીધાજ સ્ટેશને જઈ મુંબઈની ગાડી પકડજો. ગુરુદેવના વચનની ગાંઠ વાળી નગીનચંદ શેઠ સીધા સ્ટેશને ગયા અને ઘરેથી જરૂરી કપડાં મંગાવી લઈ બારેબાર ગાડીમાં બેસી ગયા. પર્વની આરાધનાનું પરિણામ કહે કે મહારાજશ્રી પ્રત્યેની ભક્તિનું પરિણામ કહો, પણ મુંબઈ જઈ નગીનચંદ શેઠે લાખોની કમાણી કરી. વંથળી (સેરઠ)ના દાનવીર શેઠ દેવકરણ મૂલજી સંબંધમાં પણ કાંઈક આવો જ ચમત્કાર બનેલો કહેવાય છે. દેવકરણ શેઠનાં લગ્ન એમની અત્યંત ગરીબ અવસ્થામાં વંથળીવાળા વાસા જાદવજી રામજીની પુત્રી બાઈ પૂતળી સાથે થયેલાં. કહે છે કે જાદવજીભાઈને ત્યાં તેમની બે પુત્રીઓ દૂધી બહેન અને પૂતળી બહેનનાં લગ્ન એક જ દિવસે થયાં હતાં. બંને જાન આવેલી, પણ દેવકરણ શેઠ એ વખતે તદન ગરીબ એટલે એમની જાનને કંગાલ જગ્યામાં ઉતારો મળે ત્યારે દૂધી બહેનના પતિ આણંદજી શ્રીમંત કુટુંબના નબીરા, એટલે તેમની જાનને વૈભવી જગ્યામાં ઉતારે મળે. કાયમ માટે એક સરખી પરિસ્થિતિ કેદની ટકતી નથી. દેવકરણભાઈ જગ્યાના અભાવે લાલબાગ ઉપાશ્રયમાં મુનિશ્રીની શીતળ છાયામાં પડી રહેતા. સુરતવાસી ધર્મશીલ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: અને ગુરુભક્ત પાનાચંદ તારાચંદે મુનિરાજને પ્રાર્થના કરી કે મારું કલ્યાણ થાય તેવું કાંઈ કરી આપ. પાનાચંદ શેઠની મનોકામના મુનિરાજ સમજી ગયા અને એક મધ્ય રાત્રીએ પાનાચંદને બોલાવ્યા. પાનાચંદ સૂતા હતા, પણ મહારાજ શ્રીનો અવાજ સાંભળી દેવકરણભાઈ મુનિરાજ પાસે પહોંચી ગયા. મહારાજશ્રીએ તેમના મસ્તક પર મંત્રેલો વાસક્ષેપ નાખ્યું અને કહ્યું: “જાઓ, કલ્યાણ કરે.' દેવકરણભાઈ ગુરુ ચરણમાં માથું નમાવી પગચંપી કરવા લાગ્યા અને તેને સ્પર્શ થતાં મહારાજશ્રીએ જાણ્યું કે આ પાનાચંદ જણાતા નથી. મહારાજશ્રીએ પૂછ્યું, એટલે દેવકરણભાઈએ કહ્યું કે “પાનાચંદ સુતા હતા, એટલે હું આવ્યું. આનું નામ ભવિતવ્યતા! દેવકરણભાઇના ભાગ્ય આડેનું પાંદડું ખસી ગયું. લાખો રૂપિયાની કમાણી કરી, એટલું જ નહીં પણ કરેલી કમાણી ધર્મકાર્યોમાં વાપરી. એમણે લક્ષ્મી પેદા કરી અને વાપરી પણ જાણી. દેવકરણ શેડનું નામ જૈન સમાજમાં વગર પુત્રે પણ આજે અમર થઈ ગયું છે. મહારાજશ્રીએ દેવકરણ શેઠને પાનાચંદભાઈના કુટુમ્બની કાળજી રાખવા ભલામણ કરી અને તેઓ જીવ્યા ત્યાં સુધી તેમણે આ ભલામણુનું પાલન કર્યું. બાળબ્રહ્મચારી અને ત્યાગી મહાત્મા પુરુષની વાણી કે આશીર્વાદ કદી અફળ નથી જતાં. તેઓ બોલે છે, તે પ્રમાણે જ થાય છે, કારણ કે તેની પાછળ ચારિત્રનું બળ અને શકિત રહેલાં હોય છે. ૧૨ –નેમુભાઈની વાડી અને અમદાવાદનું ચોમાસુ બીજી વખતના માસામાં મહારાજશ્રીના એક શિષ્ય સુમતિમુનિજની તબિયત બગડી આવી અને સુરતમાં કાળધર્મ પામ્યા. એ વખતે સુરતના સંઘ તરફથી અષ્ટાનિકામહત્સવ થયો હતો. ત્યારપછી મહારાજશ્રીના પરમ ભકત નેમચંદશેઠે ગુરુદેવ પાસે આવી કહ્યું: “સાહેબ! કઈ કામ સેવા ફરમાવે.” ત્યાગી મહાત્મા પુરુષોને પિતાના અંગત સ્વાર્થ જેવું તો કશું હેતું નથી, પણ સમસ્ત સંઘનું હિત તેમના હૈયે હોય છે. મહારાજશ્રી એ સમયે નેમચંદ ભાઈની વાડીમાં હતા, એટલે કહ્યું: “આ વાડી સાધુઓને ક્રિયા અથે સંઘને સેંપી દે.” નેમચંદ શેઠે હર્ષપૂર્વક મહારાજશ્રીની માગણી સ્વીકારી અને આજે પણ આ જગ્યા નેમુભાઈની વાડી તરીકે પ્રખ્યાત છે અને તેમાં સાધુઓ ઉતરે છે. એ અરસામાં મહારાજશ્રી કતારગામની યાત્રાએ ગયેલા અને ત્યાંના મંદિરના જીર્ણોદ્ધાર અર્થે રૂ. ૫૦૦૦ નો ફાળો કરી ગુલાબચંદભાઈ, તલકચંદભાઈ, ભાઈચંદભાઈ, કુલચંદભાઈ તથા લલ્લુભાઈની એક કમીટી નીમી કામ શરૂ કરાવી દીધેલું. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ જીવનદર્શન : તે પછીનું ચામાસુ` અમદાવાદમાં થયુ'. સુરતના સ્વાગત-સામૈયાને ટક્કર મારે તેવું ભવ્ય સ્વાગત અને સામૈયુ થયું. અમદાવાદના વ્યાખ્યાનામાં શ્રી. લાલભાઇ દલપતભાઇ અને મનસુખભાઇ ભગુભાઇ વગેરે હાજરી આપતા. વીરના ઉપાશ્રયે મહારાજશ્રીની સાથે ૧૭ મુનિએની નિશ્રામાં નાના પ્રકારનાં તપાની આરાધના શરૂ થઇ. એ વખતે પ્રેમચંદભાઇ વગેરે સે'કડા ભાઇબહેનોએ બ્રહ્મચર્ય વ્રત, સ્વદારાસાષવ્રત, પાંચમ, આઠમ, મૌન એકાદશી સ્માદિ તપેા સવિધિ ઉચ્ચાઁ. ગંગાજળ સરખા નિર્મળ ગગા શેઠાણી તેમજ કેટલીક ખીજી બહેનેાએ માર વ્રત અંગીકાર કર્યાં. એ વખતે વ્રતધારીઓની બહુમાનપૂર્ણાંક ભકિત કરીને ધર્માંપકરણની પહેરામણી આપવામાં આવી હતી. આ રીતે ખીજા અનેક શુભ કાર્યો પણ થયાં હતાં અને તેની ઉજવણીનિમિતે સંઘ તરફથી અષ્ટાન્તિકા મહે।ત્સવ કરવામાં આવ્યા હતા. થાડા દિવસેા માટે મહારાજશ્રી જેસીગભાઇની વાડીમાં રહ્યા હતા. જેસીગભાઇની મહારાજશ્રી પ્રત્યેની ભક્તિ અપૂવ હતી. અહીં રથયાત્રાને ભવ્ય વરઘેાડા નીકળ્યા હતા. પછી મહારાજશ્રી પેથાપુર પધાર્યાં, ત્યાં ઉપધાનતપની ક્રિયા કરાવવામાં આવી હતી. ૧૩- - પાલણપુર અને પાટણ મહારાજશ્રી તેમના બધા શિષ્યા સાથે મેત્રાણા તીર્થની યાત્રા કરવા ગયા હતા, ત્યાં પાલણપુરવાસી શ્રી મંગળદાસ અને અન્ય શ્રાવકે પધાર્યાં અને મહારાજશ્રીને પાલણુપુર પધારવા વિનંતિ કરી. તે વખતે પાલણપુરના સંઘમાં મદિમાગી અને સ્થાનકવાસી સંઘમાં કેઇ કારણ માટે ઝઘડો ચાલતા હતા, અને તેથી ધર્માંનાં શુભ કાર્યોંમાં વિક્ષેપ થતા હતા. નાકારી, સધજમણુ વગેરે બંધ થયાં હતાં. બંને પક્ષાને સમજાવી મહારાજ સાહેબે સમાધાન કરાવ્યું. બંને પક્ષેાના મેાવડીએએ મહારાજશ્રીના અત્યંત આભાર માન્યા. આ જ પ્રમાણે તે વખતે મારવાડ અને અન્ય વિભાગામાં જ્યાં જ્યાં ઝઘડાએ અને તેાકાના ચાલતાં, ત્યાં ત્યાં મહારાજ સાહેબે જઇને સમાધાન કરાવ્યું અને એકતા સાધી. તે પછીનું ચામાસું પાટણ મુકામે થયું. પાટણમાં મહારાજશ્રીએ જ્ઞાનભંડારાને વ્યવસ્થિત સ્વરૂપમાં મૂકવાનું કામ કર્યું. જ્ઞાન પ્રત્યેની રુચિ અને પક્ષપાત તે એમના જીવનના મૂળમાં હતા. ‘જ્ઞાનં ધર્મસ્ય મોક્ષલ્વ, વારનું નાત્ર સંશય:’ એ સૂત્ર પ્રમાણે જ એમણે ખાળપણથી જીવન ઘડયું હતું અને જીવનના છેલ્લા શ્વાસેાશ્વાસ સુધી આ સૂત્રને તેમણે જીવનમાં અમલ કર્યાં હતા. જ્ઞાનભડારાના છાંદ્ધાર કરવા અર્થે સુશ્રાવકશ્રી કરમચંદ મેાતીચંદ વગેરે શેઠીઆએએ કામ હાથમાં લીધું અને તેના ખર્ચે અર્થે રૂા. ૨૨૦૦૦/-ની રકમના ફાળા એકત્ર કર્યાં. પાટણના જ્ઞાનભંડારાને વ્યવસ્થિત કરવામાં મહારાજશ્રીના અનન્ય ફાળા છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ એ જમાનામાં પાટણ જેવા શહેરમાં પણ કેટલાક કુરિવાજો ચાલતા હતા. મરણુ પાછળ લાકાના શાક લાંખા કાળ સુધી ચાલતે સ્ત્રીએ ભેગી થઇને ખૂબ જોરશેારથી છાતી કુસ્તી હતી. કાઇ કાંઇ ઠેકાણે તે આ ક્રિયા કરાવવા માટે ભાડુતી સ્ત્રીએ પણ લાવવાને રીવાજ હતા. વ્યાખ્યાનમાં મહારાજશ્રી આ બધી ‘અજ્ઞાનપ્રથા દૂર કરવા માટે તેમજ જીવન અને મરણના વિષય પર સુંદર રીતે સમજાવતા જીવનની મહુર્ત્ત અને મૃત્યુની અનિવાય તાના વિષય તેમણે એવી સુદર રીતે સમજાવ્યા કે જેથી આવા કુરિવાજો બંધ થયાં. * એ વખતે પાટણમાં ચંદન બહેન મગનલાલ અને મેના બહેન લલ્લુભાઇએ ઉપધાન કરાવ્યાં, અને ઘણાં સ્ત્રીપુરુષોએ ચતુર્થ વ્રતનાં પચ્ચખાણ લીધાં. તે વખતે શ્રી હર્ષી મુનિજી, જેમ મુનિજી અને ઉદ્યોત મુનિજી તથા બીજા મુનિને શ્રી આચારાંગ, કલ્પસૂત્ર, મહાનિશીથ સૂત્રના યાગમાં પ્રવેશ કર કરાવવામાં આવ્યા હતા. ઉપધાન અને યાગની ક્રિયા શ્રી જશ મુનિએ * કરાવી હતી. *) પાટણથી શેઠ નગીનચંદે સાંકળચર શ્રી શખેશ્વરજીની છરી પાળતા મોટા સધ કાયા અને મહારાજ સાહેબના સાન્નિધ્યમાં સૌ યાત્રિકાએ અનેક યુવ આનદ અનુભજ્યે. સંઘપતિએ મહારાજ સાહેબના સ્વઠુંસ્તે સંઘપતિની માલા પહેરી. T + + !' * I m E ! શ્રી જિનદત્તસૂરિજી તથા જિનકુશળરિજીની ચરણપાદુકા પાટણમાં ઘણાં વખતથી હતી, પણ વ્યવસ્થિત સ્વરૂપે દહેરી વગેરે ત્યાં ન હતો. મહારાજશ્રીના ઉપદેશથી શેઠ પન્નાલાલ પુરણચક ૧૦૦૦ ખચી શહેરની બહાર શામલાજીની નજીક એક રમ્ય બગીચામાં શેઠ જીવણલાલજીના હાથે એક દહેરીનુ ખાતમુહૂર્ત કરાવ્યું અને મહારાજ શ્રી ના શુભ હસ્તે તેમાં પાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવી. પાટણથી ચાણસ્મા, ગાંભુ, ખલેલ વગેરે ગામા ફરી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. સુરતથી શેઠ ધરમચંદ નગીનચ, ભાઇચ દ્રભાઈ વગેરે શેઠીઆએ મહારાજશ્રીને સુરત પધારવા વિનંતિ કરવા આવ્યા અને મહારાજશ્રીએ તેમની વિનતિ માન્ય કરી. ૧૪ – સુરતમાં ફરી ચામાસુ ,મહારાજશ્રી ખ`ભાત વગેરે સ્થળેાએ ફરી સુરત આવ્યા અને ત્યાં શેઠ પ્રેમચંદ, રાયચ દની ધમશાળામાં રહ્યા. ત્યાંથી દેવસુરગચ્છના ઉપાશ્રયે આવ્યા, લેાકેાના ઉત્સાહના કાંઈ પાર ન હતા. સુરતવાસીએ પર મેાહનલાલજી મહારાજે ખરેખર જાદુ કર્યુ હતું. તેઓ મડ઼ારાજશ્રીને જુવે કે પેતપોતાના કામ ધંધા ભૂલી મેાહનમય બની જતા. સુરતમાં આ ચામાસા દરમિયાન સૌથી પ્રથમ શ્રી સુરતમડન પાર્શ્વનાથજી તથા શ્રી કુંથુનાથજી, તેમજ શ્રી મનમેાહન પાનાથજીની પ્રતિષ્ઠા મહારાજશ્રીએ કરાવી For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ જીવનશન: શ્રી. કુંથુનાથજીની પ્રતિષ્ઠાવખતે તે ૫. સિદ્ધિસુરિજી દાદા પણ પધાર્યા હતા. તારગામના દહેરાસરની પ્રતિષ્ઠા પણ ભપકાબંધ થઈ અને તે મહોત્સવનો લાભ લાખથી–સવા લાખ મણિએ લીધે પરંતુ આ જાહેરજલાલી અને આડંબર કેટલીક વ્યકિતઓની આંખે આવ્યાં તેઓએ સુરત કલેકટર સાહેબના કાન ભંભેર્યા. કલેકટર સાહેબને કહેવામાં આવ્યું કે " ભયંકર ગર્વમીમાં લેકેનાં ટોળે ટોળાં એકઠાં થાય એટલે ગંદકી જમે અને પરિણામે તેમાંથી ? કેલેરી ફોટી નીકળે. આ બાબતમાં આડકતરી તપાસ કરવા અર્થે કલેકટર સાહેબ મહા-') રાજશ્રીને વંદન કરવા નિમિતે આવ્યા. ત્યાંની ભવ્ય રચના, લેકૅની ભકિતને અપૂર્વ” ઉત્સાહ, તેમજ ગુરુદેવનાં દર્શન થતાં કલેકટર સાહેબના મનની અધ્યવસાયમાં ''અજબ પલટો આવ્યા અને તેઓ બોલી ઉઠયા કે આવા મહાત્માં પુરુષને જ્યાં વાસ હોય ત્યાંથી કોલેરા અને પ્લેગ દૂર જ ભાગે લોકોએ મને ઉંધા માગે દેર છે. 'ગુરુદેવના ઉમદા ચારિત્રના પ્રભાવનું જ આ પરિણામ હતું. કલેકટર સાહેબ મહારાજશ્રીની અમૃતવાણી" સાંભળી ભાવપૂર્વક વંદન કરી હસ્ત મેઢે પાછા ફર્યા. ૪ મડ : 5' 4" } } } }. જે ' આજે પણ કતારગામનું આ મંદિર સિદ્ધાચલજીની ટુંકની ખાંખી કરાવતું શોભી રહ્યું છે. કારતક અને ચિત્ર સુદ પૂનમની યાત્રાનિમિતે ત્યાં હજારો ભાઇબહેને આવે છે. કારતકી પૂનમે ત્યાં મૂળ નાય ન કરવાને લૉભ લેનાર શેઠ નગીનચંદે કપુરચંદ ઝવેરી તરફથી લાડવાનું ભાતું અપાય છે, જ્યારે ચિત્રી પુનમનું ભાતું શેઠ દલીચંદ વીરચંદ તરફથી આપવામાં આવે છે. વૈશાખ સુદ ૧૩ ના પ્રતિષ્ઠાની જયંતીના દિવસે શેઠ રૂપચંદ લલ્લુભાઈ ઝવેરી તરફથી પૂજે ભણાવવામાં આવે છે અને સાધર્મિક-વાત્સલ્ય પણ થાય છે. : ૪. આ લખતી વખતે. મારા જીવનનો એક પ્રસંગ આપોઆપ યાદ આવી જાય છે. અગિયાર વર્ષની ઉમરે મેં પંચપ્રતિક્રમણનાં સૂત્રો તૈયાર કરી નાંખ્યાં, અને તે માટે ભીમશી, માણેકને ત્યાંથી પંચપ્રતિક્રમણ ચોપડીને ગુટકો લીધે. એ પુસ્તકમાં એક મુનિરાજને ફોટો હતો, પણ મુનિરાજનું નામ નહતું. એ ફોટા પ્રત્યે મને અજબ પ્રકારનું આકર્ષણ ઉત્પન્ન થયું, એટલે તેનાં નિત્ય દશ થયા કરે એ હેતુથી દાગીના કેબટેના બારણે ચડી દીધે.” દુકાનમાં આવતા-જતા ઘરા છે પણ એ ફેટાનો દશમ કરે. એ વખતૈ એક ગ્રાહકે પૂછયું: ‘હી ફુટા કાણુચા" આહે ?” મેં કહ્યું : 'અમચા ગુરૂચા આહે. માહકે કહ્યું: તુમયા ગુરૂ ચાંગલા દીસતે હે કઠે રહેતા ?' મેં કહ્યું : "ગુજરાત, સૌરાષ્ટ્રના પ્રદેશમાં ફરતો.” ગ્રાહકે કહ્યું તુમ તેનલ હકડે બોલવા, હમાલા ભી દર્શન હોએલ.” * પછી તે ખબર પડી કે એ મુનિ મેહનલાલજીને જે ફેટ હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે મુનિશ્રીની છબી પ્રત્યે મને એકલાને જ આકર્ષણ થયું તેમ નહતું, જેઓ તેની છબી જુએ તે સૌને તેમના પ્રત્યે આકર્ષણ થતું. આ બનાવ બન્યા પછી કેટલાંક વરસો બાદ મેં ચારિત્ર પ્રહણ કર્યું. - ભકિતમુનિ * * 'T F S | For |c - s | | J * * * * * * * * *'," his ! = = = = = For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ : એ વખતનું સુરતનું માસુ બહુ ધામધુમથી થયું. પર્યુષણ ભવ્ય રીતે ઉજવાયા. આસો માસમાં ઉપધાન શરૂ થયા. તે વખતે પાનાચંદભાઈની પુત્રી મણીબહેને દીક્ષા ધ્વજ પિતાના મસ્તકે આરોપી સાધ્વીજી શ્રી સુરશ્રીજીની શિષ્યા શ્રી જયશ્રીજીની પાસે દીક્ષા લીધી અને જીવનને ધન્ય બનાવ્યું. આ પછી ઓસવાળ ભૂપાલ ફકીરચંદ હેમચંદે પણ લાખની લક્ષ્મી તેમજ સ્ત્રીકુટુંબ-સર્વ પરિવારને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી અને શ્રી હર્ષ મુનિજીના શિષ્ય તરીકે પદ્મમુનિ એવું નામ રાખ્યું. ગુણોની દષ્ટિએ એ નામ યથાર્થ હતું, કારણ કે પાણીમાં રહેવા છતાં પદ્મ (કમળ)ને જેમ પાણીને સ્પર્શ થતો નથી, તેમ ફકીરચંદભાઈને પણ લાખોની કમી અને પત્ની-પુત્ર વચ્ચે રહેવા છતાં તેના પ્રત્યે મોહ થયો નહિ. તે પછી શ્રી હર્ષ મુનિજી, મહારાજશ્રીએ જે જે ક્ષેત્રે ફરહ્યાં હતાં, તે તે ગામમાં ધર્મોપદેશ આપતાં વડીલ ગુરુબંધુ શ્રી જશમુનિજી પાલણપુર બિરાજતા હતા, ત્યાં પહોંચ્યા અને શીરેહી જીલ્લાની પંચતીથીની યાત્રા કરી અમદાવાદ પધાર્યા. શ્રી હર્ષ મુનિ વીરના ઉપાશ્રયે રહ્યા અને શ્રી જશમુનિજી પણ પાલણપુરથી વિહાર કરી ગામેગામ જશ ફેલાવતાં અમદાવાદ પધાર્યા. ગુરુદેવની આજ્ઞાનુસાર શ્રી જશમુનિજીએ પ. . શ્રી દયાવિમળાજી મહારાજ પાસે શ્રી ભગવતી સૂત્રના ગોદહન કર્યા. ત્યારબાદ પં. શ્રી દયાવિમળાજી મહારાજે શ્રી જશમુનિજને ગણિ અને પંન્યાસ એ બન્ને પદવીઓથી અલંકૃત કર્યા. તે વખતે શેઠ મનસુખભાઈ ભગુભાઈ વગેરે સર્વ સંઘે મોટો ઓચ્છવ કર્યો હતો, જેમાં મારવાડ તેમજ ગુજરાતમાંથી ઘણા લોકોએ હાજરી આપી હતી. ૧૫ – સુરતનાં શુભ કાર્યો અને મહારાજની નિઃસ્પૃહતા તે પછી પુ. ૫. શ્રી જશમુનિજી ગણિવર્ય તથા પૂ. મુનિશ્રી હર્ષ મુનિજી મહારાજ વગેરે બધા મુનિઓ વિહાર કરી મહારાજશ્રીની નિશ્રામાં પધાર્યા. સાધુસાધ્વીઓએ પં. શ્રી જશમુનિજી પાસે સુત્રોનાં ગહન શરૂ કર્યા. શ્રી હર્ષમુનિજને શ્રી ભગવતી સૂત્રના યોગ ચાલુ રહ્યા. આખું માસુ પર્યુષણ જેવી ધામધૂમ વતી, અનેક પ્રકારનાં તપની ક્રિયા થઈ. આસો માસના ઉપધાનમાં ૪૦૦ ભાઈબહેનોએ અપૂર્વ લાભ લીધે. તે સમયમાં શ્રી હર્ષમુનિજીના યુગની પણ પૂર્ણાહુતિ થઈ. ઉપધાનવાળા તપસ્વી ભાઈબહેનને માલાપણની ક્રિયા તેમજ શ્રી હર્ષ મુનિજને ગણિપદ પં. શ્રી જશમુનિજીના શુભ હસ્તે થયું. ધર્મનિષ્ઠ ધરમચંદ ઉદેચંદ શેઠે જીર્ણોદ્ધાર ફંડની સ્થાપના રૂ. ૨૫૦૦૦/- આપીને કરી અને ફાળો રૂા. ૪૫૦૦૦૦/- સુધી પહોંચ્યો. શેઠ લલુભાઈ, શેઠ ધરમચંદ વગેરે આ ફંડના ટ્રસ્ટીઓ હતા અને અત્યારે પણ આ ફંડની હસ્તિ સુરતમાં છે. આ ફંડમાંથી લાખો રૂપિયા જીર્ણોદ્ધારના શુભ કાર્યમાં વપરાયા છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ જીવનદર્શન : ગુરુદેવના પુન્ય પ્રતાપે આવાં અનેક શુભ કાર્યાં એ ચેામાસા દરમ્યાન સુરતમાં થયાં. સુરતની ભેાજનશાળા, રાયચંદભાઇ કન્યાશાળા, જશકુંવર પાઠશાળા તથા રત્નસાગરજી બેડીંગ વગેરે સંસ્થાઓની સ્થાપના પૂ. ગુરુદેવના જ ઉપકાર છે. બેડીગની સ્થાપના વખતે સુરતના સંઘે મહારાજશ્રીને તેમનુ' નામ બેડીંગની સંસ્થા સાથે જોડવા આગ્રહ રાખ્યા. પણ મહારાજશ્રીએ પેાતાની લાક્ષણિક ભાષામાં સંઘની આગેવાન વ્યક્તિઓને કહ્યું મેં તે। ઇસ કા કા દલાલ હું, મેરા નામ નહિ ઘટે. શ્રી રત્નસાગરજીકા હિનામ ઉચિત હૈ.” કેવી નિઃસ્પૃહતા ! ગુરુદેવની વૃદ્ધાવસ્થા જોઇ સુરતના સંઘે મહારાજશ્રીને ત્યાંજ સ્થિરતા કરી જવા આગ્રહ કર્યાં, ત્યારે મહારાજશ્રીએ જવાબ આપતાં કહ્યુ': મહાનુભાવા! જહાં તક કાયા ચલતી હૈ, વહાં તક વિહાર કરના મુનિકા સનાતન મા` હૈ, તે વિના કારણુ હુમ કયુ' છેડશે? એર ભી સાધુજનાંકા તા ફરના હી અચ્છા હૈ. સાધુએકે વિહારસે લાગાંકા ધ લાભ હાતા હૈ, સચમકી શુદ્ધિ રહતી હૈં, ઇસલિયે મૈં સ્થિરવાસ કરના ચાહતા નહી હુ, યહી મેરા તુમકેા ધર્મલાભ.’ ૧૬ – મુનિ કે આચાય? પરંતુ સુરતથી વિહાર કરવાના સમાચાર જેવા મુંબઇ પહેાંચ્યા કે તરત જ મુ`બઈના શેઠીયાએ પોતાની તક ઝડપી લેવા સુરત ઢાડી ગયા. શ્રી દેવકરણ શેઠ મહારાજશ્રીના પરમભકત, એટલે તેમણે સુરત જઇ મહારાજ શ્રીને મુંબઇ આવવા આગ્રહભરી વિનંતિ કરી અને મહારાજાએ મુંબઈ તરફ વિહાર કર્યાં. વિહાર દરમ્યાન રસ્તાએામાં તમામ જાતની સગવડ તેમજ ગામેગામના વ્યાખ્યાનમાં પ્રભાવનાની વ્યવસ્થા મહુમ શેઠ દેવકરણુ મૂલજી તરફથી કરવામાં આવી હતી. થાડા સમય બાદ સુરતથી પન્યાસજી શ્રી યશેામુનિજી તથા શ્રી હ`મુનિજી ગણી આદિ પાંચ મુનિવરે વિહાર કરી મુંબઈ તરફ આવ્યા. તે બધાની સેવાનેા લાભ પણ દેવકરણ શૅકેજ લીધા. દેવકરણ શેઠના આ શુભ કાર્યની સઘના ભાઇઓને સ્વાભાવિક રીતેજ ઈર્ષા આવે તેવુ હતુ, એટલે શેઠ પન્નાલાલ મામુ, નગીનચંદભાઈ, ધરમચંદ શેઠ અને દેવકરણ શેઠે તાત્કાલિક રૂપિયા આડ હજારના ફાળે આ ખર્ચના અંગે કર્યાં. અષાડ માસમાં શ્રી હ^ મુનિ ગણિવર્ય ને પન્યાસ પદવી આપી, તે નિમિ-તે શ્રી સ ંઘે મેાટા મહાત્સવ શરૂ કર્યાં. શ્રી સિદ્ધાચલજી, અષ્ટાપદજી, ગિરનારજી, આબુ, સમેતશિખરજી, તાર'ગાજી, સમવસરણ વિગેરેની ભવ્ય રચના કરવામાં આવી અને ગામેાગામ પત્રિકાઓ મેક્લવામાં આવી. શેઠ અમીચંદ કસ્તુરચંદના ધર્મ પત્ની ગુલાબબહેને તેમજ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહુનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : શ્રી ચુનીલાલ ઝવેરીના ધમપત્ની કકુબહેને બીજી બહેનેા સાથે મળી મેટું ઉજમણું કર્યું* હતુ. એચ્છવમાં કુંભસ્થાપન દેવકરણ શેઠ તરફથી થયું અને તે દિવસે સંઘતિના લાભ તેઓએ જ લીધા. મુંબઈના જૈના દેવકરણ શેઠને તે વખતે કલિયુગના કણ તરીકે ઓળખતા અને તેમણે જીવનમાં એ નામને યથાર્થ પૂરવાર કરતાં અનેક શુભ કાર્યા પણ કર્યાં છે. ચાલુ એચ્છને જલયાત્રાનું ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતુ. એ સામૈયામાં ઝવેરીઓના ઘણા સાંબેલા હતા. છ ઘેાડા, ચાર ઘેાડા અને એ ઘેાડાવાળી બગીઓ હતી, અને દેવિવમાના માફક તેમને શણગારવામાં આવી હતી. તેમાં બેઠેલાં ખાળક। દેવબાળક માફક શે।ભતાં હતાં. આ સામૈયું એક માઇલ કરતાં વધુ લાંબુ હતુ. જેવી અપૃ માણુસાની ઠંડ હતી, તેવી જ અપૂર્વ શાંતિ સામૈયામાં દેખાતી હતી. ધકકાધકકી કે કાલાહળનુ નામનિશાન નહીં. આજે સુધરેલા જમાનામાં શીસ્તપાલન જોવામાં આવતું નથી, પણ એ પ્રસંગનું શીસ્તપાલન અજબ હતું. આ બધું મહારાજશ્રીના પ્રભાવને આભારી હતું. મુંબઈનગરીના એ દિવસના દેખાવ, પચીસ વરસ પહેલાંની રાજગૃહી નગરીની ઝાંખી કરાવે તેવા હતા. અષાડ શુદિ ૬ ના શુભ દિવસે અને શુભ મુહૂતે ગુરુદેવની નિશ્રામાં શ્રી હષ મુનિજી ગણિવ`ને ૫. શ્રી જશમુનિજીએ માધવમાગના વિશાળ મંડપમાં હજારા માણસાની મેદની વચ્ચે પંન્યાસપદથી અલંકૃત કર્યાં. એ વખતે મુંબઇ સંધના આગેવાનાએ મહારાજશ્રીને આચાર્ય પદ સ્વીકારવા વિનંતિ કરી. સંધના આગેવાના ઉપરાંત મહારાજશ્રીના શિષ્યસમુદાય અને પન્યાસા પણુ આ વિનતિમાં સંઘ સાથે સામેલ થયા. પરંતુ મેાહનલાલજી મહારાજ તેા આચાર્યાંના પણ આચાર્ય તરીકે શાલ્મે તેવા પ્રભાવશાળી અને મહા પ્રતાપી સાધુ હતા. મહાન માનવીઓની વિશિષ્ટતા તા એ છે કે તેઓ પેાતાની જાતને હંમેશાં સામાન્ય માનતા હેાય છે. આચાય પદ ગ્રહણ કરવા માટે ચારે તરફથી દબાણ થતાં શિષ્યસમુદાય અને જૈન આગેવાનાને સંબધી મહારાજશ્રીએ કહ્યુ : આચાર્ય પદ લેના યહુ મહાપુરુષાંકા કામ હૈ. મૈં તે એક સામાન્ય મુનિ હું. યહુ મેરા મુનિપણા હ્રી અચ્છા. આચાર્ય પદ કા ભાર ઉઠાનેકી શિત મેરેમેં નહિ. આચાર્ય પદ યાગાદ્વહન વિધિસે હાતા હું. ઐસે કે ઐસે આચા`પદ નહીં હૈ। સકતા હૈ.’ મહારાજશ્રીની આવી નિઃસ્વાર્થતા અને નિઃસ્પૃહતા નેતાં સ્વાભાવિક રીતે જ શ્રી યશે।વિજયજી મહારાજની નીચેની પંકિતઓ યાદ આવી જાય : नैवास्ति राजराजस्य यत्सुखं नैव देवराजस्य, तत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य । For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ જીવનદર્શન : અર્થાત્ થકવતીને જે સુખ નથી, અને જે સુખ ઈન્દ્રને પણ નથી, તે સુખ અહીં લોકેષણારહિત સાધુને હોય છે. મુનિશ્રી મેહનલાલજીનું સમગ્ર જીવન આ કથનને સત્ય પુરવાર કરે છે, અને તેથી જ કહી શકાય કે મુનિશ્રી આચાર્ય ન હતા, પણ બીજી રીતે તેમનામાં આચાર્યોના પણ આચાર્ય થવાની લાયકાત જરૂર હતી. ગણિ હર્ષમુનિજના પંન્યાસપદપ્રસંગે-શેઠ અમીલાલ જાદવજીએ શ્રી ફળની પ્રભાવના કરી હતી અને સાધર્મિક બંધુઓના હિતાર્થે રૂપિયા અઢાર હજારનું ફંડ કરવામાં આવ્યું હતું. શેઠ પન્નાલાલ પુનમચંદે અષ્ટોત્તરી સ્નાત્ર અને સંઘ-સાધર્મિક-વાત્સલ્યને અનુપમ લાભ લીધે હતો. ઍફ માસાજી ફતાજીએ મુંબઈનગરીને શાંતિસ્નાત્રજળની ધારાવાડી કરીને નવકારશીથી સકળસંઘની ભક્તિ કરી હતી. મારવાડી સંઘે પણ સાધર્મિક વાત્સલ્ય કર્યું હતું, અને બીજા અનેક સંઘે થયા હતા. મુંબઈને આંગણે એ વખતે એ તે ભવ્ય ઓચ્છવ ઉજવાય કે ન ભૂતો ન ભવિષ્યતિ. પર્યુષણમાં અનેક તપસ્વીઓએ તપશ્ચર્યા કરી અને તે નિમિત્તે શેઠ રાયચંદ ખુશાલચ દે મેટો અઠ્ઠઈ ઉત્સવ કરી સાધમિકવાત્સલ્ય કર્યું. શેઠ પુરુષોત્તમ મૂળચંદ તરફથી પણ સાધર્મિકવાત્સલ્ય થયું. પૈસા મેળવવા સહેલા છે, પણ એને સન્માર્ગે લોકહિતાર્થે વાપરવા ભારે કઠિન છે. મહારાજશ્રીએ આ વાત જૈનેને એવી તે સચોટ રીતે સમજાવી કે શુભ કાર્યોમાં પૈસા ખર્ચવા માટે મુંબઇના જૈનેમાં હરિફાઈ શરૂ થઈ. આસો માસમાં વાલકેશ્વર પન્નાલાલ શેડની વાડીમાં સંધ તરફથી ઉપધાન શરૂ થયાં. આમ એકંદર પાંચમું ચોમાસુ પણ ભારે જાહેરજલાલીપૂર્વક પૂર્ણ થયું. શેઠ હરખચંદ કપુરચંદ તરફથી ભારે દબદબા સહિત માધવબાગમાં માસુ બદલાવવામાં આવ્યું હતું અને તે પ્રસંગે લાડુની પ્રભાવના થઈ હતી. એ વખતે શેઠ તલકચંદ માણેકચંદની સુપુત્રી હિરીબહેને યૌવનના આંગણે પગ મુકતી વખતે જ-એટલે કે માત્ર સેળ વરસની વયેજ ચતુર્થવ્રત અંગીકાર કર્યું. અવસરચિત ઓચ્છવ, સાધર્મિક વાત્સલ્ય, પ્રભાવના વગેરે શ્રી તલકચંદભાઈએ કરી અનુપમ લાભ લીધે. ૧૭ – મુંબઈના આંગણેથી વસમી વિદાય અને સકળ સંઘની વેદના એ અરસામાં મહારાજશ્રીની તબિયત અસ્વસ્થ રહેતી અને જીવનના અંતની તેમને કલ્પના આવી ગઈ હોય કે ગમે તેમ પણ તેમણે મુંબઈથી પાલીતાણું વિહાર માટે તૈયારી કરી. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: પરન્તુ મુંબઈને જૈન સંઘ મહારાજ સાહેબને એમ કેમ જવા દે? સંઘની આગેવાન વ્યકિતઓએ મહારાજશ્રીને મુંબઈમાં સ્થિરતા કરી જવા આગ્રહ કર્યો. લોકોના મનની વેદના મહારાજશ્રી સમજતા હતા, પણ તેમને નિશ્ચય અટલ હતા. લોકોના મનને સાંત્વન આપતાં મહારાજશ્રીએ કહ્યું: “મેં તો જાત્રા કરનેક જા રહા હું, તે આપકો ખુશ હોના ચાહિયે કે દુઃખ મનાના ચાહિયે? સાધુઓંકા ધમ હૈ કી શકય હવે વહાં તક અપને આત્માકો ઔર દુસરે ભવ્ય આત્માના કલ્યાણ અર્થે ક્ષેત્રમંતર જાના હિ ચાહિયે.” મહારાજશ્રીની વિદાય વખતનું દશ્ય અતિ કરુણ હતું. મહારાજશ્રીના થવાના વિયોગના કારણે લોકોના હૃદયને ભારે આંચકો લાગ્યા અને મક્કમ મન કરવા છતાં લોકેની આંખમાં આંસુઓ આવી રહ્યા હતાં. મુંબઈ શહેરમાંથી મહારાજશ્રીની એ અંતિમ વિદાય હતી, તેની કલ્પના તે એ વખતે કઈને કયાંથી હોય? પરંતુ મહારાજશ્રીની એ વિદાય અંતિમ નાવડી. મહા વદ ૧૩ના મુંબઈથી વિહાર કરી મહારાજશ્રી સુરત આવવા નીકળ્યા. ૧૮ - ગુરુદેવને શિષ્ય સમુદાય દીક્ષાર્થીઓને શ્રી મોહનલાલજી મહારાજ પ્રત્યે ભારે આકર્ષણ થતું, અને તેમના દીક્ષા પર્યાય-સમયમાં મુખ્યત્વે તેમનો શિષ્ય સમુદાય નીચે મુજબનો હત ૧ શ્રી આલમચંદજી મહારાજ : જોધપુરના રાજકર્મચારી પુરુષ શ્રી આલમચંદજી મહારાજશ્રીના વ્યાખ્યાનમાં હંમેશા આવતા અને સંસારનું ક્ષણભંગુર સ્વરૂપ સમજાતાં તેમણે મહારાજશ્રી પાસે દીક્ષા લીધી. મહારાજશ્રીના પ્રથમ શિષ્ય થવાનું સૌભાગ્ય શ્રી આલમ દજી મહારાજના ફાળે જાય છે. ૨ જશમુનિજીઃ મેહનલાલજી મહારાજ જ્યારે જોધપુર હતા, ત્યારે સ્થાનકવાસી ભાઈ જેઠમલજીની ચારિત્ર લેવા માટે ભાવના થઈ અને ત્યાંના સંઘે દીક્ષા મહત્સવનો જશ લીધે, અને તેમનું નામ પણ જશમુનિ રાખ્યું. ૩ કાંતિમુનિજી મહારાજશ્રી પાલણપુરમાં હતા, ત્યારે તેમનાં વ્યાખ્યાન સાંભળી બાદરમલ નામને શ્રાવકને સગરંગ લાગ્યો અને ગુરુદેવ પાસે સંસારરૂપ સાગર તરવા માટે ચારિત્રરૂપી નૌકાની માગણી કરી. દીક્ષાર્થીની તીવ્ર ભાવના જોઈ મહારાજશ્રીએ તેમને ધામધૂમપૂર્વક ભાગવતી દીક્ષા આપી અને નામ કાંતિમુનિ રાખ્યું. જોધપુરમાં વડી દીક્ષા થઈ. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ જીવનદર્શન: ૪ હર્ષમુનિજીઃ આબુની જાત્રાએથી પાછા ફરતાં વચમાં મહારાજશ્રીને એક સાધુવેષ ધારણ કરેલ ભવ્ય આત્મા સાથે મિલાપ થતાં મહારાજશ્રીએ તેની સરળ અને સૌમ્ય પ્રકૃતિ જોઈને પૂછયું : “મહાનુભાવ!તું એકલે કેમ વિચરે છે? ઘેડાને સારથિ, હાથીને મહાવત, તેમ ચારિત્રને પણ સદ્દગુરુનું આલંબન જોઈએ.” આ વાત સાંભળી ભવ્ય આત્માએ બે હાથ જોડી કહ્યું: “આપ જ મારા ગુરુ અને હવે મને આપનું જ શરણ હે.” મહારાજશ્રીએ ખરેડી (આબુ) ગામે તેને દીક્ષા આપી અને તેનું નામ હર્ષ મુનિ રાખ્યું. હર્ષમુનિજીની મુખાકૃતિ એવી અદભુત હતી કે તેમને જોતાં જ ચિત્તમાં હર્ષને ઉલ્લાસ પ્રગટે. ૫-૬ ઉદ્યોતમુનિ અને રાજમુનિ મહારાજ સાહેબનાં વ્યાખ્યાને સાંભળી સુરત મુકામે મહેસાણાના ઉજમભાઈ અને માલવાના રાજમલજીને ચારિત્રસુખની ભાવના થઈ. મહારાજશ્રીએ બંનેને દીક્ષા આપી અને ઉજમભાઈનું નામ ઉદ્યોતમુનિ તથા રાજમલજીનું નામ રાજમુનિ રાખ્યું. સુરતી શ્રાવકેએ આ મહોત્સવ ભારે ઠાઠપૂર્વક ઉજવ્ય. ૭ દેવમુનિ : મહારાજ સાહેબના પરિચયમાં આવતાં માતરનિવાસી છગનલાલભાઈને કેડ જાગ્યા. એમના માતુશ્રી પણ ખરેખર વીર પુત્રની માતા હતા. માતાએ પિતાના સ્વહસ્તે મહારાજશ્રીને ગોચરીમાં પુત્રને વહેરા. મહારાજશ્રીએ તેને દીક્ષા આપી અને દેવમુનિ નામ રાખ્યું. દીક્ષા મહોત્સવ બહુ ભવ્ય રીતે સુરત શાહપરના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દહેરાસરમાં ઉજવાયે. આ મુનિરાજને આત્મા ખરેખર દિવ્ય હતું અને યથાનામ તથાગુણોની કહેતી તેમણે સાચી પાડી હતી. ૮ ગુણમુનિ સાદડી (મારવાડ) ના એક ભાઈને સંસાર પર વૈરાગ્ય આવતાં મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની ભાવના થઈ. મહારાજશ્રીએ તેમને દીક્ષા આપી જશ મુનિજીના શિષ્ય બનાવ્યા. પૂર્વના કેઈ અશુભ કર્મના ઉદયથી તેમને હરસનો વ્યાધિ થયે. આ મહાત્માએ વ્યાધિના કારણે આખી જીંદગી સુરતમાં શેઠ નેમુભાઇની વાડીમાં ગાળી. સુરતના અનેક બાળકને ધાર્મિક અભ્યાસ અને ધર્મકરણીમાં જોડી ઘણે ઉપકાર કર્યો. શેઠ નવલચંદ ખીમચંદ બાલ્યાવસ્થામાં આ મુનિ મહારાજ પાસે ભણ્યા હતા અને તેમણે પિતે આ વાત કરી હતી. જે ઓરડામાં તેઓ રહેતા હતા, તે ઓરડો આજે પણ તેમને નામથી પ્રસિદ્ધ છે અને તેમને ફેટો આજે પણ ત્યાંના ઉપાશ્રયમાં જોવામાં આવે છે. - ૯-૧૦ સુમતિમુનિ અને હેમમુનિઃ મુંબઈના ચે.માસા દરમ્યાન મહારાજશ્રીની વૈરાગ્યયુકત વાણી સાંભળી અમદાવાદવાળા સાંકળચંદભાઈ અને વડનગરનિવાસી For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : ભાઇ હરગાવનની ચારિત્ર લેવા માટે ઇચ્છા થઈ. ગુરુ મહારાજે પ્રસન્ન થઈ મોટા ઠાઠમાઠથી ભાગવતી દીક્ષા આપી તેમના નામ અનુક્રમે સુમતિ મુનિ અને હેમમુનિ રાખ્યા. મુબઇના આંગણે આ સૌથી પ્રથમ દીક્ષામહાત્સવ હતા અને તેના ભપકા તથા વરઘેાડા, પણ અધૃવ હતા. ૧૧ ગુમાનમુનિ : ડભાવાળા આત્માથી ભાઈને દીક્ષાની ભાવના જાગૃત થતાં મહારાજશ્રીએ દીક્ષા આપી અને તેનું નામ ગુમાનમુનિ રાખ્યું. સુમતિમુનિ, હેમમુનિ અને ગુમાનમુનિને વડી દીક્ષા સુરત મુકામે આપવામાં આવી હતી. ૧૨ ઋદ્ધિમુનિ : શેઠ ધરમચંદ ઉદ્બેચના સંઘમાં મહારાજશ્રી શિષ્યસમુદાય સાથે પાલીતાણા ગયેલા, ત્યારે ત્યાં જ ચાતુર્માસ રહ્યા. તે વખતે ખીકાનેર તરફના તિ ઋદ્ધિકરણજી મહારાજશ્રીના ઉપદેશ સાંભળતા, તેમના જીવનમાં ભારે પરિવતન થયું, અને તેમણે તિપણાના ત્યાગ કરી વિધિપુરસ્કર સંવેગી ચારિત્ર સ્વીકાર્યું. જીભનના પાછલા વરસામાં આ ઋદ્ધિમુનિજી ઘણા વરસા મુખઇમાં રહ્યા અને તેમણે મુંબઈની શ્રી મેાહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરીના લાભાથે રૂા. ૮૦,૦૦૦ નું ફંડ કરાવ્યું. ૧૩-૧૪ જયમુનિ અને નયમુનિ મહારાજશ્રી સુ'બઇમાં હતા, ત્યારે તેમની નાણી સાંભળી રાધનપુરનવાસી ભાઈ જગજીવન તેમજ મરૂધરદેશવાસી ખેડકા ગામના નવલચંદને સંસારના આ પાકળ સુખા પરથી વિશ્વાસ ઉઠી ગયા અને કર્માંના પરાજ્ય માટે ભાગવતી દીક્ષાના સંકલ્પ કર્યાં. મહારાજશ્રીએ બંનેને દીક્ષા આપી. ભાઇ જગજીવનનુ નામ જયમુનિ રાખી તેમને હર્ષ મુનિજીના શિષ્ય બનાવ્યા અને ભાઇ નવલચંદનું નામ નયમુનિ રાખી તેમને શ્રી ક્રાંતિમુનિજીના શિષ્ય કરવામાં આવ્યા. ૧૫ લક્ષ્મીમુનિ મુંબઈમાં મહારાજશ્રીનાં વ્યાખ્યાનો સાંભળી વડાદરાવાળા લખમાજીને દીક્ષાની ભાવના થઈ અને તેને દીક્ષા આપી તેનું નામ લક્ષ્મીસ્મ્રુતિ રાખ્યું અને તેમને દેવમુનિજીના શિષ્ય તરીકે જાહેર કર્યાં. ૧૬ પ્રતાપમુનિઃ સુરતના ભાઈ પ્રેમચ'દ દયાચંદની ઇચ્છા ભાગવતી દીક્ષા લેવાની હતી, તે અર્થે તેઓ રતલામ જઇ પહોંચ્યા. તેના કુટુમ્બીએએ તેમને ગૃહસ્થાશ્રમમાં રાખવા ભગીરથ પ્રયત્નો કર્યાં, પણ ભાઈ પ્રેમચંદ પેાતાના વિચારામાં ભારે મક્કમ રહ્યા. છેવટે કુટુમ્બીઓએ ભાઇ પ્રેમચંદને મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની રજા આપી અને મહારાજશ્રીએ તેને દીક્ષા આપી પ્રતાપમુનિ નામ રાખ્યું. પ્રતાપમુનિને શે’મુનિજીના શિષ્ય મનવાવામાં આવ્યા. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ જીવનદર્શન : ૧૭ કેશરમુનિઃ ચુડા (મારવાડ) ગામના કેશવજીભાઈને મહારાજશ્રીના ઉપદેશની ભારે અસર થઈ અને તેમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની ભાવના જાહેર કરી. મહારાજશ્રીની આજ્ઞાનુસાર ભાઈ કેશવજીએ રતલામ જઈ મહારાજશ્રીના શિષ્ય રાજમુનિજી પાસે દીક્ષા લીધી અને તેમને શ્રી હેમમુનિજીના શિષ્ય કેશરમુનિ તરીકે જાહેર કર્યા. ૧૮ અમરમુનિઃ જામનગરનિવાસી ભાઈ હેમચંદે ભાગવતી દીક્ષા માટેની માગણી કરી તેમને તે માટે યોગ્ય જીવ માની મહારાજ સાહેબે તેમને રતલામ મોકલી રાજમુનિ પાસે દીક્ષા અપાવવાની વ્યવસ્થા કરી આપી. તેમનું નામ અમરમુનિ રાખ્યું અને તેમને યશમુનિજીના શિષ્ય તરીકે જાહેર કર્યા, ૧૯ તારમુનિ : ભાવનગરનિવાસી તારાચંદભાઈ મહારાજ સાહેબના અનન્ય ભક્ત હતા. તાજપમાં ભારે રૂચિવાળા અને ક્રિયાકાંડમાં પણ એટલા જ પ્રવીણ. તિથિએ પૌષધ, તેમજ હરહંમેશ મહારાજ પાસે સામાયિક કરે. એક દિવસે રમુજ ભાવે મહારાજશ્રીએ તેને કહ્યું: “અરે તારાચંદ! તારે તે બીજાને તારવા પ્રયત્નો કરવા જોઈએ.” તારાચંદને તે જોઈતું હતું અને વૈધે કહ્યું. તેણે તે ત્યાંને ત્યાં જ દીક્ષા લેવાની ભાવના જાહેર કરી દીધી. પછી તારાચંદે હેમમુનિ પાસે રતલામ જઈ દીક્ષા લીધી અને તેનું નામ પણ તારમુનિ રાખ્યું. ૨૦ કલ્યાણમુનિ મહારાજશ્રી પેથાપુર ગયા ત્યારે ત્યાંના વતની કેશવલાલભાઈ બહારગામ ગયા હતા. ગામમાં પાછા ફર્યા બાદ લોકો પાસેથી મહારાજશ્રીની અદ્દભૂત વૈરાગ્ય વાણી વિષે સાંભળ્યું એટલે તેઓ પાટણ મહારાજશ્રી પાસે ગયા. મહારાજશ્રીનાં વ્યાખ્યાન સાંભળી કેશવલાલભાઈને વૈરાગ્ય આવ્યો અને દીક્ષા લીધી. પાટણના સંઘે કેશવલાલભાઈને ભવ્ય સત્કાર કર્યો અને મોટા ઠાઠથી સામૈયું કાઢયું. કેશવલાલભાઈનું નામ કલ્યાણમુનિ રાખ્યું અને તેઓશ્રી ઉધોતમુનિના શિષ્ય બન્યા. ૨૧ પદ્યમુનિ સુરત નિવાસી ફકીરચંદ હેમચંદે લાખની લક્ષ્મી અને સ્ત્રીકુટુમ્બનો ત્યાગ કરી મહારાજશ્રી પાસે દીક્ષા લીધી. તેઓ હર્ષમુનિજીના શિષ્ય હતા અને અત્રે ભક્તિમુનિ તથા નિપુણમુનિએ પણ તેમના અપૂર્વ તેજ અને વાત્સલ્યના કારણે તેમની પાસે જ દીક્ષા લીધી. તેમને આ બંને મુનિઓ પર સવિશેષ ઉપકાર છે. ૨૨ કમળમુનિ ઃ મુંબઈમાં પન્નાલાલ શેઠની વાડીમાં મહારાજશ્રી પાસે એક ભાઈ દીક્ષા લેવા આવ્યા અને મહારાજશ્રીને યોગ્ય પાત્ર લાગતાં તેમને દીક્ષા આપી. તેમનું નામ કમળમુનિ રાખવામાં આવ્યું. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: ર૩ રંગમુનિઃ પં. શ્રી હર્ષમુનિજીના ગણિપદ વખતે સાદડી (મારવાડ) થી એક મુમુક્ષુ ભાઈ આવેલા અને તેમની ભાવના થતાં તેમને દીક્ષા આપવામાં આવી હતી. તેમનું નામ રંગમુનિજી રાખવામાં આવ્યું હતું. ૨૪ ભક્તિમુનિ : શ્રી રંગમુનિની વડી દીક્ષા વખતે બારડોલીનિવાસી ભાઈચંદભાઈને દીક્ષા લેવાની તીવ્ર ભાવના થતાં, તેમને દીક્ષા આપવામાં આવી અને તેનું નામ ભક્તિમુનિ રાખવામાં આવ્યું. તેઓ તપસ્વી હતા. ર૫ ચતુરમુનિ : ઘોઘાના એક મુમુક્ષુ ભાઈને તીવ્ર વૈરાગ્ય પ્રાપ્ત થતાં દીક્ષા આપવામાં આવી. તેમનું નામ ચતુરમુનિ રાખવામાં આવ્યું અને તેઓશ્રી હર્ષ મુનિજીના શિષ્ય બન્યા, . ર૬ રતનમુનિ : ૨૭ લધિમુનિ: ૨૮ ચમનમુનિ? કચ્છ લાયજાના શ્રી દેવજીભાઈ, માટી ખાખરના શ્રી લધાભાઈ અને મારવાડના શ્રી ચિમનાજીને દીક્ષા આપવામાં આવી હતી, અને તેઓનાં નામ અનુક્રમે રતનમુનિજી, લબ્ધિમુનિજી અને ચમનમુનજી રાખવામાં આવ્યા હતાં. ૨૯ ભકિતમુનિ: પોરબંદરનિવાસી ભગવાનજી ભાઈએ ગુરુદેવ પાસે દીક્ષા અંગીકાર કરી. તેઓ કલ્યાણમુનિના શિષ્ય થયા અને તેમનું નામ ભકિતમુનિ રાખવામાં આવ્યું. ક્ષમામુનિ સુરત પાસે હડા ગામના છોટાલાલ મોહનલાલે શ્રી રત્નસાગર જૈન બેડીગમાં અભ્યાસ કર્યો હતો અને યુવાવસ્થામાં મહારાજશ્રી પાસે ભાયખવામાં દીક્ષા લીધી. ક્ષમામુનિએ કાશી જઈ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં ઉત્તમ પ્રકારે અભ્યાસ કર્યો હતો, પરંતુ તેઓ બહુ નાની ઉમરે કાળધર્મ પામ્યા. ૩૧ ભાવમુનિઃ કચ્છના લેચ્છ ગામના એક મુમુક્ષુભાઈને સંવેગરંગ ચ અને દેવમુનિજી પાસે દીક્ષા લીધી. તેમનું નામ ભાવમુનિ રાખવામાં આવ્યું. ૩ર કપુરમુનિ મારવાડ દેશના એક મુમુક્ષુ ભાઈએ દીક્ષા લીધી, તેમનું નામ કપુરમુનિ રાખવામાં આવ્યું તેઓ દેવમુનિજીના શિષ્ય બન્યા. ૩૩ માણેકમુનિઃ પાલણપુર ગુજરાતી સ્કુલના શિક્ષક શ્રી. માણેકચંદભાઈ પર હર્ષ મુનિની બહુ અસર પડી અને વ્યાવહારિક શિક્ષણને ત્યાગ કરી મુંબઈ આવી મહારાજશ્રીની નિશ્રામાં એક્ષપંથનું જ્ઞાન લેવાનું શરૂ કર્યું. દીક્ષા લઈ હસુનિજીના શિષ્ય થયા અને માણેકમુનિ નામ રાખ્યું. આ મહાત્માએ જૈનાગમનું ઉત્તમ જ્ઞાન સંપાદન કર્યું, તેમજ કવિત્વની શકિત સરસ રીતે કેળવી. લોકોના ઉપકાર અર્થે કેટલાંક For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ જીવનદર્શન : સૂત્ર અને ચરિત્રનું ભાષાંતર કર્યું. નિરાધાર અને ગરીબ બાળકોના વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાન માટે વટવા મુકામે આશ્રમની સ્થાપના કરી, જે આજે પણ ચાલુ છે. - ૩૪-૩૫ વિશ્રીજી અને પ્રસનશ્રીજીઃ પોરબંદરનિવાસી શ્રી ભગવાનદાસ (ભકિતમુનિ)ના ધર્મપત્ની તેમજ માણેકચંદભાઈ (માણેકમુનિ) ના ધર્મપત્ની, બંનેએ વિચાર્યું કે સતીઓ તે રાજુલ માતાની માફક પતિના પંથે જ વિચરે છે અને આ રીતે, આ બંને બહેને પણ પિતાના પતિદેવે સ્વીકારેલા પંથે વળી, ૫. શ્રી જશમુનિ પાસે દીક્ષા લીધી. તેઓનાં નામ અનુક્રમે વિવેકશ્રીજી અને પ્રસન્નશ્રીજી રાખવામાં આવ્યાં હતાં. ૩૬ શ્રી રૂપશ્રીજીઃ રિબંદરની શ્રાવિકાબહેને (ભક્તિમુનિના સંસારી અવસ્થાના બહેન) શ્રી જશમુનિજી પાસે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી રૂપશ્રીજી રાખવામાં આવ્યું હતું. ૩૭ દર્શનમુનિ મુનિશ્રી ભક્તિમુનિજીના સંસારી ભાણેજ (સાધ્વીશ્રીરૂપશ્રીજી ના સંસારી પુત્ર) દેવદાસે પણ મામાને પગલે મહારાજશ્રીની નિશ્રામાં પં. શ્રી હર્ષમુનિજી પાસે દીક્ષા લીધી, અને ભકિતમુનિજી (સંસારી અવસ્થાના તેમના મામા) ના શિષ્ય તરીકે જાહેર થયા. ૩૮ શુભખુનિક દર્શનમુનિના સંસારી મામા સૌભાગ્યદાસને સર્વવિરતિ પશ્ચકખાણ ઉચ્ચરવાની ભાવના થતાં ગુરુદેવ પાસે ભાગવતી દીક્ષા લીધી અને પદ્મમુનિજીના શિષ્ય તરીકે શુભમુનિ નામ રાખવામાં આવ્યું. ૧૯ - અંતિમ વિદાય - મુંબઈથી વિહાર કરી મહારાજશ્રીએ વિ. સં. ૧૯૬૩ ના ફાગણ વદિ ૭ ના દિવસે સુરતમાં પ્રવેશ કર્યો. તબિયત લથડતી જતી હતી, પરન્તુ જ્ઞાની મહાત્માઓને દેહની વેદના વખતે પણ આત્માની પ્રસન્નતા જ વતે છે. એ વખતે મહારાજશ્રી શેઠ નગીનચંદ કપુરચંદ તથા શેઠ કસ્તુરચંદ કલ્યાણચંદ વગેરેના કરાવેલ ગોપીપુરાના નવા ઉપાશ્રયમાં રહ્યા હતા. વૈદ્ય અને હકીમો દ્વારા મહારાજશ્રીની તબિયત માટે ઉપચાર શરૂ કરવામાં આવ્યા, પણ તબિયત દિનપ્રતિદિન લથડતી ગઈ. નરમ તબિયત હોવા છતાં ચૈત્રી પુનમના દિવસે કતારગામની યાત્રા કરવા ગયા હતા અને ત્યાં જ સિદ્ધગિરિની ભાવના ભાવી આત્માને કૃતાર્થ કર્યો. હીરાચંદ મોતીચંદની ધર્મપત્ની જયકારબહેને વ્યાખ્યાનમાં જ્ઞાનદાનનું માહાભ્ય સાંભળી સ્ત્રીવર્ગને ધાર્મિક કેળવણી તથા ભરતગુંથણ-શીવણ વગેરે શીખવવા માટે રૂપિયા For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહુનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : પચીસ હજાર આપ્યા. ખીજા પણ ઘણા પૈસા મળ્યા અને જયકુંવર પાઠશાળાની સ્થાપના કરી, જે આજે પણ સંગીન પાયા પર કામ કરી રહી છે. સમેતશિખરજીના મંદિરને કાટ કરાવવા માટે મહારાજશ્રીએ ઉપદેશ આપતાં શેઠ નગીનચંદ ઝવેરચંદ ઝવેરીએ પેાતાની કપનીમાંથી એક લાખ રૂપિયાની રકમ આપી. મહારાજશ્રીની તમિયતના ખબર મુંબઇ પહેાંચતાં ત્યાંથી દેવકરણ શેઠ, તેમના પત્ની પુતળીબાઇ તેમજ ખીજા શેઠીયાએ સુરત આવી પહેાંચ્યા મહારાજસાહેમની આખર અવસ્થાએ પુતળીબાઈના કોમળ હૃદયને ભારે આઘાત પઢાંચાડયા. (સ. ૧૯૮૫ માં દેવકરણ શેઠની ગંભીર માંદગી જોઇ પુતળીબાઇને એટલેા સખત આઘાત લાગ્યા કે તે કારણે તેઓ તરત મૃત્યુ પામ્યાં, અને તે પછી લગભગ બે માસે દેવકરણ શેઠ પણ સ્વર્ગવાસી થયા.) પુતળીખાઈએ તે જ વખતે ગુરુભકિત નિમિ-તે રૂપિયા અગિયાર હજારનું દાન જાહેર કર્યું". મહારાજશ્રી તે। આ સમય દરમ્યાન ધ્યાનમગ્ન થઇ રહ્યા હતા. તેવામાં ફ્રેશવરામ શાસ્ત્રી ગુરુદેવને શાતા પૂછ્યા અર્થે આવ્યા. એ વખતે મહારાજશ્રી અને શાસ્ત્રીજી વચ્ચેના સંવાદ ખાસ ધ્યાન ખેંચે એવા હતા. શાસ્ત્રીજી પધારતાં ગુરુદેવે ઘેાડીવાર ધ્યાન મુકી શાસ્ત્રીજીને કહ્યું : કેમ શાસ્ત્રીજી? શાસ્ત્રીજીએ જવાબ આપતાં કહ્યું : સાહેબ ! આપની કૃપા. મહારાજશ્રીએ કહ્યું : વારૂ ! પણ આવતી કાલનેા દિવસ કેવા છે? શાસ્ત્રીજીએ જવાબ આપ્યા : આપ મેલ્યા તે બરાબર છે. ગુરુદેવે હસતાં માઢે કહ્યુ : એમ ? શાસ્ત્રીજીએ કહ્યું : હા જી એમજ છે! આ સંવાદ ટુંકા હૈાવા છતાં અતિગૃઢાથી ભરપુર હતા. શાસ્ત્રીજીને મહારાજશ્રીના જ્યાતિષ અંગેના જ્ઞાનની ખખર હતી, એટલે એ બને જ્ઞાની મહાત્માએ વળતે દિવસે શું બનવાનું છે, તે જોઇ લીધુ' અને મહારાજશ્રીએ તે તે પરિસ્થિતિમાં કેમ વર્તવું, એ પણ નકકી કરી લીધુ'. આ સંવાદ થયા પછી તરતજ ગુરુદેવે પ્રત્યાખ્યાન (પચ્ચકખાણુ) કરી લીધાં. ૫. શ્રી હ`મુનિજીને ખેાલાવી આવશ્યક (પ્રતિક્રમણુ) ક્રિયા કરી, પારસી ભણાવી, સૌને ખમાવી તે જ વખતે આ દેહને કેમ જાણે દેશવટા આપવા હોય, તેમ સ્થિર થઇ ગયા અને કાઉ સગ્ગ ધ્યાનમાં બેસી ગયા. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ વનદન : વળતા દિવસે પ્રભાતે તે ગુરુદેવની અંતિમ સ્થિતિના સમાચાર ચારે તરફ્ ફેલાઇ ગયા અને લેાકેાનાં ટાળટાળાં ભેગાં થવા લાગ્યાં. એ દિવસ ચૈત્ર વદિ ખારસના હતા. લેાકેાને તે દિવસે અશાંતિના પાર ન હતા, ત્યારે જેમની તમિયતના અંગે અશાંતિ હતી, તે ગુરુદેવ તે પ્રભુ શાંતિ સમાધિમાં બિરાજતા હતા. આ રીતે, વિ. સં. ૧૯૬૩ ના ચૈત્ર વદિ બારસના દિવસે, વિજય મુહૂર્તે, ખરેાખર ખાર અને ત્રીસ મીનીટે ગુરુદેવે જડ દેહના ભાર અહિજ છેડી દેવલા ના માગ લીધા. મૃત્યુલેાક તે દિવસે દીન બન્યા, દેવલાક તે દિવસે ધન્ય બન્યા. દીવા ઝવાઇ ગયા, પણ ઝાયેલા દીવાના પ્રકાશનુ તેજ ચારે તરફ ફેલાઇ ગયું. આવી મહાન વિભૂતિએ પેાતાની પાછળ એવી સૌરભ મૂકતી જાય છે કે જેની ફારમ નિર'તર જીવન્ત રહે છે. ગુરુદેવના જીવન પથી જૈન સમાજ આજે પણ ઘણુ' શીખી શકે તેમ છે, For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજશ્રીની ઉપકારસ્તુતિ. (રાગ – છોડ ગયે બાલમ, મુઝે હાય અકેલા છોડ ગયે) રચયિતાઃ કવિરત્ન મુનિશ્રી લલિત મુનિજી . ધન્ય મુનિ મેહન, જેણે સંયમ પાળ્યું, ધન્ય ધન્ય બન્યું જીવન, નિજ કાજ સુધાર્યું, ધન્ય - બાલ નમે મુકી માન કૃપાળા, મૂકી શીર દયાળા, ઉજવીએ અમે અધ શતાબ્દી, આનંદ આજ અમારા છે ધન્ય મુનિ મોહન ૧ જ્ઞાન મિલા ગુરુ આપ પસાથે, તે સાચા ઉ૫કારા; આપતણી કૃપા છે અમપર, બાલ તરે સંસારા છે ધન્ય મુનિ મેહન છે રે - માત તાત ભ(ત દેખાડી, આપે છે હિતકારા સ્વામિ નેહી જે કઈ આવે, કરીએ ભકિત ઉદાર છે ધન્ય મુનિ મેહન i૩ ધર્મ કેળવણી આપે બતાવી, એ સાચા સંસ્કાર ધાર્મિક જીવન જે થાવે, તે સુધરે વ્યવહારા ધન્ય મુનિ મેહન ૪ મુંબઈમાંહે આપજ પહેલા, આવ્યા હતા મુનિરાયા; ધર્મ બીજ આપે વાવ્યું તે, ફળ્યું ખરું સુખદાયા છે ધન્ય મુનિ મેહન ૫ મુંબઈને મુંબઈપરામાં, જ્ઞાન તણી જે શાળા જૈન મંદિર જે બનીયા, ગણીએ તુમ ઉપકારા છે ધન્ય મુનિ મેહન છે ૬ . ધર્મપ્રેમીઓ શિક્ષક સારા, અનુભવીને હિતકારા; જ્ઞાનદાન આપે છે તેમાં, આપજ છે ઉપગારા છે ધન્ય મુનિ મેહન છે ૭ પા મુંબઈ શહેરે આપ પસાથે, આવે બહુ મુનિરાયા સંધ ચતુર્વિધ શાન્તિ પાવે, લલિત કહે સુખદાયા છે ધન્ય મુનિ મોહન ૮ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અધ શતાબ્દી સ્મારકગ્રંથ ચરિત્રનાયકના વિવિધ દ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ HIRURL.inkaku nuskan. m m HTAINMEN UARIHANUSanuluardiannadalinihinNSTIMearlineTEAMINATANATA annuare PARASHTRIAL-CANCHANA IMAGESHERSHAR DIRL raPANNARAANAM HEADS BY AEX . A utum Pad . D ILIMIMILANAMAH ILAWRA MA AWALLURAL ILAAWNLuduring" "AKILLAIMER गुरु-गुणानुवादः ( स्रग्धरा ) यद्वाचां सिद्धभावः समुदयमनयच्छ्रेष्ठिनं देवकर्ण स्पर्शाख्या तत्र नीतिः प्रभवति न ततो विस्मयस्यावकाशः । सिद्धां वाचं यदीयामनुसरतितरामर्थसङ्घोऽत्युदारः स श्रीमान् मोहनाख्यो जयतु भुवितले भव्यकल्पद्रुरूपः ॥१॥ - ( शार्दूलविक्रीडितम् ) • गच्छकान्तमुषः प्रशान्तवपुषः शान्ति समासेदुषः . कर्मोद्धारविधि प्रतन्य च परां संवेगो जग्मुषः । भादौ सम्ममुपेयुषः बहुर्षिषा होकोमति चक्रपर ... तान्वन्दे मुनिसत्तमान् प्रमुदितः श्रीमोहनाख्याजुषः ॥२॥ . (शिखरिणी ) श्रियाढ्यां श्रीपूज्यां चरणगुणरिक्तां च सुवहां प्रवीक्ष्येवं दीक्षा भृशमपरितुष्टः स समभूत् । गुणधेद् नो कार्य विफलमिह वेषोपकरणं यतोऽभीष्टाप्तिः कृतिगण इहास्त्याग्रहपरः ॥३॥ (शार्दूलविक्रीडितम् ) ज्ञानारण्यमृगेन्द्रभावनिपुणः यो वै चिदानन्दभृत् यं नित्यं महितं मुदा गुणिवरं ध्यायन्ति भक्तिस्पृहः । यस्याऽऽजानुसुलम्बमानललितं बाहुद्वयं राजते सोऽयं साविकताषिवासितमना जीयान्मुनिर्मोहनः ॥४॥ रचयिता-मुनिश्री मृगेन्द्रमुनिजी For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ तान ॥ चरित्रनायकस्तुत्यष्टकम् ॥ (द्रुतविलम्बितवृत्तम् ) सुयशस्वियशोमुनिहर्षमुनि मुखशिष्यवराचितपत्कमलम् । मुनिमोहनमोहनलालगुरुं, प्रणमामि मुदा सुगुरुं तमहम् ॥१॥ खरपञ्चमहाव्रतमूलगुणो तरसद्गुणसन्मुनिताऽस्य गुरोः। परिभाति मुनावधुनाऽपि जने, प्रणमामि मुदा मुगुरुं तमहम् ॥२॥ भविपूज्यजिनेश्वरशिष्टिकर, समयाचरणं मुनिताक्रियया । निरवद्यसुनिर्मलवृत्तिवरं, प्रणमामि मुदा सुगुरुं तमहम् ॥३॥ यतितां प्रविहाय यकेन सुवि हितसाधुपथं विशदं सुधृतम् । समताशमतादिगुणौधभृता. प्रणमामि मुदा सुगुरुं तमहम् ॥४॥ अवलोकितभक्तजनोऽप्यधुना. श्रुतिमार्गगतान् हि यदीयगुणान् । अनुमोदयते प्रविकाशयते, . प्रणमामि मुदा सुगुरुं तमहम् ॥५॥ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ : ५: अधुनाऽपि यदीयसुकीर्त्तियशः - शुभवासनवासितभक्तजनः । इह माति निरीहसुमावघरं, प्रणमामि मुदा सुगुरुं तमहम् ॥ ६ ॥ उपदेश सुचान्द्रिया भविक - कुमुदानि विकाश्य गतस्सु दिवम् । इह यो जिनशासन चन्द्रसमः, प्रणमामि मुदा सुगुर्ह तमहम् ॥ ७ ॥ चरणे करणे गुरुशिष्यगणो, गुरुदेवसुभक्तिकरो निपुणः । अजनिष्ट जिनागमिकावगमे, प्रणमामि मुदा सुगुरुं तमहम् ॥ ८ ॥ मुनिमोहन शिष्यक राजमुनि - लघुशिष्यकपाठकलब्धिमुनिः । गुरु सद्गुष्पगुम्फित संस्तवनं, विदधे जिनरत्नगुरोः कृपया ॥ ९ ॥ रचयिता - उपाध्याय श्री लब्धिमुनिजी For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री मोहनाष्टकम् ॥ सर्वत्र यो 'मोहनलालजी' ति. प्राप्तः प्रसिद्धि परमां महात्मा । स्वर्ग गतं सच्चरितं पवित्र, नमामि नित्यं मुनिमोहनं तम् ॥१॥ श्रीभारतेऽस्मिन् मथुरासमोपे, श्रीसुन्दरीवादरमल्ल पत्नी । सते स्म य चन्द्रपुरे सुयोगे. नमामि नित्यं मुनिमोहनं वम् ॥२॥ नैमित्तिकात् स्वप्नफलं विबुध्य, त्यागी स्वपुत्रो भवितेति मत्वा । तौ पश्यतो द्वौ पितरौ सुतं यं, . नमामि नित्यं मुनिमोहनं तम् ॥३॥ धैर्य समालम्ब्य विहाय शोकं, श्रीरूपचन्द्राय सुतं समये । सोढो वियोगः कठिनश्च यस्य, नमामि नित्यं मुनिमोहनं तम् ॥४॥ प्राप्ते यतित्वे हृदयं सशल्यं, ज्ञाता प्रबुद्धो भजते विरागम् । यस्तु क्रियोद्वारतया दिदीपे, नमामि नित्यं मुनिमोहनं तम् ॥५॥ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ : : संवेगरंगेन स रंगितात्मा, प्रशांतमूर्तिजिहार नित्यम् । भव्याय जातो य इहोपकारी, नमामि नित्यं मुनिमोहनं तम् ॥६॥ महात्मनां सूर्यपूरे तथाऽस्यां, यहोपकारः पुरि मोहमय्याम् । जातोऽस्ति तेषां खलु यो हि मुख्यो, नमामि नित्यं मुनिमोहनं तम् ॥७॥ सन्मान्यो मुनिमोहनो मुनिवरं तं मोहनं भो!भजे ! संजाता मुनिमोहनेन जनता धा च तस्मै नमः । पुण्यश्रीमुनिमोहनाय मुनिवन्मुम्बाऽधुना मोहनाद्, भूयान्मे मुनिमोहनस्य शरणं भक्तिश्च मे मोहने ॥८॥ विजयचन्द्र मोहनलाल शाह IM For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય (મંદાક્રાન્તા વૃત્ત) (૧) જેની મૂર્તિ નિરખી નજરે શાંતતાથી ભરેલી, જેની દષ્ટિ પ્રશમરસના વેગને રે વરેલી; જેણે વાણું વિમળમતિના રંગથી તે વધારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી. પૂર્વે મુંબઈ નરકપુરી છે એમ કેઈમાનતા'તા, એવા કાળે પ્રથમ પગલાં આપશ્રી ધારતા'તા; જેણે આવી જનગણમહિં ધર્મવૃત્તિ વધારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદન હે અમારી. જેણે પૂર્વે યતિ જીવનને આચર્યું'તું તથાપિ, સંવેગિની જીવનસરણ જાગતા વેંત થાપી; જેને લાગી પરિગ્રહદશા દેલવાળી અકારી, એવા શ્રીમદ્ મુનિજી ! તમને વંદના હે અમારી. (૪) જેણે બે જનગણ બહુ પાઠશાળા સ્થપાવે, જેણે બળે જનગણુ ઘણુ મૂર્તિઓને ભરાવે; જેણે બેધ્યે જનગણ કરે કામ કલ્યાણકારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી. મુંબઈ જેવી નગરીમહિ જે દીસતે હેય ધર્મ, સર્વે માને પુનિત પગલાં આપના એ જ મર્મ જેનું આશીર્વચન સહુને થાય કલ્યાણકારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ). જેણે મુંબઈ સુરત સરખાં કેક ધામો ઉજાળ્યાં જેણે ઉંચા પથ પર રહી સર્વ સન્માર્ગે વાળ્યા; જેણે ટાળી દુઃખમય દશા લોક લીધા ઉગારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી. ( ૭ ) મેં જોયતા મુનિજી તમને લબ્ધિસંપન્ન જ્યારે, મેં નાખ્યું'તું મુનિજી ચરણે શીશ મારૂં જ ત્યારે; જેને અધ સદી ગઈ છતાં સંસ્મરે લેક ભારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી. ( ૮ ) દે! આપે સરલમતિના લબ્ધિસંપન્ન સાધુ, દેવે ! આ સુવિહિત સુધા ભાવનાશીલ સાધુ આજે જેની પ્રતિ પરમ છે પૂજ્ય દષ્ટિ અમારી, એવા મેહન મુનિજી! તમને વંદના હે અમારી. - માવજી દામજી શાહ _ હ૮ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમૂર્તિ ગુરુદેવ (રાગ–શંકરા કલ્યાણ) પરમ જ્ઞાનમૂર્તિ છે અલખ આત્મગિ છે, નિજાનંદ ભેગી છે, જગવી જીવન જ્યોતિ છે, જન્મના એ જોગી છે. પરમ જ્ઞાનમૂર્તિ છે. ૧ પંચ મહાવ્રત રસાળ, સ્વપર દયા પ્રતિપાલ; આત્મતિ રખવાળ, મોહનલાલજી મહારાજ, પરમ જ્ઞાનમૂર્તિ છે. ૨ બ્રાહ્મણ કુલ જૈન , વચન સિદ્ધ વીર છે, ચમત્કાર મૂર્તિ , વરદ હસ્તે કીર્તિ છે. પરમ જ્ઞાનમૂર્તિ છે. ૩ શારદ શ્રુત જ્ઞાન , પલ પલ સજાગ , રગ રગ વિરાગ છે, ગુરુ શ્રી મોહનલાલજી છે. પરમ જ્ઞાનમૂર્તિ છે. ૪ ધર્મ ધ્વજ લહર દિગંત, સુરત ઉદ્ધાયું સંત; તાર્યું મુંબઈ ભગવંત, શાસન સુભટ મહંત. પરમ જ્ઞાનમૂર્તિ છે. ૫ સુરત સમાધિરાજ, વીત્યા વર્ષ શું પચ્ચાસ; ઉત્સવ સુવણે આજ, મણિ મુંબઈ લાલબાગ. પરમ જ્ઞાનમૂર્તિ છે. ૬ પાદરાકર [ વિ. સં. ૨૦૧૩. ૫૦ મી સ્વર્ગારોહણ તિથિએ ગવાયેલ ગીત ] For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનમુનિ પ્રશસ્તિ ( હરિગીત ) અવતીર્ણ કરુણસિંધુની સાત્તિવક દયામૃત વષિણી, વૃત્તિ ધરાવે શાંત શશિસમ પ્રેમભક્તિ વિવર્ધિની; જ્યાં કે હાર્યો લેભ નાઠે કામ મુખમાં તૃણ ધરે, મેહનમુનિની વૃત્તિ મધુરી ભાવિકજનને મન હરે. ૧ પંચેન્દ્રિએ સેવા કરે જસ આત્મ વૃત્તિ જાગતી, નવવિધ અલૌકિક બ્રહ્મચર્યા ગુપ્તિ ગુણમણિ દીપતી; શુચિકર બને વૃત્તિ ભવિકની દશને જસ આદરે, મેહનમુનિની વૃત્તિ મધુરી ભાવિકજનના મન હરે. ૨ જસ દશને મન મોહિની મેહન મનહર ભાવના, સાગર વધે શશિદશને તિમ ભાવિક મન સંવેદના; મુનિ દેશનાથી બેધ પામી સરલભાવે ભવ તરે, મેહનમુનિની વૃત્તિ મધુરી ભાવિકજનના મન હરે. ૩ મન મોહિની મૂર્તિ મનોહર મધુર મોહનમુનિ તણી, વાણું મધુર પીયૂષ ધારા ભાવિકજન મન હારિણી, મુંબાપુરીની જૈન જનતા મુગ્ધ થઈ જસ આદરે, મોહનમુનિની વૃત્તિ મધુરી ભાવિકજનના મન હરે. ૪ સહવાસ સેવા વિમલ સમકિત ગુણ ઘણાએ આદર્યા, ધન્ય ધન્યતે જિન માન્ય આત્મિક ભક્તિ ભાવે સહુ વર્યા; સાધુજનો ચિત્ત વિવિધભાવે ગુણ ભલા છત્રીસ ધરે, મેહનમુનિની વૃત્તિ મધુરી ભવિકજનના મન હરે. ૫ બાલેન્દુ (સાહિત્યચન્દ્ર બાલચંદ હીરાચંદ ) For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ અંજલિ આતમમાં રમનાર મેહન પરમ પર ઉપગારી, વાગી રહી છે ગુણની વીણા એ મોહન ગુરૂ તારી. ગુંજી રહ્યા છે શબ્દ સેવાના અજબ શક્તિ હતી તારી, મેહન તારી વાણી આજે આનંદ ઉર ભરનારી. પગલે પગલે શાસન સેવા દિલમાં ધગશ બહુ ભારી, દેશે દેશમાં ફરી ફરીને સેવા કરી ભાવધારી. સાહિત્ય પ્રેમી જ્ઞાન પિપાસુ વાત કરી પડકારી, પ્રભુ મહાવીરને સંદેશ સંભળાવ્યો ઉમંગધારી. જ્ઞાન ધ્યાનની મસ્તી દિલમાં વહેતી હતી એકધારી, એ મસ્તીની અજબ ખુમારી હતી મોહન ગુરૂ તારી. મનુષ્ય કર્તવ્ય શું છે તેની વ્યાખ્યા સમજાવી સારી, વચનમાં ગુરૂ અમૃત ઝરતું વાણી મધુરી તારી. મેહન તારી મીઠી વાણુ તિ પ્રગટાવનારી, સેવા બજાવી જૈનશાસનની મેહન તે એકધારી. જ્ઞાન ખજાનામાં એ મેહન અમર યાદી છે તારી, ગરીબ તવંગર સરખા ગણીને ધર્મ સંભળાવ્યા ભારી, મુંબઈ નગરે લાલબાગમાં નિપુણ ભક્તિ વધારી, લલિત હૈયે અંજલી અપીં ગાવે ગણેશ ગુણધારી. –ગણેશભાઈ પરમાર, For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ક્રાંતિના કુમારને ક્રાંતિ છઠ્ઠીના ખેલૈયા શ્રમિત, નિરાશ બાવરી મેહન પ્યારા ઘર ઘર ભટકતી પધારો પધારે.” હૈયા ભારી ક્રાંતિનું સંતાન ચિનગારી તીખી મોહન મહા જોગમાયા - મંગલભાવિનું એંધાણ ખપ્પર લઈ હાથમાં મોહન મા બારણે વીર શાસનનું કલ્યાણ ભીખ માગે - મોહન “કઈ દે લાલ તમારે ચીનગારીનું તેજલોત ધરા શાસનની મેહન ધરબાય છે.” સુંદરી !” હાક સુણ કાતિની ગુરૂની એ અગમવાણું શશીગોળે ધસ્યા ધરી દે વીર ચરણે સુંદરીના સિમતમાં લાલ તારે વીર થાશે.” સફાળી જાગી બેઠી ....ને ચિંતવે, સુંદરી – “જાગશે જાગશે જરૂર કંઈ સુંદરી–બાદરમલે કાળના પડ ચીરી ધર્યો સુત સંતને. આવશે જરૂર કેઈ.” . ને... માટીને હવે એ દિવસે ગયા માનવ નથી વાયા વશાખી વાયરા ગની ખાકનું ધરા કંપી ઊઠી એ કુલ છે હવે. કારમી ચીસે સંસાર કળી પણું ખતમ થઈ છે ઘડીક એ તો ને ખીલી છે વાયુ વીંઝે છે વીંઝણે જ્ઞાન પાંખડીઓ ને તારા ફરે છે તાલમાં પ્રસરી છે સુવાસ ગરબે ઘૂમતી ચાંદની: નિર્મળ નિર્મમ “પધારે ચારિત્ર્યની પ્રેમકુંજ પધારે તપના તેજરંગ છે મેહન For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ને નર્તન કરે છે અંગ અંગ આરાધના સાધનાના. મોહન યતિ મેહન વિચરતાં ગામ ગામે ઘૂમી વળે મામની શેરી શેરી હતી કાળઘડી એ ગયા ગુરૂ જેડ તૂટી પાંખ તૂટી પડ્યો પંથ પાધરે ઘમ્મર વલેણું ઘૂમતું યતિના યમમાં - “ના ના આ ધર્મ ના આ વેષ આ કેશ ના ના ખપે રંગ આ ના ખપે સંગ આ ભલે લીધે, ભલે રાખે ભૂલ્યા ભટ ભલે ભલે હવે તે એ જ પંથ એ જ મંઝિલ યતિ ??? ના ના ના કદી નહિ બનીશ હું તે સાધુ સંવેગને. અને દડમજલ કરી સાધુતાની સડક પર, હારણહાક નથી જબાનમાં પડછંદ દેહભાય ના કલમ કારીગરી કોઈ ના જાદુગરી હાથની ય ના કંકાલ, સાવ કંકાલ . હાડપિંજર નસ હાડકાંને ભુલ ગી સંત તપસ્વી મોહન મહામુનિ એ તે. હૈયે એને ધીમી ધખે છે ત ક્રાંતિની. , સવારે એક સવારે હવા કાગારોળ કરે છે ધમ પછાડા છે ધરતીના , કંક વેણ કડવા કંક તીખી નજર ઉપાલંભે ને અવહેલના સંગી એ સૌને કરી પગલી પાડે મુનિ મહંત મોહન મુંબઈના મેદાનમાં. નજર એની જ્યાં જ્યાં ફરે છે શબ્દો એના જ્યાં જ્યાં સરે છે વિલાસના જામ થંભે છે પાપના પથરા ખસે છે રાતી ચળ આંખે જ્ઞાનના તેજ આંજે છે અનેમુંબઈ મહેરામણમાં For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પતાકા જૈન ધર્મની ગગન ચુંબન કરે છે વળી મહાવીરના જયનામના ત્યાં જયનાદ ગુંજે છે ઘટનાદ ને કલશેર ધર્મના ત્યાં ઘર ઘર ગુંજે છે. પહેલા સૌ પહેલા હતા એ પુરાગામી અનત વણઝારને એ મેાહન મુનિ પહેલા પગી મુંબઇની પગથારના દીવાલે સાંકડી જુની ધમની તાડી કાડી કેડી મેાહમયીની ખૂંદનાર માહન પહેલેા હતેા એ. ધબકતુ રાક્ષસી હૈયું મુંબઇ મેાહનમાળા જપે છે ૧૫ ઘૂઘવતા અરબી સમદરના મેાજાની હર પછડાટમાં “ માહન ” “ માહન ” ના નાદ ગુંજે છે. છબી છે અક્ષત અંકિત એ પથ્થરોના કાળજામાં ધમણના હર ધર્મકારમાં માહન ‰ જાપ જાગે છે. ક્રાંતિના એ કુંવરને શાંતિના ગુણવંત એ. શાહ એ મહાસતને ધર્મના મહા ધૂનીને અલખની આહલેકના ખાખ જોગી દિવ્યાત્મા માહન ” ના મહામુનિ મહંત મેાહન સુનિ મમ રક દલિતની શત કેાટી કાટી વંદના વ..દ..ના, વ.....દ....ના. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ श्रद्धांजली पूज्य तुम्हारे यशोगान लिख, कलम हमारो धन्य हुई, क्योंको तेरी दिव्य शक्ति, जन जागरणमें साकार हुई। समता सभ्य अदार स्वरो में, तेरी वाणी अमर हुई, श्रमण संस्कृति झुपदेशोकी, झांकी जिसमें प्रकट हुई ॥१॥ श्री शोभा की तरह तुम्हारी, कीर्ति जगमें छायी थी, .. वाणी वीर प्रभु की दे कर, सुखद 'शांति' फैलायी थी। पूर्व दिशा की सूर्य किरण सी, ज्योति तुमने पायी थी, मोहतिमिर अज्ञान राह की, बेडी तुमने तोडी थी ॥२॥ मोहन जैसा नाम तुम्हारा, ब्रह्मचर्य को पाया था, सकल संघ को धर्म मार्ग का, जिसने बोध कराया था । तू अध्यात्म योग मार्ग का, अक चमकता तारा था, दिव्य रत्न की भांति तूने, प्रखर ज्ञान ‘फैलाया था ॥३॥ मुनि की सौम्य मूर्ति धारण कर, क्रियोद्धार कहाये थे, यति से मुनि संवेगी बनकर, सम्यग् दर्शन पाये थे । घूम घूम कर जन मानस को, मुक्तिमार्ग बताते थे, मिथ्यात्वी को राह दिखाने वाले संत निराले थे ॥४॥ श्रद्धा अंजली भाव पुष्प की, शब्दो में है व्यक्त हुई, मोहन मुनि के चरण कमल में, भक्ति भाव से अर्पित हुई । पाकर जैसे मुनि रत्न को, धरती माता धन्य हुई, जिन के गुण गौरव को गाकर, कविता मेरी सफल हुई ॥५॥ शांति सुराण. M. Com. (साहित्यल सभातरत्न, साहित्य सुधा४२, मथरत्न, शनीतिरल.) For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ गुरु-स्तुतिः ( १ ) । अष्टदलकमल - बन्धः । श्लोक : मोह - प्राह-द्रह - द्रोह, मोद ग्रामे द्रद्रोपे, - -- वह ! वस स्नेह - नह - ग्रह ! | स्नेह - नयं ग्रस ॥ अन्वयः - [हे] मोह-ग्राह-द्रह-द्रोह - वह ! [हे] स्नेह-नह-ग्रह ! [ मोहन ! अस्माकं ] स्नेह - नयं ग्रस । द्रवदूरोषे मोद ग्रामे [ च त्वं ] वस ॥ व्याख्या: मोहरूपो यो ग्राहः – मकरः तस्य यो द्रहः - हृदः - स्थानं तेन सह द्रोहस्य - विद्वेषस्य यो वहः-प्राप्तिः यस्य तत्सम्बुद्धौ । तदा स्नेहरूपो यो नहः - बन्धः तस्य कृते यो ग्रहः- ग्रहजनितपीडेव पीडाकारकः तत् सम्बुद्धौ । ईदृश हे मोहन ! त्वं अस्माकं स्नेहस्य - अभिष्वङ्गस्य यो नयः — उद्रेकः तं प्रस । अथ च द्रवदोषे नाम यत्र रोषस्य - क्रोधस्य द्रवो - विनाशो भवति -ताशे निर्मले निर्विकारे मोदप्रामे मुक्तिपुरे वस । अयं भावः- हे मोहरूप - मकरालय - विद्वेषप्राप्त ! रागोद्रेक - निवारक ! मुनिमतल्लिकमोहन ! त्वं अस्माकं राग - बन्धनं विनाशय । अथ च रोषरहिते निर्मले मुक्तिपुरे निवासं कुरु ॥ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ SAN GANA HEE (२) । मुरज ( मृदंग ) बन्धः । श्लोकः- ... मोह-नाग ! विना रम्यं, मोहनारव्यमनारतम् । तं रनामवनाय त्वं, स्मर नाग-विनायकम् ॥ अन्वयः [हे] मोहनाग ! त्वं रनां अवनाय नाग-विनायक मोहनारव्यं अनारतं रम्य विना स्मर। व्याख्या[हे] मोहनाग ! नाम आत्मनो मोहहस्तिन् ! त्वं रनां-निजसञ्चाराणां, इतस्ततो भ्रमणशीलानां विचाराणां अवनाय-संरक्षणाय-वारणाय; नागविनायक-स्वजातीयदुर्जनसामान्यानां शासकं, मोहनारव्यं-श्रीमन्मोहनलालजीति मुनीश्वरं; अनारत-सततं रम्य विना-रमणीयताशून्यं नाम शरीर-सौन्दर्यात्मीयभावादिं विना स्मर-स्मृतिविषयंकुरु शरणंश्रयेतिवा। अयमाशय:इह भव्यात्मानं सम्बोधयन् स्वस्मिन् स्थितं मायामोहहस्तिनमुद्दिश्याऽऽचष्टे स्तुतिकारःयत् हे मम मोहकरिन् ! त्वं निजस्य इतस्ततो विहरण-शीलानां-परमार्थतः कर्तव्यं विस्मृत्य अकर्मणि प्रवृत्तानां विचाराणां वारणाय सर्वविधमान-माया-मोह-ममत्वमतिरूपहस्तिनां अङ्कशनिभ-स्वोपदेशगिरा शासकं श्रीमोहनलालाभिधं मुनिराजं, तस्मिन् सामान्यपुरुषबुद्धिं परित्यज्य निरन्तरं भज-सेवस्त्र; यतस्ते दुर्बुद्धेविनाशः-संक्षयः स्यादिति गम्यते । For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ भा व 1 EN અષ્ટદલ કમલ मो ह ना ग वि ना रे म्यं । व्य म ना . रुम र ना ग विना य कम् । મુરજબંધ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ श्री हारबद्ध काव्या For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ जीवन-चरित्र लेखकः पू. मुनिवर्य श्री मृगेन्द्र मुनिजी महाराज For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ II નાના JEસો (ભૂતકાળની ભીતરમાં [૧] Jવ ક્રમની ઓગણીસમી સદીને એ અસ્તયુગ હતે. વીસમી સદીના પ્રારંભકાળને હવે ફક્ત તેર જ વરસનું છેટું હતું. વીસમી સદીના શ્રમણ ઈતિહાસમાં જેમની ઉજ્જવળ કારકિદ સુવર્ણાક્ષરે અંકિત બની ગઈ અને જેઓ સાચા અર્થમાં યુગપુરુષ હતા અને શાસનના અડીખમ સ્તંભ સમા હતા; એવા એ મહારથીઓને મેળવીને જૈન સમાજ ખરેખર બડભાગી બની ગયો. અને એ તે આજે કહી શકાય તેમ છે કે, એ બે વિભૂતિએ આપણને ન મળી હતી તે આજે જે મગરૂરી આપણે લઈ શકીએ છીએ તે ન લઈ શકાત. સમાજની કરેડરજ્જુ આજ સુધી ટટ્ટાર રહી છે તે રહી ન શકત! અધવચ્ચે જ કાં તે એ ભાંગી જાત ! ! સમયના ત્યારે આવા એંધાણ હતાં. સમય સ્વયં સજીવ બની ભાવિ પેઢીને પડકાર કરી રહ્યો હતે કે – સાવધ બને. સંગઠન જમાવે, એક બને. માત્ર રાજકીય આઝાદીથી જ સંતોષ ન માનતાં મૂળ અર્થમાં આઝાદીને સમજી જીવનનાં દરેક ક્ષેત્રમાં તેને જીરવી જાણો; નહિ તે એ એકાંગી આઝાદી તમારા ધર્મ ઉપર બળ પિકારશે. તમને અને સમાજને એ છિન્નભિન્ન કરી નાખશે અને સારાય રાષ્ટ્ર તેમજ સમાજમાં એક ઝેરી હવા કુંકી જશે.....” સમયના આ પડકારને બે વિભૂતિઓએ ઝીલી લીધે. પહેલી વિભૂતિ તે શ્રી પૂ. આત્મારામજી મહારાજ સાહેબ! તેમના પંજાબી લેહીમાં ક્ષાત્રત્વની વીરતા ચમકારા મારતી હતી. બીજી વિભૂતિ તે આપણું ચરિત્રનાયક ! પૂ. મુનિશ્રી મેહનલાલજી મહારાજ !!! બ્રહ્મતેજની અપૂર્વ આભા પ્રગટતી હતી તેમના તનબદનમાંથી. બંનેના વ્યક્તિત્વ અદભુત હતા. ક્ષાત્રતેજ એ ક્રિયાનું પ્રતીક છે, જ્યારે બ્રહ્મતેજ એ જ્ઞાનનું પ્રતીક છે. આ બંનેના સુભગ સંગ વિના મુક્તિની કઈ જ યુક્તિ નથી. મુક્તિ–સ્વાતંત્ર્ય-આઝાદી જે કઈ મેળવે છે તે ક્ષાત્રતેજ અને બ્રહ્મતેજ યોગથી જ મેળવે છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્વાતિ મેતી [ 2 ] મ સમયને-કાળને પિતાની મહત્તા હોય છે તેમ દેશને-ભૂમિને પણ પિતાની મહત્તા હોય છે. તેમાં પણ જે ભૂમિ મહાપુરુષોના પગલાંથી પાવન થએલી હેય, ધર્મપ્રચારનું કેન્દ્ર બનેલી હોય, વિવિધ તીર્થોથી વિભૂષિત હય, સાહિત્ય અને કલાની ભવ્ય સમૃદ્ધિ સાચવી રહેલ હોય તે ભૂમિ તે ખરેખર પાવનકારી જ છે. મથુરા એ એક એવી જ નગરી છે. શુરસેન દેશની મહારાણી ગણાતી આ નગરીની સાથે જૈન ઇતિહાસના અનેક સંસ્મરણો જોડાયેલાં છે. એક જમાનામાં તે જૈન ધર્મના પ્રચારનું મુખ્ય કેન્દ્ર હતી. ત્યારે તે સુંદર કલામય સ્તૂપ ને ચેથી તે જેનારનાં દિલ પકડી રાખતી હતી. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને સુવર્ણ સ્તૂપ તે સર્વમાં અલગ તરી આવે છે. દેશ-વિદેશના લોકે એની યાત્રા કરવામાં જીવનની ધન્યતા સમજતા હતા. અંતિમ કેવળી શ્રી જબસ્વામિનું ત્યાં અનેક મુનિવરે સાથે નિર્વાણ થયું હતું. અને તેઓની પુણ્યસ્મૃતિમાં જૈન સંઘે યાં અનેક ચૈત્ય તેમજ તૃપે બંધાવ્યા હતા. આ નગરી સાથે ઈતિહાસને એક મહત્ત્વને તેમજ યાદગાર પ્રસંગ જોડાયેલો છે. વીરનિર્વાણ પછી લગભગ છ વરસ બાદ ભારતમાં એક મેટ દુષ્કાળ પડ્યો. આ દુષ્કાળે અનેકનાં જીવન ચૂસી લીધા, અને અનેકનાં જીવન લઈ લીધાં. શ્રમણે પણ તેના આ ભરડામાંથી બાકી ન રહી શક્યા. દીર્ધાયુષી શ્રમણોની સ્મરણ શક્તિ ઘસાવા લાગી. આથી આને માટે ફટકે શ્રુતજ્ઞાન પર પડ્યો. એ જ્ઞાનને હસ થતે ચાલ્યા. શેષ શ્રુતમાં પણ પાઠ ભેદે, અશુદ્ધિઓ વગેરે આવવા લાગી. તે વખતે પૂજ્ય આચાર્ય ભગવંતે સમક્ષ એક સમસ્યા આવીને ઉભી રહીઃ “શ્રુતનું રક્ષણ શી રીતે કરવું? અને શુદ્ધિ શી રીતે મેળવવી?” દીઘદૃષ્ટા આર્યસ્કંદિલાચાયે મથુરામાં શ્રમણ સંઘને ભેગે કર્યો અને ત્યાં સૂત્રોની પુન વ્યવસ્થા કરી. વીરનિર્વાણની બીજી સદીમાં જિનાગની પ્રથમ વાચના પાટલીપુત્રમાં થઈ હતી એટલે આ વાચના બીજી ગણાય છે. આજ અરસામાં સૌરાષ્ટ્રમાં વલભીપુરમાં સ્થવિર નાગાર્જુને પણ સૂત્ર વ્યવસ્થાનું કામ હાથમાં લીધું હતું. અને તેમણે પણ સૂત્રોની પુન:વ્યવસ્થા કરી. તે વાચના ત્રીજી અને છેલ્લી For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ સ્વાતિનું મોતી હતી. ત્યાર પછી કઈ વિશેષ વાચના થઈ નથી. છેલ્લી બે વાચનાઓ અનુક્રમે મથુરા અને વલભીની ગણાય છે. વી. નિ. સં. ૯૮૦ માં શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે મૌખિક શ્રુતેને નાશ થત જોઈ લેખન પ્રથાને ઉપયોગ કર્યો. આ રીતે તેમણે માથુરી વાચનાને પુનરુદ્ધાર કર્યો અને નાગાજુનીય વાચનાને પાઠભેદમાં સમાવી લીધી. સને ૧૮૭૧ થી ૧૮૯૬ સુધી મથુરામાં જનરલ કનિંગહામ, મિ. ગ્રેસ, ડે. બજેસ, તથા ડે. કુહરર જેવા કુશળ પુરાતત્વવિશારદની દેખરેખ નીચે ત્યાં (મથુરા) ખેદકામ ચાલ્યું, તેમાં જૈન સ્તૂપો, શિલાલેખો, આયાગપટ તથા મૂતિઓ મોટા પ્રમાણમાં મળી આવી હતી. જે મથુરાની પ્રાચીનતા તથા ઐતિહાસિક બાબતે પર ઘણે સારે પ્રકાશ પાથરે છે. મથુરાની આસપાસને પ્રદેશ સુરમ્ય છે. પ્રાકૃતિક સૌન્દર્યથી તે એ છછલ છે. અને ત્યાં પ્રેમભક્તિના અણમેલ રંગ પથરાયેલા છે. વ્રજભૂમિનાં નામથી તે આજ મશહૂર છે, અને દરવરસે લાખોની સંખ્યામાં યાત્રિએ અહીં આવી પિતાની જીંદગીને ધન્ય બનાવે છે. શ્રી કૃષ્ણનું શૈશવ આ ભૂમિ પર જ પૂરું થયેલું. આથી વૈષ્ણવોનું તે તે તીર્થધામ બન્યું છે અને ઘણું તે એવી ઝંખના સેવે છે કે, શેષ જીવન બસ આ ધરતી પર જ પૂરું થાય એ જ કામનાને ચરિતાર્થ કરતું ઘણાં પેલું ભજન ગાય છે કે –“વજ વહાલું રે.. વૈકુંઠ નહિ આવું રે...* - વ્રજભૂમિની ખરી શોભા તે તેના ગામડામાં છે. ગોકુળ પણ એક ગામડું જ છે ને ! એની જ હરોળમાં બેસતું બીજું નામ છે, ચાંદપુર ! આપણા ચરિત્રનાયકની એ જન્મભોમ છે. મથુરાથી વાયવ્યદિશામાં ચાલીશમાઇલના અંતરે આવેલા આ ચાંદપુર ગામમાં વિવિધ જાતિના લોકો રહેતા હતા. તે બધામાં પંડિત બાદરમલ એક અનોખી વ્યક્તિ હતા. તે તેમના વિદ્યાવ્યાસંગ, ઉદારતા, ધૈર્ય, પરોપકાર વગેરે ગુણોથી તે સૌથી જુદા તરી આવતા હતા. તેઓ સનાઢય બ્રાહ્મણ હતા. તેમના કુળધર્મના આચાર પ્રમાણે પિતાનું જીવન વ્યવહાર ચલાવતા હતા. ચાંદપુરના બાળકથી માંડી વૃદ્ધ સુધી સૌ નાની-મોટી વ્યક્તિ તેમને એક પૂજ્યભાવથી જેતી હતી અને અવસરે સત્કારતી પણ હતી. આ પંડિતજીની પત્નીનું નામ સુંદરી હતું. સુંદરી ખરેખર નામને સાર્થક કરે તેવી જ હતી. બાહ્ય સૌન્દર્ય તે તેનામાં હતું જ પરંતુ તેનું ઝગારા મારતું સૌન્દર્ય તે તેના સંનિષ્ઠ શીલમાં હતું અને એ તે હકીકત છે કે બાહ્ય સૌન્દર્યને વણસતાં કે બગડતાં વાર નથી લાગતી. જ્યારે શીલ એ આંતરિક સૌન્દર્ય છે અને તે કદી વણસતું નથી, એને મઘમઘાટ હરહંમેશા પ્રફુલ્લિત ને સુવાસિત રહે છે. બાદરમલ અને સુંદરીને સંસાર સ્નેહસભર હતે, સુખી હતો અને આદર્શ મલ્યો હતે. તેઓ એકબીજામાં ઓતપ્રેત બન્યા હતા, એકનું સુખ એ બીજાનું સુખ હતું, બીજાનું દુઃખ એ પણ એકનું જ દુઃખ હતું. આત્મીયતા એ તેમના દાંપત્ય જીવનની વિશિષ્ટતા હતી. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: ઉનાળાની રાત હતી, મળસ્કુ થવાને હજુ થોડી વાર હતી, સુંદરી હજી સૂતી હતી, ત્યાં તેણે ઉંઘતી જ આંખે પૂર્ણિમાના ચંદ્રને પિતાના મુખમાં પ્રવેશ કરતે જે. તે સફાળી જાગી ગઈ. તરત જ તેણે પિતાના પાલવના છેડે એક ગાંઠ વાળી. લોકમાન્યતા એવી છે કે શુભ સ્વમ આવતાં જે ગાંડ મારી દેવામાં આવે છે તે સ્વમ અખંડ ને અક્ષય બની રહે છે. મનુષ્ય શ્રદ્ધાને બનેલો છે અને ખરેખર એ શ્રદ્ધા ગજબ કામ કરે છે. સુંદરી સ્વમ પછી મને મન હરખાય છે. એના આનંદનો પાર નથી. એ હર્ષને એક્લી જીરવી નથી શકતી. એ તેના પતિને સ્વમની વાત કરે છે. બાદરમલ શાસ્ત્ર છે. સ્વમમાં એ મંગલ ભાવિના એંધાણ જુવે છે. એક તેજસ્વી પુત્રના તેમાં દર્શન કરે છે. સ્વમને જાણી એનું હિચું પણ આનંદથી વિભેર બને છે. સ્વપ્નને લાભ કહેતાં એ કહે છે –“દેવી ! લાખે માનવામાં કે એકાદને જ આવે એવું એ તારું મહાસ્વમ છે. હું તેમાં એક મહાન વિભૂતિને આવતી જોઈ રહ્યો છું. એથી તને પુત્ર થશે અને સાચે જ દેવી ! એ પુત્રરત્નથી આપણે ધન્ય ધન્ય બની જઈશું. આપણું જીવ્યું એ આવનારથી સાર્થક થઈ જશે.” સ્વમને આ મંગલ ફલાદેશ જાણું સુંદરીના હર્ષને પાર નથી. હવે એ મંગલ પ્રસંગની રાહ જોવા લાગી. ગર્ભાધાનના સમય દરમિયાન માતાને થતા શુભ દેહદ એ શ્રેષ્ઠ સંતાનની આગાહી કરે છે. બીજા શબ્દોમાં કહીએ તે પુત્રનાં લક્ષણ પારણામાંથી નહિ પણ ગર્ભમાંથી જ જણાઈ આવે છે. તવારીખ પણ આ વાતની સાક્ષી પૂરે છે. શિવાજીનું પ્રાથમિક ઘડતર એ તેમની માતાને રામાયણ, મહાભારત વગેરે વાંચવાના તેમજ સાંભળવાના દેહદ થયા હતા તેમાં છે. નેપોલિયન વિષે પણ તેવું જ છે. તેની માતાને એક જવાંમર્દીની અદાથી યુદ્ધમાં સામનો કરવાના કેડ થતા હતા અને ઘણીવાર રણક્ષેત્ર, યુદ્ધ, હાર, જીત વગેરે શબ્દોના ભણકારા સંભળાતા હતા. સુંદરીને પણ આ સ્વપ્ન અસર કરવા માંડી. તેને હવે ધાર્મિક વાતાવરણ ગમવા માડયું. તેમાં તેને રસ વધતે ચાલ્યા. કયારેક તીર્થયાત્રાના મારથ થતા, તે કયારેક સેવાના. આમ આવનાર વિભૂતિ પહેલેથી જ તેને પ્રભાવ પાથરી રહી હતી. - સ્થાન અને સમયનું મહત્ત્વ ખૂબ જ હોય છે. એને સુભગ સંગ કેઈકને જ સાંપડે છે. છીપમાં પડતું પાણીનું એક જ ટીપુ સ્વાતિ નક્ષત્રમાં એ ટીપું ટીપું નથી રહેતું, ત્યારે એ મોતીમાં બદલાઈ જાય છે. નાચીઝ ગણાતું એક ટીપું પછી તે હજારે ને લાખના મૂલે મૂલવાય છે. જ્યારે સુંદરી અહીં છીપ બનીને બેઠી હતી ત્યારે વિક્રમ સંવત્ ૧૮૮૭ને વિશાખ સુદ છઠ્ઠને ગુરૂવાર સ્વાતિ નક્ષત્ર લઈને ઉગ્યે હતો. તે જ દિવસે આપણા ચરિત્રનાયકે આ દુનિયામાં પહેલવહેલી તેમની નિર્દોષ ને નિર્મળ આંખ ખેલી ! ! ! For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ - . T * ES. - :::: આ છે E • - • - - [ , T [૩] તેલ = વાઃ સમીતે-વાળી કવિની પંક્તિ આપણું બાળ ચરિત્રનાયકમાં નખશિખ ચરિતાર્થ થતી હતી. બાળક મોહનનું ભાવિ સાધુ-જીવનની સાક્ષી સમું પાંગરતું હતું. સરસ્વતીની આભા એના મુખ પર તેજના કિરણો ફેંકતી હતી. એનું નિર્દોષ હાસ્ય એને જોઈ જ રહેવાને અનેકને ભાવતું હતું. સનાલ્ય જાતિને આ કેહિનૂર શૈશવકાળથી જ તેજની છાકમછેલ કરી રહ્યો હતે. બ્રાહ્મણકુળને સરસ્વતીના નિવાસસ્થાન સાથે સરખાવી શકાય. લક્ષમી અને સરસ્વતી મૂળ તે બન્ને બહેન હતી. પરંતુ જ્યારથી તે લગ્નગ્રંથીથી જોડાઈ જુદા જુદા ઘરમાં ચાલી ગઈ ત્યારથી બંને વચ્ચેનો સ્નેહ ઓસરતે ગયે. તેની સરવાણી ધીમે ધીમે ધબકવા લાગી અને મિલન તે હવે કવચિત જ બની ગયાં. લેકે પછી એમના મૂળ સંબંધને ભૂલી ગયા અને પાછળનું સગપણ યાદ રાખવા લાગ્યા. આમ વાર એકાંગી બની ગયો. મેહન સરસ્વતી દેવીને વારસદાર હતે. દ્વિજદંપતીનો ખોળો ખૂંદનાર હતો. સુંદરી એના માટે મનેરના મોટા મોટા મિનારા ચણતી હતી અને એ બધાને જવાબ ને ઉકેલ તેના સપનાં તેને આપી દેતાં. પુત્ર ઘડતરની મહત્ત્વાકાંક્ષા સ્વમમાં સાકાર બને જતી હતી. આથી રખે કે માનતા કે સ્વમ એ તે માત્ર માનસિક તરંગ છે, અને તુષારબિંદુ જેમ ક્ષણમાં જ વિલીન થવાને સર્જાયેલા છે. બાકી હકીકત તે એ છે કે, અમુક સ્થિતિમાં ને અમુક સમયે આવેલાં સ્વપ્ન ભાવિના એંધાણ બતાવી જાય છે અને તે ક્યારેક જ નિષ્ફળ જાય છે. આ કેઈ કલ્પના પ્રસંગ નથી પણ અનુભવે આ વાતને સમર્થન આપ્યું છે. એક નહિ અનેક દાખલાઓ આ સત્યના સાક્ષી છે. એક અંગ્રેજ વિજ્ઞાનિક જે કેટકેટલા અખતરા પછી પણ વસ્તુ ધી નહોતે શક્ય તે વસ્તુ તેણે સ્વમમાં મેળવી હતી. સીવવા માટે છિદ્રની જરૂર જણાતી હતી પણ કેમ, કેવી રીતે, ક્યાં એ મૂકવું એની ગૂંચ તેને ઉકલતી ન હતી અને એ ગૂંચ તેને સ્વમાએ ઉકેલી આપી હતી. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: સ્વમ કેટલીક વખત સાવધ બનાવે છે તે કેટલીકવાર એ આગાહી કરે છે. છૂટાછવાયા અનેક પ્રસંગે આ અંગે નોંધ પામ્યા છે. શ્રમણ ભગવાન મહાવીરની તેરમી પરંપરામાં થનારા શ્રી વજસ્વામીએ એક સ્વપ્ન જેયું –સામે જ ક્ષીરથી ભરપૂર એક પાત્ર છે અને એક આગતુક એ ક્ષીરથી એક શ્રમણ અતિથિને પારણું કરાવે છે.” સ્વપનું ફળ વિચારતાં તેમણે જાણ્યું કે, આજકાલમાં કઈ પ્રાજ્ઞ અતિથિ શ્રુતગ્રહણ માટે આવશે અને તેને અધ્યાપન કરાવતાં અલ્પ માત્ર બાકી રહેશે. સ્વપ્નની એ આગાહી સાચી પડી. આ પછી થોડા સમય બાદ શ્રી તસલીપુત્રની આજ્ઞાથી શ્રી આરક્ષિતસૂરિ ઉજ્જયિની આવ્યા અને શ્રી વજસ્વામિ પાસે બેસીને તેમણે પૂર્વેને અભ્યાસ કર્યો.' કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ વિષેની સ્વપ્ન-વાત તે ખૂબ જ જાણીતી છે. મા પાહિની સ્વપ્રમાં ગુરૂને ચિંતામણીરત્ન ભેટ કરતા જુએ છે, અને એ સ્વમ જ જાણે સાકાર બનતું હોય તેમ એ પોતાના પુત્ર ચંગદેવને આ. ભ. શ્રી દેવચંદ્રસૂરિ મ.ને ચરણે ધરી દે છે. ઈતિહાસકારે કહે છે કે, ઘટનાઓનું પુનરાવર્તન એટલે જ ઈતિહાસ. આ વાતને આપણા ચરિત્રનાયકના જીવનથી સમર્થન મળે છે. જે પાહિનીના જીવનમાં બન્યું તે જ સુંદરીના જીવનમાં બન્યું. રાત્રિના પાછલા ભાગમાં સુંદરીને સ્વમ આવ્યું –“સેનાની ઝળહળતી થાળી છે. અંદર દૂધપાક ભરેલો છે અને એ થાળી કેક અચાનક ઉઠાવી ગયું...” આ જોતાં જ સુંદરી એકદમ જાગી ગઈ. એ વિચારવા લાગી. આને શું અર્થ ? તેણે ખૂબ મથામણ કરી પણ કંઈ સ્પષ્ટ સમજ પડી નહિ. આ વાત તેણે તેના પતિ બાદરમલ્લને કહી પરંતુ તેમને ય બરાબર ઉકેલ ન મળ્યો. આખરે એક નૈમિત્તિકને પૂછતા એણે ઘટસ્ફોટ કર્યો કે –“આ પુત્રને તમને થોડા સમય પછી વિગ થશે. તે કઈ સાધુ પાસે જશે અને ભવિષ્યમાં જૈનધર્મને મહાન સાધુ બનશે...” સ્વપ્નની સાચી હકીકત જાણતાં બંનેના હૈયાં હચમચી ઉઠ્યાં. એકી સાથે લાખો સવાલ જાગી ઊઠ્યા. આંખની કીકી સમે, પ્રાણપ્યારે મેહને શું અમને છોડીને ચાલ્યો જશે? એહ! હાય !! તે પછી અમે તેની સાથે બેલીશું? કેણ અમને એવી કાલી બેલી સંભળાવશે? પછી કેને જોઈ અમારા હૈયા ઠંડા કરીશું? હે વિધાતા ! તેં આ શું નિર્માણ કર્યું? પુત્ર વિયોગ જ કરાવવું હતું તે તેને સંયોગ શા માટે કરાવ્યું? સવાલ ઊઠતા જ રહ્યાં. વિષાદ વધતું જ રહ્યો. પણ સમયે વિષાદનું વિષ ઉતારી નાંખ્યું. આઘાતની કળ તે વળી પણ પુત્રને વિચાર મનમાંથી ન જ ખસ્યો. જ્યારે જ્યારે એની યાદ આવતી ત્યારે આ સુખી ને પ્રેમાળ યુગલ લાગણીથી ભીનું બની જતું. આંખમાંથી (૧) પ્રભાવક ચરિત્ર. વજસ્વામી ચરિત્ર લેક ૭૦ થી ૭૩. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ અપણને આનંદ આંસુ સરી જતાં. ઊર્મિની આ ખેંચતાણથી બંને બેચેન બની ગયાં. આખરે તેમણે થોડા દિવસ સ્થાનફેર કરવાનું નક્કી કરી લીધું. અને મેહનને સાથે લઈ તેઓ જોધપુર રાજ્યના નાગર શહેરમાં આવ્યાં. આ શહેર પ્રાચીન સમયમાં નાગપુર નામથી ઓળખાતું હતું. ત્યાં જેનોની ત્યારે બેલબાલા હતી. વસ્તી પણ સારી એવી હતી. અને તે બધામાં યતિશ્રી રૂપચંદ્રજીની ત્યાં હાક વાગતી હતી. ભગવાન મહાવીરની ૭૦ મી પાટે ખરતરગચ્છની પરંપરામાં વિ. સં. ૧૮૮૦ ના ઉત્તરાર્ધમાં આચાર્ય શ્રી જિનહર્ષસૂરિ થયાં. તેમની પાસે રૂપચંદ્રજીએ યતિદીક્ષા લીધી હતી. સં. ૧૭૭૦ ના પૂર્વાર્ધ પછી ખરતરગચ્છમાંથી ફરી એક યતિ પરંપરાની શરૂઆત થયેલી. આ રૂપચંદ્રજી એ યતિ પરંપરામાંના એક હતા. હા, તે યતિ હતા પણ બ્રહ્મચર્યના તેજભર્યા જસથી તે સૌને ખેંચી રહ્યા હતા. તેમની સરળતાને લેકે એકી અવાજે વખાણતા હતા. શાસનની રક્ષા માટે જાનની પણ બાજી ખેલવી પડે તે પણ ખેલવા એ હરપળે તયાર રહેતા. તેઓ શાસન પ્રેમી હતા. ચમત્કાર તે તેમને વારસામાં જ મળેલો. પણ તેનો ઉપગ પરાર્થે કે શાસનના વિકાસ ને ઉદય માટે જ કરતા. લોકોને મન એ દૈવી વ્યક્તિ હતા. દુખિયારાઓનું તે એ આશ્વાસન હતા. * સુંદરીને સ્વપ્નાને એાછા આ પુણ્યાત્મા પર પડે છે. અંતરના સ્પંદનોને કણ તાગ કાઢી શકયું છે? વિદ્યુત તરગે કરતાં ય પણ આ સ્પંદનની ગતિ તેજ અને વેગેલી હોય છે. તે બહુ દૂર દૂર સુધી પહોંચી શકે છે. આખર તે એ ચૈતન્ય શક્તિ ને? જડ પુદગલો શું એની સરસાઈ કરી શકે ? એ યતિરાજ પણ રાતના એક સુંદર સ્વપ્ન અનુભવે છે –“દૂધપાકથી ભરેલું એક સુવર્ણકુંભ કોઈ તેમને આપી રહ્યું છે.” એ આપનાર કોણ? એ જુવે તે પહેલાં તે તેમની (૨) તેમની ગુરુપરંપરા આ પ્રમાણે છે. આચાર્ય શ્રી જિનસુખસુરિજી (સુખકીOિ સ્વ. સં. ૧૭૮૦ યતિ પરંપરા કર્મચંદ્રજી ઈશ્વરદાસજી વૃદ્ધિચંદ્રજી સંવેગી પરંપરા જિનભક્તિસૂરિ (સ્વ. ૧૮૦૪) જિનલાભસૂરિ (સ્વ. ૧૮૩૪) જિનચંદ્રસૂરિ ( સ્વ. ૧૮૫૬ ) જિનસૂરિ (રવ. ૧૮૯૨ ) જિનસૌભાગ્યમુરિ ( - ) લાલચંદ્રજી રૂ૫ચંદ્રજી For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ કશન કરશે. શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી મંથ: આંખ ઊઘડી ગઈ. ઊંઘ તૂટી ગઈ. સ્વપ્નને યાદ રાખી તેમણે તે સ્વપ્નનું પરિણામ વિચાર્યું. પતે નિમિત્તશાસ્ત્રના સારા જ્ઞાતા હતા. ભાવિ આગાહીનું આ મંગલ એંધાણ જાણી તેમનું હૈયું આનંદથી નાચી ઊઠયું. કારણ એ સ્વપ્ન એ સૂચવતું હતું કે એક એ શિષ્ય તેમને મળશે કે જે શાસનનું નામ રોશન કરશે. બનનાર ભાવિની ભૂમિકા સજઈ રહી હતી. વાતાવરણ પણ તેને માફક બની રહ્યું હતું. સમયની જ હવે રાહ બાકી હતી. અને એ સમય પણ આવી ગયે. યતિ રૂપચંદજી અને બાદરમલ-સુંદરીનું મિલન થયું. યતિને જોતાં જ બંનેના દિલમાં ભાવ ઊભરાવા લાગ્યા. નવ વરસના મોહનને પણ તેમનું ઘેલું લાગ્યું. એક અદશ્ય પ્રબળ શક્તિ યતિશ્રીને તેમજ મેહનને એકબીજા ભણું ખેંચી રહી હતી. બાદરમલે વિનય કરી સ્વપ્નને સાર પૂછયે. યતિશ્રીએ પણ પોતાનું સ્વપ્ન કહી બતાવ્યું. અને સાર કહેતાં જણાવ્યું કે તમારા મેહનને મને આપી દો. જૈનશાસનને એ. સિતારે: બનશે. માનું હૃદય વિમાસણ અનુભવી રહ્યું. એનું માતૃત્વ પછડાટ ખાઈ રહ્યું. યતિરાજે પ્રેરણ આપતાં કીધું “ભદ્રે મુંઝવણ થાય છે? પણ તું તારા મેહનને ઘરમાં રાખીને શું કરીશ? તે તે તું આ દેવી ભેટની ગુનેગાર બનીશ. એની પ્રતિભા જ કહે છે કે કોઈ મહાન કાર્ય માટે જ એને જન્મ થયો છે. વિશ્વના કલ્યાણ માટે એ જન્મે છે. ભ! મમતાના પાશમાં શા માટે એક મહાન ભાવિને રૂંધી નાંખે છે?” અને આટલું કહી યતિશ્રીએ વિશ્વમાતા પાહિની અને ચંગદેવની વાત કરી. ઘડીમાં તે સુંદરીએ ઘણું જ મથામણ અનુભવી. ના, ના, મેહનને જાતે ન કરાય. પણ ઘડી પછી જ બીજે વિચાર આવતે અને પુત્રને મહાન બનતે જોઈ એ રાચી ઊઠતી અને મનમાં બોલી ઊઠતી. અને ધરી દઉં મોહનને. લાલ મારે ભલે મહાન બને. અને પ્રેય ને શ્રેયની આ ખેંચતાણમાં આખરે શ્રેયની જીત થઈ. સુંદરીએ મમતાને કાબૂમાં રાખી અને વિશ્વકલ્યાણની ભાવનાને વહાલી કરી. અને યતિશ્રીના ચરણે મેહનને તેણે અર્થ ધરી દીધો. એમ કરતાં એ રડી નહિ પણ એણે ગૌરવ અનુભવ્યું. પુત્ર પોતાના પ્યાર વિના પણ મહાન બનશે એ આશાથી એના હૈયામાં આનંદ હતે. ભાવથી યતિરાજને તેણે નમસ્કાર કર્યા અને આશીષ લીધાં. યતિરાજે પણ તેમને ધર્મ બજાવ્યો અને કહ્યું –“ચિંતા ન કરશો પુણ્યાત્માઓ! એમ જ સમજજો કે તમારો મેહન આજથી ધમની રાજગાદી પર બેઠે છે...? For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ( [ 8 ] કશળ શિલ્પી પિતાના ટાંકણાંથી જડ પથ્થરને પણ એક સજીવ છે પ્રતિમામાં ફેરવી નાખે છે. કુંભાર પણ માટીમાંથી અનેક ઘાટ ઘડે છે. પેલા ચિત્રકાર પણ પછીના આછા લસરકાથી એક જીવંત છબી ચીતરી દે છે. જડમાંથી જે આટલું ચેતનવંતુ સર્જન થઈ શકે તે ચેતનમાં જ જે ઊર્ધ્વીકરણની પ્રક્રિયા દ્વારા મહેનત કરવામાં આવે તે શું ન બને? આત્મા પરમાત્મા બની શકે છે. ઈતિહાસમાં એવા ચૈતન્ય ઘડતરના અનેક દષ્ટાંત હયાત છે. આપણા ચરિત્રનાયક મોહનનાં વ્યક્તિત્વના ઘડતરનો એ સમય હતે. એ જીવનશિલ્પના શિલ્પી હતા યતિરાજ શ્રી રૂપચંદ્રજી. તેમણે બીડું ઝડપ્યું હતું કે એક બ્રાહ્મણસુતનું જિન શાસનને જ્યોતિર્ધમાં રૂપાંતર કરવું. એના જન્મજાત સંસ્કારની ચિકિત્સા કરવાનું ભગીરથ અને મંગલ કાર્ય તેમણે હાથમાં લીધું હતું અને તેમને મેહનના વિચારે, ભાવના ને આચા નું નવું જ પહેલેથી માંડીને નવસર્જન કરવાનું હતું. અને યતિરાજ હૈયામાં માની મમતા, પિતાને પ્યાર ભરીને એક ધૂની ને આદર્શ શિલ્પીની નિષ્ઠાથી મેહનના જીવનઘડતરના કાર્યમાં લાગી ગયા. જીવનને એકાદ ખૂણો પણ અવિકસિત રહી જાય તે એ જીવનશિલ્પ અધૂરું છે. યતિશ્રી આ વાત ખૂબ જાણતા હતા. આથી મેહનને વિકાસ એકાંગી ન બની જાય અને એકાદ નાને પણ ખૂણે અણકેળવાયેલો રહી ન જાય તે માટે ખૂબ જ જાગૃત બની કામમાં ડૂબી ગયા. માનવદેહનાં મુખ્ય અંગે ત્રણ છે. આત્મા, મન અને શરીર. એ ત્રણેયને સુભગ ને યુથાયેગ્ય વિકાસ થાય તે જ જીવન સર્વતોમુખી પ્રગતિ કરી શકે. શરીર પર મનનું પ્રભુત્વ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: છે અને મન પર આત્માનું. બૌદ્ધિક અને શારીરિક કેળવણીના મૂળ આધાર આધ્યાત્મિક તાલીમ છે. એ જ તાલીમ જો ન અપાય ને ન લેવાય તે બૌદ્ધિક વિકાસ માત્ર વેદીયા જ અની જાય. અને એ કહેવાતી તંદુરસ્તી આખલાની મસ્તીમાં પરિણમે. જીવનઘડતરની આપણી પ્રાચીન પરિપાટી ઘણી જ ભવ્ય ને સમૃદ્ધ હતી. તેમાં આધ્યાત્મિક, ઔદ્ધિક ને શારીરિક એ ત્રણેયને ચાગ્ય સમન્વય થતા હતા. જીવનનું અંતિમ લક્ષ્ય સદાય ધ્યાનમાં રખાતું હતું, પરંતુ જ્યારથી (ઇસ્ટ ઇંડિયા કંપની) અગ્રેજ રાજ્યના કાળા પડછાયા આપણા દેશ પર પથરાવા શરૂ થયા અને તેમાંય લાડ મેકલેએ જે દિવસે બ્રિટનની પાર્લામેન્ટમાં, બ્રિટનની પદ્ધતિ પ્રમાણે ભારતવાસીઓને કેળવણી આપવા અંગેનું બીલ રજુ કર્યું અને તે પસાર થતાં જ્યારથી પાશ્ચાત્ય ઢબની અને પાશ્ચાત્ય ભાષા ને સંસ્કારમાં કેળવણી આપવી શરૂ થઇ ત્યારથી પરિસ્થિતિ બદલાતી રહી. આધ્યાત્મિકતા નીચે પડતી ગઇ. તેની મહત્તા એછી થતી ચાલી અને બૌદ્ધિક તેમજ શારીરિક કેળવણી મુખ્ય બનવા લાગી અને આજે તે જાણે એની જ ખેલમાલા છે. એવા સક્રાંતિકાળમાં આપણા ચરિત્રનાયકનું જીવનઘડતર થવા લાગ્યું. અક્ષરજ્ઞાન તે પેાતાની જન્મભૂમિ ચાંદપુરમાં જ મેળવી લીધું હતું. હિંદી પુસ્તકે તે તે ખરાખર વાંચી શકતા હતા અને આમેય બ્રાહ્મણકુટુંબ એ સરસ્વતીનું નિવાસસ્થાન મનાય છે. તેમાં જન્મ લેનારને સરસ્વતીની સહાય હાય છે. મેાહનને પણ એને સહવાસ હતેા. આથી ઇતિહાસ, ભૂંગાળ તથા ગણિતના અભ્યાસ પણ તેમણે કરી લીધેા હતેા. અહીં આધ્યાત્મિક કેળવણીના મંડાણ થયાં. મહામત્ર નમસ્કારથી તેનું મંગલાચરણ થયું. જૈનદર્શોનનાં સારરૂપ આ મંત્રનું નિત્ય સ્મરણ કરતાં તેમને આનદ થવા લાગ્યા, અને આગળ જતાં તા એમના જીવનને તે એક શ્વાસ અની ગયા. ઉતા, બેસતા, સુતા જીવનની તમામ ક્રિયા-પ્રક્રિયામાં તે મહામંત્રનું સ્મરણ કરતા. યતિરાજની એ શિક્ષા હતી કે સાચા ભાવથી આ મંત્રનું સ્મરણ કરનાર કદી દુઃખ અનુભવતા નથી. શેાક–સતાપનેા પ્રસંગ કયારેય જીવનમાં ઉભા થતા નથી. આ પછી સામાયિકનાં સૂત્રા શીખવવામાં આવ્યાં. તેને વિધિ પણ બતાવવામાં આવ્યા. જૈનદર્શનની આ એક અણુમેાલ ભેટ છે. તે સામાયિક માનવમનને સ્થિર કરે છે, તેને શાંતિ આપે છે. અને જીવનમાં સમતા બક્ષે છે. આ સાથે સાથે ચૈત્યવંદના, સ્તુતિએ તેમજ સ્તવને પણ શીખવવામાં આવ્યાં અને દેવદશનનેાવિધિ પણ સમજાવવામાં આવ્યા. અરિહંતનાં દર્શન કરતાં બાળ મેાહન ખૂબ જ આનંદ અનુભવતા હતા. પ્રભુના પ્રશમરસ ભરેલાં મનમેાહક ચક્ષુ તથા પ્રસન્ન મુખમુદ્રા એને ખૂબ જ ગમતાં અને કલાકા સુધી એ નિમમ ને નિર્મળ વદનને જોઈને બેસી રહેતા. અરિહંતની ધ્યાનસ્થ અવસ્થા પર તે ખૂબ જ ભાવભીને બની જતા હતા. માહનની બુદ્ધિ તેજ હતી, જિજ્ઞાસા પણ તેનામાં જ્વલંત હતી, તે યતિરાજને અનેક પ્રશ્નો પૂછ્તા. યતિરાજ પણ તેની જિજ્ઞાસાનું સુંદર સમાધાન કરતા. કોઇકવાર યતિશ્રી For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ કંડારાય છે મૌન રહેતા તે “શબ્દાસ્તુ છિન્નાયા !” જે ઘાટ રચા અને કેઈકવાર તે તેના પ્રશ્નો સાંભળી યતિરાજ વિચારમાં પડી જતા. “આટલી ઉંમરમાં પણ જ્ઞાનાવરણીયને કે ક્ષપશમ છે? જે પ્રશ્ન મેટી ઉંમરનાને નથી થતે તે આ નાના મેહનને થાય છે! ખરેખર તે આ મોહન છૂપું અણમોલ રત્ન છે. મારે તેને હવે પ્રકાશમાં લાવવું જોઈએ.” આધ્યાત્મિક તાલીમ આગળ વધી. પ્રતિકમણનાં સૂત્રો, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છે કર્મગ્રંથ વગેરે એણે મોઢે કરી લીધા તેમજ તેના અર્થ પણ બરાબર સમજી લીધા. શ્રી ઉમાસ્વાતિ રચિત “તત્ત્વાર્થસૂત્ર”નું તે સારી રીતે અવગાહન કરી લીધું. અર્હત્ પ્રવચનને સર્વ સાર તેમાં સંગ્રહાયેલું છે. મેહનને તેમાંથી જૈનધર્મના સિદ્ધાંતને સુસ્પષ્ટ ને સુરેખ ખ્યાલ આવી ગયે. એ ભણીને તેમજ તેને સાંગોપાંગ સમજીને જૈનધર્મ એક શ્રેષ્ઠ ધર્મ છે તેની તેને પ્રતીતિ થઈ ગઈ. શિષ્યની દિનપ્રતિદિન વધતી પ્રગતિ જોઈને કયા ગુરુને આનંદ ન થાય ? મેહન, યતિરાજને મન માત્ર શિષ્ય જ ન હતો. ભવિષ્યને એ તેમને વારસદાર પણ હતો. આથી તેની પ્રગતિ જોઈને તેમની છાતી ફુલી નહોતી સમાતી. કેક કેકવાર તે તેમની આંખમાંથી હર્ષનાં આંસુ પણ આવી જતાં હતાં. વૃક્ષને ફળ આવતાં તેની ડાળીઓ વધુ નમ્ર બને છે. મેહન પણ વિદ્યાનાં ફળ આવતાં વધુ નમ્ર બન્યું. ગુરુને એ હવે વધુ વિનય કરતે થયો. કારણ આ વાત એ સારી પેઠે શીખી ગયે હતું કે એકાદ અક્ષરનું દાન આપનાર દાતાના ઉપકારને બદલે જીવનમાં ક્યારેય વાળી શકાતો નથી. તે આટઆટલું દાન કરનાર એવા મહાદાતા મહાગુરુને તે બદલે કયારેય વાળી શકાશે ? તેવા મહાગુરુને જેટલે વિનય કરવામાં આવે તેટલે અલ્પ છે. વિનીત શિષ્ય વિશિષ્ટ જ્ઞાનને અધિકારી બને છે. મેહન એક એ વિનીત શિષ્ય હતું. આથી ગુરુએ તેને વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિ વિષયે શીખવ્યા. અને તે સાથે જ્યોતિષ, સામુદ્રિક શાસ્ત્ર તથા સ્વરોદય શાસ્ત્ર પણ ભણાવ્યાં. સેળ વરસની ઉંમરે પહોંચતાં તે મેહનને આત્મા જ્ઞાનતેજથી ઝળાંઝળાં થઈ રહ્યો !! મોહન હવે યતિદીક્ષા માટે પોતે જ પ્રાર્થના કરતું હતું. યતિરાજ તે માટેની તેની યેગ્યતા છે એ જાણતા પણ હતા. આમ બંને આત્માની સાધના સાકાર બની રહી હતી. અને સાધનાના સંતેષને આનંદ બંનેના વદનકમળ પર હસી રહ્યો હતે. એક લેવાને ચાહક હતો, બીજો આપવાને. રાજીખૂશીને એ સેદે હતે. સમજણની એ સાધના હતી. છતાં હજીય ગુરુ દિક્ષા કેમ નથી આપતા ? શું હજી કંઈક ખૂટે છે? શું સાધના મારી અધૂરી છે? મોહનને આ સવાલના કઈ જ જવાબ નહોતા મળતા. પણ મેહનની ઉત્સુકતા હવે વધુ દાબી દબાય એમ ન હતી. તે હવે દીક્ષા માટે અધીર બની રહ્યો હતો. તેણે યતિશ્રીને એક દિવસ પૂછી નાંખ્યું—“ગુરુદેવ! શું હજી પણ મને તમારા ભેગે નહિ લે? એ માટે શું હજી હું ચગ્ય નથી બન્યું ?” For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથઃ ના, મોહન ! ના, હવે ઢીલ નથી કરવાની છે, પણ તું એક વાત જાણતા નથી.” ગુરુદેવે કહ્યું. મેહનને આથી આશ્ચર્ય થયું. એ વિચારમાં ડૂબી ગયે. કઈ વાત એ જાણતું નથી ? બે પળના મૌન બાદ યતિરાજે ધીમા સ્વરે કહ્યું –“તારે યતિદીક્ષા જ લેવી છે ને ?” “હા ગુરુદેવ !” તો એ કામ મારું નથી.” યતિરાજે જણાવ્યું • મોહનને આ ગૂઢ વાતમાં કંઈ સમજ ન પડી. આથી એની જિજ્ઞાસા અકળાઈ ઊઠી. તે પછી એ કેનું કામ છે? એ મનમાં જ બેલી ઊઠ્યા. ત્યાં યતિરાજે જ સ્પષ્ટતા કરીઃ– મોહન ! અકળાય છે શા માટે? યતિદીક્ષા તે શ્રી પૂજ્ય આચાર્ય ભગવંત જ આપી શકે અને હું તેમની જ પ્રતીક્ષામાં છું.” MWWW For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ભાવળા,લવું જીવન [ પ ] ૧૯મી સદીનું મુંબઈ આજના જેવું ન હતું. ત્યારે તે એને ઉદયકાળ હિતે. આજે તે એ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. ફક્ત એક જ સૈકાની એ કાયાપલટ ! ગામડાં ભાંગ્યાં. અને મુંબઈ ભરાવા લાગ્યું. ત્યારે તે મુંબઈમાં તાર-ટપાલ, ટેલીફોન ને દ્રામની શરૂઆત થતી હતી. મુંબઈ એ સમયે વેપારીબંદર તરીકે પિતાને પાયે મજબૂત કરી રહ્યું હતું. તે અરસામાં આપણું ચરિત્રનાયક મુંબઈ આવ્યા. ત્યારે મુંબઈ ઉગતું હતું અને આપણું ચરિત્રનાયક પણ ત્યારે તે ઉગતા જ હતા ને ? છતાંય ત્યારના એ ઉગતા મુંબઈએ તેમના પર કામણ કર્યું. અને એ કામણ અંત સુધી જળવાઇ રદ, એ જ માહને વિ. સં. ૧૯૪૭ માં સાધુજીવનમાં પધારી શ્રમણ માટે એ માગને ખૂલે મૂક્યો હતો. આજ મુંબઈ સાથે તેમનાં અનેક સંસ્મરણે જોડાયેલાં છે. વાલકેશ્વરનાં ઊંચા ટેકરા પર આવેલું જિનાલય તેમજ માધવબાગની સેન્ટ્રલ લાઈબ્રેરી ને સંસ્કૃત પાઠશાળા એ તેમના જીવનની યાદ આપી જતાં આજ પણ ઊભાં છે. લકે કહેતા હતા કે યતિરાજ રૂપચંદ્રજી મેહનને માટે સ્થાનની પસંદગી કરવા સારુ જ એને સાથે લઈ મુંબઈ આવેલા. જે હોય તે. પણ ભાવિના એંધાણ સદાય અકળ રહ્યાં છે. એક દિવસની વાત છે. યતિશ્રી રૂપચંદ્રજીને સમાચાર મળ્યા કે “આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજ માળવામાં આવેલ ઇદર (મ. પ્ર.) માં બિરાજે છે.” ત્યારબાદ થોડા સમય પછી આચાર્ય મહારાજને તેમના પર પત્ર આવ્યે –“મેં કામ તો થિત દૂ કર कुछ दिनों बाद मक्षीजी यात्रार्थे जाने की भावना है । संघ का आग्रह भी है। अतः चातुर्मास સુપર હો ો ” પત્ર વાંચી યતિરાજે નક્કી કરી લીધું. “મેહનને આચાર્યશ્રી પાસે મેકલ અને મક્ષીજી તીર્થમાં પૂજ્ય આચાર્ય ભગવંતના વરદ હસ્તે મેહનને યતિપદ આપવું.” યતિરાજે આ સંજેગને વધાવી લીધો. તુરત જ નમતી સાંજે મેહનને બેલાવી બધી હકીકત જણાવી. મોહનને લાગ્યું કે હવે સ્વપ્ન સાકાર બની રહ્યું છે. એનું હૈયું આનંદથી નાચી ઊઠયું. ઊર્મિઓને સ્વસ્થ કરી એ ગુરુની આજ્ઞા માટે ઊભે રહ્યો. મેહન! શું વિચાર કરે છે?” For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૪ “ કંઇ નહિ, ગુરુદેવ ! આપની આજ્ઞાની રાહ જોઉં છું. અને ગુરુએ મેાહનને ઇંઢાર જવાની આજ્ઞા ફરમાવી. વરસાના સચૈાગ ને સહેવાસ બાદ આજ વિરહ ને વિવેગ આવ્યા હતા. ગુરુ ને શિષ્ય અનેય મનેામન વિદાયનું દુઃખ અનુભવી રહ્યા હતા. પણ વિદાય અનિવાય હતી. શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ : આ. મ. શ્રી મહેન્દ્રસૂરિજીને, મેાહન મળે તે પહેલાં સમાચાર મળી ગયાં હતાં કે મુમુક્ષુ આપની પાસે આવે છે અને તે પણ દીક્ષા માટે જ. ’ વિદાય સવારની હતી. મેાહને નવકારમ`ત્રનું સ્મરણ કર્યું. ગુરુદેવને નમસ્કાર કર્યાં. આશીષ લીધી અને શુભ મુહૂર્તે પ્રયાણ કર્યું. માહન ઈંદાર આવ્યા. માહન, સૂરિજીના દર્શન માટે ઉત્સુક હતા તેમ સૂરિજી પણ માહનને જોવા આતુર હતા. અને બંનેનું મિલન પણ થઈ ગયું. માહનનું હૈયું તે કચારનું ચે દીક્ષા માટે ઝંખી રહ્યું હતું. સંસારત્યાગ કરવાની તાલાવેલી તેના વચનમાં જ નહિ આચાર ને વનમાં પણ જણાઈ આવતી હતી. સૂરિજીને મેાહનના નિત્યક્રમ જોઇ આનંદ થયા. રૂપચંદ્રજી આવેા શિષ્ય મેળવી શકા તે બદલ સૂરિજી તેમને મનેામન વધાવી રહ્યા. આજે એવા આત્માની દીક્ષા પેાતાના હાથે થવાની છે એ ખ્યાલથી તે વારેવારે પુલકિત થઈ ઊઠતા. આ॰ શ્રી મહેન્દ્રસૂરિ મ॰, આ મ॰ શ્રી જિનહસૂરિજીની પાટે આવનાર પ્રભાવશાળી આચાર્ય હતા. યતિશ્રી રૂપચ`દ્રજીની દ્વીક્ષા પણ આ॰ શ્રી જિનહષ સૂરિજીના પુણ્યહસ્તે થયેલી. યતિશ્રી અને સૂરિજી એથી એકબીજાના સહવાસમાં ઘણું આવેલા. એકબીજા વચ્ચે પ્રેમભાવ પણ સારે એવા હતા. દીક્ષાસ્થળ પ્રથમથી જ નક્કી થયેલું હતું. મક્ષીજી પાર્શ્વનાથ ભગવાનનાં સાન્નિધ્યમાં એ મગલ પ્રસંગ ઉજવવાના હતા. આથી સૂરિજી વિહાર કરી મક્ષીજી પધાર્યાં. આ તી ભૂમિ છે. ઇંદેારથી એ ઘણું નજદીક છે અને મધ્યપ્રદેશની એ પ્રાચીન પુણ્યભૂમિ છે, આ તીને શ્વેતાંબર ને દિગંબર અને પરંપરા માને છે. આપણા ચરિત્રનાયકની યતિદીક્ષા આ તીર્થ પર ખૂબ જ ધામધુમથી થઇ. જો કે આ પ્રસંગ વિષે બહુ નોંધપાત્ર વિગતે નથી મળી આવતી, છતાંય એટલું તે ચાક્કસ કે એ પ્રસંગે ઇંદેર, ગ્વાલીયર, ઉજ્જૈન, બનારસ, મુંબઇ, નાગેાર (નાગપુર) વગેરે ઘણાં સ્થળાએથી ગૃહસ્થા આવ્યા હતા ને માહનની દીક્ષામાં લ્હાવા લીધા હતા. માહન હવે સ`સારી મટી ગયા. એ યતિના વેષમાં બદલાઇ ગયા. તેનું નામ પણ ફેરવાઈ ગયું. અને તે હવે યતિશ્રી મેાહનલાલજીના નામથી એળખાવા લાગ્યા !!! વિ. સં. ૧૯૦૩ માં એ દીક્ષામહાત્સવ ઉજવવામાં આવ્યેા હતેા. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ અનાજના - બુઝાતા દીપ સંયુક્ત પ્રાંત (U. P.) મુનિશ્રી મેહનલાલજી મહારાજની જન્મભૂમિ હતી. માલવા મુનિશ્રીની દીક્ષાભૂમિ હતી. અને હિંદુસ્તાન એ તેમની ધર્મપ્રચારભૂમિ હતી. ભૂમિનો પરીઘ તે સાંકડો હતે. પણ મનુષ્યને છેડાથી સંતોષ નથી થતું. એ તે વધુ ને વધુ વધુથી યે વધુ માંગે છે. આ ત્રણેય ભૂમિમાં વધુ મહત્ત્વ કેવું એ એક પ્રશ્ન છે. આદિકાળથી માનવ આ ધરતી સાથે સંબંધ બાંધતે આવ્યો છે, પણ એના વતન પ્રેમની એને ખુમારી નથી હોતી. એ જમે છે કયાંય, જીવે છે પણ ક્યાંય અને મરે છે પણ કયાંય. પરંતુ માનવી એના જીવન ઘડતરની ભૂમિને ભૂલી નથી શકતે. મક્ષીજી એ ચરિત્રનાયકની ચણતરભૂમિ હતી. વળી તેમની દીક્ષાલેમ પણ હતી. અહીં જ “મુનિશ્રી મેહનલાલજીનો જન્મ થયે હતો. આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજીએ મોહનને પિતાના સાથમાં લીધે. આચાર્યે પણ તેમની વિશિષ્ટ રીતે સ્વદય, તિવિદ્યા અને વિધિવિધાનાદિને પરિચય કરાવી દીધો. ઉપરાંત પરંપરાથી ઉતરી આવેલ વારસે પણ તેમણે આપી દીધું. પિતાની પાસે જે કાંઈ હતું તે બધું જ, જરાય રાખ્યા વિના સઘળું જ તેમણે મેહનને આપી દીધું. કારણ કે સૂરિજીએ મેહનની ચેગ્યતાને જાણ લીધી હતી. અરે ! અવસરે તે નાણી પણ જોઈ હતી. આદાન-પ્રદાનની એ છબી આજે બહુ અલ્પ જોવા મળશે. સૂરિજીનું મન સ્વ–પરના ભેદ જાણતું જ નહતું. સૂરિજી તે પાત્રતાના ચાહક હતા અને મેહનમાં તેમણે તે પાત્રતા ઠાંસીને ભરેલી જોઈ હતી. આથી પ્રેમ ને ઉમળકાથી તેમણે બધું આપી દીધું. મુનિ મેહન એ યતિરાજ રૂપચંદ્રની થાપણ હતી. સૂરિજી સમજતા હતા કે એ થાપણ કયારેક તે પાછી આપવાની જ છે આ વિચાર સૂરિજીને ઘણીવાર મુંઝવી જતા, પરંતુ મેહનના સહવાસ ને સાથમાં એ મુંઝવણ મરી જતી. અવર નવર રૂપચંદ્રજી મેહનનાં અધ્યયન વગેરેનાં સમાચાર પૂછાતાં પરંતુ ક્યારેય મેહનને મોકલી આપવાનું લખતા નહિ. પરંતુ સૂરિજી શાસ્ત્રજ્ઞ હતા અને વધુ તે તે સમયજ્ઞ હતા. આથી તેમણે જ એક દિવસ યતિજીને લખી નાંખ્યું –“મુનિ મોહન સિંહ ર જે વહુ વાર વાર વેશ્વરી મા રહા હૈ” For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથઃ અને ઘણું લાંબા વિરહ બાદ ગુરુ-શિષ્યનું મિલન થયું. આંખથી આંખ મળી. મિલનથી બંને હૈયાં નાચી ઉઠ્યાં. મેહનનું વ્યક્તિત્વ હવે સેળે કળાએ દીપી ઉઠયું હતું. લોકે એના વચન પાછળ, એની સાત્વિકતા પાછળ અને એના સમર્પણભાવ પાછળ ઘેલા બની જતા હતા. એક દિવસ મુંબઈ સંઘના અનહદ આગ્રહ વચ્ચે રૂપચંદ્રજી, મેહન અને બીજાઓને લઈ માળવા તરફ નીકળી પડ્યા. અને બે માસના સતત વિહાર બાદ માળવામાં પગ મૂક્યો. ત્યારે સૂરિજી વાલિયરમાં બિરાજતા હતા. રૂપચંદ્રજી વચમાં કયાંય ન રોકાતા સીધા જ વાલીયર પહોંચ્યા. અને ઘણા સમય બાદ યતિશ્રી અને સૂરિજી ભેગા થયા. બનારસ (કાશી) વિદ્યાનું મથક હોવાથી મેહનને વિદ્યાભ્યાસ માટે ત્યાં મોકલવાનું તેમણે નક્કી કર્યું. યતિશ્રી રૂપચંદ્રજીની અહીં તબીયત અસ્વસ્થ રહેવા લાગી અને ચિત્ર સુદ અગિયારસને જ તેઓ દેવલોક પામી ગયા !!! આ આઘાત મેહન માટે અસહ્ય હતો. પણ જે અનિવાર્ય છે એને કેઈપણ ફેરવી નથી શકતું, એ વિચારે એમને સ્વસ્થ કર્યા. પછી ફક્ત ચાર વરસના અંતરે જ પિતાના વિદ્યાગુરુ પૂ. મહેન્દ્રસૂરિ પણ નિર્ગમન કરી ગયા!! મેહનની તે જાણે બે પાંખ તૂટી ગઈ ! ! ! પિતાના જીવન ઘડવૈયા ચાલ્યા ગયા. આજ બંનેની જગા ખાલી હતી. સમય વીતે છે. કઈ વાત જુની બને છે. તે કઈક હકીકત ન જન્મ લેતી હોય છે. વિ. સં. ૧૯૧૪ પછી સમય યતિશ્રી મેહનલાલજીના જીવનસંઘર્ષને સમય હતે. આ પછી જ લેકે મેહનલાલજીનાં યતિજીવનમાં સંઘરાયેલા વૈરાગ્યને જોઈ શક્યા હતા. અમુક વગને તે યતિરાજ શ્રી મેહનનું આ પરિવર્તન જોઈ આશ્ચર્ય થતું હતું. કેટલાકને તે એ ગમ્યું પણ નહિ. તેમાંના કેટલાક આવીને તેમને કહેતા–“આમ વારસાને શા માટે ફગાવી દે છે? આ ધન ને સાહ્યબીને તિલાંજલી કાં આપે? આમ વણમાંગી સલાહ આપનાર અમારા જેવા ફરી નહિ મળે. યતિરાજ ! માટે માની જાઓ...” પણ યતિશ્રી મૌન રહેતા. કદાચ સમજાવે છે પણ એ વર્ગ સમજે તેમ ન હતું. બોલવા કરતાં કરવામાં એમણે સારો અને એક દિવસ એ ભાવનાને મૂર્ત સ્વરૂપ પણ આપી દીધું. મળેલી વિગતે કહે છે કે-યતિરાજે એ સઘળી દૌલત ધર્મના કાર્યમાં ખર્ચી નાંખી. સંઘ આદિમાં એ નશ્વર ધન અમર બની ગયું. (૧) “મેહન ચરિત્ર” સંસ્કૃત કાવ્યના આધારે. यतित्वे यद्विधेयं तत्, संविग्नत्वे न संभवेत् । एवमालोच्य वित्तं स, धर्मकर्मण्ययोजयत् ॥४-९७ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ બુઝાતા દીપ ૧૭ વિ. સં. ૧૯૧૬ માં બાબુ છુદનજીએ શ્રી સિદ્ધાચલજીને સંઘ કાઢ્યો. તેમાં યતિશ્રી હિનલાલજી-આપણું ચરિત્રનાયક પણ સામેલ હતા. ગિરિરાજની આ યાત્રા પ્રસંગે યતિસજની આત્મભાવના સતેજ બની. તેમને આત્મા નિસ્પૃહતા માટે ઝંખી રહ્યો. વરસ પહેલાં કહેલાં સૂરિજીના વચને આજ તેમને રહી રહીને યાદ આવવા લાગ્યા: बच्चा ! अब हम तो जानेवाले है । बडी धीरता से कार्य करते रहना । सोच समझ कर कदम झुठाना । स्व-पर का कल्याण हो असे कार्य में आग्रह रखना । तुम तो सुज्ञ हो अधिक कहने की जरुरत नहि है। और तेरा नाम ही तो मोहन है । मोह समूह को जीतकर विजय हासिल करो यही मेरी એ ગાજૂ હૈ ” યતિરાજ આ શબ્દને વારંવાર પૂંટવા લાગ્યા – मोह समूहको जीतकर विजय हासिल करो.... For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ & – મંથનનું નવનાત [ ૭૩ ] નિયાની દૃષ્ટિ હમેશા વાતાવરણની સપાટીએ જ તરતી હોય છે. કાક જ એના ઉંડાણમાં પેસવાની હામ ભીડે છે અને તેને તાગ મેળવનારા તે બહુ જ ઓછા ! ન જાણે આ માનવ કદમાં નાની જણાતી ચીજને નાચીઝ– તુચ્છ કેમ ગણતા હશે ? એની એ ઉપેક્ષા કેમ કરતા હશે ? માનવ એ કેમ ભુલે છે કે કેટલીકવાર નાની વસ્તુ, મેાટી કદાવર વસ્તુના મૂલ્યને પણ આંખી જાય છે. આ શુભ્રુક દૃષ્ટિ જ જીવનના નાના મેાટા ક્ષેત્રમાં આડી આવે છે. અનેક પ્રસ`ગે। માનવજીવનમાં બને છે. તેમાં કેટલાક તે ખૂબ જ મૌલિક હોય છે. ફરી એ મેળવવા પ્રયત્ન કરે તેા પણ ન મળે એવા તે હેાય છે. એવા પ્રસંગેા હાય છે તે નાના અને ક્ષણજીવી જ, પરંતુ તેની અસર ઘણી વાર કાયમી રહી જાય છે. આજે એવા કેટલાય પ્રસંગેા ઇતિહાસની તૂટતી કડીએને સાંધવામાં મદદગાર બન્યા છે. જીવનદૃષ્ટિનાં કેમેરા દ્વારા ઝડપાયેલાં એવા પ્રસગાએ ઇતિહાસને શું અમર નથી કરી દીધા ? યતિરાજ શ્રી મેહનલાલજી પાસે પણ એવી જ પારદર્શક દૃષ્ટિ હતી. તેમના સપૂ મુનિજીવનનું શ્રેય આવા નાનાશા એક બે પ્રસંગેામાંથી જણાઈ આવે છે. સિદ્ધક્ષેત્રની યાત્રા બાદ યતિશ્રીએ ઉત્તર પ્રદેશ તરફ વિહાર કરેલા. ત્યાંના મુખ્ય શહેર લખનૌમાં તેમજ આસપાસના ક્ષેત્રમાં લગભગ ખાર વરસના સમય નીકળી ગયા. ત્યાંથી પછી યતિશ્રી કલકત્તા પધારેલા અને જે પ્રસગની આપણે વાત કરીએ છીએ તે પ્રસ’ગ અહીં જ બનેલેા. યતિરાજશ્રી એક વખત ધ્યાનસ્થ હતા. દુનિયાને ભૂલવા મનુષ્ય એકાંત શેાધે છે. અને ધ્યાન એકાંત માંગે છે. આ ધ્યાનની કક્ષા ઘણી જ ઉચ્ચ છે. તેમાં અને અનુભવાને આત્મા સાક્ષાત્કાર કરે છે. તિરાજે ધ્યાનમાં જોયું કે એક શ્યામવર્ણી સાપ (નાગરાજ) પેાતાની For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ મંથનનું નવનીત સામે ધસી આવે છે. એના કુકાર ભલભલાને ગભરાવી નાંખે તેવા છે. પણ ગભરાય તેમજ બીએ એ બીજા. સ્વસ્થતા ને નીડરતાથી તેમણે આંખ ખેલી ત્યારે એ નાગરાજ તે ન દેખાયા પરંતુ આ ઘટના પાછળનો ભાવ તેઓ સ્પષ્ટ જોઈ શકતા હતા. એ માત્ર સામાન્ય સાપ ન હતા. શ્રી પાર્શ્વનાથના અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્ર દેવ સપનું સ્વરૂપ ધારણ કરીને તેમને મળ્યા હતા. કારણ કે તે સમયે યતિશ્રી પાર્શ્વનાથજીનું જ સ્મરણ કરતા હતા. ધરણેન્દ્ર તે રૂપમાં આવીને યતિશ્રીને એક આગાહી કરી હતી કે છેલ્લા ૧૩–૧૪ વરસથી તેઓ જે ક્રિાદ્ધારનું સ્વમ સેવે છે, તેમાં હવે તેઓએ ઢીલ ન કરવી. “સુમ શી” અને “ચાર વદુષિતાનિ' ઘટનાને ધ્વનિ હતું. આ પછી એક બીજો પ્રસંગ બને છે. યતિશ્રી ત્યારે કલકત્તા જ હતા. તે સમયમાં એક ગુજરાતી ભાઈ વંશનાર્થે આવ્યા. આગંતુક શ્રાવકે પંચાંગ પ્રણિપાત પૂર્વક નમસ્કાર કર્યા. ઈરછામિ ખમાસમણે..” એ શબ્દએ યતિશ્રી ચંકી ઉઠ્યા. વિચારોનું એક આદેલન એથી જાગી ઉઠયું. શમણુ?? ક્ષમાશ્રમણ??? કેવું ભવ્ય સંબધન! શ્રમણ એટલે તે સમ-શમને પૂજારી. કેણ હું ના...ના. ત્યારે કેશુ? વેષ-લેબાસ સાધુને અને જીવન યતિનું. દૂધ-દહીં બંનેમાં હું પગ રાખનારેત્યારે હું શું એ વંદનાને અધિકારી નહિ? ના..ના...ના... જરાય નહિ. આતમનો અવાજ અંદરથી બેલી ઉઠ્યો. ત્યારે એ વંદન કેને હતું? મને કે મારા વેષને? કે બંનેને? હા, સાધુને સ્વાંગ એ માત્ર નાટક નથી. એ ચારિત્રનું પરિ. ચાયક બાદા ચિહ્યું છે. અને વેષની વફાદારીમાં જ સાચે આનંદ છે. સંવાદિતા જીવન છે તે વિસંવાદિતા મૃત્યુ છે. બાકી સંસારમાં વેપજીવી પ્રાણીઓને તે નથી. - જૈન પરિભાષામાં કહીએ તે યતિરાજે પોતાનામાં દ્રવ્યભાવનું અંતર નીહાળ્યું. અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના પ્રધાનગુણ છે. પરંતુ એ ગુણની જાણકારીથી જ કંઈ મુક્તિ ન મળે. એ માટે તે એ ગુણમાં સતત રમણતા જોઈએ. અને એ નિષ્ઠા, સંયમી જીવન વિના શક્ય જ નથી. ધનને પરિગ્રહ અને મુમુક્ષુ જીવન બંનેને જાતિવિધિ છે. આથી કોઈપણ શ્રેયાર્થી આત્મા વિઘાતક તત્ત્વને ત્યાગીને જ જંપે. અને આ બંને પ્રસંગોએ જાણે યતિરાજના આત્માને કબજે લીધે. આત્મ-ધનના વિચારે જાગ્યા. જાગૃતિની એક ચમક આવી અને આત્મા ઉપર ચિરસ્થાયી છાપ મૂકતી ગઈ. તેમણે અહિં આત્મસાક્ષીએ દ્રવ્ય-ત્યાગને શુભ સંકલ્પ કર્યો. ત્યારપછી તેઓ જ્યારે અજમેર પધાર્યા ત્યારે માત્ર એ સંકલ્પ જ ન રહ્યો પણ સંકલ્પને મૂર્તરૂપ મલ્યુ. વિ. સં. ૧૯૩૦ માં અહિં શ્રી મેહનલાલજીએ ભગવાન સંભવનાથની સાક્ષીએ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અધશતાબ્દી રથ: સ્વયં ક્રિોદ્ધાર કર્યો. અને ૨૦ મી શતાબ્દીની શરૂઆતમાં થનારા તેમના સમકાલીન શ્રીમદ્દ સુખસાગરજી પાસે યોગદ્વહન કરી તેમના હાથે વાસક્ષેપ લીધે. આપણા ચરિત્રનાયક મુનિશ્રી, ભગવાન મહાવીર પ્રભુથી ખરતરગચ્છની ૬૬ મી પાટે આવનાર આચાર્ય શ્રી જિનસુખસૂરિ (સુખકીર્તિ) ની પરંપરામાં થનારા પ્રભાવશાલી વ્યક્તિ હતા. અને તેમના ક્રિાદ્ધારના આ પગલાંથી સાધુજીવનમાં નવી ક્રાંતિ આણી ત્યાગમાર્ગે પ્રસ્થાન કરવાનું મુનિશ્રીનું સ્વમ આજે સાકાર બનતું હતું અને વર્ષોના મંથન પછીનું અમૃત આજે ખરેખર એમને લાધી ગયું હતું. १ इति मनसि विचिन्त्य प्राज्यसंवेगलाभात् विमलपरिणतिः श्रीमोहनः कर्महत्यै । विधूतसकलकामः संभवेशस्य पार्श्व व्यधित सपदि दक्षः स क्रियोद्धारमेवम् ॥ મેહન-ચરિત્ર સગ. ૪/૧૬૦ ૨ મુંબઈ, વાલકેશ્વર ખાતે રીજ રોડ ઉપર આવેલ બાબુ અમીચંદ પન્નાલાલના શિખરબધી દક રાસરમાં જે શિલાલેખ મળે છે. તેની નેંધ આ સ્થલે ઉપયોગી હેઈ આપું છું. લેખ નીચે મુજબ છે. “संवत १९६० मागशर सुदि ६ दिने बुधवारे श्री सुखसागरसूरिशिष्यमोहनमुनिना श्रीगोमुखयक्षमूर्तिः प्रतिष्ठिता, झवेरी अमीचंद पन्नालालेन कारापिता॥" (ગર્ભગૃહની જમણી બાજુએ.) (ડાબી બાજુમાં પણ “પાર્શ્વપક્ષ અને “મણિભદ્ર વીર’ ની મૂર્તિ ઉપર ઉપર મુજબના લેખ છે. આ ઉપરાંત નેપીયન સી. રોડની બાજુમાં આવેલ શેઠ પન્નાલાલ બાબુના ગોડી પાર્શ્વનાથના ગૃહમંદિરમાં પણ “છો ગુણસૂરિશિવમોનમુનિ” ના નામને ઉલ્લેખ ‘પદ્માવતી'ની મૂર્તિ તથા જિનકુશળસૂરિની ચરણ પાદુકા ઉપર જોવા મળે છે. ) આ શિલાલેખ મુજબ વિચારીએ તો તેમાં ઉલિખિત પુસૂરિ’ તે ઝિનમુહૂર' (gamર્સિ) જ સમજવાં. અને ચરિત્રનાયકને તેમના શિષ્ય હોવાનું જણાવવામાં આવ્યું છે. તેથી ફલિત એ થાય છે 3 શ્રી મોહનલાલજી શ્રી જિનસુખરિનાં ખાસ શિષ્યપદે નહિં પણ તેમની પરંપરામાં આવનાર, તેમના ધમસંતાન તરીકે બતાવવામાં આવ્યાં છે. કારણ કે ચરિત્રનાયકના દીક્ષાગુરૂ શ્રીરૂપચન્દ્રજી હતા. તેમજ સુખસાગરજી કે જેઓ ચરિત્રનાયકના પરમ ઉપકારીપદે હતા. એ સ્પષ્ટ છે. એટલે શિષ્ય' શબ્દથી સમુદાયગત, પરંપરાગત, કે સંતાનીયા એ અર્થ અહિં અભિપ્રેત છે. આ દૃષ્ટિએ શ્રી મેહનલાલજી મ. પિતાને શ્રી જિનસુખસૂરિના શિષ્ય તરીકે જાહેર કરે તેમાં કશું અનુચિત જેવું જણાતું નથી. તેમજ સુખસુરિ કે સુખસાગરજી જેવાં નામની સમાનતાને કારણે કેઈપણ જાતની ગેરસમજ ઉભી કરવાની જરૂર નથી. કારણ તે દરેકને સતાસમય નિશ્ચિત છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલ અમિતાબ્દી સ્મારકાથ ચરિત્રનાયક પૂ. શ્રી. મોહનલાલજી મહારાજ તથા શિષ્ય પરિવાર પૂ. પંન્યાસ શ્રીં હર્ષમુનિજી ગત્ત્રિર ાદિ સમુદાય For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજ અર્ધરાતાઠી મ ર ક » થ કડ } કરાટ-' જે ક ' જૈનાચાર્ય શ્રી જયસિંહસૂરીજી મહારાજ દીર્ઘ તપસ્વી આચાર્ય શ્રીજિનઋધ્ધિસૂરીશ્વરજી For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Gિરી આવી, [ ૮ ] ઈદાર શબ્દને આપણું આજની પરિભાષામાં સમજ હેય તે તેને ક્રાંતિ, ઉત્થાન Revolutioણા ના શબ્દથી સમજી શકાય. આ સામાસિક શબ્દ છે, કિયા’ અને ‘ઉદ્ધાર એ બંને શબ્દ તેમાં છે અને તે વ્યવહારમાં પ્રચલિત પણ છે. દ્ધિાર નવીનતાને સૂચવે છે. અને ક્રિયા એ નવીનતા લાવવામાં મુખ્ય અને શ્રેષ્ઠ સાધન છે. પરાપૂર્વથી ચાલી આવતી પ્રથામાં–રીતરીવાજોમાંસમજપૂર્વક ફેરફાર કરવો, તેના દૂષણે સામે ઝુંબેશ ઉઠાવવી અને અંતે તેને ખત્મ કરી નાંખવા. આમ સમાજમાં અને ખાસ કરીને શ્રમણવર્ગમાં એથી એક નવીન શક્તિનો સંચાર થે, આ બધું “કિયોદ્ધાર શબ્દથી ફલિત થાય છે. એકંદર આ “ કિદાર' શબ્દ ધાર્મિક ક્રાંતિને સૂચક છે. “દ્ધિાર નું પ્રાચીન રૂપ કેવું હશે ? તથા એ શબ્દ ક્યારથી બન્યો એ સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે, પણ આ પ્રક્રિયા વર્ષો પૂર્વે પણ પ્રવર્તમાન હતી એ તે નક્કી છે. “સંમત્તામિ યુ-યુ” કે “તીર્થમિલના7” જેવી અવતારવાદની જનથતિ આ ક્રિયાને પ્રઘાષમાત્ર છે. યુગે યુગે અને સૈકે સેંકે આવું ઉત્થાન થતું જ આવ્યું છે. સામાજિક, રાષ્ટ્રીય કે ધાર્મિક પરિવર્તનનું મૂળ આપણને અહીં મળે છે. આમ ધર્મ, સમાજ, રાષ્ટ્ર વગેરે તમામ ક્ષેત્રમાં “ક્રિોદ્ધારનું સ્વરૂપ કેટલું પ્રવાહિત છે? એને ખ્યાલ આવી શકે છે. પ્રકૃતિ જે કે ત્રિગુણાત્મક છે, છતાં એ ત્રણેયમાં પ્રકૃતિધર્મ સમાન છે, તેમ ધર્મ એ પણ ભલે જ્ઞાન, દર્શન ને ચારિત્રાત્મક હોય કે અહિંસા, સંયમ ને તપ રૂપે હોય પણ ધર્મનું સ્વતંત્ર વર્ગીકરણ થઈ શકતું નથી, ધર્મના પટાભેદ મૂળ ધર્મથી જુદા ન હોઈ શકે. દા. ત. નિઝ થતાથી કઈ પણ ફીરકે કે ગચ્છ જુદે નથી. દરેક મતભેદેનું ચરમ ધ્યેય આ નિર્ચથતાથી જે જુદું છે તે તેને કશે જ અર્થ નથી. એ સંપ્રદાય એ શ્વાસ વિનાના હેયાં જેવા છે. નિષ્માણ !!.... શમણુસંસ્કૃતિને આધાર મુખ્યત્વે આ નિર્ચથતા પર છે. અને મુનિ, શ્રમણ, ભિક્ષુ આદિની જગ્યાએ પૂર્વે નિર્ગથે શબ્દ જ વપરાતે હતે. બૌદ્ધોનાં ‘ત્રિપિટક તથા જેનોનાં For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અધશતાબ્દી ગ્રંથ આગ” માં “નિર્ગોઠ” તથા “નિશંક' શબ્દ ભ. મહાવીર તેમજ તેમનાં શ્રમણે માટે વપરાયેલો જોવા મળે છે. વીર નિર્વાણથી બીજી શતાબ્દીના ઉત્તરાર્ધ પછી આ નિગ્રંથ ગચ્છ મુખ્યતયા કટિક, ચંદ્રવાસી, વનવાસી અને વડગચ્છ એમ ચાર વિભાગોમાં વિભક્ત થયો. એક એકની નાની મોટી બીજી શાખાઓ પણ પડી, છતાં પણ કઈ એમ માનવાની ભૂલ ન કરી બેસે કે આ ગચ્છો–શાખાઓ–ગણે-કુલો વગેરે કેવળ ક્રિયાજન્ય ભેદને લઈને અથવા અન્ય કેઈ વિખવાદના કારણે જમ્યા છે. વાસ્તવમાં એમ નથી. આ વહેંચણી ક્યારેક ઐતિહાસિક ઘટનાઓને ઉદ્દેશીને થઈ છે તે કયારેક દેશ, ગામ કે સ્થળ પરત્વેના ધર્મ પ્રચારને લઈને પણ થઈ છે. ગત્ર અને પ્રવર્તકના નામથી પણ ગચ્છના નામે પડ્યાં છે. વિક્રમની ૧૧ મી શતાબ્દી સુધી તે ગ૭ભેદમાં આ હેતુ બરાબર જળવાઈ રહ્યો. તે પછી જ ગચ્છાએ સાંપ્રદાયિકતાનું રૂપ લીધું. સમય જતાં વિક્રમના દશમા શતકના ઉત્તરાર્ધ સુધીમાં તે એ નિગ્રંથગછ ચોરાશી ભાગમાં વહેંચાઈ ગયે. પણ આજે મળતી ચોરાશી ગચ્છની નામાવલી પ્રાચીન નહિ પણ અર્વાચીન છે, એમ મળેલ માહિતી પરથી જાણી શકાય છે. ગુતકાળ (વિ. સં. ૩૦૦ થી ૮૦૦) ના લગભગ એક સૈકા પછી એટલે કે વિ. સં. ૪૧૨ માં ચૈત્યવાસની પરંપરા પ્રકાશમાં આવી. જૈન સાધુના આચાર-નિયમમાં દાખલ થતી આ શિથિલતા આ પરંપરાનું મૂળ કારણ હતું. છતાં તેમાં મુલે નિર્ચ થતા ન હતી એમ કહેવાનું સાહસ ન કરી શકાય. કારણ નિર્ચ થના પાંચ પ્રકાર છે. શિથિલાચારની પરિપાટીને ઈતિહાસ આમ સંસાર જેટલે જુનો છે.' ચાલુ ઈતિહાસમાં સાધુ જીવનમાં પ્રવેશતી શિથિલતાને કારણે ચૈત્યવાસી નામ વીસ સંવત ૮૦૨ (વિ. સં. ૪૧૨) માં પ્રગટપણે પ્રસિદ્ધિમાં આવ્યું. સાધુઓએ દુકાળના કારણે વનમાંથી નીકળી વસતીમાં રહેવાની શરૂઆત કરી. ધીમે ધીમે ચૈત્ય-મંદિરમાં સ્થાયી વસવાટ થતા ગયા. સાધુઓ આ પછી લોકેના સંપર્કમાં વિશેષ આવવા લાગ્યા. પરિ ણામે સાધુને આચાર ભુલાવા લાગ્યો, અને કેટલાક આચારવિરુદ્ધ રિવાજોએ ચૈત્યવાસી જીવનમાં સ્થાન લીધું. પાછળના ૩૦૦-૩૫૦ વરસના ગાળામાં આ પરંપરાએ માઝા મુકી. આ સમયના સુવિહિતશિરોમણિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ આ શિથિલાચાર સામે ઝુંબેશ ઉઠાવી અને આ વ્યાપક બનતી જતી બદીને નિમ્ન કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે શિથિલતાનું પાખંડ કેટલું વધ્યું હશે એને ખ્યાલ આપણને આ. શ્રી હરિભદ્રસૂરિજીએ રચેલા “સંબધ પ્રકરણ ઉપરથી આવે છે. ઉપરાંત આ રચનાએ દેવ, ગુરુ, ધ તત્વ ત્રિપુટીના વાસ્તવિક ચિતારે માનસપરિવર્તનમાં થોડો પણ જરૂર ભાગ ભજ હશે એમ માની શકાય છે, આ સિવાય ગુજરાતમાં ગુપ્તકાલીન ચિત્યવાસી પરંપરા કેવી પાંગરતી હતી તેમાં મુખ્ય ભાગ કેને હતે? સુવિહિતેમાં આ. શ્રી હરિ ભદ્રસૂરિજીના આ કાર્યમાં સાથ આપનાર અન્ય કઈ હશે કે કેમ અને હોય તો એ કેણ હશે? વગેરે સવાલો તેના ચક્કસ જવાબ માંગી લે છે. ૧ જુએ, તત્ત્વાર્થ સૂત્ર તથા તેમના સ્વપજ્ઞ ભાષ્ય ઉપરની હારિભદ્રીય ટીકા અધ્યાય ૯, સૂત્ર ૪૯-૫૦ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની આરસી ૩ ગુસકાળ પછીને ચૈત્યવાસને ઈતિહાસ ઉજજવળ છે. કારણ ચાવડા (ચાપોત્કટ) વંશના કુળગુરુ ચૈત્યવાસી હતા. શિદીયા સંડેસરા, ચઉદશિયા ચૌહાણ - ચિત્યવાસી ચાવડા, કુળગુરુ એહ વખાણ આ દુહા પરથી એ વાત સાબિત થાય છે. વિ. સં. ૮૦૨ માં વનરાજે અણહિલપુર પાટણની સ્થાપના કરી અને એ વનરાજનું બાળપણ ચૈત્યવાસી આચાર્ય શ્રી શીલગુણસૂરિ અને તેમના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિજીની સીધી દેખરેખ નીચે વીત્યું હતું. આમ વનરાજના જીવનઘડતરમાં આ. ભ. શ્રી શીલગુણસૂરિજીને મહત્ત્વને ફાળે હતે. માતા રૂપસુંદરીએ જંગલમાં આ વનરાજને આચાર્યશ્રીને સોંપી દીધું હતું. વનરાજ અચાર્યશ્રીની પવિત્ર છાયામાં ઉછર્યો હતો. આ બધું ઉત્તરદાયિત્વ વનરાજ ભુલ્ય ન હતું. જ્યારે એ પાટણની રાજગાદીએ બેઠે ત્યારે પેલી ઉપકારની ભાવનાને વશ થઈ ચૈત્યવાસને રાજ્યાશ્રિત બનાવ્યું અને રાજ્યના ફરમાનમાં જાહેર કર્યું કે “ચૈત્યવાસી સાધુ સિવાય પાટણમાં બીજા કોઈ પણ સુવિહિતેને સ્થાન નથી આમ પૂરેપૂરી કિલ્લેબંધી થઈ ચૂકી હતી. જ આ પછી વિક્રમના ૧૧ મા શતકમાં પાટણમાં દુર્લભરાજનું શાસન હતું ત્યારે પણ આ ફરમાનનું પાલન ચલુ હતું. એ અરસામાં થનારા આચાર્ય શ્રી વદ્ધમાનસૂરિજી ચૈત્યવાસી હતા. ૮૪ ચૈત્ય (મઠ) તેમના હાથ નીચે હતા. પરંતુ પાછળથી એક દિવસે આચાર્યે પોતાના જીવનમાંથી ચૈત્યવાસની પરંપરાને તિલાંજલી આપી દીધી. ચૈત્યનું આધિપત્ય તેમણે છોડી દીધું, અને સુવિહિત માર્ગના બીબામાં જીવનના સુવર્ણરસને ઢાળવાનું નક્કી કર્યું. પિતે ચૈત્યવાસની બદીઓથી તે વાકેફ હતા જ, તેથી તેમણે એનાથી બીજાને બચાવવાનો વિચાર કર્યો. એક દિવસ પિતાના વિદ્વાન શિષ્ય આ. શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિને પાટણ મોકલવાનું નક્કી કર્યું અને તેઓ પાટણમાં આવ્યા. પણ ત્યાં તે તેમણે બીજી જ હવા જોઈ! પાટણની વણસેલી ધાર્મિક પરિસ્થિતિ અંગે તેમણે જરૂર સાંભળ્યું હતું પણ જે દેખાતું હતું એવી કલ્પના તે તેમણે નહોતી કરી. કારણ ત્યાં ઉભા રહેવાની મનાઈ હતી, ઉતરવાનું કેઈ સ્થાન ન હતું, કયાંય આદર ન હિતે, સન્માન ન હતું, ચારેય તરફ જાકારે હતો. . પાટણના ચૈત્યવાસીઓના એકહથ્થુ સામ્રાજ્યથી બધા ભાગતા હતા. તેના સીમાડામાં , પગ મૂકવાની હામ કઈ સંગીએ ભીડી ન હતી. પહેલવહેલે એ પ્રસંગ હતે, એક સંવેગી યુગલને એ પહેલે જ પ્રવેશ હતે. ' વાતાવરણ ગંભીર હતું. આવવાને ઉદ્દેશ સફળ થાય એવા એંધાણ જરા પણ દેખાતાં For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ અર્ધશતાબ્દી પર ન હતાં. છતાંય આગંતુક સંવેગીઓની શ્રદ્ધા અતૂટ હતી. લીધેલ ધ્યેયની તેમાં પ્રબળ તાકાત હતી. સાધનાનું ખમીર તેમના રોમેરોમમાં ઉછાળા મારતું હતું. સામેશ્વર રાજપુરોહિત હતું. મેં શૈવધર્મી હતે. છતાંય સત્યધર્મને જ પક્ષપાતી હતા. અન્યાયને તે જરાપણ સાંખી શકે તેમ ન હતું. સેમેશ્વર તેની ન્યાયનિષ્ઠા માટે લેકપ્રિય હતે. સંગીયુગલ આ પુહિતને ત્યાં ગયું. યુગલ સમયજ્ઞ હતું. તેણે દ્વારમાં પેસતાં જ વેદોચ્ચાર કર્યો. એ સાંભળતાં જ પુરોહિતે એ યુગલને આવકાર આપ્યો. પુહિત આ અવધૂતની જ્ઞાનપ્રતિભા જોઈ ખુશ થઈ ગયે. તેને તે એ યુગલ વેદ-ઉપનિષસ્મૃતિઆગની જાણે જીવંત પ્રતિમાઓ દેખાઈ !! પુરોહિત સેમેશ્વર રાજના વફાદાર માણસ હતા, પરંતુ આજે તે રાજના કાનૂનનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. પરંતુ તેમને તેને ખ્યાલ ન હતું. અને હોય તે તેને કોઈની બીક ન હતી. એ નીડર હતા. આ બાતમી જ્યારે ચૈત્યવાસીઓને મળી, ત્યારે તેઓ સીધા જ પુરોહિતના નિવાસે આવ્યા અને ઘણી કડકાઈથી કીધું કે–આ સંવેગી સાધુને તમે અહિં નહિ રાખી શકે અને રાજઆજ્ઞાથી વિરુદ્ધ તમે તેમને જે આશ્રય આપ્યું છે તે બદલ તમે હવે રાજના ગુનેગાર છે.” - ચૈત્યવાસીની આ ધમકીથી તે જરાય ન ડગ્યા. પુરોહિતે ઘણા જ ઠંડા હૈયાથી જવાબ આપે –“આને નિર્ણય રાજસભામાં લેવાશે અને જે હું ગુનેગાર ઠરીશ તે તેને દંડ હું ભેગવી લઈશ.” ચુકાદો રાજસભામાં આવવાનું હતું. સામસામા બંને પક્ષ મજબૂત હતા. બંનેએ વાતની રજૂઆત કરી. વનરાજના સમયથી પાટણમાં સ્થપાયેલી ચૈત્યવાસીઓની સાર્વભૌમ સત્તાને ડગાવવાને આ પહેલો જ પ્રસંગ ને પ્રયત્ન હતો. ચૈત્યવાસીઓ આથી ખળભળી ઊઠ્યા. તેમણે ખૂબ જ શોર મચાવ્યો. ખૂબ હેહા કરી. એ વિરોધમાં સત્તા હતી પરંતુ શાણપણ ન હતું. કાયદે હતું પણ કુનેહ ન હતી.' સોમેશ્વર સંવેગી સાધુઓનો પ્રતિનિધિ બને. આ લડતમાં તેની પાસે માત્ર સત્યનિષ્ઠા જ હતી. તેમાં તેને ગુણાનુરાગ હતે. ખેટી પરંપરામાં એ માનનારો ન હતે. સત્યને આત્મા ઘવાય તે પહેલાં જ પિતાને આત્મા પડે એમ ઈચ્છનાર હતે. દુર્લભરાજ પણ કંઈક આવા સ્વભાવને હતું. તેણે ફેંસલે આપતાં કહ્યું –“પુરોહિત સોમેશ્વરજી નિર્દોષ છે. સંયમી પુરુષોને આશ્રય આપે એ કઈ ગુને નથી પણ ફરજ છે. જ્યાં ફરજ જે ગુનાથી મૂલવાતી હોય તે એ દેશ આબાદ નથી. એ આઝાદ નથી. તે પરતંત્ર છે. બરબાદ છે. સાંપ્રદાયિક જોહુકમી ગામ, નગર, દેશ બધાય માટે લાંછનરૂપ છે. પાટણ આજથી દરેક ગુણવાનને સત્કાર કરશે. સૌ તેને સન્માનિત કરશે.” સભામાં ઉપસ્થિત શૈવદશની મહાત્મા “જ્ઞાનદેવે આ વાતને ઝીલી લીધી. અને તેમણે For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેાહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકત્ર થ ચરિત્રનાયક શિષ્ય પરિવાર અને સગૃહસ્થા શ્રી બાબુ પન્નાલાલ પુ. જૈન હાઇસ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્ય શ્રી મોહનલાલજી મ. આર્દ્ર સમુદાય ( તા. -૧૯૦ use pnly Page #103 -------------------------------------------------------------------------- ________________ યેયુધ્ધ શ્રી યમુનિજી મહારાજ મહારાજ પૂ.નિપુર્ણમુનિ ઊભા : દેવેન્દ્રમુનિજી મહારાજ શ્રી મેહનતાલજ અશતાબ્દી માકબંધ પૂ. ભક્તિમુનિજી મહારાજ લક્ષ્મીમુનિજી મહારાજ (પાલીતાણા) મુનિ શ્રી મુનિઽ ાદિ, સમુદાય સાથે, રતલામ ( સ’. ૧૯પ૮ ) For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની આરસી વેગીઓના નિવાસ માટે જમીન અર્પણ કરી દીધી. આ રીતે વરસો બાદ પાટણમાં સંવેગી સાધુઓના પગલાં પડવા શરૂ થયાં. સોલંકી યુગમાં પાટણની જાહોજલાલી ચરમ સીમાએ હતી. એના એંધાણ આ ભૂમિકામાં જોવા મળે છે. એ તકને લાભ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મ. સાહેબે સારે ઉઠાવ્યું હતું. ભાવિ હંમેશા પુણ્યાત્માઓ માટે પૂર્વભૂમિકા તૈયાર કરતી જ રહે છે. તેનું આ એક ઉજળું ઉદાહરણ છે. વિક્રમના ૧૧ મા શતકનો જ એક બીજો પ્રસંગ છે. ચૈત્યવાસીની શિથિલતાન એ પૂરેપૂરે ચિતાર આપે છે.' સેઢી નદીના કિનારે સ્તંભનપુર (ખાંભણ) માં શ્રી સ્તંભન પાર્શ્વનાથનું નૂતન જિનાલય બંધાવવા માટે રકમ ભેગી કરવામાં આવી હતી. આ. ભ. શ્રી મHદેવસૂરિના શિષ્ય આક્રેશ્વર શિલ્પશાસ્ત્રમાં ત્યારે નિપુણ મનાતા હતા. આથી ચૈત્યના કર્માધ્યક્ષ તરીકે તેમની નિમણુંક કરવામાં આવી. આમેશ્વરે કામ શરૂ કર્યું. સંઘે તેમને વેતનમાં દરરોજને એક કમ્મ અને ભેજન આપવાનું નક્કી કર્યું. આ બતાવે છે કે આગ્રેશ્વર ચૈત્યવાસી જ હતા. પણ આશ્વરે ભિક્ષા માંગીને મળતાં દ્રમ્મનો સંગ્રહ કર્યો. ભેજન–પાણીમાં કરકસર કરી અને તે કરકસરમાંથી ભેગી થયેલી રકમમાંથી તેમણે તે ચૈત્યમાં જ પિતાના નામની એક દેવકુલિકા (દેહરી) બંધાવી. આ વસ્તુ સાફ ને સ્પષ્ટ વાત જણાવે છે કે ત્યારે સાધુઓ પણ ગૃહસ્થની જેમ ધનના બદલામાં કામ કરતા થઈ ગયા હતા. આ પરંપરા છેવત્તે સ્વરૂપે ૧૩ મા સૈકામાં પણ કાયમ રહી. વિ. સં. ૧૨૬૫ માં વાયડગ૨છીય શ્રી જિનદત્તસૂરિજીના શિષ્ય શ્રી જીવદેવસૂરિજી એક પ્રભાવક ને ચમત્કારિક સાધુ થઈ ગયા. તે સમયે ચૈત્યવાસીઓનું પ્રાબલ્ય ખૂબ જ હતું. આચાર્ય શ્રી જીવદેવસૂરિની પરંપરામાં થનાર નૂતન આચાર્યને પદપ્રદાન પ્રસંગે આચાને સુવર્ણની યોપવિત (જનોઈ) આપવામાં આવી હતી. તથા એ પ્રસંગ નિમિત્તે બ્રહ્માના મંદિરમાં અભિષેક કરાવવામાં આવતું હતું. આ રિવાજ ચૈત્યવાસીઓની ત્યારે કેવી ભારે પકડ હતી તે કહી જાય છે. તે સમયે આચાર્યના અનેક ચમત્કાથી ઘણા બ્રાહ્મણે તેમની નજદીક આવ્યા, અને જેનો તેમજ બ્રાહ્મણે વચ્ચે એકજ્ય સ્થપાયું. આની એક ઉલ્ટી અસર એ પડી કે તેથી એક અનિચ્છનીય રિવાજ દાખલ થઈ ગયે. આ પ્રસંગે જતાં આપણે એમ કહી શકીએ કે ચૈત્યવાસમાં આવેલી શિથિલતા વધારે પડતી છતાંય એકાંશી હતી. સાધુજીવનના ઉત્તરગુણ એથી ભૂલાતા ગયા. પણ તેનાં મૂળ ગુણે તે સચવાઈ જ રહ્યા. ઉપરાંત તેમણે તીર્થ (ચૈત્ય) સંરક્ષણ તથા ચમત્કાર દ્વારા શાસનપ્રભાવના આદિનું પણ કાર્ય ઉપાડી લીધું. આમ ઠેઠ વિક્રમની પાંચમી સદીથી માંડીને લગભગ અઢારમા સૈકા સુધી આ પ્રવૃત્તિ ચાલતી રહી.. ૧. જુઓ, પ્રભાવક ચરિત્ર, અભયદેવસૂરિ પ્રબંધ ગાથા ૧૬૧ થી ૧૬૪. ૨. જુઓ, પ્રભાવક ચરિત્ર, જીવદેવસૂરિ પ્રબંધ ગાથા ૧૬૮. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ २६ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: તે સમયના વમળમાં કઈ પણ વસ્તુ એક સ્વરૂપે ટકી શકતી નથી. એક પ્રથા ઉન્નતિના શિખરે પહોંચતી હોય છે ત્યારે બીજી પ્રથા પટકાતી હોય છે. પતન ને ઉત્થાનનું ચક હંમેશા ઘૂમતું જ રહે છે. ઘણીવાર આ ચૈત્યવાસ સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો. આ માટે, આ બદીને નાબૂદ કરવા ક્રિયદ્વાર પ્રચારમાં આવ્યું. સમય જતાં એની ઝુંબેશથી તેઓની જડ ને સંગીન પકડ ઢીલી પડતી ગઈ. પાછળથી એ ચૈત્યવાસની પરંપરા યતિ અને શ્રી પૂજ્યમાં રૂપાંતર પામી. દિગંબરસમાજમાં આવે જ ભટ્ટારક વર્ગ ઊભો થયે. આમ એ રૂઢિ આજ સુધી ચાલી આવી. | ઈતિહાસ કહે છે કે યતિપરંપરામાં જે વસ્તુનું આકર્ષણ હતું તે ચમત્કાર હતે. શાસનસેવાની જે ઉત્કટ ભાવના હતી તે હતું. પરંતુ સમય વીતતાં તે આકર્ષણ ઓછું થયું. કારણ તેમની એ ભાવના મેળી પડવા માંડી. યતિના પરિધાનમાં તેઓ સંસારીજીવનનું અનુકરણ કરવા લાગ્યા. કંચન-કામિનીના તેઓ લાલચુ બન્યા, ત્યારથી તેઓ સમાજમાં તેમનું સ્થાન ખેઈ બેઠા. - બીજી બાજુ ક્રિોદ્ધાર દ્વારા સંવેગની–વૈરાગ્યની હવા જોરદાર ફેંકાઈ રહી હતી. અને તેઓએ યતિવર્ગની અમર્યાદ છૂટછાટ સામે ભારે જેહાદ જગાવી. આથી સમાજની શ્રદ્ધા યતિવગ પરથી ઓછી થવા લાગી. અને સમય પાકતાં સંવેગના આકર્ષણે યતિઓના શિથિલાચારને મરણતોલ ફટકો માર્યો. ક્રિાદ્ધાર તે વખતે ધાર્મિક કાંતિ લેખાતી હતી. સંઘે પણ આ ક્રાંતિને વધાવી લીધી. અને દ્ધિારકને સમયજ્ઞ, સુધારક અને સંયમી આત્મા તરીકે બિરદાવવામાં આવ્યું. ક્રિાદ્ધારના ઇતિહાસમાં આચાર્ય શ્રી વિજયસિંહસૂરિનું નામ ખૂબ જ આગળ પડતું છે. આ આચાર્ય આયખપુટ વંશના હતા. અને તેમનો સત્તાસમય લગભગ વિક્રમની દશમી સુધી માનવામાં આવે છે. આ શ્રી વિજયસિંહસૂરિજીનું જીવન અનેક ઐતિહાસિક પ્રસંગો સાથે સંકળાયેલું છે. આ આચાર્યશ્રીએ કિદ્વાર–સંયમેદ્ધાર કર્યો હતે. અને ત્યારબાદ તેમણે શત્રુંજય, ગિરનાર, ભૃગુકચ્છ (ભરૂચ) આદિ તીર્થોને ઉદ્ધાર કર્યો હતે. કહેવાય છે કે આચાર્યશ્રી પર શ્રી અંબિકાદેવી પ્રસન્ન હતી અને આ દેવીએ આચાર્યશ્રીને સિદ્ધગુટિકા આપી હતી. આ ગુટિકાના પ્રભાવથી આચાર્યશ્રીએ રૂા. ૫૦૦૦)ની રકમ ભેગી કરીને ભરૂચના શ્રીમુનિસુવ્રતસ્વામી ચૈત્યને ઉદ્ધાર કર્યો હતે. આચાર્યશ્રી સંપૂર્ણતયા સંવેગી અને સંયમના અથી હોઈ દ્રવ્યથી તદ્દન નિરપેક્ષ હતા. આ રીતે તત્કાલીન ચૈત્યવાસની વ્યાપક અસરથી આચાર્ય શ્રી જળકમળની જેમ તદ્દન નિલેપ રહ્યા હતા. તે સમયમાં તેમણે મેળવેલી સિદ્ધિ ખરેખર મહાન હતી.' આ પછી વિકમના ૧૬મા સૈકાથી ૨૦મા શતક સુધીનો ઈતિહાસ આ ક્ષેત્રમાં ઉજળું ઉદાહરણ પૂરું પાડે છે. વિ. સં. ૧૫૮૨માં તપગચ્છ સંપ્રદાયમાં પેસી ગયેલા શિથિલાચારને ૧. જુઓ, પ્રભાવક ચરિત્ર, વિજયસિંહસૂરિ પ્રબંધ બ્લેક ૮૬-૮૭ તથા ૧૨૯ થી ૧૩૨. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઈતિહાસની આરસી આ શ્રી આનંદવિમલસૂરિજીએ ક્રિાદ્ધાર કરી હડસેલી કાઢ્યો. ૧૪ વરસ સુધી સતત વિહાર કરી અનેક જગાએ ધર્મજાગૃતિ આણી, અને ઘણી નવી જગાઓ વિહાર માટે ખુલ્લી મૂકી. જેસલમેરને વિહાર જે જલરેલની હોનારતના કારણે બંધ હતે એ તેમણે ફરીથી શરૂ કર્યો. આ પછી ૧૮ મા શતકમાં પં. શ્રી સત્યવિજયજી ગણિએ દ્ધિાર કર્યો. તેનાથી મેવાડ તથા મારવાડમાં ચાલતું મૂર્તિવિધીઓનું જોર નરમ પડ્યું. આના ચિહ્ન તરીકે પ્રતિમા ઉત્થાપક વગથી અલગ ઓળખાણ માટે તપગચ્છ મૂર્તિપૂજક પરંપરામાં રંગીન (પીળા) વસ્ત્રપરિધાનની પ્રથા અમલમાં આવી. વીસમી સદીને પ્રથમ દસકે એટલે સંવેગી સાધુતાની ઉગતી તવારીખ. એ વેળાના સંવેગી સાધુઓ તુંબડીમાંના કાંકરા બરાબર હતા. યતિઓની સંવેગીઓ ઉપર ચાલતી જેહુકમી તેમજ તેમના એકછત્રી સામ્રાજ્યને અસ્તકાળ હવે આવી પહોંચ્યો હતો. સંગીઓના સૂર્યોદયના આછાં કિરણે હવે પથરાઈ રહ્યાં હતાં. વિ. સં. ૧૯૦૨ માં પંજાબી ત્રિપુટી કે જે મૂળ સ્થાનકવાસી હતી, પરંતુ પાછળથી સ્વેચ્છાએ મંદિરમાર્ગી થયેલી તે ત્રિપુટી ગુજરાતમાં આવી. એ ત્રિપુટીને અગ્રીમ શ્રી બુકેરાયજી (બુદ્ધિવિજયજી) હતા. સાથે એમના પુણ્યશ્લોકી બે શિષ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી. અને શ્રી મૂલચંદ્રજી હતા. સં. ૧૯૧૨ માં ત્રણે અમદાવાદ આવ્યા, ત્યાં બિરાજમાન શ્રી મણિવિજયજીદાદા પાસે આવી સંવેગી દીક્ષા અંગીકાર કરી. આ પછી ૧૯૩૨ માં કાંતદશ શ્રી આત્મારામજી મહારાજ તેમના સમુદાય સાથે હાસ થતી સાધુતાને ઉગારી લેવા અમદાવાદ આવી પહોંચ્યા. ત્યાં તેમણે શ્રી બુટ્ટરાયજી પાસે દીક્ષા લીધી. સાથે સમુદાય પણ તેમને પગલે અનુસર્યો. આમ ગુજરાતે સાધુતાને પુનર્જીવન આપ્યું. એમાંય તે ક્રાંતિકારી પરિવર્તન માટે તે એ કેન્દ્ર જ રહ્યું. પછી તો ગુજરાત, કાઠિયાવાડ અને પંજાબમાં પણ સંવેગી સાધુઓ વિહાર કરવા લાગ્યા. આથી ત્રણેય પ્રાંત જાગી ઉઠ્યા. સંવેગીઓએ યતિવર્ગ સામે જેહાદ ઉડાવી, યતિવર્ગ આથી ધ્રુજી ઊઠ્યો અને સમય જતાં તેમની નાગચૂડ ઢીલી બનતી ચાલી. આ રીતે સાધુતાને સતત વેગ મળતું જ રહ્યો. અને એણે શિથિલાચારના ગંદવાડને લગભગ ઉલેચી નાખ્યા. - સમષ્ટિગત પ્રયત્નની જેમ કિદ્ધારના વ્યક્તિગત પ્રયત્ન પણ થયા. તેમાં શ્રી રાજેન્દ્રસૂરિજી અને બીજા આપણું ચરિત્રનાયક શ્રી મેહનલાલજી બંને આત્મા યતિ-શ્રીપૂજ્યની મર્યાદા વટાવી સંવેગિતાના સોપાને આવીને ઉભા રહે છે. એમના જીવનની એ છેલ્લી સિદ્ધિ હતી. તેમાં મુનિશ્રી મોહનલાલજી વિ. સં. ૧૯૩૦ માં અજમેર મુકામે સંઘ સમક્ષ કિયોદ્ધાર કરી સગી બન્યા હતા. યતિજીવનની લાખોની જાયદાદ-મિલકત, સ્વેચ્છાએ તેમણે ત્યજી For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ: દીધેલી. આ પહેલા તેમણે જ્યારે કલકત્તામાં સંવેગીજીવનના સંકલ્પ કરેલા ત્યારે પણ રાયબહાદુર બાપુશ્રી બદ્રીદાસજી તેમજ બાપુશ્રી ધનપતસિંહજીને ખેાલાવી યતિશ્રી માહનલાલજીએ જણાવ્યું કે–“મારી ઇચ્છા હવે આ બધું ત્યાગવાની છે. હું ધનના બંધનથી આત્માને જકડી રાખવા માંગતા નથી. તે આ મારી દશખાર લાખની રાડ રકમનેા ઉપયાગ બનારસ તથા આસપાસના ક્ષેત્રમાં દેરાસરના જીર્ણોદ્ધારના કાર્યમાં યથાયેાગ્ય કરી દેવા....’ આ સાંભળી બંને ગૃહસ્થા યતિશ્રીની આ નિરીહતાને વઢી રહ્યા અને મનેામન ખાલી ઉઠ્યા. ધન્ય ત્યાગ !! ધન્ય આત્મા !!! માહ ઉપર ત્યાગના વિજયના એ પુનિત પ્રસંગ હતા. સ્વેચ્છાએ કાંચળી છેોડીને ચાલ્યા જતાં સપને તમે કદી જોયા છે? તે આ પ્રસંગ સમજવા જરાય મુશ્કેલ નથી. યતિશ્રીએ પણ એ જ અદાથી નિર્માલ્ય શા એ ધનને છેડતાં જરાયે વાર ન લગાડી અને પેાતાની પાસે રહેલા અઢળક ધનની મમતા ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યજી દીધી. યતિવરની ત્યાગભાવના એ ધનના ઢગલાથી કદીયે ઢંકાઈ ન હતી. અને એ ભાવનામાં જ એમના આ પરિવર્તિત જીવનના બીજ રાપાયેલાં હતાં. પણ આ માત્ર ધનનેા જ ત્યાગ નહતા. કેવળ ધનથી જ દૂર થવાની વાત ન હતી. ત્યારે એ દ્રવ્યત્યાગની પાછળ ભાવત્યાગનું પીઠબળ હતું. યતિશ્રી સાધુવેષના જ નહિ પણ સાચી સાધુતાના ઈચ્છુક હતા. મમતાની મુક્તિમાં શ્રમણત્વ તા છે પરંતુ એ મુક્તિ દ્રવ્ય અને ભાવ વિના અધુરી રહે છે. દ્રવ્ય-ભાવ અનેથી મમત્વત્યાગ એ જ સાચુ` શ્રમણુત્વ ! એ જ સાચી નિગ્ર થતા ! નિગ્રંથતા એ તે સાધુતાના પ્રાણ છે. એ વિનાની દીક્ષા નાટક જેવી ખની રહે છે. યતિશ્રી વિચારપરિવત નના એકીકરણમાં માનનારા હતા, દંભ એમને પસંă ન હતા, વિસ‘વાદથી એ હજાર ગાઉ દૂર ભાગનાર હતા. તેમની ક્રિયાદ્વારની ક્રિયા એ વાસ્તવમાં ત્યાગ સાથે જીવનના સમન્વયની પ્રક્રિયા હતી. સવેગની સરવાણીનું એ ઉદ્ભવસ્થાન હતું. આ પછી એમણે યતિના સ્વાંગ ત્યજી દીધા. છડી, ચામર, નિશાન ડકા, વગેરે બધા જ અસબાબ ફગાવી દીધા. રાજાશાહીમાં ખપતું એ શ્રીપૂજ્યત્વ તેમને ન રુચ્યું તેમને એ રાજાશાહી ને શ્રીપૂયત્વ જરૂર ગમતાં હતાં. પ......... એમણે સાચી રાજાશાહી અને શ્રીપૂયતા સાચી સાધુતામાં જોઈ. જીવનની નિરીહતામાં એ બધાનું દન થયું. એમને અંતરાત્મા જાગી ઉચ્ચો. અને પછી તે એ આત્મચૈાતથી અનેક જીવનદીપ ઝગમગી ઉઠ્યા ! ! ક્રિયાદ્વાર પછી મુનિશ્રી ખરતરગચ્છની સવેગી પરપરામાં આવનાર આચાર્ય શ્રી જિનસુખસૂરિના શિષ્ય તરીકે પ્રસિદ્ધ થયા. અલબત્ત, શરૂઆતમાં સામાચારી તેમની ખરતરગચ્છની રહી પણ સામાચારી કરતા સસ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની આરસી ૨૯ ચજ્ઞતાનું એમને મન વધુ મૂલ્ય હતું. ગચ્છ–સ'પ્રદાયના અંધના તેમને કદી સુંઝવી શકયા નથી, આત્માનું અહિત કરનારી વસ્તુથી બચવા જરૂરી બંધનાને તેઓ રાખતાં. સમજણુવિવેકપૂર્વકના બંધનાથી આત્મા મુક્ત બને છે, જ્યારે આગ્રહશીલ અધના– રીવાજોથી આત્મા કેદ બને છે. આ સિદ્ધાંત એ તેમને જાણે જીવનમંત્ર હતા. ક્રિયાદ્વારની આ લાંબી હકીકત વાસ્તવમાં સયમજીવનની કષ્ટસાધ્યતાને કહી જાય છે. જીવનના નિર્વિવાદ સિદ્ધાંતને સર્વવ્યાપી બનાવવા, મહાન ત્યાગી ધુરંધર આત્માએ અચૂકપણે આવી પહેાંચે છે. ધર્મ, સમાજ અને દેશના દ્વારને હાથમાં લઇ લે છે. અને તેએના આગમનથી ધ ફ્રી નવપલ્લવિત અને છે. સમાજમાં સયમના પ્રાણ ફુંકાય છે. અને દેશની મડદાલ અનેલી સસ્કૃતિ પુનઃ સજીવન અની ઉઠે છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ . નીતિન મન, સાધુસમાગમા [૯] - ગવ હાર એ સાધુ જીવનનું અનિવાર્ય અંગ છે. ધર્મપ્રચાર અને ઉપદેશનું કાર્ય એનાથી વિશેષ સરળ બને છે. “દુગનહિતાર વદુનનયુવાવ” ની પવિત્ર ભાવનાનું દર્શન આમાં સ્પષ્ટ થતું જોવાય છે. આપણું ચરિત્રનાયક પણ એ જ ભાવનાથી પ્રેરાઈને હિંદુસ્તાનમાં ખૂબ ખૂબ વિચરેલા. તેમનું વિહારક્ષેત્ર દક્ષિણમાં સુરત, મુંબઈ, પૂના, ઉત્તરમાં જોધપુર, જેસલમેર, બીકાનેર, ફધી, જયપુર (રાજસ્થાન) તેમજ ગુજરાતમાં અમદાવાદ; પૂર્વમાં કલકત્તા, અજીમગંજ, સમેતશિખરજી, લખનૌ, બનારસ અને મધ્યપ્રદેશ. તેમજ પશ્ચિમમાં પોરબંદર, જુનાગઢ સુધી હતું. આ રીતે તેમનું પ્રચારક્ષેત્ર પણ ઘણું જ વિસ્તૃત બની રહ્યું. સૌ પ્રથમ પ્રચાર તેમણે મરુભૂમિમાં કરેલ. સં. ૧૯૩૨ નું વર્ષાવાસ સહીમાં કરેલું. ત્યારને આ પ્રસંગ છે. મુનિરાજ ચાર ચાર માસ સુધી જ્યાં સ્થિરવાસ કરે ત્યાં તેમના પવિત્ર ચારિત્ર્યથી વાતાવરણ પણ સ્વાભાવિક રીતે પવિત્રતાની તેમજ ધાર્મિકતાની સુગંધથી મહેકતું જ હોય છે. | મુનિશ્રીએ પિતાની નિઃસ્વાર્થી ભાવનાથી લોકો પર અજબ કામણ કર્યું. મુનિશ્રીની એક માત્ર ખેવના હતી કે લોકો ગમે તે રીતે ધર્મરાગી બને, ધર્મના મર્મજ્ઞ બને, આવી ઉદાત્ત ભાવનાને જ નિઃસ્વાર્થતા, ત્યાગવૃત્તિ અને પરોપકાર–પરાયણતાનું પીઠબળ ન મળે તે તે ભાવને ભાગ્યે જ પાંગરી શકે છે. મુનિશ્રીમાં એ બધાયને સુભગ સમન્વય હતે. લોકો જેમ ધર્મભાવનાના ભૂખ્યા હતા તેમ મુનિશ્રી પણ એ ભૂખને સંતોષવાના ભૂખ્યા હતા, પછી સીહીની પ્રજાની ધર્મભૂખ સંતોષવામાં શું બાકી રહે? સીહીની તલવાર જેમ પાણીદાર મનાતી હતી તેમ ત્યાંના લેકે પણ પાણીદાર હતા. પ્રજા જેમ કર્મવીર હતી તેમજ ધર્મવીર પણ હતી. | મુનિશ્રીએ પ્રજાના એ શૌર્યગુણને વળાંક ધર્મક્ષેત્રમાં વળે. સીહીની પ્રજા તેમના ધર્મપ્રચારના કાર્યથી ચકિત બની ગઈ. આ રીતે કીર્તિકળશના ચમકારા સીરેહીનરેશ કેશરીસિહજી બહાદુરે (K. C. S. I G. C. I. E. Sirohi) પણ જોયા ને તેનાથી. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ તીર્થ ફલતિ કાલેન, સદ્ય: સાધુસમાગમ:.” ૩૧ પ્રભાવિત બની તેમણે મુનિશ્રીની મુલાકાત માંગી. તે સમયના રાજવીઓ તેમજ હોદ્દેદાર વર્ગ ધર્મતત્ત્વને કેટલા વફાદાર હતું ને તે માટે કેટલો સજાગ હતું તેનું આ ઉજળું ઉદાહરણ છે. એક દિવસ સીહીનરેશ ને ચરિત્રનાયકની મુલાકાત થાય છે. અને પહેલી જ મુલાકાતે શ્રી નરેશ મુનિશ્રીની જ્ઞાનપ્રતિભાથી એટલા બધા પ્રભાવિત બને છે કે તે જ તેમના દર્શનાર્થે જાય છે. ( નિઃસ્પૃહી મુનિઓને શું અર્પણ કરી અનૃણ થઈ શકાય ? આ પ્રશ્ન સીહીનરેશને ઘણીવાર મુંઝવી જતો. આપવા માટે તે નરેશ પાસે અઢળક હતું, પણ મુનિશ્રીને ખપે નહિ તે એ શું કામનું? છેવટે ગોચરી માટે શ્રી નરેશે વિનંતિ કરી. જૈનોને સુગમતાથી પ્રાપ્ત થતું આ પુણ્ય પ્રસંગ નરેશ જેવા નરેશ માટે અશક્ય નહતે પરંતુ દુર્લભ તે જરૂર હતી. નરેશને મન આ એક મહામૂલો પ્રસંગ હતો, આથી મુનિશ્રીને ગોચરી વહોરાવતાં તેના આનંદની અવધિ નહતી. પણ મુનિશ્રી સીધી રીતે ગોચરી કેમ વહેરી લે? કારણ મુનિશ્રીને ગોચરી એ જ અંતિમ નથી હોતું, અને ચરિત્રનાયક તે દીર્ઘદ્રષ્ટા હતા. અને એવા દ્રષ્ટાઓની દરેકે દરેક નાની મોટી પ્રવૃત્તિ લક્ષ્યમૂલક હોય છે. | મુનિએ નરેશને કીધું –“રાનન્ નો મ ઘવાર્થ સાવ મુક્યું તેને જે સિચે મુસ્થિત हुआ है वह तो आप के सामने खडे हुओ गृहस्थ लोग भी आसानी से दे सकते हैं। और लाभ पा लेते हैं । आप को चाहिये कि अच्छी से अच्छी चीज हमें दे । और अच्छे से કચ્છી ઢામ ઝુકાવે ! રાજને મુનિશ્રીની વાતમાં કંઈ સ્પષ્ટ સમજ ન પડી. મુનિશ્રી તે સમજી ગયા. તરત જ તેમણે ફોડ પાડતાં કહ્યું – “કો વીર હોજ સે નણિ સતે ચરિ ઐસી વીગ મ સ ના તી ટીવ રા ...” . એના જેવું રૂડું બીજું શું ? આપ જે ફરમાવે તે કરવા હું તૈયાર છું. આપની આજ્ઞા ઉઠાવતાં હું મારી જાતને ધન્ય સમજીશ.” નરેશે વિનમ્રભાવે જવાબ આપે. મુનિશ્રીએ રાજાની ગ્યતા અને ભાવના જોઈ જે વસ્તુની માંગણી કરી એ તેમની દિર્ધદષ્ટિને અભૂતપૂર્વ દાખલ છે. " राजन् ! एसी अकमात्र चीज है । जोवदया का पालन । आप राज्य में औसा फरमान करें कि इस राज्य में हिंसा करना मना है।" અને મહારાજા કેસરીસિંહજીએ રાજ્યભરમાં શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૧૧ સુધી અહિંસાવૃત પળાશે એવી ખાત્રી આપી. મોગલવંશી સમ્રાટ અકબર જેવા પણ જે અહિંસાને ટેકે આપે તે એક ક્ષત્રિય ફરજંદ એટલી પણ ઉદારતા ન બતાવે એમ બને જ કેમ? મુનિશ્રીની ભાવનાને શ્રી નરેશે આજ્ઞા સમજી માથે ચડાવી ને તેનું યંગ્ય પાલન પણ કરાવ્યું. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ એ જ એક બીજો પ્રસંગ છે. સીરેહી પરગણુમાં આવેલું રેહડા ગામ ત્યારે બ્રાહ્મના વર્ચસ્વ હેઠળ હતું. સીરેહી દરબારે આ ગામ ભૂદેવને ભેટ કરેલું. આથી એ વર્ગથી વિરુદ્ધ જઈ ત્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય કરાવવું એ જૈનો માટે મુશ્કેલ હતું. જેનો અને બ્રાહ્મણે વચ્ચે વરસેથી વૈમનસ્ય ચાલ્યું આવે છે. વિક્રમની ૧૪મી સદીના પૂર્વાર્ધમાં દક્ષિણની રાજધાની દેવગીરી (દૌલતાબાદ) માં દહેરાસર ઊભું કરવા સારું જેન મંત્રી પેથડશાને ઘણું જ મુશીબતેને સામને કરે પડેલે, એ ઐતિહાસિક ઘટના સર્વવિદિત છે. અહીં પણ એવી જ વિટંબણાઓમાંથી પસાર થવાનું હતું. રહીડા ગામમાં એકાદ જિનમંદિર હોવું જોઈએ એવું ત્યાંના સંઘને ઘણા વખતથી લાગતું હતું, પણ ત્યાંની હવામાં એ ઈચ્છા બર આવે તેમ ન હતી. સીહીના ચાતુર્માસ બાદ મુનિશ્રી મોહનલાલજી રેહીડા પધાર્યા ત્યારે સંઘે તેમને આ વાત કરી. મુનિશ્રીના આગમન પછી વાતાવરણમાં કંઈક કાયાપલટના એંધાણ વર્તાવા લાગ્યા. એથી આશા બંધાઈ. મુનિશ્રીએ પણ એ ભાવના પૂરી કરાવવાની ખાત્રી આપી. આથી સંઘ તે રાજીના રેડ થઈ ગયે. મુનિશ્રીના નિઃસ્વાર્થ ગુણની પરાગ સીરેહીનરેશના હૃદયભ્રમરને આકર્ષતી તે હતી જ, અને એને લીધે મહારાજાને અવારનવાર મુનિશ્રીના દર્શનનો લાભ મળ્યા કરતે હતે. મુનિશ્રીએ મહારાજાને બધી વાત સમજાવી અને જ્યારે મહારાજાએ જાણ્યું કે આ કાર્ય માત્ર બ્રાહ્મણના વિદ્મસંતેષને લઈને જ અટકી રહ્યું છે ત્યારે તેમનું ધર્મઝનૂન ઉકળી ઊઠયું. તેઓ મને મન અસહિષ્ણુ વર્ગ સામે ઝઝુમી ઊઠ્યા. એ અન્યાય ને દમન જેવા એ તૈયાર ન હતા, તેમણે મુનિશ્રીને નમ્રભાવે કીધું –“ગુરુદેવ ! આપ એ માટે જરાય ચિંતા ન કરશે. એ કામ જરૂર થઈ જશે, અને એ માટે હું મારી જગા આપને અર્પણ કરું છું.” અને માનશે? જ્યાં એક નાનું સરખું મંદિર ઊભું કરવાની મુશ્કેલી હતી ત્યાં આજે ત્રણ ત્રણ ગગનચુંબી જિનાલયે ઊભાં છે. આ ભવ્ય ને ઉદાત્ત ભાવનાની અસર બહુ દૂર દૂર સુધી પડી. બ્રાહ્મણે એથી જૈનોના વિષી મટી પ્રશંસક બન્યા. આ પછી બ્રાહ્મણવાડામાં (બામણવાડાતીર્થ ) આવેલું પ્રાચીન જૈનમંદિર કે જે જૈન સંઘની માલિકીનું ગણાય છતાંય તે બીજાના હાથમાં હતું. વિશેષતઃ બ્રાહ્મણે જ ત્યાં વસત હોઈ તે ગામનું નામ પણ “બ્રાહ્મણવાડા” ( આજનું બામણવાડાતીર્થ ) તરીકે પ્રસિહ પામેલું છે. સૌભાગ્યે સત્તાની એ સાઠમારી વધુ સમય ન ટકી. સીહીનરેશે તુરત જ એ ગામ પણ સંઘને અર્પણ કરી જિનમંદિરની સંપૂર્ણ વ્યવસ્થા સ્થાનિક શ્રીસંઘને સુપ્રત કરી. રાજસ્થાનની એ ભૂમિ આવા તેજોમય આત્માથી ચમકી ઉઠી, ત્યાંની પ્રજા હજી પણ તેમને કૃતજ્ઞભાવે યાદ કરે છે. ત્યારની જ આ વાત છે. વિહારમાં શ્રીમદ્ આત્મારામજી સહી પધારેલા ત્યારે For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ આ મેનાક અવશતાબ્દી સ્મારકસ થ ચિરત્રનાથનાં ગુરૂભક્ત સીદીનદેશ પ્રેસ બહાપુર ( k, c, ૬. . . C. I. E. SIROHI ) For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ રા. શાસ્ત્ર નગીનદ કપૂરચંદ ઝવેરી રા. શેઠશ્રી હીરાચંદ મોતીચંદ ઝવેરી શ્રી મેઇનલાલજી અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ રા. શ્રી. નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી For Personal & Private Use Only અ. સા. શ્રી જયકારબહેન Page #114 -------------------------------------------------------------------------- ________________ તીર્થ' ફલતિ કાલેન, સઘ; સાધુસમાગમ ’ ૩૩ ચરિત્રનાયક ત્યાં નહિ હતા. સાંજનું પ્રતિક્રમણ શ્રી આત્મારામજી મ. ની નિશ્રામાં થયું. પ્રતિક્રમણની પૂર્ણાહુતિ પછી બધા જય એાલ્યા ત્યારે એ-‘ જય ખાલેા શ્રી મુનિ માહનલાલજી ક્રી ' એમ ખેલી ઉઠ્યા હતા. આ જયથી શ્રી આત્મારામજી મહારાજને આશ્ચય થયું. કારણ જેમની નિશ્રામાં પ્રતિક્રમણ થાય તેમની સ્વાભાવિક રીતે જય ખેલાય છે. આ અંગે જ્યારે ખુલાસા થયા ત્યારે સંઘે કીધું:— महाराज साहब ! आपका कहना ठीक है किंतु जिस महापुरुषने हमें मार्गदर्शन कराया सुनका ऋण हम कैसे भूल सकते हैं ? આ ઉત્તર સ્પષ્ટ છતાં વિવેકપૂર્ણ હતા. શ્રી આત્મારામજી મહારાજને આ જવાબથી કઈ અજુગતું કે સ્વમાનભંગ ન લાગ્યા. ઉદાર, દરીયાવ દિલના મહારાજે તે પછી જવાબ આપ્ય તેનેા સાર લઈ આજના તબક્કે જીવનમાં ઉતારવાની પૂરેપૂરી જરૂર છે. શ્રી આત્મારામજી મહારાજના કથનના સાર આ પ્રમાણે હતેાઃ—“ કૃતજ્ઞતા એ ઉત્તમમાં ઉત્તમ ગુણ છે. જો માણસ એ ભૂલી જાય તેા પછી એના જીવનમાં બાકી શું રહ્યું ? “ તન્નત્ય જ્ઞાતિ નિવૃત્તિ: ” તમારા અધામાં આ ગુણુ જોઇને હું ખરેખર ખૂબ જ ખૂશ થયા છેં. ” આ સવાદ ખૂબ જ અસરકારક હતા. સીરાહીની પ્રજા જેમ મુનિશ્રી મેાહનલાલજીને નથી ભુલી શકી તેમ શ્રી આત્મારામજી મહારાજને પણ નથી ભુલી શકી. આ બંને મહાપુરુષા આજે આપણી સામે નથી તે પણ એમની યશેાગાથાને સાંભળવા તેા સૌ કાઇ વ્યક્તિ એટલી જ ઉત્સુક છે જેટલી કાઇ વ્યક્તિ પેાતાના ઉપકારી વડીલ કે સ્વજનને ભેટવા આતુર હાય ! For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ( કિરથાળની શજધાની [ ૧૦ ] પ. મભૂમિ જે કે ફળદ્રુપ તો નથી જ, પણ એની ધરતી પર જે મહામૂલાં ખંડેરે પથરાયેલાં છે તે તેના ભવ્ય ને મહાન ઈતિહાસની યાદ આપી જાય છે. ત્યાં તે એક વખત ગગનચુંબી મહાલો ને દેવસ્થાને હતા. અને તેના ગ્રંથભંડારે તે આજે પણ જ્ઞાનપિપાસુના હૈયાને ઝણઝણાવી નાંખે છે. પાલી અને સાદડીના સંઘે ચરિત્રનાયકને ત્યાં ચાતુર્માસ કરવાની આગ્રહભરી વિનંતિ કરી, અને તેઓશ્રીએ સંઘની ભાવનાને માન આપ્યું. સંવત ૧૯૩૩ નું માસું તેઓશ્રીએ ત્યાં પાલી ને સાદડીમાં કર્યું. અને એ ચાર માસમાં એમણે જે જ્ઞાનગંગા વહાવી તેથી તે મભૂમિ જાણે મભૂમિ મટી ગઈ. ત્યાં ભાવના ને આદર્શ, આધ્યાત્મિકતા ને જ્ઞાનનાં મહાવૃક્ષ ઉગી નીકળ્યાં. ઈતિહાસ કહે છે-ઈ. સ. ૧૪ર૭ માં શ્રી રાવ જોધાજીએ તે નગર વસાવેલાં ત્યારે ત્યાં જેનોનું સામ્રાજ્ય હતું. તેમને વેપારધંધે ત્યારે પૂરબહારમાં ચાલતું હતું. રાજકીય ક્ષેત્રે પણ તેઓ સૌની આગળ હતા. પણ...સમય બદલાઈ ગયે. આજ એ સ્થિતિ નથી. પરંતુ જોધપુરને સંઘ ખાનદાન હતે. ખાનદાની જાણે તેમના લેહીમાં ઉતરી ગઈ હતી. આથી ધર્મભાવનાને જરાયે આંચ ન આવી. તેમની ધર્મજિજ્ઞાસા ખૂબ જ તીવ્ર હતી અને એ જિજ્ઞાસા સંતેષાતી પણ હતી. જ્યારે ચરિત્રનાયકે ત્યાં ચોમાસું કર્યું ત્યારે તે જેપુરના સંઘની જિજ્ઞાસા સજીવ બની ગઈ અને એ દિવ્યાત્મા પાસેથી એ ચાર મહિનામાં પૂરેપૂરે સંતેષ લઈ લીધે. એ ચાર મહિના જાણે ઉત્સવના ગયા. એ ધાર્મિક ઉત્સવ તેમના માટે પુણ્યના પ્રસંગો બની ગયા. ચરિત્રનાયક નિયમિત વ્યાખ્યાન વાંચતા, ચર્ચાઓ કરતા, પ્રશ્નકારેને ખુલાસાવાર સંતેષકારક જવાબ આપતા અને વિરોધ જ્યાં ઉઠતે ત્યાં તેઓ નીડરપણે કડક જવાબ પણ આપતા. છતાંય તેઓશ્રી ક્રયારે ય પણ કડવા નહોતા બન્યા. સમાધાન માટે તે સૌ તેમને For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનની રાજધાનીમાં આદરભાવ ને અહંભાવથી જોતું હતું. તેમના પ્રચાર ને જ્ઞાનપ્રકાશથી ઘણું જૈનોની જિંદગી સુધરી ગઈ. તેમના અનેક પેટા ખ્યાલો નીકળી ગયા. રૂઢિચુસ્ત રીવાજો પણ ઢીલા પડી ગયા. અને માનશે? પાંચ જેટલા તે તેમણે નવા જેનો બનાવ્યા. “સવી જીવ કરું શાસનરસી” એ ભાવના ત્યાં ખૂબ ખૂબ સાકાર બની. ખરેખર એ માટે એ ચાતુર્માસ યાદગાર બની રહેશે. આલમચંદજી એ જોધપુરની જાણીતી અને અગ્રીમ વ્યક્તિ હતી. તેઓ ત્યાંના દીવાન હતા. એ દીવાનગીરી હોવા છતાં ધાર્મિકક્ષેત્રે પણું આગળ ને આગળ જ રહેતા હતા. કહેવાય છે કે તેઓ સ્વરદય પણ જાણતા હતા. આમ તે અધ્યાત્મ અને વ્યવહારને સુમેળ બહુ એ છે જોવા મળે છે. પણ આલમચંદજીએ તે બંનેને સુમેળ સાધ્યો હતે. આલમચંદજી પણ આપણા ચરિત્રનાયકના પરિચયમાં આવ્યા. પહેલા જ પરિચયે આલમચંદજી ખૂશ થઈ ગયા. તેમને જોઈતું બધું ત્યાં મળી ગયું. પછી તે પરિચય રેજ વધતે જ ગયો. અને એટલી હદ સુધી વચ્ચે કે ઘરસંસાર ફગાવી સંન્યાસ લેવા એ તયાર થઈ ગયા. વૈરાગ્યની ભાવના પ્રબળ બનવા લાગી, અને લોકે તે કહેતા પણ થઈ ગયા કે આલમચંદજી તે મુનિશ્રીના ભાવિ શિષ્ય છે. ચોમાસું પૂરું થયું. મુનિશ્રી અજમેર વિહાર કરી ગયા. ફરી ૧૯૩૬ નું માસું પણ ત્યાં જ થયું. એ વચલા ગાળામાં તે આલમચંદજીએ ખૂબ ખૂબ તૈયારી કરી લીધી હતી. અને એ જ પ્રસંગ પર તો મનિશ્રી ત્યાં પધાર્યા હતા. ફરીને પોતાના કપાળને જોઈ સંઘ ઘેલ બની ગયે ને તેમાંય દીવાનની દીક્ષાને ઉત્સવ! સેનામાં સુગંધ ભળી ગઈ !!!” વિ. સં. ૧૯૩૭ ના અષાઢ સુદ ૧૦ ના રોજ આલમચંદજી દેવ, ગુરુને સંઘની સાક્ષીએ દિક્ષિત બન્યા. સંસારનાં ચીર ફાટી ગયાં, અને વૈરાગ્યના વાઘા પરિધાન કરી લીધા. આલમચંદજી હવે આણંદમુનિ-આણંદચંદ્રજી તરીકે ઓળખાવા લાગ્યા. આ આણંદચંદ્રજી એ આપણા ચરિત્રનાયકના પ્રથમ ધર્મસંતાન હતા. ત્યાં એક બીજે પણ અનેરે પ્રસંગ બને. મુનિશ્રીને વ્યક્તિત્વ પાછળ રાગી બનેલા ને તેમના ચારિત્ર્યથી પ્રભાવિત બનેલા જોધપુરના વતની જેઠમલજી દીક્ષા માટે આવ્યા. તેમની દીક્ષા ખરેખર અનેરી હતી, કારણ તેઓ સ્થાનકવાસી હતા. સ્થાનકની ઉપાસના એ તેમને કુળસંસ્કાર હતું. પરંતુ એક વખત શિખરજીની યાત્રાએ જ્યારે તેઓ ગયા હતા ત્યારે મૂર્તિના દર્શનથી એવા પ્રભાવિત બન્યા હતા કે તે સમયની ઊર્મિઓ, ભાવનાઓ ને લાગણીઓ સદાય તેમને યાદ આવ્યા કરતી હતી. તેઓ મૂર્તિને ન ભૂલી શક્યા. વીતરાગની પ્રતિમા તેમના હૈયામાં જડાઈ ગઈ. પછી તે તેઓ સાચા મૂર્તિપૂજક બની રહ્યા. માએ તેમને ખૂબ સમજાવ્યા. ખૂબ દલીલ કરી. લાગણીથી પણ ખૂબ ઢઢળી જોયા. પરંતુ ભાવના આગળ લાગણી થાકી ગઈ. મા સમજી ગઈ. માને જેઠમલજીની વાત ગળે For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ : ઉતરી ગઈ. ને એક દિવસ જેને વિરોધ કરતી હતી તે વિશે ભૂલી દીકરાને મૂર્તિપૂજકના મહાગુરુને ચરણે ધરી દીધો. વિ. સં. ૧૯૪૦ ના જેઠ સુદ પાંચમના રોજ શ્રી જેઠમલજીની દીક્ષા થઈ. તેને યોગ્ય સમારે થયો. ખૂબ જ ધામધૂમ થઈ અને ધર્મના અનેરા વાતાવરણમાં જેઠમલજી સંસારી મટી શ્રમણ બની ગયા. મુનિશ્રી પછી એ શિષ્યબેલડી સાથે વિહાર કરી ગયા. વાહરે! શું સંગ છે! ને શું મુનિશ્રીનું ચારિત્ર્ય છે !! આવ્યા ત્યારે એકલા હતા. ગયા ત્યારે એ ત્રિપુટીમાં હતા !!!” છે. NWWW For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ રોશ્રી લાલભાઇ દલપતભાઈ ગગા શેડાણી For Personal & Private Use Only શ્રી મેાહનલાલજી અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ચિકાગો વિશ્વધર્મ પર્પિદના જૈન પ્રતિનિધિ શ્રી વીરચંદ રાઘવજી ગાંધી રોડ મકાભાઈ મુળચંદ Page #119 -------------------------------------------------------------------------- ________________ રોડ નગીનભાઈ મધુભાઇ ઝવેરી FPT***a & »^* 411.45 શ્રી મોહનલાલ અવરાત્તાબ્દી સ્મારક થ For Personal & Private Use Only શેશ્રી ભાઈચંદભાઈ નગીનભાઈ ઝવેરી શેઠશ્રી ધર્મચદ ઉદયચંદ ઝવેરી તથા તેમના ધર્મપત્નિ Page #120 -------------------------------------------------------------------------- ________________ ગીત સાંભળ્યું:— સમય પારખુ સંત [ ૧૧ ] કે સાહામણા પ્રભાતે નિરવ શાંતિમાં મુનિશ્રીએ ભાવભર્યું એ. ૐ ગિરિવર દરશન વિરલા પાવે, પૂરવ સ`ચિત કરમ ખપાવે. “ ગીત એવા હલકા સ્વરથી ને ભાવથી ગવાઇ રહ્યું હતું કે મુનિશ્રીની હૃદયસીતાર અણુઅણી ઊડી. જીવનના પૂર્વાધમાં જોયેલે સિદ્ધશૈલેશ-સિદ્ધાચળ એકાએક આંખ સામે ખડા થઇ ગયાં. એ ગીત સાંભળ્યા પછી એમનું હૈયું જોર કરી ઊઠયું. હવે સિદ્ધાચળ જવું. વિ. સ. ૧૯૪૦ નું અજમેરનું ચૈામાસું પૂરુ થયુ. અને એ ગુરુ-શિષ્યમેલડીની ત્રિપુટી પાલીતાણાના પંથે પડી. રસ્તામાં આવતી ગેલવાડ પ્રાંતની પંચતીર્થી પણ કરી, અને એક શુભ સવારે વરસાથી ઝખેલી પ્રતિમાનાં દર્શન કર્યાં. દાદા આદીશ્વરની ઊર્મિલ હૈયે ભાવના ભાવી. રોકાવા તે ઘણી ઈચ્છા હતી પરંતુ તી યાત્રા કરતાં સયમયાત્રાનું મૂલ્ય તેમને વિશેષ હતું. ત્યાંથી વિહાર કરી તેઓ પાટણ પધાર્યા. પાટણ એક સમયનું ગુજરાતનું પાટનગર હતું. સરસ્વતીના કિનારે ઊભેલુ એ નગર દરેકના માટે પ્રવાસનું સ્થાન હતું. લાકે એને ત્યારે અણુહિલપુર પાટણના નામથી ઓળખતા. ચાવડા અને ચૌલુકય વંશની તે એ જોડેાજહાલીનુ મુખ્ય કેન્દ્ર હતું. પાટણને તે કઇક રાજવી ને મહિષઓએ પેાતાની જન્મભેામ કહી તેનું ગૌરવ વધાર્યું" છે. મુનિશ્રી પણ અહીં પેાતાની એક ગૌરવવતી અમર સ્મૃતિ મૂકી ગયા છે. પાટણને કવીની જેમ ધર્મવીર પણ સાંપડ્યા હતા, અને વીસમી સદ્ઘીનું પાટણુ એ જ ધ ધગશથી ધીકતું હતું. સાચી ધગશ હમેશ ઉંડાણ માંગી લે છે અને તેવી નિષ્ઠા અહીંના સગૃહસ્થ શ્રાવકા પાસે હતી. મુનિશ્રીના આગમનના સમાચાર મળતાંજ પાટણના સંઘ આનંદથી નાચી ઊચ્ચો. જો કે વ્યક્તિનુ માન-સન્માન તે તેના ગુણાને જ આભારી છે. આ ષ્ટિએ જોઈએ તે વ્યક્તિપૂજન ગુણુપૂજાનું માધ્યમ જ અની રહે છે, જો આપણે For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી મેહનલાલજી અધ શતાબ્દી ગ્રંથ ગુણના પક્ષપાતી છીએ, તેના રાગી ને પૂજારી છીએ તે આ સિદ્ધાંતનેાળા: વૃત્તાસ્થાને ઝુનિપુન ૨ હિન ન ૨ વચઃ——સ્વીકાર કરવા જ રહ્યો. જૈનશાસન આ સિદ્ધાંતમાં શ્રદ્ધા ધરાવે છે અને એ તે હકિકત છે કે વ્યક્તિનું મહત્ત્વ તેના ગુણાને જ આભારી છે. ગુણ ને ગુણી અને અવિભાજ્ય છે—અવિનાભાવી છે. ગુણુ જતાં ગુણીની પૂજા જડ ખની જાય છે. કચારેક વ્યક્તિ માટે એથી વિખવાદ જાગે છે અને ખરેખર એ કમનસીખી છે કે હવે, માનવમાત્ર દૃષ્ટિરાગી બનતા જાય છે ને તેનું અંતિમ “દિવસ્તુ પાપીયાન્ તુ છે: સતામપિ” માં પરિણમે છે. દૃષ્ટિરાગની પકડ એ નાગચૂડ જેવી છે. ગુષ્ટિના ગારુડી મંત્ર જો ન મળે તે એ નાગચૂડ કારેક માનવીને ખતમ કરી નાંખે છે. સદ્ભાગ્યે પાટણને સંઘ આવા એકલા દૃષ્ટિરાગથી દૂર હતા. ઉચ્છ્વાસ, ભક્તિ, કર્તવ્ય ને ભાવના સંઘમાં ખૂબ જ હતાં. સંઘે એ બધાથી મુનિશ્રીનુ સ્વાગત કર્યુ. સંઘ સાથે મુનિશ્રી પ્રથમ પ`ચાસરા શ્રી પાર્શ્વનાથજીના દર્શાનાર્થે ગયા. ત્યાંથી આવી સાગરગચ્છના ઉપાશ્રયે ઉતર્યાં. મુનિશ્રીનેા ત્યારે તે ખૂબ જ વિકાસ થયા હતા. તેમનુ તેજસ્વી વદન ને તે પર રમતી નિર્દોષતા ને નિખાલસતાની સરળ રેખાએ જોનારને ખરેખર નમન કરાવે તેવી હતી. ત્યારે તે તેમના જીવનમાં બહુ ખૂબ જ સહજપણે મૈત્રી, પ્રમાદ, કારુણ્ય ને માધ્યસ્થની ભાવના વણાઇ ગઇ હતી. પરંતુ સૌથી વધુ તે ધ્યાન ખેંચે તેવી તેમની સહિષ્ણુતા હતી. રાગ–દ્વેષના પ્રસંગેામાં રહેલી તેમની નિલેપતા હતી. તેમના વચનામાંથી એક જ સૂર નીકળતા હતાઃ—‘ ઋષાચમુત્તિ: જિજી મુર્ત્તિરેલ । ’ પાટણને આવી વિભૂતિ પહેલી જ મળી હતી. સંઘ તે તેમની વિચાર, વાણી અને વનની ત્રિપુટીના એકરસથી ખૂશ ખૂશ થઇ ગયા. પહેલાં જો કે તેમણે મુનિશ્રી વિષે માત્ર સાંભળ્યું જ હતું, પણ આ નજરે જોઈને તે સંઘ તેમની પાછળ ગાંડા જ થઇ ગયા ! દીક્ષા પછીનું એ પ્રથમ આગમન હતું. પાટણના સંઘ માટે તે એ નવીન જ હતા. પરંતુ સંઘ અને તેમની વચ્ચેને વ્યવહાર એ સાબીત કરતા હતા કે ‘વિદ્યાર્ન્ સર્વત્ર પૂછ્યતે ’ તે છેજ પણ તેથી યે વિશેષ તે ‘સંચમી સર્વત્ર પૂછ્યતે’છે. જો કે મુનિશ્રી તે। વિહાર કરતા કરતા જ આવ્યા હતા ને હજુ આગળ, વધુ આગળ વિહાર કરવાના હતા. પરંતુ સંઘ એ નહાતા ઇચ્છતા કે મુનિશ્રી પાટણમાં એક ચામાસું કર્યા વિના જાય. આથી સંઘે મુનિશ્રીને ચાતુર્માસ માટે આગ્રહભરી વિનંતિ કરી, અને એ વિનતિને સ્વીકાર કરાવીને જ શાંતિને શ્વાસ ઘૂટ્યો. સ’. ૧૯૪૧ નું ચામાસું મુનિશ્રીએ આમ પાટણ સાગરગચ્છના ઉપાશ્રયે કર્યું. આ ચાર માસમાં સંઘે તેમને ખૂબ ખૂબ લાભ લીધા. છતાંય સંઘનું દિલ માનતું ન હતું. તેને તે એમ જ લાગતું હતું કે આ દિવ્યાત્મા વિભૂતિના આપણે ખરાખર લાભ ઉઠાવી શકતા નથી. કારણ મુનિશ્રી સઘની સામાચારીથી જુદા હતા. આમેય ગુજરાતમાં તપાગચ્છની ખેલખેલા હતી ને ઠેક ઠેકાણે તેની જ વિશેષતા હતી. પાટણ પણ તેમાંથી ખાકાત ન હતું. તપાગચ્છમાં એ પૂર્ણ આસ્થા ધરાવતુ' હતું. જ્યારે મુનિશ્રીની સામાચારી ખરતરગચ્છની હતી. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ સમય પારખુ સંત ૩૯ સંઘે જ્યારે આ મુંઝવણ મુનિશ્રીને, કીધી ત્યારે મુનિશ્રી આછું મલપતું હસ્યા અને એ વાતથી ન તે એ દુઃખી થયા કે ન તે એ ઉકળી ઉઠ્યા. ઘણું જ સ્વસ્થતાથી તેમણે આ વિષે પિતાને અભિપ્રાય કહ્યો – મહાનુભાવ! હું આપની મુંઝવણ સમજું છું અને તમે એ અનુભવે એ પણ ઠીક છે. પરંતુ મારું તે પહેલાથી જ એ ધ્યેય રહ્યું છે કે કોઈપણ રીતે સર્વનું કલ્યાણ થાય, અને એમ કરવામાં જે કઈ વિજ્ઞ નડતું હોય તે તેને દૂર કરવાનું હું મારું કર્તવ્ય સમજું છું. અને ભાઈઓ ! ગચ્છ અને સામાચારી તે બાહ્ય પ્રતિક છે અને જ્યારે આપણે તેના મૂળમાં ઉંડા ઉતરીને તપાસશું તે સમજાશે કે આ બહારના ભેદનું કશું જ મૂલ્ય નથી. વયહાર પણ નિશ્ચય માટે છે. જ્યારે કેઈ આત્મદષ્ટિ ગુમાવીને માત્ર ઉપલક અને છીછરી નજરથી જ જોઈને આ વસ્તુને સ્વીકાર કરે તે તેના હાથમાં કઈ જ આવતું નથી. અને એ તે ઉઘાડી વાત છે કે દ્રવ્ય અને પર્યાય, સભ્યતા અને સંસ્કૃતિ એ બધાં એવાં તે સાપેક્ષ છે કે એક-બીજા વિના કેઈનું અસ્તિત્વ જ ન રહે. પિતાની સાથે બીજાનું પણ કલ્યાણ થાય અને તેમ કરવાવાળાને સાથ આપે અને તેવી પ્રવૃત્તિ માટે સક્રિય બનવું એ વિચારધારાને હું મારી સંસ્કૃતિ માનું છું. અને જે બાહ્ય સભ્યતા–ક્રિયાકાંડની પ્રણાલિકાસંસ્કૃતિની સાથે મેળ ખાતી હોય તે એ ઉપાદેય છે, ગ્રાહ્ય છે એમ પણ હું માનું છું. બીજું, આપણે માની લીધેલા અને સ્વીકાર કરેલા ગચ્છ કે ફિરકામાં જ શ્રમણત્વ સમાઈ જતું નથી. શ્રમણત્વ એ કંઈ એ કોઈ એકાદ ગચ્છ કે ફિરકા એકલાને જ હક્ક નથી. યતિધર્મનું પાલન, સાધુના સત્તાવીસ ગુણનું જીવનમાં અચલન આ બધું શ્રમણજીવન માટે અનિવાર્ય છે. આ જે સંસ્કૃતિ ભૂલી જશે તે સંસ્કૃતિ સંસ્કૃતિ નહિ રહે અને એ વિકૃતિ બની જશે. હું પોતે કઈ એવા અંધ આગ્રહમાં માનતો નથી. શાસ્ત્રજ્ઞા પણ એમ જ કહે છે – तम्हा सव्वाणुना सबनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलेज्जा लाहाकंखिव्व वाणियओ ॥ “નફો અને નુકશાન સમજીને જ કઈ પણ કાર્ય કરવું જોઈએ. આ વાતમાં પણ આ વસ્તુ ધ્યાનમાં રાખી તેને નિર્ણય કરે જઈએ...” સંઘ તે મુનિશ્રીની આ ઉદારતા ને વિશાળતા જોઈ મેંમાં આંગળા જ નાંખી ગયે. અને મુનિશ્રીએ એક સવારે વ્યાખ્યાનમાં જાહેર કર્યું કે–“સામાચારી માટે મારે કઈ જ એકાંગી આગ્રહ નથી.” સંઘે તેમની આ દરિયાવદીલીને વધાવી લીધી અને એ તે આજે પણ જોઈ શકાય છે કે પૂ. મહારાજશ્રીના હાથે ગુજરાત ક્ષેત્રે અને તેમાં પણ સુરત-મુંબઈમાં શાસનેન્નતિનાં જે યશસ્વી કાર્ય થયાં છે, તેને યશ આ ઘટનાને ફાળે જાય છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી માહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ પરંતુ આ અકખરી અંતરના બધાયે સ્વીકાર ન કર્યાં. તે અંગે ઘણા જ વિરોધ ઉઠ્યો. શિષ્યસમુદાય ને ગચ્છમાં પણ વિવાદ જાગ્યા. મુંબઇની જૈન કોન્ફરન્સ તે ખૂબ જ ઉકળી ઉઠી, સં. ૧૯૬૦ માં મુનિશ્રી મુંબઇ હતા. તે જ અરસામાં શ્રી જૈન શ્વેતાંબર કાન્દ્ગરન્સનું અધિવેશન ચેાજાયું. શ્રી રાવબહાદુર બદ્રીદાસજી અધ્યક્ષ બન્યા. તે પ્રસંગે કલકત્તા, જયપુર, ગ્વાલિયર, જોધપુર, લેાધી વગેરે અનેક સ્થળેાએથી ઘણા શ્રાવકે અધિવેશનમાં ભાગ લેવા આવ્યા. સર્વ શ્રી માણુ ખદ્રીદાસજી, શ્રી નથમલજી શુલેચ્છા, શ્રી કાનમલજી પટવા આદિ આગેવાન ગૃહસ્થા પણ અધિવેશનમાં ઉપસ્થિત થયા હતા અને આ જુથ મુનિશ્રીના સામાચારીપરિવતન માટે નારાજ હતું. તે માટે તેઓને ભારે રજ ને રાષ હતા. તેઓ મુનિશ્રીને મળ્યા ને આ પરિવર્તન માટે ખૂબ જ વાટાઘાટો કરી, પણ મુનિશ્રી, મુનિશ્રી હતા. તેમણે જરાય હયું ન ગુમાવ્યું. ખૂબ શાંતિ ને ધીરજથી તેમને ઉકળાટ સાંભળી લીધા ને પછી ઘણી જ શાંતિ ને સ્વસ્થતાથી તાત્ત્વિક. દલીલેાથી આખી વસ્તુને સમજાવીને તેને ગળે પણ ઉતરાવ્યું કે એ પરિવર્તન ન તે જરાયે ઉતાવળીયું હતું કે ન તા એ ખાટુ હતું. એ પ્રસંગ ને એ પરિવર્તન એટલું બધું નાજુક હતું કે મુનિશ્રી સહેજ પણ ચૂકે તે ભારે વિરોધ-વંટોળ જન્મે તેમ હતું, પરંતુ અહીં જ તેા મુનિશ્રીની પ્રતિભાના સાચા પરિચય મળે છે. તેઓ ખૂબ જ મધ્યસ્થભાવે વાત કરે છે, ને ઘણી જ તીક્ષ્ણ વિવેકશક્તિ વાપરે છે. સારગ્રાહી ષ્ટિ કાને કહેવાય ? એ તે આ પ્રકરણને સુખદ ઉકેલ જ બતાવે છે. તેમણે ગૃહસ્થાને શાંત કર્યા. એટલું જ નહિ પરંતુ તેમના શિષ્યસમુદાયમાં પડેલા વિચારવૈમનસ્યને પણ દૂર કર્યું.. પેાતે તા સામાચારીનું પરિવર્તન કર્યું, પરતુ તેમણે એવા આગ્રહ જરાયે ન રાખ્યા મારા શિષ્યા પણ હું જે સામાચારી પાળું તેને જ અનુસરે. એમાં તેએ મધ્યસ્થ રહ્યા, અને તપા—ખરતરની ધુરા સંભાળવા પેાતાના શિષ્ય શ્રી પં. હર્ષ મુનિજી તથા પં. શ્રી જશમુનિજીને પોતે અનુમતિ આપી. આ સંબંધમાં તે કેવા ઉદાર હતા તે તેમના મળી આવેલા નીચેના પત્રા પરથી જાણી શકાય છેઃ— ॥ શ્રીઃ । ૮ ૩ નવા' ' | ૧ત્રં | હિ. । મો. । નો. | ર્. । જ્ઞ. | s | ં. ë. । ત્ર | તંત્ર તંત્ર देना तथा खरतरगच्छ में अपण इहां कोई सामाचारी करणे वाला है नहिं सो तुम करो तो અન્છા હૈ । મ રાપ્તિ હૈ । હમારી સુશ સે બાજ્ઞા હિણી હૈ । નાના શુમં. પત્ર તેના. સંવત ૧૧૬૦ મિ. ા. | વૈં. | ↑ હિ=હિવી । =અનુવના | ૧ ==ચર્ફે ન=નસમુનિ । ૫ મોમોહન । કુંવના । નો=નોધપુર 1 વં=નાવશો । For Personal & Private Use Only પુ=પન્યાસ । Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ ચરિત્રનાયકના હસ્તાક્ષર पत्र - १ (वि. स. १.१०) श्री।। जनववालिामोजोपाजावाचाऽवत पत्र नातयारमतरण में परगइहाको समाचारिकलालाहनरिसोवनको तो चाहे हमर निह श्रीहमारीरवृति सेजका लिाव ह जाटारकन पत्र ना सा निकाचा हा [ શ્રી મેહનરાજ ભણશાલી (જોધપુર)ના સૌજન્યથી पत्र -२ (वि. स. १५८) ॥ त्रि मवई बालोद ननवानिमोहन पन्यासजसामनिसो जसेऽनुवार।त्रतत्रसेपछमारा डाया का निसः तीजाशनिवार के दिनानुराधा नह सोउसहिनसे सवरीतवरत बकाकरणी वरवर कागद जेजणका काममित नर उलितो मारवाम्म हिदिवपातीक न गुजरातमें काहे क बाजागाहाय तोतेराबूसा नायक कामहोय सोनिरखना हमारासरिरनितोटीक है जारसलं सं। २ मिाका ( શ્રી મહાવીરસ્વામિ દહેરાસર – પાયધુન, મુંબઈ) For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ પૂ. પં. શ્રી હર્ષમુનિજી મહારાજ પૂ. મુનિશ્રી હેતમુનિજી મહારાજ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ સમય પારખુ સંત ॥ ૩ ॥ હિ. મમ્મતૢ, चाणोद ( राजस्थान) ॐ नत्वा लि. मोहन । पम्यास जस मुनि जोग अनुवं । वं । अन तत्र पत्र तुमारा आया. काति सुद ३ शनिवार के दिन अनुराधा नक्षत्र है सो उस दिन से सबरीत खरतरगच्छ की करना ! इहां वेर वेर कागद भेजणे का काम नहि है । और अभी तो मारवाड में ही विचरणा ठीक है । गुजरात में क्या है ? कच्छ में जाना होय तो तेरी खुशी अत्र लायक कार्य होय सो लिखना हमारा शरीर अभी तो ठीक है । जादा शुभं. સંવત્ ૧૧૬૩. નિતી. હ્રા. વ. ૭. ખરેખર મુનિશ્રીએ આ પ્રસ’ગમાં જે ધીરતા, વીરતા ને સમયજ્ઞતા ખતાવી છે તે મુનિશ્રીની પ્રતિભાને વધુ તેજવંતી બનાવે છે. અને તેમણે જે સ્થૂલ સામાચારીના આગ્રહને જતા કરી જે નીડરતાથી અને હિંમતથી લેાકકલ્યાણની ભાવનાને જ નજર સમક્ષ રાખી; પેાતાની વારસા પર પરાગત ખરતરગચ્છીય સામાચારી બદલીને તપાગચ્છીય સામાચારીના સ્વીકાર કરી એક વિરાટ પગલું ભર્યું હતું. તેમનું એ સહિતાર્થી સેાપાન શ્રમણ ઈતિહાસમાં ચિરઅંકિત બની રહેશે. ૪૧ SEUM © For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ * * * =હનો પાર્ગ ગા સાથdઘડે છે * *: *;1 / [ ૧૨ ] અાસિયા રાજસ્થાનની પ્રાચીન તીર્થભૂમિ છે. ઓસવાળની તે એ જન્મભૂમિ છે. ઓસવાલ જાતિને જન્મ અહીં જ થયેલ. આમ જોતાં એસવાલ અને એસિયાને સંબંધ ઘણે જુને છે. આમ તે તેને ઈતિહાસ લગભગ બે હજાર વરસથી પણ પૂરણે છે. વીર સંવત સત્તેર (વિક્રમ સંવત ૪૦૦ વર્ષ પૂર્વે)ની આ વાત છે. ત્યારે ભ. શ્રી પાર્શ્વનાથજીના સંતાનીય શ્રી રત્નપ્રભસૂરિએ અનેક રાજવી તથા ક્ષત્રિયોને પ્રાણવાન પ્રેરણા પાઈને તેમજ અસરકારક ઉપદેશ આપીને ઘણુને જૈનો બનાવ્યા અને ઉપકેશનગરના નામથી તેઓ બધા સવાલ તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા. ત્યાંના જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રત્નપ્રભસૂરિજીના પુણ્યહસ્તે થયેલ હતું. આમ એક તીર્થ અને બીજી નવિન જ્ઞાતિના ઉદય-જન્મને લીધે આ એસિયાનું મહત્ત્વ વિશેષ છે. અને આ જ પુણ્યાતીત પુણ્યભૂમિ સાથે આપણા ચરિત્રનાયકનું એક પુણ્યસંસ્મરણ ભળતાં તેનું મહત્ત્વ તે વિશેષ વધી જાય છે. સં. ૧૯૩૬ માં પૂ. મહારાજશ્રી એસિયા પધાર્યા, એ સમયની વાત છે. સવારનો સમય હતે, હયાને પવિત્ર કરે તેવી ગુલાબી હવા વાઈ રહી હતી. મુનિશ્રી ચૅડિલ માટે જઈ રહ્યા હતા. મનમાં નવકારને જાપ હતા, હયામાં વીતરાગની મૂર્તિનું ધ્યાન હતું, આંખેમાં ભાવનાની ભિનાશ હતી અને તેઓ હળવે પગલે દૂર જઈ રહ્યા હતા. ત્યાં તેમની નજર એકાએક સ્થિર બની ગઈ. નજરની સામે રેતીને માટે ઢગલે હતે. તટેકરી જ સમજી લે ને? પવનના આછા તેફાનથી રેત સરતી હતી. રેત એવી સરતી હતી કે સહેજે જીવનની નશ્વરતાનો વિચાર આવી જાય. પણ અહિં મુનિશ્રી જીવનની ક્ષણિકતા નહેતા વિચારતા. એમની નજર કંઈક “ઊંડુ. ઊંડું જોઈ રહી હતી. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ભૂગર્ભાનાં ભાગ્ય ઉઘડે છે ૪૩ સ્થડિલ જવાના વિચાર મૂકી એ રેતટેકરીની નજદીક ગયા. સરતી રેતીને એ જોઇ જ રહ્યા. એ કશુંક જોઈને નક્કી કરી રહ્યા હતા, પણ મન કબૂલ નહેતુ કરતું. એમની નજરમાં એ રેતટેકરીમાં જૈનસસ્કૃતિનું મહામૂલું પ્રતીક દેખાતું હતું. એ વીતરાગત્વની જયગાથા ગાતા શિખરનેા સુવર્ણ કળશ જોઇ રહ્યા હતા. નજર ઢગે। તે નથી દેતી ને? એમણે દાંડા હાથમાં પકડી તેના આગળના ભાગને એ રેતટેકરીમાં ખાસ્યા. અને આશ્ચય ! એક વેંત જેટલા દાંડા હાથમાં બાકી રહેતાં એ કશાકને અથડાયા. ત્યાંથી તે આગળ ન જ ગર્ચા. નક્કી ! આ રેતટેકરી જ માત્ર નથી ત્યાં જરૂર કાઇ ઇતિહાસ દટાયા છે. ખરેજ એ રેતી જ રેતી નથી ત્યાં તા ઇતિહાસની કાઇ અમર યાદ છૂપાયી છે. અને તેમનુ હૈયુ. તે જોર જોરથી કહી રહ્યું હતું: ‘અહીં એક જિનાલય છે, વીતરાગનું મદિર છે. અહીં તે. ’ હૈયાના ધબકારાને તેમણે સાચા કરવા એ રેતટેકરી ખસેડવા સંઘમાં વાત કરી. અને એ વાતે કામ શરુ કર્યું. રતટેકરી પાતળી બની ગઇ. ધીમે ધીમે તે। રેત બધી જ સાફ થઈ ગઈ. અને જ્યાં ગઇ કાલે એકમાત્ર રેતટેકરી હતી, ત્યાં તે એક ભવ્ય જિનાલય જણાઇ આવ્યું. કાણુ જાણે કેટલાય વરસેથી એ ભૂગર્ભવાસમાં હશે ? મુનિશ્રીએ તેના જીર્ણોદ્ધાર માટે હાકલ કરી. અને હાકલ વધુ જોરદાર બને તે પહેલાં તે તેમના એક જ અવાજે જોધપુર તથા લેાધીના સંઘે એ પુણ્યકામ ઉપાડી લીધું. કહેવાય છે કે કેટલાક કામ તે અમુક વ્યક્તિની રાહ જોઈને જ બેઠા હેાય છે. એ વ્યક્તિ આવે, એના હાથના એ કામને સ્પર્શી થાય કે નજર પડે કે તરત જ એ કામ ખની જાય. અટવાયેલુ ને થંભેલું કામ પણ પાર પડી જાય. તે શું એસિયાનું એ દટાયેલુ દેરાસર મુનિશ્રીની જ વાટ જોતુ હતું ? હા. ઇતિહાસ તે। કઇક એવું જ કહે છે. કારણ મુનિશ્રીના ત્યાં પગલા પડ્યા પછી એ તીર્થભૂમિની જાહેાજલાલી ખૂબ જ વધી ગઈ. એજ અરસામાં એક બીજો પણ મહત્ત્વના પ્રસંગ બની ગયા. એક મુમુક્ષુ ગુરુની શેાધમાં હતા. આમ તે ગુરુ તેને ઘણા મળતા હતા, પણ તેનું મન નહેાતું માનતું. એ તે એવા ગુરુની શોધમાં હતા કે જે તેના હૈયાને સમજી શકે. તેના જીવનને ઉર્ધ્વગામી બનાવી શકે. આ માટે તેણે ઘણાના સાથ કર્યાં, ઘણાનેા પરિચય પણ કર્યા, દિવસે અને મહિનાઓ અનેકની સાથે એ રહ્યા. પણ જે ભૂખ માટે વરસેાથી અંતર તડપતુ હતું, તે ભૂખ તેની કયાંય ન શમી, કચાંય ન શમી. ૧. શ્રી મણીલાલ ન્યાલચંદ આ પ્રસંગની નેંધ લેતાં પેાતાનાં ‘ પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ’ નામક પુસ્તકમાં લખે છે. :— “ આસિયા દેરાસરના જીર્ણોદ્ધારનું કાર્ય સ. ૧૯૩૬ માં મુનિ મહારાજ શ્રી મેાહનલાલજીના ઉપદેશથી થયું.. પૃ. ૩૪૦ 39 For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: ગુરુની શોધમાં ભટક્તા-ભટકતા એને આપણું મુનિશ્રીને આબુ-ખરેડી મુકામે ભેટ થઈ ગયે. પહેલી જ નજર હતી, પ્રથમ જ મુલાકાત હતી, કઈ કઈને ઓળખતું ન હતું. મુનિશ્રીને એ વ્યક્તિ જેવી નવીન હતી, તેવી જ એ વ્યક્તિને એ સાધુપ્રતિમા નવીન હતી. છતાંય દિલનાં ખેંચાણ છે ને? પહેલી નજરે પ્રીત થઈ ગઈબંને જણે એકબીજાની રાહમાં જ હોય એમ લાગ્યું. એક જ પળમાં ને એક જ નજરમાં જાણે બંને એકબીજાને યુગોથી ઓળખતા હોય તેમ લાગ્યું. આવનાર વ્યક્તિ તે મુનિશ્રીને જોઈ આનંદથી પુલકિત બની ગઈ ! ! મુમુક્ષુએ પિતાને પરિચય આપ્યુ, પિતાના દિલની આરઝુ કહી, અને અંતમાં કીધું – આહ ! હું જેવા ગુરુની શોધમાં હતું તેવા જ, બલકે તેથી વધે એવા સુયોગ્ય ગુરુ મને મળી ગયા છે. મહારાજશ્રી ! આપ જ હવે તે મારા ગુરુ છે. આપ મારે સ્વીકાર કરે અને મારે ઉદ્ધાર કરે. અને સંવત ૧૯૪૪ ના ચત્ર સુદ આઠમના રેજ એ હરખચંદ શ્રી હષમુનિજી બની ગયા. મુનિશ્રીએ તેમને દીક્ષા આપી. એ મુમુક્ષુને જીવનભર સાથ કરી લીધે. જો કે કઈ કેઈનું ઋણ ચૂક્ત નથી કરી શકતું અને તેમાંય માબાપ અને ગુરુનું તે નહિ જ. મુનિશ્રી, શ્રી હર્ષ મુનિજીના ગુરુ હતા. તે તેમના સાધુ-સંતાન હતા. આથી તેમના પર શ્રી હર્ષ મુનિજીનું ઘણું જ ઋણ હતું. આ ઋણ કેમ કરીને ચૂકતે કરવું તેને તેઓ સદાય વિચાર કરતા હતા. અને તેમણે એ વિચારને આખરે મૂર્ત કર્યો. મુંબઈના મધ્યલતામાં એક સારું એવું પુસ્તકાલય થાય તે માટે તેમણે પ્રેરણા કરી અને એ પ્રેરણાને પરિણામે માધવબાગ, ભૂલેશ્વરમાં એક એવું મોટું પુસ્તકાલય ઉભું પણ થયું. ગુરુનું ઋણ ચૂકવવા આ સાધુ-સંતાને આ પુસ્તકાલય સાથે મુનિશ્રીનું નામ જોડી દીધું. આજ પણ એ “શ્રી મોહનલાલ જૈન સેન્ટ્રલ લાયબ્રેરી તથા સંસ્કૃત પાઠશાળા દિવંગત વિભૂતિની યાદ આપણને આપી જાય છે અને તેમના અનેક સંસ્મરણેને જગાડી જાય છે. આ દીક્ષા પછી ત્યાંથી મુનિશ્રી નવશિષ્ય પરિવાર સાથે વિહાર કરતા કરતા ગુજરાતની રાજનગરીમાં આવી પહોંચ્યા. મુનિશ્રી અહીં શેડો સમય રોકાયા. એ દિવસોમાં ત્યાં ધર્મને એક મહોત્સવ વસ્તી રહ્યો. અવનવા ધર્મકાર્યોથી વાતાવરણ ગૂંજી ઉઠયું. ત્યાંથી પછી તેઓ પાલીતાણા તરફ વિહાર કરી ગયા, અને સં. ૧૯૪૫ નું ચોમાસું ત્યાં જ-પાલીતાણામાં કર્યું. આ ચોમાસામાં સુરતને સંઘ તેમને વંદન કરવા માટે આવ્યા. અને આગામી ચોમાસું સુરતમાં જ કરવાની આગ્રહભરી વિનંતિ કરી. જે કે સુરતના સંઘની ભાવના તે પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજને ત્યાં સુરત રેકવાની હતી. કારણ ત્યારે તેઓશ્રી–સુરતમાં હતા, સુરતના સંઘે તેમની જે પ્રજ્ઞા–પ્રતિભા અને પડછંદ વ્યક્તિત્વ જોયા હતા, તેથી સંઘની તે ભાવના એ જ હતી કે આ સાલનું માસું પૂજ્ય આત્મારામજી મહારાજ સુરતમાં કરે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ આસિઆનું કલાત્મક ભવ્ય શિખર ગુરુમૂર્તિ (એસિઆ) (સં. ૧૯૬૪). For Personal & Private Use Only www.jalnelibrary.org Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અધ શતાબ્દી સ્મારકગ્રંથ ર૦૦૦ વર્ષ પ્રાચીન મૂલનાયક ચરમતીર્થંકર શ્રી મહાવીર સ્વામી, ઓસિયા (રાજસ્થાન ) (શ્રી વર્ધમાન જૈન વિદ્યાલય, એશિયાના સૈજન્યથી) For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ W ભૂગર્ભનાં ભાગ્ય ઉઘડે છે ? પરંતુ મહારાજશ્રીથી કઈ રીતે-શેકાઈ શકાય તેમ નહતું. તેમને આગળ ગયા સિવાય છુટકો જ ન હતું. એક બાજુ કર્તવ્ય હતું, બીજી બાજુ ભાવના હતી, કોને પસંદગી પ્રથમ આપવી ? આમ ધર્મ સંકટ હતું. ત્યાં તેમને આપણું ચરિત્રનાયકની યાદ આવી ગઈ, તેમને ખબર પડી હતી કે તેઓ પાલીતાણામાં છે. અને બસ, તેમનું સંકટ સહીસલામત પાર ઉતરી ગયું. તેમણે સંઘને કહ્યું – “સારિત મલ્હનુમાવ! આવ તન મી ચિંતા જે. ચરિ હમ विहार करके चले जायेंगे तो भी आपका कार्य नहि रुकेगा. यह आप निश्चित समजीये. तो आप जैसा किजीयेः-मुनिश्री मोहनलालजी महाराज अभी सिद्धक्षेत्रमें बिराजमान है. ये बडे वचनसिद्ध पुरुष हैं. उन्होंसे आप विनंति करे. मैं यकिनसे कहता हुं, आप लोग जब उन्हें देखेंगे तब आप સવ સ્ટોના મુદ્દે મૂઢ જ્ઞાને...” જો કે કોઈ કેઈને ભૂલતું નથી. સંઘ તેમને ભૂલી ન શકો. એ જ્ઞાનપ્રતિભા તેમના દિલમાં વસી રહી અને જ્યારે આ સંઘે મુનિશ્રીને જોયા ત્યારે સૌને લાગ્યું કે ના, કંઈ ગુમાવવા જેવું નથી, જેવી અમારે જોઈએ છે તેવી જ તે આ વિભૂતિ છે. સંઘે વંદના કરી. સુરત ચોમાસા માટે પધારવા વિનંતિ કરી અને પૂત્ર આત્મારામજી મહારાજે જ આપનું નામ સૂચવ્યું છે એ વિગત પણ અક્ષરશઃ કહી. પ્રસંગ ને વાત તે દિલને નશે ચડાવે તેવા હતા. તે સમયના પ્રખરને પ્રકાંડ પંડિત અને તત્ત્વજ્ઞ ગણાતા એક મુનિશ્રી બીજા મુનિશ્રી માટે આવી શ્રદ્ધા ધરાવે એ કંઈ ઓછા ગૌરવની વાત નહતી. સામાન્ય માનવી તે આવા અભિમાનથી એક વેંત ઉચે ચાલે, પણ આપણું ચરિત્રનાયક કંઈ સામાન્ય નહતા. એઓ તે ઉચ્ચકોટીના આત્મા હતા. તેમણે તે ત્યાંની વાત ને વિનંતિ સાંભળી, એટલે યુગદષ્ટિથી જોઈને હા ભણી દીધી. ખરેખર એમની નજર યુગને જોતી હતી. ભાવિનાં એંધાણુ એ અગાઉથી પારખી શકતા હતા. સુરતમાં એવું જ એક ઉજમાળું કામ બની ગયું. કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. મુનિશ્રીએ એનો ખૂબ ખૂબ અનુભવ કર્યો. તેમની ઉપદેશધારાથી અનેક સાધર્મિક વાત્સલ્ય થયાં અને જમણ સાથે કર્મનાં મરણ પણ થયાં. એ સિવાય જ્યારે ભાઈશ્રી ઉજમભાઈ મહેસાણાવાળા તેમજ મહિદપુરના શ્રી રાજમલભાઈની દીક્ષા થઈ, ત્યારે તે સુરત સંઘે ખૂબ જ ધામધુમ કરી અને દીક્ષાર્થીએનું પણ બાદશાહી બહુમાન કર્યું. ચિમાસું તે જોતજોતામાં પૂરું થઈ ગયું. દિવસો આવ્યા અને ચાલ્યા ગયા. પણ એ વિદાયમાં અનેક સંરમર કાયમ રહી ગયાં. મુનિશ્રી માટે તે સુરત યાદગાર બની ગયું. કારણ એમણે જ્યારે સુરતથી આગળ પંથે પ્રયાણ કર્યું ત્યારે તેઓ સાત સાધુસંતાનના પુણ્યપિતા બન્યા હતા. આ સાતે યે જ્યારે સુરત છોડયું, ત્યારે કોક બેલી ઊડયું - “જુઓ ! અવનિતળના આ જીવંત સપ્તર્ષિ ચાલ્યા જાય !” For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ મોmઘવી મુંબઈ 'T * [ ૧૩] - બઈ ત્યારે વિકાસની પા પા પગલી ભરતું હતું, ત્યારે તે મુંબઈ છે શૈશવ અવસ્થામાં હતું. ત્યાં અનેક નાનાં શહેરે ને ગામડાઓની વસતી આવીને વસે જતી હતી. અનેક નદીઓ ઠલવાઈને જેમ સાગરને સમૃદ્ધ બનાવે છે, તેમ મુંબઈ અનેક જાતને જ્ઞાતિના લોકોની ભરતીથી સમૃદ્ધ બને જતું હતું. | મુંબઈને સૂર્ય આમ ધીમે ધીમે પ્રકાશ પાથરતો જતો હતો ત્યારે તેનાથી થોડે દૂર ઉત્તરમાં સુરતને સૂર્ય અસ્ત ભણું ઢળી રહ્યો હતે. અને સુરત, કાળના ઘસારે એવું તે ભાંગી પડયું કે ગૂર્જર કવિઓએ કરેલું એ સૂર્ય પુરનું ભાવણન તે આજ માત્ર પુસ્તકમાં જ સચવાઈ રહ્યું છે. | મુંબઈની જાહોજલાલી ને સમૃદ્ધિ દિવસે ન વધે તેટલી રાતે વધતી હતી, અને રાતે ન વધે તેટલી દિવસે વધતી હતી. છતાંય ધમજને માટે મુંબઈ એ સ્વેચ્છનું શહેર ગણાતું. તેઓ મુંબઈને નરક જ સમજતા હતા. કારણ ભારતીય સંસ્કૃતિનાં દર્શન ત્યાં બહુ ઓછા થતા હતા. ઘણુ ખરા જૈનો તો એમ જ સમજતા હતા કે અહીં જૈનત્વ ટકી જ ન શકે. અને કદાચ શ્રાવકધર્મ આત્મજાગૃતિથી સાચવી શકાય, પરંતુ શ્રમણત્વ તે જરાય જાળવી ન શકાય. સાધુ-જૈનદીક્ષિત ત્યાં જાય તે એની દીક્ષા તૂટી જાય, એની સાધુતા ઘડીના છઠ્ઠા ભાગમાં ખાખ થઈ જાય. લોકોની ત્યારે આ માન્યતા હતી–મૂકી તાપી તે થયા પાપી.' હા. પશ્ચિમી સંસ્કૃતિના પચરંગી સંસ્કારે એવા તે ઘાડા ને ઘટ્ટ બની મુંબઈમાં ભળી ગયા હતા કે ભારતીય કે જૈનસંસ્કૃતિને રંગ પણ ઓળખવે ત્યાં મુશ્કેલ બની જાય. મુંબઈમાં ત્યારે પણ જૈન હતા, મોટા પ્રમાણમાં તેઓની વસ્તી હતી, તેમને ધીકતે વેપાર હતું, ઘરના બંગલા-મોટરે હતી, અને ચાલીઓમાં રૂમે પણ હતી અને જન્મના સંસ્કાર જાળવી રાખવા તેઓએ પાયધુની, ભાયખાલા, માંડવીબંદર, કેટ વગેરે સ્થળ પર For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૪૭ મેહનધેલી મુંબઈ ભવ્ય એવાં જિનાલયો પણ ઊભાં કર્યાં હતાં, ઉપાશ્રયો પણ બંધાવ્યા હતા. પરંતુ એ ઉપાશ્રયમાં પ્રાણ ન હતા. ઉપાશ્રયેના દે ત્યાં ન હતા. ઉપાશ્રય હતા, જિનાલય હતા, પણ તેને પવિત્ર કરે એવા શ્રમણો ન હતા. અને શ્રમણે આવે પણ કેવી રીતે? એક તે મોટું સાધુતાના પતનનું જ મહાસંકટ હતું. એ સાથે વિહારની પણ મોટી તકલીફ. વળી અત્યાર સુધીમાં મુંબઈમાં કઈ શ્રમણ ગયા ન હતા. આથી એવી પહેલ કેણ કરે? મુંબઈના શ્રાવકે તે આતુર હતા કે જે કઈ એવું સાહસ કરે તે તેમને બધી જ સગવડ કરી આપવી અને તેઓએ પ્રથમ પૂ. શ્રી આત્મારામજી મહારાજને મુંબઈ આવવા વિજ્ઞપ્તિ કરી. પણ તેઓ દૂર દૂર પંજાબમાં હતા અને તેમની હાજરી ત્યાં અત્યાવશ્યક હતી. મુંબઈના સંઘ આથી વિચારમાં પડી ગયો. તો હવે તેને વિનંતિ કરવી ? અનેક પૂ. આચાર્ય ભગવંતે ને મુનિરાજોનાં નામ યાદ કરી જોયાં. આપણું ચરિત્રનાયકને પણ તેઓએ સંભાર્યા. અને એમની યાદ આવતા જ મુંબઈના શ્રાવકે એ નક્કી કરી લીધું, બસ, એ વચનસિદ્ધ મહાત્માને જ મુંબઈ લઈ આવવા. ત્યારે સંવત ૧૯૪૬ ની સાલ હતી. મુનિશ્રી સુરતમાં હતા. પાટણવાળા બાબુશ્રી પન્નાલાલ પૂણચંદ વડા ચૌટાના ઉપાશ્રયે વંદનાથે આવ્યા. અને મુંબઈ પધારવા વિનંતિ કરી. ત્યારે તે મુનિશ્રીએ “વર્તમાનગ” કહી વાત કાઢી નાંખી. ત્યારપછી મુનિશ્રી તેમના શિષ્યપરિવાર સાથે દમણ આવ્યા. ત્યારે મુંબઈથી સર્વશ્રી નવલચંદ ઉદેચંદ, શ્રી નગીનદાસ કપૂરચંદ અને શ્રી પાનાચંદ તારાચંદ તેમજ બીજા પણ શ્રાવકો મુંબઈ ચાતુર્માસ માટે વિનતિ લઈને આવ્યા. તેઓ સૌએ ખૂબ જ આગ્રહ રાખે અને ગળગળા અવાજે સૌએ મુંબઈ પધારવાની વિનવણી કરી. મુનિશ્રી હવે ના ન પાડી શકયા. તેમણે મુંબઈ ચાતુર્માસ માટે હા પાડી. મુંબઈથી આવેલા શ્રાવકોએ તે તેમની ભાવના સાકાર બની સાંભળી ઘણું જ જયનાદથી મુનિશ્રીને વધાવી લીધા. ખૂશી સમાચાર લઈ શ્રાવકે મુંબઈ પાછા ફર્યા. અને પાયધુની, શાંતિનાથના ઉપાશ્રયમાં શેઠશ્રી બાબુ પન્નાલાલ પૂર્ણચંદની અધ્યક્ષતામાં સંઘ ભેગો થયે. “મુનિશ્રી મેહનલાલજી મહારાજ મુંબઈ પધારે છે” એવી વધામણી આપી. સંઘે તેને સહર્ષ વધાવી લીધી અને મુનિશ્રીના જયનાદ કર્યા. સંઘે આ માટે વિહારની સગવડોની તૈયારી કરી. રેલ્વે કંપનીની રજા મેળવી આ માટે તેમણે ઘણો જ લાંબો પત્રવ્યવહાર કર્યો.' ૧. મુંબઈ તરફના વિહારમાં રેલવે પુલ પરથી પસાર થવા માટે રેલવે કંપનીની મંજુરી લેવી પડતી હતી. આ અંગે શ્રી નરેમદાસ ભવાનદાસે બી. બી. સી. આઈ. રેલ્વે સાથે પત્રવ્યવહાર કર્યો હતું તે - - “Correspondance re: permission for issuing permits to Jain priests for crossing Railway Iron Bridges on Bombay Baroda and Central India Railway.” ના નામથી પુસ્તિકારૂપે પ્રસિદ્ધ થયેલ છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ એક બાજુ જ્યારે મુનિશ્રી મુંબઈની વિનંતિને માન્ય રાખી ત્યારે બીજી બાજુ વિરોધ જાગી ઉઠ્યો. રૂઢિચુસ્ત સમાજ મુનિશ્રીના આ પગલાથી ખળભળી ઉઠ્યો. જમાનાને નહિ જાણનાર, યુગના એંધાણને નહિ ઓળખનાર બધા મુનિશ્રીના આ કાર્યથી ઉકળી ઉડ્યા અને ત્યારે એક એવી કલુષિત હવા ફેલાઈ ગઈ કે કાચ પિ માનવી તે લીધેલ નિર્ણય જ છેડી દે! અરે ! મંઝિલ ભણી અર્થે ચાલી નાખ્યું હોય તે પણ ત્યાંથી પાછે ફરી જાય !!!... લોક બેલવા લાગ્યા –“જૈન સાધુ અને મુંબઈ તરફ વિહાર કરે છે? ત્યાં જઈ એ ચાતુર્માસ કરવાના છે? અરે! એ જશે તે તેમની સાધુતા નષ્ટભ્રષ્ટ થઈ જશે !..” “મુંબઈ તે સ્વેચ્છની ભૂમિ છે, મ્લેચ્છોની!! સાધુથી તે ત્યાં કદી ન જવાય...” એ ત્યાં જશે તે ધર્મ રસાતળ જશે....” “કલિયુગ છે ભાઈ ! કલિયુગ ! આ યુગમાં જેટલું ન થાય તેટલું ઓછું છે....” આમ દરેક જણ પિતપોતાનાં મંતવ્ય રજુ કરતાં હતાં અને પિતાની હૈયાવરાળ બહાર કાઢતા હતા. પણ સમગ્ર જૈનસમાજ ને શ્રમણસંઘ બધા જ કંઈ મુનિશ્રીના વિરોધમાં ન હતો. તેમાં કેટલાક એવા પણ હતા કે જે મુનિશ્રીના આ કાર્યને ચગ્ય પણ સમજતા હતા. તેમના આ પગલાંની પ્રશંસા પણ કરતા હતા. આમ મુનિશ્રીની સામે વિરોધ અને વધામણાં બંને હતાં. આ પણ મુનિશ્રી તે સમભાવી હતા. તેમને ન તે વિરોધ અકળાવતું હતું કે ન તે વધામણાં તેમને પાને ચડાવતાં હતાં. તે તે સમયજ્ઞ આંખે બધું જોતા હતા. કારણ તેમણે ઝેર ને અમૃત બંને પચાવી જાણ્યાં હતાં. આથી જ તે તેઓ પિતાના નિર્ધારિત ધ્યેયમાંથી જરા પણ ડગ્યા નહિ, અને મક્કમ બની “સવિ જીવ કરું શાસનરસી”ને આદશમંત્ર ઘૂંટતા ઘૂંટતા એમણે વિ. સં. ૧૯૪૭ માં મુંબઈ તરફ દડમજલ શરૂ કરી. મુંબઈ તરફના વિહારમાં નવસારીના સંઘને સ્થાનિક જીર્ણ દેરાસરના ઉદ્ધાર માટે પ્રેરણા કરી અને કહ્યું –“મૂળનાયકને ગાદી પરથી ઉસ્થાપશે નહિ...” રસ્તામાં જ્યાં જ્યાં નાનું-મોટું રોકાણ થયું ત્યાં ત્યાં જ્ઞાનસુધા વરસાવી. બગવાડા અને દહેણુ વગેરેમાં તે તેમના આગમનથી નવજાગૃતિ આવી. અનેકના જીવનનું પુનરુત્થાન થયું. જેનો જૈનધર્મમાં વધુ દઢ બન્યા. જૈનેતર કુટુંબે પણ જૈનધર્મી બન્યા. આમ વિહાર કરતા કરતા એક દિવસ તે એ મુંબઈના પ્રાંગણમાં આવીને ઊભા રહી ગયા !!.. (૧) આપણું ચરિત્રનાયકના મુંબઈ તરફના વિહારથી જૈન-જૈનેતર કુટુંબમાં કેવા ધર્મસંસ્કાર રોપાયા હતા તેનો અનુભવ અમને સં. ૨૦૧૭ માં સુરતથી મુંબઈના વિહાર-દરમ્યાન થયો. વાણગામમાં શ્રી લાલદાસ શ્રોફની વાડીમાં અમે ઉતર્યા હતા. ત્યાં ઘરના એક ભાઈને પરિચય થયો. એ ભાઈનું નામ પરસોત્તમદાસ છે. જાતે વૈષ્ણવ છે, ને ચીંચણના એ વતની છે. તેમણે જણાવ્યું કે–સં. ૧૯૪૭ માં જ્યારે મુનિશ્રી, મુંબઈ તરફના વિહારમાં અત્રે પધારેલા ત્યારે તેમના પરિચયમાં આવતા પિતે જૈનધર્મ પાળે છે અને આજે પણ તેમનું કુટુંબ જૈન મુનિઓ માટે શ્રદ્ધા-ભક્તિ ધરાવે છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ દાનવીર શેઠ શ્રી દેવકરણ મૂળજી For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ માહનધેલી મુબઈ ૪૯ મુંબઇના આંગણે એ પહેલી જ સાધુપ્રતિમા હતી. મુંબઇ જૈનશ્રમણના દન સૌ પ્રથમ જ કરતું હતું. ત્યાંને સંઘ તે તેમનું આ ભવ્ય મુખારવિંદ જોઇ ખુશખુશાલ થઇ ગયા. બ્રહ્મતેજના ચમકારા મારતું એ સૌમ્ય વદન જોઇ સંઘના હૈયાં કે' અદમ્ય ભાવનાથી નાચી ઉઠ્યાં. મુનિશ્રીની એ પહેલી કરુણા અને પ્રેમભીની નજર મળતાં જ સૌને લાગવા માંડયુ કે હૈયાના સંતાપ કંઇક શમતા જાય છે. મનની ગડમથલા ધીમે ધીમે શાંત પડતી જાય છે. હજી તેા મુનિશ્રીની માત્ર નજર જ જોઇ છે, આંખાનું જ મિલન થયું છે; સાંભળવાના તે હજી માકી છે, ત્યાં તે મુંખ મેાહનધેલું બની ગયું ! !.... ચૈત્ર સુદ છઠ્ઠના રોજ મુંબઇના સંઘે તેમનું ભવ્ય ને બાદશાહી સ્વાગત કર્યું". મુંબઇના આંગણે તે એ પહેલા જ અવસર હતા. સંઘે હૈયું ઠાલવીને તેમનું સામૈયું કર્યું. એ એક એવું શાનદાર સ્વાગત હતું કે જે ત્યારના મુંબઇના દૈનિક પત્રાએ પણ તેની નોંધ લીધી અને તેમના આગમનને વધાવી લીધું. પત્રાની નોંધ અતાવે છે કે—ભારતના વાઇસરોય લાડ રીપનના પ્રવેશ સ્વાગત કરતાં પણ ઘણું જ ભ, ઘણું જ દમામદાર ને શાનદાર એ સ્વાગત હતું. મુંબઈગરાઓએ જે માન-મરતા રિપનને નહાતા આપ્યા તે માન-મરતબે આપણા ચરિત્રનાયકને મળ્યા હતા. અને આ સ્વાગતમાં માત્ર જૈનો જ ન હતા. અંગ્રેજ અમલદારો, કોર્ટના વકીલેા, ન્યાયાધીશે, પારસી સદ્ગુહસ્થા, મુસ્લીમ બિરાદરા, પ્રતિષ્ઠિત ને આગેવાન હિંદુ કાર્યકર ભાઇ-બહેને પણ મુનિશ્રીના સ્વાગતમાં જોડાયા હતા. આ માન ને સન્માન જે મળતા હતા તે કઇ મુનિશ્રી પાસે સત્તા હતી એટલે નહાતા મળતા. પરંતુ તે નિઃસ્પૃહી, ત્યાગી અને સિદ્ધપુરુષ હતા એટલે તેમનું બાદશાહી સ્વાગત થયું હતું. એ પ્રસંગ યાદ આવે છે ત્યારે સહેજે કહેવાઇ જાય છે કે—એક સત્તાધીશ કરતાં એક સંતનું સામ્રાજ્ય વધારે વિશાળ છે. જગત સત્તાને માથુ' તે નમાવે છે, પણ હૈયું તે એ સંતને જ નમાવે છે. એ સામયું મુંબઈના અનેક મુખ્ય લત્તાઓમાં યુ, અને અંતે મુંબઇના હાલના લાલબાગમાં આવીને થંભી ગયું. મહારાજશ્રીએ અહીંના ઉપાશ્રયમાં પહેલવહેલું વ્યાખ્યાન આપ્યું. અને ત્યાં જ તેમણે ચાતુર્માસ કર્યું.. પછી તેા મહારાજશ્રીએ વાણીના એવા સ્રોત વહાવ્યેા કે સાંભળનારને લાગતું કે અહીં કાઈ જીવતું મંજીલ ઝરણું કલકલ સંગીત ગાતું વહી રહ્યું છે. વર્ષોની મધુર ને શીતળ રીમઝીમ જેમ તેમણે રાજ ઉપદેશધારા વહાવે જ રાખી, વહાવે જ રાખી. આ રીમઝીમને લાભ લેવા જૈનો તેમજ જૈનેતર ભાઇ-બહેને પણ આવતા હતા. નિયમિત, એક દિવસ પાડ્યા વિના હાજરી આપતા હતા. રાતના પણ ઘણા જિજ્ઞાસુએ આવતા. માધવભાગના મહેતા તા તેમની સાથે કલાકે સુધી જ્ઞાનવાર્તા કરતા બેસતા હતા, અને પેાતાના જીવનને ધન્ય અનાવતા હતા. એ ચાતુર્માસમાં મુનિશ્રીના હાથે એક એવા પ્રસંગ બની ગયા કે તે પ્રસ`ગથી તા મુંબઈ ખરેખર મેાહનધેલું બની ગયું. ७ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ પ્રસંગ આ હતે. આજે તે એ નામને ઘણું યાદ કરે છે. તેના નામ સાથે જોડાયેલી મોટી મોટી મહેલાતે જુએ છે. તેના ધીકતા ધંધાની જાહેરજલાલી સાંભળે છે, તે ત્યારે તે એક સામાન્ય માનવી હતા. રસ્તા પર એ ટેપીની ફેરી કરતે હતે. એક દિવસ બસ, દેવકરણે મુનિશ્રીનાં દર્શન કર્યા. હાથ જોડી તેણે પ્રણામ કર્યા. મુનિશ્રીએ “ધર્મલાભના આશિષ દીધા. એ આશિષમાં એણે એ રણકાર સાંભળે કે તેને ફરી ફરી સાંભળવાનું દિલ થઈ આવ્યું. આ માટે તે રેજ ઉપાશ્રયે જવા લાગ્યા, તેમની ભક્તિ કરવા લાગ્યું, અને રેજ પેલે “ધર્મલાભને રણકાર સાંભળી ખૂશ રહેવા લાગ્યા. મુનિશ્રીએ તેની વીતકકથા સાંભળી લીધી. જો કે તે સાંભળતાં અગાઉ જ તેમને તેમાં ભાવિના દાનેશ્વરી દેવકરણના દર્શન થતા હતા. ત્યારે તો એ દેવકરણ રેજ કમાઈ રેજ ખાનારે હતું. પણ એ તે પારસમણિને સ્પર્શ નહોતે થય ને? અને એક દિવસે એ પણ સ્પર્શ થઈ ગયે. મુનિશ્રીએ દેવકરણને અમુક શુભ ઘડીએ બોલાવ્યો અને કહ્યું –“દેવકરણ! તારું કલ્યાણ થઈ જશે.” અને એ શબ્દો ખરેખર સાકાર બની ગયા. દેવકરણનું સાચે જ કલ્યાણ થઈ ગયું ! એની ગરીબાઈ દૂર ભાગી ગઈ. અમીરી હવે બારણું ખટખટાવા લાગી. અને એક દિવસ જે બાદશાહી માત્ર કલ્પના હતી, વિચારતરંગ હતી, તે કદમ ચૂમતી આવીને બેઠી. વાઘા ને સાધન બદલાયાં, પણ દેવકરણ તે દેવકરણ જ રહ્યો. એનામાં જરાયે શ્રીમંતાઈનું પરિવર્તન ન આવ્યું. એ તે ઉલ્ટ ઉદાર બન્યા. અને તેની ઉદારતાએ એવી સુગંધ પાથરી કે કે લોકો તેને તે યુગને કણ માનવા લાગ્યા. મુંબઈએ આ ચમત્કાર સાંભળે, નજરે જોયે. પછી પૂછવાનું શું રહે? મુંબઈ એથી તે વધુ ને વધુ મહનઘેલું બનતું ગયું. પણ મુનિશ્રીએ માત્ર એક જ જીવનઉદ્ધાર ન કર્યો, અનેકના જીવનને તેમણે બેઠાં કર્યા. આ ચાતુર્માસ દરમિયાન સિદ્ધિતપ, અષ્ટમહાસિદ્ધિ, કમસૂદન જેવાં વિવિધ તપ થયાં. અને આ તપ નિમિત્તે નંદીશ્વરદ્વીપ, પાવાપુરી જલમંદિર વગેરે અનેક આકર્ષક એવી રચનાઓ પણ કરવામાં આવી. ધર્મકાર્યોની એવી તે ભરતી આવી હતી કે જાણે ધર્મનું એક મહાપર્વ ચાલતું હોય એમ લાગતું હતું. જેમ મુંબઈમાં એક સંવેગી સાધુનું ચાતુર્માસ પ્રથમ હતું તેમજ મુંબઈના આંગણે કે જૈન દીક્ષા લે એ પણ પ્રથમ જ અવસર હતું. મુંબઈમાં ત્યારે જાણે જૈન શ્રમણ સંસ્કૃતિને અરુણોદય થઈ રહ્યો હતે. મુનિશ્રીના વરદહસ્તે એક નહિ બબ્બે દીક્ષા થઈ, અને તે પણ બંને પુરુષદીક્ષા! મુંબઈને સંઘ તે મુનિશ્રીની આવી અજોડ પ્રતિમા જોઈ ગાંડોતૂર બની ગયો. દરેકનાં હવે મેહન–મેહનને જાપ શરૂ થઈ ગયે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ મેહનધેલી મુંબઈ ૫૧ દિવસો આવ્યા ને પસાર થઈ ગયા. જોતજોતામાં ચાતુર્માસ પૂરું થઈ ગયું. મુનિશ્રીએ કેડ બાંધવાની તૈયારી કરી. મુંબઈ તે તેમને અહીંથી જવા દેવા જરાય તૈયાર ન હતું. ત્યાંના સંઘે ફરીના ચાતુર્માસ માટે વિનતિ કરી. પણ... સુરતને સંઘ એક મહત્ત્વના ધર્મકાર્ય માટે વિનતિ લઈને આવ્યું હતું અને “સાધુ તે ચલતા ભલા...” અને એક દિવસ વિરહની ઘડી આવી ઊભી રહી. આંખમાં આંસુ હતાં, હૈયામાં વિદાયની વેદના હતી. મુંબઈના સંઘે ભાગેલા પગે મુનિશ્રીને વિદાય આપી. મુનિશ્રીએ પણ “ધર્મલાભની આશિષ આપી અને વિદાય લીધી !! For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ જE !: અરે ! = ' સુને મોહન [ ૧૪ ]. એ બઈનું ચોમાસું પૂરું થયું હતું. ધર્મકાર્યો સતત ચાલુ જ હતા. * શ્રમણ નિયમે પૂરા થતા હતા. ત્યાં “ગુરુદેવ ! મQએણુ વંદામિ” “ધર્મલાભ! કેણ? “સાહેબ ! હું ધરમચંદ” સુરતથી આવે છે? અચાનક જ આવવાનું થયું હશે ?...” “ના ગુરુદેવ ! કારણુ આમ તે કંઈ ખાસ નથી. આપના દર્શનની ઘણા વખતથી ભાવના હતી, પણ સંસાર છે ને ? અત્યાર સુધી નીકળી શકાયું જ નહિ પણ આજ તે લાભ મળી ગયે. હું આપની પાસે એક માંગણી કરવા આવ્યો છું અને આપે મારી એ નમ્ર વિનતિને સ્વીકાર કરવાને છે” પણ ધરમચંદભાઈ! તમારી વિનતિ તે કહે....” “સાહેબ ! મારી ભાવના શ્રી સિદ્ધાચળજીની પદયાત્રા કરવાની છે.” ઘણું ઉમદા ભાવના છે.” પણ સાહેબ ! હું એમ એકલે જવા નથી માંગતે. મારી ભાવના તે આપને તેમજ ચતુર્વિધ સંઘને પણ સાથે લઈ જવાની છે.” For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજ અધ શતાબ્દી સ્મારકશ થ For Personal & Private Use Only શ્રી ધનવીની ટ્રેક ઉર્ફે બાબુનુ દહેરાસર, પાલીતાણા Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અધ શતાબ્દી સ્મારકગ્રંથ ॥श्री जिनेंद्राय नमः॥ स्वस्तिश्री लासलग नगरे महाशुभस्थाने सर्व शुभोपमा सायक विराजमान श्रीसुदेव सुगुरुभक्तिकारक सर्वावसरसावधान दयावंत मध्यस्थ गुणरागी परहितकारी इत्यादिक श्रा. वकोंके एकवीश गुएासंकृत पूजनीय समस्त श्रीसंघ तथा ग्रामातनायजाबालाजोरजनजातीयतवाट योग्यश्री मकसुदावाद नगरसें अस्वितंग प्रतापसिंहजी राय लछमी पतिप्र सिंह धनपतिसिंह बाहादुर छत्रपति सिंह गणपतिसिंह नरप तिसिंह माहाराज बाहादुर श्रीपति सिंह सुरपति सिंह का. लिदास महिपति सिंह दुगडका प्रएम योचियेगा. का इहां श्रीजैनधर्मपसायसें कुशल हे.आप सर्व संघके कुशहास चाहते हैं,ओर पालिताणानगरे श्रीसिदाचस तीर्थराजकी तलह3/टी उपर श्रीयुगादिदेव आदिनाथ स्वामीजीको नवीन-जिनमंदिर साबरोहैं तिनमें श्री श्री १००८ श्रीपरमपूज्य ऋषभदेवजी माहाराज प्रमुखकी आशरे एक हजार नवीन जिन बिंबोकी अंजन मिताका अर्थात् प्रतिष्ठा संवत १४ मिति माघ शुदि १० शुक्रवारके दिन शुभ लग्न में होयगी. इसकी विधिशास्त्रानुसार दश दिन पहिसेसें कुंभस्थापन वगेरे सदनुष्ठान प्रारंभ होयगा.सो यह महा मंगलकारी महोत्सव में आप सहकुटुंब मित्रोसहित जरूर पधार कर तीर्थसेवा ओर मुनिराज महाराज श्रीमोहनलालजीप्रमस्या के दर्शनका महोटा सामलिजियेगा.श्रीसंघके पधारनेसे पोलिस नशासनकी उन्नति औरहमा विशेष आनंद हायगा.जादाभ।। सं. १९०४९ मार्गशीर्ष मा धनपतिसिंहका प्रणामपंचायगा- हमारे मूल्य शुदि शुक्रवार ) माजी साडेवकी तरफसें यह शुगकाम होताहे सोजानियंगा પાલીતાણા - ધનવી ટ્રકની પ્રતિષ્ઠા-પત્રિકા (વિ. સં. ૧૯૫૯ માગશર સુદ ૬ શુકવાર) For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ગિરિ તળેટી ને મુનિ મેહન ધરમચંદભાઈ ! તમારી ભાવના ખૂબજ અનુમોદનીય છે, પણ અત્યારે તે વધુ શું કહી શકું? વર્તમાન ગજેવી ક્ષેત્રસ્પર્શના...” ના ગુરુદેવ! ના, એમ કહે નહિ ચાલે. આપને અનુમતિ આપવી જ પડશે. સુરતને સંઘ પણ આપના દર્શન માટે આતુર છે અને ગુરુદેવ ! સાથે સાથે બીજી પણ એક વાત કહું ? જ્યાં સુધી હું આ ભાવના પૂરી ન કરી શકું ત્યાં સુધી ગળપણ માત્ર ખાવાને મેં ત્યાગ કર્યો છે...” | મુનિશ્રી તે આ ભાવુક આત્માને જોઈ અને સાંભળીને વિચારમાં પડી ગયા. “હાં તે ધરમચંદભાઈ ! તમે એક કામ કરશે ?” ગુરુદેવ! શું કહે છે? તમે કહે અને હું કામ ન કરું? ફરમાવે, આપની આજ્ઞા માટે આ સેવક તૈયાર છે.” ધરમચંદભાઈ ! અમારે સાધુઓને ખાસ બીજાં તે શું કામ હેય? પણ તમે મુંબઈના સંઘને મનાવો.” અને ધરમચંદભાઈએ એ કામ માથે લીધું. લેકકલ્યાણ કાજે સમપી દીધેલું જીવન સુદ્ર સ્વાર્થમાં રાચી શકે ખરું ? મહારાજશ્રી તે વિશ્વકલ્યાણના ચાહક હતા. વળી તેમને કઈ પ્રતિબંધ ન હતું. કેઈ અંગત સ્વાર્થ પણ ન હતે. સંઘનું ભલું અને કલ્યાણ થાય, તેમાં જ તેઓ રાજી હતા અને પ્રવૃત્ત પણ | મુંબઈના સંઘની પ્રબળ ભાવના હતી અને તેમણે વિનંતિ પણ કરી હતી કે બીજું ચાતુર્માસ પણ મુનિશ્રી મુંબઈમાં જ કરે. આમ જે મુનિશ્રી વિહાર કરે તે મુંબઈના સંઘની લાગણી દુભાતી હતી. પરંતુ સંઘ આખર સંઘ છે. એકબીજાના શુભકાર્ય માટે એ હંમેશા તયાર હોય છે, અને તેમાં રહેવું જ જોઈએ. તે જ શાસનપ્રભાવના સારી રીતે થઈ શકે, વળી સંઘ અને શાસન કંઈ જુદા નથી, એકનું અસ્તિત્વ બીજા પર નિર્ભર છે. તીર્થયાત્રા પણ એ શાસનનું જ કામ છે, તે પછી મુંબઈને સંઘ ધરમચંદભાઈની માંગણીને કેવી રીતે નકારી કાઢી શકે? અને રડતા હૈયે તેમણે પિતાને આગ્રહ ઢીલે કર્યો અને આંસુભીની આંખે મુંબઈના સંઘે મુનિશ્રીને ભાવભીની વિદાય આપી !!... સંવત ૧૯૪૮ માં મુનિશ્રી સુરત પધાર્યા. ત્યાં આવી વડાચૌટાના શ્રી સીમંધરસ્વામિના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યું. વિશાખ સુદ દશમના જ વરદ હસ્તે પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો એ સાથે સાથે કતારગામના દેરાસરના જીર્ણોદ્ધારની વાતો પણ થઇ, અને સં. ૧૯૫૫માં એ કાર્ય પણ થયું. | મુનિશ્રી ખાસ તે આ વખતે પાલીતાણુના સંઘ માટે જ આવ્યા હતા. આથી સં. ૧૯૪૯ ના પિષ વદ પાંચમના મંગળ મુહૂર્તે સુરતથી પ્રસ્થાન શરૂ કર્યું. આ સંઘમાં ચૌદસે યાત્રાળુઓ જોડાયા હતા. સંઘ ખંભાત અને વલ્લભીપુરના રસ્તે દિનપ્રતિદિન આગળ વધતું ગયે. પ્રવાસ પગપાળા હતા અને લાંબા પણ હતે. છતાંય સંઘની વ્યવસ્થા એવી સુંદર For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : અને સગવડભરી હતી કે યાત્રાળુઓ ઘણા જ ઉમંગ અને ઉત્સાહથી ભાવનાભર્યા હૈયે આગળ વધ્યે જતા હતા. માર્ગમાં દેવાણને આરે આવ્યો અને તેને પેલે પાર પહોંચતા સંઘ કટીમાં મુકાઈ ગયે પણ મુનિશ્રીના પુણ્યપ્રતાપે અને શ્રી આદીશ્વરદાદાના સતત સંસમરણે સંઘ હેમખેમ પાર ઉતરી ગયે. જો કે સંઘને ડું ઘણું નુકશાન તે થયું જ, પણ ધરમચંદભાઈ ફરજ ચૂકે તેમ ન હતા. તેમણે જાહેર કર્યું કે યાત્રાળુઓએ પિતાના નુકશાનની જરાય ચિંતા ન કરવી. જેનું જેટલું નુકશાન થયું હોય તેઓએ તે આવીને મારી પાસેથી લઈ જવું. પણ....કોઈ જ તે માટે આવ્યું નહિ ! ! ઉદારતા આગળ ભીખ હારી ગઈ !!! બરાબર સવાહિને સંઘ પાલીતાણા હેમખેમ આવી પહોંચ્યા. પાલીતાણાના ઠાકરસાહેબ સંઘનું સામૈયું કરવા સામે આવ્યા. શ્રી આણંદજી કલ્યાણજી પેઢી તથા સ્થાનિક જૈન સંઘ વગેરે પણ તેઓનું બહુમાન કરવા દેડી આવ્યા. સંઘભક્તિ ખૂબજ કરવામાં આવી, અને બધા યાત્રાળુઓએ દાદાની યાત્રા પણ ઘણું જ ભાવથી કરી. આ નિમિત્તે તીર્થમાળ, શાંતિસ્નાત્ર આદિ પુણ્યકાર્યો પણ ઘણીજ ધામધુમથી ઉજવવામાં આવ્યાં. મંઝિલ પૂરી થઈ હતી. સંઘના માણસો હવે વિદાય લઈ રહ્યા હતા. મુનિશ્રી પણ કરે બગિરિ, તળાજા, ઘોઘા વગેરેની યાત્રા માટે પાલીતાણાથી વિહાર કરી ગયા. મુનિશ્રી વિહાર તે કરી ગયા પણ ત્યારે એમને શી ખબર કે ફરી પાછા એ જ પાલીતાણામાં પાછા ફરવું પડશે? ખરેખર ભાવિના ભીતરને કઈ નથી જાણી શકતું. જ્યારે મુનિશ્રી સંઘ સાથે પાલીતાણા પધારેલા, ત્યારે તે જ અરસામાં સંઘથી અલગ શ્રી રાવબહાદૂર ધનપતસિહજી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી મેનાકુમારી પણ પિતાના રસાલા સાથે યાત્રાએ અહીં પાલીતાણા આવ્યા હતા. આ ધનપતસિંહજી બંગાળના પ્રસિદ્ધ ધર્મવીર અને દાનવીર રાવબહાદુર પ્રતાપસિંહજીના પુત્ર થાય. તેમની માતાનું નામ શ્રીમતી મહેતાબકુંવરી હતું. તેઓ ખૂબ જ ધર્મિષ્ઠ હતા. તેમણે નવપદ તથા વીશસ્થાનક તપ વિધિપૂર્વક પૂર્ણ કર્યો હતો. અને કહેવાય છે કે તેમણે જ્યારે માસક્ષમણનું પારણું કર્યું ત્યારે શ્રી સીમંધરદેવની શાસનદેવી પંચાંગુલીએ હાજરાહજૂર થઈ તેમની શાતા પૂછી હતી. આ માતાની એક અદમ્ય ઝંખના હતી કે પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર એક ભવ્ય જિનાલય બંધાવવું. પણ ઘણા લાંબા સમય સુધી એ ઝંખને કંઈ પૂર્ણ ન થઈ શકી. પરંતુ જીવતાં ભલે પિતાના હાથે ન બન્યું તે મર્યા પછી બીજાના હાથે પણ થવું જોઈએ એ ભાવના તે કાયમ રહી. આથી જ્યારે એમણે જોયું કે હવે તે ઝાઝા દિવસ કાઢી શકે તેમ નથી, તેથી તેમણે પિતાના દીકરા ધનપતિને બેલાવ્યો અને કહ્યું – “બેટા! તારા પિતાજીએ એક નાજૂક દહેરાસર શ્રી સિદ્ધાચળ તીર્થે ખરતરવસહિમાં બંધાવ્યું છે, મને ઘણી ઈચ્છા હતી કે હું પણ એક ભવ્ય દેરાસર ત્યાં બંધાવું, પણ મારા જીવતાં તે હું એ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ગિરિ તળેટી ને મુનિ મેાહન ૫ ન કરી શકી. તેા બેટા ! મારી એ ભાવનાને તુ' પૂરી કરજે. ત્યાં એક ભવ્ય જિનાલય બંધાવી ધામધૂમથી તેને શ્રી આદીશ્વર ભગવાનને અર્પણ કરી દેજે....” મા તેા ગઈ, પણ ભાવના મૂકી ગઇ!! અને એટાએ માનું વચન પાળ્યું પણ ખરું. તીરાજની તળેટી પર જગા લઈ સ ૧૯૪૫ માં દેરાસરનું ખાત-મૂહૂર્ત કર્યું. અને ચાર વર્ષના ટૂંકા ગાળામાં દેરાસર તૈયાર થઇ ગયુ. આજે એની પ્રતિષ્ઠા હતી. ત્યાંના સ્થિરવાસમાં શ્રીમતી મેનાકુમારીને એક શુભ સ્વપ્ન આવ્યું. સ્વમમાં તેમને એવે આદેશ સંભળાયા કે તમે જે ખાભુનું દેરાસર બંધાવ્યું છે તેની પ્રતિષ્ઠા મુનિશ્રી મેહનલાલજીના હાથે કરાવે. આ આદેશ સાથે એક જ્યેાત પણ ઝગમગતી હતી. ત્યાં જ્યાત બુઝાઈ ગઇ. આ જ્યાત બુઝાતાં જ મેનાકુમારીની આંખ ઉઘડી ગઈ. સવારે શ્રી ધનપતિસિંહજીને આ સ્વમની વાત કરી. અને એ સાંભળીને તુરતજ તેમણે પેાતાના સુપુત્ર શ્રી નરપતસિંહને તે માટે મુનિશ્રી પાસે મેકલ્યા. મુનિશ્રી તે વખતે પાલીતાણાથી થાડે દૂર એવા કાઇક ગામમાં બિરાજતા હતા. નરપતસિંહજી મુનિશ્રીને મળ્યા. વંદના કરી અને આવવાના હેતુ કહ્યો. સ્વપના :આદેશની વાત કરી. અને મુનિશ્રી પુનઃ પાલીતાણા પધાર્યા. ત્યાં તેમણે 'સ. ૧૯૫૦ ના મહા સુદ દસમના રાજ તળેટી પરની ધનવસહિ ટૂંકના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના બિંબની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા ઘણી જ ધામધુમથી કરાવી. આ ઉપરાંત એક બીજો પણ મહત્ત્વના પ્રસંગ આ વખતે ખની ગયા. રામકુમાર તી યાત્રા કરતા કરતા પાલીતાણા આવ્યા હતા. તેઓ યતિ હતા. આપણા ચિરત્રનાયક જેમ પૂર્વાવસ્થામાં બેચેન હતા અને મંથન અનુભવી રહ્યા હતા તેમ આ યતિશ્રી રામકુમાર પણ હૃદયમથન અનુભવી રહ્યા હતા. તેમને યતિજીવન કંટાળે આપતું હતું. તે મેહમાયા છેાડી સવૅગી બનવા માંગતા હતા. ભૌતિક સમૃદ્ધિની બધી સાંકળે તેડીને નિગ્રંથ થવા ઈચ્છતા હતા. શ્રીપૂજ્યેાના એ ગાદીવારસ હતા, પરંતુ એ ગાદી હવે તેમને બરબાદી લાગતી હતી. આથી એ ગુરુ તેમજ પેાતાના વડીલ બંધુઓને છેડી તીર્થયાત્રાએ નીકળી પડ્યા હતા. તેઓ જ્યારે પાલીતાણા આવ્યા ત્યારે આપણા ચરિત્રનાયક તેમજ યતિશ્રી હેમચંદ્રજી પણ અહીં જ હતા. પહેલાં એ યતિશ્રીનેા પરિચય કરે છે. પરંતુ તેમને જપ નથી, તે ફેરફાર માંગે છે. જીવનનું પરિવર્તન કરવા એ હવે બેચેન છે. યતિશ્રીને છેડી એ મુનિશ્રીનેા સપર્ક સાધે છે, અને તેમનું સાન્નિધ્ય સેવે છે. અહીં તેમના સતપ્ત હૈયાને શાતા મળે છે. ૧. બાજુના દેરાસરની પ્રતિષ્ઠાની આમંત્ર-પત્રિકા છપાયેલી છે, તેમાં સં. ૧૯૪૯ ની સાલ છપાયેલી છે. જ્યારે છપાયેલ જીવનચરિત્રામાં સં. ૧૯૫૦ ની સાલમાં પ્રતિષ્ઠા કર્યોના છપાયેલ જીમનચરિત્રાના આધારે ૧૯૫૦ ની સાલ લખી છે. વિશેષ તે તે સમયના ઉલ્લેખ છે. અહિં અનુભવીએ કહે તે પ્રમાણભૂત ગણાય. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ મુનિશ્રીના ઉદાત્ત વિચારો જાણી તે તેમના પર વારી જાય છે, અને રામકુમાર મુનિશ્રીને પિતે દીક્ષા લેવા માંગે છે એની જાણ કરે છે. મુનિશ્રી પણ આ મુમુક્ષુની તીવ્ર ઝંખના જોઈ ખૂશ થાય છે. રામકુમારનું જીવન અને ધ્યાન જાણી મુનિશ્રીને પિતાને ભૂતકાળ યાદ આવે છે. આથી પિતાને આ એક સમહૃદયી શિષ્ય મળ્યાથી તે આનંદ અનુભવે છે, અને તેને દીક્ષા આપી પિતાને “ગઠદ્ધિમુનિ બનાવે છે. કહેવાય છે કે માનવી મરે છે, પણ એનાં કાર્ય તે સદાય જીવે છે. અને ક્યારેક માનવી એવાં કાર્ય કરી જાય છે કે એ કાર્ય યાદ કરતાં જ એ માનવીનું નામ પણ સાંભરી આવે છે. મુનિશ્રી આજ તે આપણું વચ્ચે નથી, પરંતુ જ્યારે જ્યારે એ ધનવસહિ–જયતળેટીની ટૂંક જોઈએ છીએ ત્યારે ત્યારે એ પુણ્યાત્મા પુણ્યશ્લોકી સંતની યાદ આવી જાય છે. ત્યારે સહેજે કહેવાઈ જાય છે – અહીં એક એવા પાવન પગલાં થયાં છે કે જેની રજની સુવાસ હજુ પણ હેક્યા કરે છે....” For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ | | | | | શત્રુંજયના ભવ્ય મંદિરો પાલીતાણ ધનવશી ઢકના મૂળ નાયક આદિકવર ભગવાન ગુરુમૂર્તિ ધનસિક, પાલીતાણા (સં. ૧૯૬૯) For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલ અર્ધ શતાબ્દી સ્મારક ગ્ર બુરાનપુર-જૈન દહેરાસર શિલ્પશાસ્ત્ર નિષ્ણાત આચાર્ય શ્રી જયસિંહરિના ઉપદે – વિ. સં. ૧૯૭૬માં તૈયાર થયું. ક ITI III i = ; છે,,eી In 1 yiiiiii શ્રી મેહનલાલજી જૈન જ્ઞાનભંડાર તથા-શ્રીપ્રતાપ સાર્વજનિક લાયબ્રેરી પોપલી બજાર, ઈન્દોર, (મ. પ્ર.) For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ યોગી અને યુગ === [ ૧૫ ] માનવી ધારે છે કઇક અને થાય છે કંઇક. ખરેખર દેવની આ રચના અકળ જ રહી છે. મુનિશ્રીએ મુંબઈ પહોંચવુ છે એમ ‘મનમાં ધારી મુંબઈ તરફ વિહાર કર્યાં, પરંતુ વચમાં સુરત આવતાં ત્યાં જ રોકાઇ જવુ પડયું. મુનિશ્રી સુરતના સંઘને અવગણી ન શકા. અને સ. ૧૯૫૦નું ચામાસું તેમણે સુરતમાં જ કર્યું. સુરત હવે તેમના માટે અજાણ્યુ ન હતું. સુરતને પણ મુનિશ્રીનેા કંઇ નવીન પરિચય ન હતા. અને એકબીજાને સારી રીતે જાણતા થઇ ગયા હતા. મુનિશ્રીએ સુરતમાં જોયું કે કેળવણીના પ્રચાર અહીં અહુજ સામાન્ય છે. તેમાં સ્ત્રીકેળવણી તરફ તે સુરતના જૈનોએ ઉપેક્ષા જ બતાવી હતી. સ્ત્રીઓને માત્ર અક્ષરજ્ઞાન આપવામાં આવતું. તેમનું વિશેષ મહત્ત્વ કંઇ જ ન હતું. ઘર પૂરતી જ તેમની જિંદગી હતી. તેમાંય સાધારણ-મધ્યમ વર્ગના કુટુંબની એનેાની હાલત તે ખૂબ જ ચિંતાજનક હતી. મુનિશ્રી ઈચ્છતા હતા કે જૈન એને સસ્કારી માતાએ બને. આ માટે તેમણે આધ્યાત્મિક કેળવણીની જરૂર જોઇ. આમ મુનિશ્રી યુગના એંધાણ વર્તી રહ્યા હતા. સમય જે તેજ ગતિથી આવી રહ્યો હતેા, તેને તે પગરવ સાંભળી રહ્યા હતા. પણ એ સાંભળીને બેસી જ ન રહ્યા. એ દિશામાં તેમણે સક્રિય કાર્ય પણ શરૂ કરી દીધું'. વ્યાખ્યાનની પાટ પરથી સ્રીકેળવણીની તેમણે વાતે શરૂ કરી અને એ માટે એક કન્યાશાળા ઊભી કરવાની જરૂર છે, તે વાત પર ભાર મૂકયા. કામ તેા નવું હતું. દિશા પણ નવી નવી જ હતી. આવતા જમાનાની તે હજુ એ પા પા પગલી જ હતી. પરંતુ મુનિશ્રીનું વચન મિથ્યા જાય તેા એ વચનસિદ્ધ સંત શેના? એમના બેલને-કન્યાશાળાની માંગને સુરતના શેઠશ્રી હીરાચંદ માતીચંદ ઝવેરીએ ઝીલી લીધી. શાળાના મકાન માટે તેમણે રૂપિયા પચ્ચીસ હજારની રકમ દાન કરી અને એ કન્યાશાળા સાથે પેાતાની ધર્મપત્ની સુશ્રાવિકા જયકુંવરબેનનું નામ જોડી દીધું. ઈ.સ. ૧૯૦૭માં ગે।પીપુરા ખાતે “શ્રી જયકુંવર જૈન જ્ઞાન ઉદ્યોગશાળા”ની સ્થાપના કરવામાં આવી. પાયા તે એવા પુણ્યાત્માના હાથે નંખાયા હતા કે આજ તે જ્ઞાન ઉદ્યોગશાળાની નવાપુરા, વડાચૌટા વગેરે સ્થળેાએ જુદી જુદી શાખાએ પણ કામ કરતી બની છે.૧ ૧. આ સંસ્થાને સુવણૅ મહેસવ તા.૩-૧૦-૫૭ ના રાજ સુરતમાં ઉજવવામાં આવ્યા હતા. ૮ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ અર્ધશતાબ્દી ગ્રંથ: પણ મુનિશ્રીએ માત્ર કેળવણીના કાર્યારંભથી જ સંતોષ ન માન્યો. મહારાજશ્રી કંઈ એવા અલ્પસંતેષી ન હતા. તેમણે તે પણ જોયું કે માનવીને સતું ને પૌષ્ટિક ખાવા પણ જોઈએ છે. માનવી જે ભૂખ્યો હશે તે એ ધર્મ બરાબર નહિ કરી શકે. અને તેમની પ્રેરણા થાય ન થાય તે પહેલાં તે એક જૈન ભેજનાલય ઊભું પણ થઈ ગયું. આજે પણ અનેક સાધર્મિક બંધુઓને લાભ આપતું એ ભેજનાલય આપણને મુનિશ્રીની યાદ આપતું ત્યાં સુરતમાં ઊભું છે. આમ યુગપ્રવર્તક પ્રવૃત્તિઓ ચાલતી હતી, ત્યાં ચાતુર્માસ પૂરું થયું. ત્યાં મુંબઈથી શેઠશ્રી દેવકરણ મુળજીભાઈ આદિ ગૃહસ્થ મુંબઈ માટે વિનતિ લઈને આવ્યા, અને સંવત ૧૫૧-૫ર નું ચાતુર્માસ મુંબઈમાં થયું. લાલબાગ ઉપાશ્રયમાં તેઓ સ્થિર થયા અને અત્રે તેમના શુભ અને પવિત્ર સાન્નિધ્યમાં ઉપધાનતપ કરાવવામાં આવ્યા. આ ઉત્સવમાં દાનવીર શ્રી દેવકરણ મુળજી, શ્રી ફકીરચંદ હેમચંદ, શ્રી કસ્તુરચંદ કલ્યાણચંદ આદિ સદ્ગુહસ્થાએ ખૂબ જ ઉત્સાહથી આગેવાની સક્રિય ભાગ લીધો. આ નિમિત્તે ભવ્ય એવી અનેક રચનાઓ કરવામાં આવી. ચાતુર્માસની સતત ઉપદેશધારાથી ત્રણ વ્યક્તિઓના જીવનમાં પરિવર્તન આવ્યું. અને એ ત્રિપુટીએ ચોમાસા પછી મુનિશ્રીને પિતાની સારી જિંદગી સમર્પણ કરી દીધી. ઘણી જ ધામધૂમથી તેમને દીક્ષા મહોત્સવ ઉજવાયે. અને તેમનાં નામ શ્રી જયમુનિજી, શ્રી નયમુનિજી, તથા શ્રી લક્ષ્મીમુનિજી રાખવામાં આવ્યાં. તેમાંના શ્રી જયમુનિજીને તે પાછળથી આચાર્ય પદવી એનાયત કરવામાં આવી હતી. ત્યારે તેઓ શ્રી જયમુનિજી મટી શ્રી જયસિંહસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. એ જ અરસામાં મુનિશ્રીની શુભનિશ્રામાં શ્રી ગોડીજી દહેરાસર અને ગુલાલવાડીના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દહેરાસરમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યું. બહારથી આવનાર જોન ગૃહસ્થાને ઉતરવા માટે મુંબઈ ખાતે કેઈ સ્થલ ન હતું. એને લઈ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી. આ જરૂરિયાતને પહોંચી વળવા મુનિશ્રીએ પ્રેરણા કરી અને સુરત નિવાસી ઝવેરી શ્રી ભાઈચંદ તલકચંદે રૂ. ૭૫૦૦૦) ની બાદશાહી રકમ જેના ધર્મશાળાનું નવું મકાન બંધાવવા માટે શ્રી સંઘને અર્પણ કરી. અને ધાર્મિક વાતાવરણથી મઘમઘતું લાલબાગનું સ્થલ આજે જોઈએ છીએ ત્યારે તે તેને અંધકારભર્યો ભૂતકાળ ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે. મુનિશ્રી માણેક લખે છે કે –“આ વખતે લાલબાગ એક નાની તબેલા સરખી છાપરવાળી જગે હતી.” અને એ જ લાલબાગ ઉપર રૂા. નવ હજારનું દેવું હતું. ૧. તેઓ શિલ્પશાસ્ત્રના સમર્થ વિદ્વાન હતા. અને શિરપુર (ખાનદેશ) બુરાનપુર (મ.પ્ર.) આદિ સ્થલે તેમના ઉપદેશથી અને પિતાની દેખરેખ નીચે દહેરાસરો તૈયાર થયાં છે. મલાડ (મુંબઈ)-જગવલ્લભ પાર્શ્વનાથ દહેરાસરની પ્રતિષ્ઠા પણ સં. ૧૯૭૯માં તેમણે કરાવી છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેાહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકશ્ર ધ મુનિ મારાજ શ્રી મોહનલાલજી જિન નૅશ્ન પાદશાળા પર સેન્ટ્રલ લાપબ્રેરી LLLLL શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરી, માધવબાગ-ભૂલેશ્વર, મુંબઈ. (સ્થાપના ઈ. સ. ૧૯૧૦) ՍՈՐԸԸ શ્રી બાબુ પનાલાલ પુરણદ જૈન હાઈસ્કુલ, ( તોબાકાટા, મુબઈ ) Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અધશતાબ્દી સ્મારકમ શેઠ ગોકળભાઈ મૂળચંદ જૈન હોટેલ, એરફનસ્ટન રોડ IIIIII નું છે રી ને ; - માં છે લા માં 1 ખ ક ા પ ૫ N. - મું - ' મ ૧ ક શ્રી ઝવેરી નગીનભાઈ ઘેલાભાઈ જૈન હાઈસ્કૂલ, સુરત : સ્થાપના સને ૧૯૨૬ (સ્થાપના મુનિશ્રી માણેક મુનિના ઉપદેશથી) For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ યોગી અને યુગ સં. ૧૯૪૭ માં આપણું ચરિત્રનાયકના અહિં પ્રથમ પુનિત ચરણ પડ્યા અને તે પછી મુંબઈએ તેની ધાર્મિકતામાં કદીયે ઓટ આવતી નથી જોઈ. સં. ૧૫૧-પર ની સાલ તે તેનાં અનેક ધર્મકાર્યોથી અમર બની ગઈ. લાલબાગ ઉપાશ્રયની ખખડી ગયેલી ઈમારત પુનઃ નવજીવન માંગતી હતી. આ અંગે ચરિત્રનાયક મુનિશ્રીને ઉપદેશ થતાં મુર્શિદાબાદનિવાસી રાયબહાદૂર શ્રી બુદ્ધિસિંહજી દુધેડિયા તરફથી રૂા. ૨૦,૦૦૦) ના ખર્ચે લાલબાગ ઉપાશ્રયને જીર્ણોદ્ધાર થયો અને તેનું રૂા. ૯૦૦૦)નું દેવું પણ ભરપાઈ કરવામાં આવ્યું. ધર્મશાળા થઈ, ઉપાશ્રય થયે. પણ હજી એક વસ્તુ ખૂટતી હતી. ભૂલેશ્વરના એટલા વિસ્તૃત એરિયામાં નજીકમાં કઈ દહેરાસર નહિ. મુનિશ્રીને આદેશ શું? ભાવના થઈ કે કાર્ય થયું જ સમજે. અને એ જ લાલબાગ ઉપાશ્રયના નીચેના ભાગમાં એક ભવ્ય ગૃહજિનાલય તૈયાર થયું. આજે તે લાલબાગ પાસે બે-બે જિનમંદિરે છે, ઉપાશ્રય છે, ધર્મશાળા છે, લાઈબ્રેરી છે. આમ બધું જ છે, બધી રીતે સમૃદ્ધ છે, અને થતું જાય છે. ધર્મકાર્યો ત્યારે એટલાં બધાં ને એવી શાનદાર રીતે થતાં હતાં કે મુંબઈ માટેના જુના ખ્યાલે હવે જુના થવા લાગ્યા. મુનિશ્રીએ પણ પિતાના અણીશુદ્ધ, વિશુદ્ધ ચારિત્ર્યથી સાબિત કરી બતાવ્યું કે ના, મુંબઈમાં ધર્મ રસાતળ નથી જતે, સાધુતા ત્યાં નષ્ટભ્રષ્ટ નથી થતી. ખરેખર, મુનિશ્રીના પાવન પગલાં મુંબઈમાં થયાં ને મુંબઈના ભાગ્ય ઉઘડી ગયાં. સં. ૧૯૪૭ માં મુંબઈનાં દ્વાર ખૂલ્યાં તે ખૂલ્યાં. અને આજે તે અનેક મુનિપુંગવે મુંબઈ પધારી ધર્મ–ઉઘાત કરી રહ્યા છે. તેનું શ્રેય આમ એ ચરિત્રનાયકના ફાળે જ જાય છે. સાચે જ સંતનો એક જ સ્પર્શ શલ્યાને અહલ્યા બનાવી દે છે. પારસને થોડોક જ સંસર્ગ પિલાદને સુવર્ણમાં ફેરવી દે છે. મુંબઈ પણ એક વખતનું શલ્ય જ હતું ને ? સંત મુનિ મેહનને પાદ–સ્પર્શ થયે ને એ જ મુંબઈ અલબેલી મટી ધર્મનગરી બની ગઈ... ૧. ગતવર્ષમાં પૂ. આ. ધર્મસૂરિજી મ. ના ઉપદેશથી ધર્મશાળાનું ખાતમૂ દૂત થયું. અને તેની સાથે “ શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી’ નું નવું મકાન પણ તૈયાર થનાર છે. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ સંઘર્ષ અને સમાધાભ [ ૧૬ ] આજથી લગભગ અરધા સૈકા ઉપર મુંબઇનું લેાકમાનસ આજના જેવું ઉદાર ને વિશાળ ન હતું. ત્યારે તે મુંબઇ વિચારોમાં ઘણું જ પછાત હતું. આજના પ્રગતિવાદી વિચારો ને આચારા તે હજી ત્યારે નહિંવત્ હતા. તેમાંય જૈનત્વ વિષે તે મુંબઇને ઘણા જ ઉંધા ને ખાટા ખ્યાલ હતા. જૈનેતા જૈનોને જનુસ કે જન્નસના વારસદાર માનતા હતા. જૈનોની મહાન ને પવિત્ર એવી તીભૂમિ પાલીતાણાને તેઓ પેલેસ્ટાઇન સમજતા હતા. કોઇ વળી જૈનધર્મને બૌદ્ધધર્મની જ શાખા સમજતું હતું. આમ અનેક ભ્રામક અને જુઠ્ઠી માન્યતાએ જૈનેતરોમાં ફેલાયેલી હતી, આ અંગે વ્યવસ્થિત પ્રચારકાની જરૂરીયાત સૌને સમજાતી હતી, છતાંય તે અંગે કશું નહેાતું થતું. સન ૧૮૮૩ માં ચિકાગા ( અમેરિકા ) વિશ્વધર્મ પરિષદ Parliament of Religious આકાર લઇ રહી હતી. દુનિયાના દરેક ધર્મના અગ્રણીઓ ત્યાં ભેગા મળવાના હતા. અને પેાતાના ધર્મની વાત કરવાના હતા. ભારતમાંથી તે માટે વેદાંત ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામિ વિવેકાનંદ ગયા હતા. જૈનધર્મને પણ તે પરિષદમાં ભાગ લેવા આમત્રણ મળ્યું હતું, અને એ પરિષદના કાર્યવાહકોએ પૂ. આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ પર પત્ર પણ લખ્યા હતા. આચાર્યશ્રીએ તેના પર ખૂબ જ ગંભીર ને પુખ્ત વિચાર કર્યો અને તેમ કરવું ઘણું જરૂરી પણ હતું. કારણુ સન ૧૮૫૭ ની સ્વાતંત્ર્ય ક્રાંતિ પછી ભારતીય રાજપદ્ધતિ પટ્ટો લઇ રહી હતી, અને તેને લઇને ધર્મ, શિક્ષણ, સાહિત્ય, વ્યાપાર, ઉદ્યોગ જેવાં અનેક ક્ષેત્રમાં પરિવર્તન થઇ રહ્યું હતું. આચાર્યશ્રીએ જમાનાની હાકલ ઝીલી લીધી, અને પરિષદમાં ભાગ લેવા માટે શ્રી વીરચંદ રાઘવજી ગાંધી (ખાર–એટ–લા ) ને જૈનધર્મના પ્રતિનિધિ તરીકે માકલી આપ્યા. અને શ્રી ગાંધીએ ત્યાં એટલું સુંદર કામ કરી બતાવ્યું કે પશ્ચિમના લોકોની આંખ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ સઘર્ષ અને સમાધાન ૧ ખુલી ગઇ, તેને તે પછી ભૂલ સમજાઇ ગઇ કે જૈનધમ એ કોઇપણ ધર્મની શાખા નથી. એ એક સ્વતંત્ર જ ધર્મ છે, અને એનું તત્ત્વજ્ઞાન ઘણું સૂક્ષ્મ છે. પશ્ચિમમાં જૈનધર્મને જન્મ આપી શ્રી ગાંધી મુંબઈ પાછા ફર્યા, ખરેખર તેએ એક મહાન ને ઉદાત્ત કાર્ય કરીને પાછા આવ્યા હતા. આ માટે તે જરૂર સન્માનને ચાગ્ય હેતા. પરંતુ મુંબઇના સંઘે તેમને સત્કારવાને બદલે ઉપેક્ષા કરી, તેમના એ કાર્યને નિંદી નાંખ્યું. અરે ! તેટલાથી જ પરિતૃપ્ત ન ખનતાં તેમને સમાજમાંથી હાંકી કાઢવાની વાત કરી. સંઘ આવું કરે તે સ્વાભાવિક હતું. કારણ સંઘ હજી રૂઢિના પૂજારી હતા, તેને તે ભક્ત હતા, તેની દૃઢ માન્યતા હતી કે ધર્મકાર્ય માટે પરદેશ ને તે ય પશ્ચિમના દેશેામાં તે જવાય જ નહિ. વેપાર, કે શિક્ષણ જેવા કાર્ય માટે ત્યાં જાય એ વાત અલગ છે. અને કદાચ એ હજી ક્ષમ્ય છે. વળી આ માન્યતાને ગ્રંથેાના ટેકા પણ મળતા હતા, ગ્રંથા કહેતાઃ“ દ્વિજસ્થાૌ તુ નૌચાતુઃ શોષિતસ્યાવ્યઽસમઃ । ”—કોઇપણ સંજોગેામાં કરેલું સમુદ્ર-ભ્રમણ્ અસ્પૃશ્ય છે, ત્યાજ્ય છે. જળમાર્ગે ગયેલા ગમે તેટલા વિશુદ્ધ બની આવે તે પણ તે મિલન જ છે, ગંદો છે. એવા ભ્રષ્ટ માણસને તે સમાજમાં બેસાડાય જ નહિ. અને તેમાંય શ્રી ગાંધી તેા ધર્મ માટે સમુદ્ર-ભ્રમણ કરી આવ્યા હતા ! એમને તે સમાજમાં લેવાય જ કેમ ? અને રૂઢિચુસ્ત લેાકેાએ એ માટે પેાતાનાથી થાય તેટલા વિરાધ કર્યા. એકાદ ઠેકાણે તેમને સત્કારવા સભા ભરવામાં આવી. ત્યાં પણ જઇ તેમણે ધાંધલ મચાવ્યું, ખુરશીએ ઊછાળી, મોટા અવાજ કર્યા અને ‘ ગાંધીને સંઘ બહાર મૂકે ’ એવાં સૂત્રો પોકાર્યાં. એ સાથે સાથે તેમણે શ્રી ગાંધીની અહિષ્કાર પત્રિકા બહાર પાડી. પત્રિકા આ પ્રમાણે હતી. જાહેર ખબર સર્વે ધર્માભિલાષી જૈનોને વિનયપૂર્વક સૂચવવામાં આવે છે કે અમેરિકા ખંડ મધ્યે ચિકાગેાની પરિષદમાં સ`ઘના નામથી જૈન એસેાશીએશને પ્રતિનિધિએ મેાકલવા વિષે જૈનૌની સમતિ લીધા વિના ઠરાવ્યું છે. તેના વિરુદ્ધમાં જાણવા જેવી ખાખતા હાલમાં બહાર આવી છે અને તેથી ઘણા લેાકેા નાખૂશ છે. આ વાત હવે એટલી બધી પ્રસિદ્ધ છે કે તેનું વધારે વિવેચન કરવા હવે દરકાર રહેતી નથી. અને અમે આ નીચે સહી કરનારાએ ખુલ્લી રીતે જણાવીએ છીએ કે જે બે પ્રતિનિધિએ ચિકાગે મેકલવાનું ઠરાવ્યું છે તે અમેને તદ્ન પસંદ નથી. તેથી અમે તેને રદ કરીએ છીએ, અને એ બાબતમાં અમારા જૈની લેાકેાની સમતિ નથી.” મુંબઇ, તા. ૯ મી જુલાઇ ૧૮૯૩ આ પત્રિકાથી તે વાતાવરણુ ખૂબ જ તંગ બન્યું. શ્રી ગાંધીની તરફેણ કરનાર વગ નાના હતા, જ્યારે તેમના વિરોધીવગ તે ઘણા જ મેાટા હતા. છતાંય બંનેયે સામને ૧. આ પત્રિકા નિચે ૧૩૭ સહીએ કરવામાં આવી હતી તે નીચે લખ્યું હતું કે વધારે લંબાણુ થઇ જવાથી માત્ર જુજ જ સહીએ છપાવી છે. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી માહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ: કર્યાં. એથી તે તંગદીલી ખૂબ જ વધી જવા પામી. હવા એટલી બધી કલુષિત બની ગઈ કે પ્રસંગને જતા કરવામાં શાણપણ જણાતું હતું. છેવટ સથે અખાલા, પૂર્વ શ્રી આત્મારામજી મહારાજને આ બધી વાતથી વાકેફ કરતા પત્ર લખ્યા અને આ અંગે શું કરવું તેનું માદન માંગ્યું. શ્રી આત્મારામજી મહારાજે તુરત જ વળતા જવાબ આપ્યા, અને જણાવ્યું કે—“ શ્રી સંઘની આજ્ઞાથી શ્રી ગાંધી શત્રુજય તીર્થની યાત્રા કરી લે.” આ ઉપરાંત વધુ મા દર્શન માટે તેમણે લખ્યું:— विशेषतः बम्बओमें मुनिराज श्री मोहनलालजी बिराजमान है. वे भी भवभीरु और श्री जिनाज्ञा के भंग से डरनेवाले है इस वास्ते उनकी संमति लेनी चाहिये और कोइ अन्य गीतासे पूछ लेना. अब में बहुत नम्रता से श्री संघ से विनति करता हूं कि जो कुछ जिनाज्ञा विरुद्ध अयोग्य लखाण करा होवे सो सर्वश्री संघ मुजको माफ करें. इतिश्री कल्याण होवे सकल संघको. મુનિશ્રી તે। આ જાણી દ્વિધામાં પડી ગયા. પૂ॰ આત્મારામજી મહારાજે તેમને માદન આપવા જણાવ્યું હતું. અને પોતે તે આ પ્રસંગમાં માધ્યસ્થ ભાવ રાખતા હતા. વળી શ્રી ગાંધી મુનિશ્રીના વ્યક્તિત્વથી પ્રભાવિત અનેલા હતા, અને અવરનવર તેમની સાથે જ્ઞાનચર્ચા પણ ગેાઠવતા હતા. જ્યારે શ્રી સંઘ તે શ્રી ગાંધી ો ઉપાશ્રયમાં પગ મૂકે તે તેમને કેાના બારણાં બતાવવા સુધી ઉકળેલા હતા. સંધ કાઇ પણ હિસાબે શ્રી ગાંધીને સ્વીકાર કરવા તૈયાર ન હતા. દઃ વલ્લભવિજય. સહી. આત્મારામજી મહારાજ મુનિશ્રીએ સમયની નાડ પારખી લીધી. સમાજના રાષનું માપ પણ તેમણે કાઢી લીધું. અને સમયને અન્નબ ભરી ખાનગીમાં શ્રી ગાંધીને કહેવડાવી દીધું કે “હમણાં અત્રે આવવું હિતાવહ નથી, કાળક્ષેપ કરવા.” "" એક બાજુ ખાનગીમાં સદેશેા મેકલ્યા ને જાહેર વ્યાખ્યાનમાં ખૂબ જ તટસ્થતા જાળવીને સમય એળખા વિષય પર સતત ઉપદેશધારા વહાવી. ઉત્સર્ગ ને અપવાદની તર્કબદ્ધ છણાવટ કરી. રાગ-દ્વેષના પ્રસંગેાથી દૂર રહેવાની વાતા સમજાવી. સમય સરતા ગયા. કાળના થર જામતા ગયા. વિરાધને ઉઠેલ વટાળ પણ ધીમે ધીમે શમતા ગયા. કલુષિત હવા ધીરે ધીરે સ્વચ્છ બનતી ગઈ. અને એક દિવસ એવે આવીને ઊભે। રહ્યો કે જાણે કશું જ બન્યું નથી. એ પ્રકરણ તે મધરાતનું એક ભયાનક સ્વપ્નું જ બની ગયું !! ૧. ‘‘આચાર્યાં શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ” ના પૃ. ૩૬ થી ૪૦ પર આ પત્ર આખા પ્રગટ થયા છે. અમે તેમાંથી આપણા ચરિત્રનાયકના સંબંધની જ વિગત લીધી છે. જિજ્ઞાસુઓએ તે પત્ર તે ગ્રંથમાંથી વાંચી લેવા. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ એ પરવાર્ય - [ ૧૭ ] - બઈ તે હજુ ધર્મપ્રચારના શ્રી ગણેશ કરતું હતું, ત્યારે રાજનગર કે અમદાવાદ તે જૈનધર્મનું મુખ્ય કેન્દ્ર બની ચૂક્યું હતું. જેનધર્મની પ્રવૃત્તિ અને પર્વોથી એ ધમધમી રહ્યું હતું, અને અમદાવાદનું આંગણું તે અનેક સમર્થ ને પ્રતિભાવંત શ્રમણ ભગવંતે એ પાવન કર્યું હતું. અનેક સંપ્રદાયના શ્રમણે ત્યાં આવતા અને જ્ઞાનધારા વહેવડાવતા. અમદાવાદના શ્રાવકોએ મુનિશ્રીની ખ્યાતિ સાંભળી. મુંબઈમાં તેમણે આણેલી ધર્મજાગૃતિની વાત સાંભળી, તેમના ત્યાંનાં કાર્યો અને તેમની ચારિત્ર્યસુવાસ જાણી. પછી અમદાવાદને સંઘ બેસી રહે તે એ અમદાવાદને સંઘ શેને ? અને એ વિચાર ઘોળાતા હતા તે પહેલાં તે ત્યાંના સંઘના અગ્રીમે સર્વશ્રી લાલભાઈ દલપતભાઈ, શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ, શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ વગેરે મુંબઈ આવી પહોંચ્યા. ' સૌએ મુનિશ્રીને વંદના કરી, અને સુખશાતા પૂછી. સાહેબ ! આપ તે જાણે અમારા અમદાવાદને સાવ ભૂલી ગયા લાગે છે ?કે કે વાતની શરૂઆત કરી. ના, હનુ ના. એ ધર્મનગરીને તે કેન્ટી રીતે ભૂલી જવાય ? જ્યાં કુ રંધર આચાર્ય ભગવંતે વિરાજતા હોય અને જે ધરતીએ શ્રી શાંતિદાસ, શ્રી પ્રેમાભાઈ જેવા તેજસ્વી અને અણમોલ એવા શ્રાદ્ધ શ્રાવકરને આપ્યાં હોય, એ ધરતીને ક્યો માનવી ભૂલી શકે? ખરેખર, મહાનુભાવો ! ત્યાંને ભૂતકાળ તે ખૂબ જ ગૌરવવંતે છે.” પણ સાહેબ! એ ભૂતકાળને ઘડનાર તે વર્તમાનકાળ જ છે ને? અમદાવાદની ભાવિ આબાદી અને સમૃદ્ધિ આપ જેવા નિઃસ્પૃહી, ત્યાગી સાધુ ભગવંતે પર તે સલામત છે...” | મુનિશ્રી શ્રાવકોને ભાવ કળી ગયા. એથી તુરત જ તેમણે સીધે જ સવાલ હસતાં હસતાં કરી નાંખ્યા – For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ અર્ધશતાબ્દી ગ્રંથ: “એટલે એમ કહે કે તમે અમદાવાદ આવવાની વિનતિ કરવા આવ્યા છે, કેમ ખરું ને?” જી હા, સાહેબ ! અમે આપને અમદાવાદ પધારવાની વિનતિ કરવા જ ખાસ આવ્યા છીએ, અને અમને શ્રદ્ધા છે કે આપ અમને નિરાશ નહિ જ કરે.” મુનિશ્રી શું બેલે? ત્યાં તો ડી જ વારમાં “મુનિ મોહનલાલજી મહારાજની જય” બધા બોલી ઊઠ્યા. સંવત ૧૯૦૫ નું ચાતુર્માસ અમદાવાદ થયું. ત્યારે મુનિશ્રી સાથે સત્તર ઠાણ હતા. તેમનું જ્યારે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે એ તો ઠાઠ ને દમામ રાખવામાં આવ્યા હતા કે જોનારને સહેજે મુંબઈમાં થયેલ સ્વાગતની સરખામણી કરવાનું દિલ થઈ આવે! અમદાવાદ પહેલેથી શ્રમણોનું પૂજારી છે. શ્રમણ પ્રત્યે તેમને ખૂબ જ ભક્તિભાવ રહ્યો છે. અને શ્રમણોના કામ માટે તે સદાય ઉત્સાહી રહ્યું છે. આથી જ તે અનેક શ્રમણ ભગવંતે અહીં જ્ઞાન સાધના માટે, તપસાધના માટે, ધર્મકાર્યો માટે અહીં આવીને ચાતુર્માસ કરે છે. અને અહીંથી જે મેળવે છે, જેટલું પામે છે, તેને બેવડો બદલે વાળી આપે છે. અનેક મુનિ–મહારાજે અહીં પંન્યાસ બન્યા છે, ઘણા પંન્યાસજી મહારાજે ઉપાધ્યાય થયા છે, અને અમદાવાદે ઘણાની આચાર્ય પદવીઓ એનાયત થતી જોઈ છે. મુનિશ્રી ઘણા વખતથી વિચારતા હતા કે શ્રી જશમુનિજી ને શ્રી હર્ષમુનિજી ગદ્વહન માટે યોગ્ય થયા છે અને તેમને તે કરાવવા જોઈએ. પણ ક્યાંય સુમેળ જામતું ન હતું, અને બધી બાજુને વિચાર કરતાં એ વિચાર અમલમાં આવતા જ ન હતે. અહીં તેમણે જોયું કે સાધન છે, સગવડ છે, સમય છે, સાથ પણ છે. આથી એ વિચારને તેમણે અહીં મૂર્ત સ્વરૂપ આપ્યું. પૂ. પં. શ્રી આનંદવિજયજીની શુભનિશ્રામાં એ બે શિષ્યને મૂક્યા, અને ગદ્વહન કરાવ્યાં. આ પૂ. પં. શ્રી આનંદવિજયજી મહારાજ પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય હતા, તેમણે મન મૂકીને તેમને તે ચેગ કરાવવા શરૂ પણ કર્યા. શિષ્યને આમ પ્રગતિનું એક સંપાન વધુ ચડાવ્યા. તે જ અરસામાં બીજી પણ એક યાદગાર ઘટના બની. પૂ. રવિસાગરજી મહારાજના સમુદાયના પૂ. સાધ્વીજી મહારાજ શ્રી શિવશ્રીજી મુનિશ્રીના સમુદાયમાં આવવા ઈચ્છતા હતા. મુનિશ્રીની આજ્ઞામાં તેમને રહેવું હતું. મુનિશ્રીએ આ બાબતને ગંભીર વિચાર કર્યો. શા માટે ફેરફાર કરવા માંગે છે એની સઘળી જાણ પણ કરી. પરંતુ એવું કંઈ જ અઘટિત ન હતું. માત્ર તેમની પ્રતિભાથી અંજાઈને જ તે તેમની આજ્ઞામાં આવવા માંગતા હતા. મુનિશ્રીએ તેમને પોતાના સમુદાયમાં લઈ લીધા. આમ અમદાવાદમાં મુનિશ્રીના સાથ્વી પરિવારની ગંગોત્રી શરૂ થઈ. આ ઉપરાંત શેઠશ્રી લાલભાઈ દલપતભાઈના માતુશ્રી ગંગાબાઈએ મુનિશ્રી પાસે શ્રાવિકા– ધર્મના બારવ્રતનાં પચ્ચકખાણ લીધાં. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય હજુ પરવાર્ય નથી આમ શાસનપ્રભાવનાનાં અનેક કાર્ય થતાં થતાંમાં તે ચાતુર્માસ પૂરું થઈ ગયું. અને અમદાવાદમાં પોતાની પવિત્ર સુવાસ મૂકી તેઓ એક શુભ ચોઘડીયે વિહાર કરી ગયા. અમદાવાદથી ઘેડે દૂર ભોંયણી એ જૈનોનું પ્રાચીન તીર્થ છે. દર વરસે હજારે યાત્રાજુઓ ત્યાં આવી ભગવાન મલ્લિનાથના દર્શન કરી પોતાના આત્માને પાવન કરે છે. અમદાવાદ સુધી તે મુનિશ્રી આવી ગયા હતા. હવે ભોંયણીની યાત્રા ન કરે તે તળાવે આવીને તરસ્યા જવા જેવું થાય. મુનિશ્રી તે પ્રભુપ્રેમના તૃષિત હતા. એ એવું શા માટે કરે ? અને તેઓ પરિવાર સહ પેથાપુર, રાંધેજા, કડી વગેરે થઈ ભેંયણ પધાર્યા. પ્રભુના દર્શન કર્યા ને પાવન બન્યા. ત્યાં તેમને સમાચાર મળ્યાં કે પૂજ્યશ્રી રવિસાગરજી મહારાજ મહેસાણામાં બિરાજે છે. આ સમાચાર સાંભળી મુનિશ્રીને ગુણાનુરાગ ઉછળી આવ્યું. તેમનું હૈયું એ પુણ્ય વિભૂતિને મળવા અધીર બની ઊઠયું. અને ત્યાંથી વિહાર કરી તેઓ સૌ મહેસાણા આવી પહોંચ્યા. પૂ. રવિસાગરજી મહારાજનું નામ ગુજરાતમાં ત્યારે દરેકની જીભે લેવાતું હતું. અણિશુદ્ધ ક્રિયા અને વિશુદ્ધ તેમજ ઉત્કટ ચારિત્ર્યપાલન માટે સૌ તેમની એકજીભે પ્રશંસા કરતું હતું. તે સમયના શ્રમણવર્ગમાં તેમનું એક આગવું વ્યક્તિત્વ હતું. એક અનોખી જ પ્રતિભા તેમની હતી. આ બે પરમ વિભૂતિઓના મિલનની નોંધ લખતાં કર્મગી, અધ્યાત્મજ્ઞાન દિવાકર શ્રીમદ્ આચાર્ય દેવેશ શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ લખે છે કે –“પૂ. મેહનલાલજી મહારાજની સંગતિ મને સં. ૧૯૫૭ ની સાલમાં સુરતમાં થઈ હતી. તેમના સંબંધમાં આવતાં તેમનાં ઉત્તમ ગુણએ પૂજ્યતાને ખ્યાલ કરાવ્યું હતું. આ મહાત્મા અમારા ગુરુના ગુરુશ્રી મહારાજનાં દર્શન કરવા મહેસાણા પધાર્યા હતા, અને દર્શન કરી પરમ આનંદ પામ્યા હતા. અને તેઓશ્રી કહેતા હતા કે મહામુનિરાજશ્રી રવિસાગરજી જેવા કેઈ હાલના કાળમાં ચારિત્રક્રિયા પાળવામાં ઉત્તમ નથી.” સુરતના સમાગમમાં પણ તેઓશ્રીએ પરમગુરુશ્રી રવિસાગરજી મહારાજની ઘણી પ્રશંસા કરી હતી. ” આ પ્રસંગની અહીં નેંધ લઈએ છીએ અને શ્રીમદ્ બુદ્ધિસાગરજીનું નામ લીધું છે ત્યારે તેમની સાથે સંકળાયેલો અગાઉનો એક પ્રસંગ પણ યાદ આવી જાય છે. સંવત ૧૯૫૭ નું એ વરસ હતું. આપણું ચરિત્રનાયક મુનિશ્રી ત્યારે સુરતમાં હતા, તે જ વરસમાં અને તે જ સુરતમાં ત્યારે શ્રી સુખસાગરજી મહારાજ સાહેબ તેમના શિષ્ય પરિવાર સાથે શ્રી નગીનચંદ મેળાપચંદની વાડીએ હતા. અહીં જ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજને આપણું ચરિત્રનાયકનો પ્રથમ પરિચય થયેલો. ત્યારે તેઓ આચાર્ય ન હતા. મુનિરાજશ્રી બુદ્ધિસાગરજી જ હતા. પ્રથમ જ પરિચયે તેઓ મુનિશ્રીની મોહક ને સૌમ્ય પ્રતિભાથી પ્રભાવિત બન્યા. તેમની નિઃસ્પૃહી દશા જોઈ તેમને તેમના તરફ આકર્ષણ થયું, આકર્ષણમાંથી પ્રેમ ૧ પૂ. શ્રી ચરિત્રનાયકના દેડેત્સર્ગ પ્રસંગે “જૈન” સાપ્તાહિક પિતાના તા. ૩-૮-૧૯૦૭ ના અંકમાં તેમને આપેલી શ્રદ્ધાંજલિમાંથી સાભાર ઉધૃત. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ અર્ધ શતાબ્દી ગ્રંથ:જ, અને પ્રેમમાંથી મુલાકાતે શરૂ થઈ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ અવરનવર મુનિશ્રી પાસે આવવા લાગ્યા. તેમની સાથે જ્ઞાનચર્ચા કરવા લાગ્યા તેમની ભક્તિ અને સેવા પણ કરવા લાગ્યા, તેમજ મુનિશ્રીના અનેકવિધ કાર્યોમાં ભાગ પણ લેવા લાગ્યા. એક સાગરગચ્છના સાધુ આમ એક અન્ય ગચ્છને સાધુના ઉપાશ્રયે અવરનવર જાય, ત્યાં કલાક સુધી બેસે, તેમના કાર્યોમાં ભાગ પણ લે, એ બધું જ બધાં કંઈ થોડું સહન કરી લે? કારણ માનવીના મન કંઈ બધાનાં સરખાં થોડાં હોય છે? સુરતમાં અમુક વર્ગ સંકુચિત માનસવાળો પણ હતું. તે વગને આ બધું ન ગમ્યું. થોડા દિવસ સુધી તે અંદરોઅંદર ચડભડ કર્યા કરી, છેવટે તેની હદ તૂટતાં તેમણે શ્રી બુદ્ધિસાગરજીને પણ વાત કરી અને તેઓ જે કરી રહ્યા છે તે ખોટું કરી રહ્યા છે, તે સમજાવ્યું. પરંતુ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે તેમને જે પ્રેમ અને દલીલથી પિતાના કાર્યની સમજ આપી, તે સાંભળીને તે એ વર્ગ દંગ જ થઈ ગયો. તેમને પોતાની સંકુચિતતાની શરમ આવવા લાગી, તેઓ તેમને નમી પડ્યા. એ પ્રસંગ પછી એક મહત્ત્વની ઘટના બની ગઈ, જે ઘટનાએ બંનેને સંબંધો વચ્ચે સારે એ પ્રકાશ પાડ્યો, અને ભાવિના સંબંધને તેથી મજબૂત પાયો નંખાયે. સુરતમાં ખ્રિસ્તી મિશનરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા. અને આ પ્રચાર . માટે તેઓ પત્રિકાઓ પ્રગટ કરતા હતા, અને ઠેકઠેકાણે પ્રવચન કરતા હતા. મિશનરીઓમાં એક જયમલ પદમીંગ ખ્રિસ્તી પાદરી હતે. આ જયમલ અગાઉ જૈન હતા, જૈનકુળમાં તે જન્મ્ય હતું, જેનતના સારા સંસ્કાર પણ ધરાવતું હતું. પાછળથી તેણે દીક્ષા પણ લીધી હતી, અને આપણું ચરિત્રનાયકને તે શિષ્ય બન્યું હતું. ઘણું સમય સુધી તે મુનિશ્રી સાથે રહ્યો. એક દિવસ તે અચાનક દીક્ષા છોડી ચાલ્યા ગયે, ત્યારપછી તે ખ્રિસ્તી મિશનમાં જોડાયે અને ત્યારથી તે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. અહીં સુરતમાં પોતાના એક વખતના ગુરુને જોઈ તે દેશમાં આવી ગયે, અને ખ્રિસ્તીધર્મને પ્રચાર જોરશોરથી કરવા લાગ્યો. પોતાના પ્રવચનમાં એ જૈનધર્મને ઉતારી પાડવા લાગે. “ઈસુ કરતાં મહાવીરનું તત્ત્વજ્ઞાન મેળું છે” એવું પ્રતિપાદન કરવા લાગે. બંને મુનિઓને આથી ઘણું જ દુઃખ થયું. આવી વ્યક્તિઓને તે મૂળમાંથી જ ઉખેડી નાંખવી જોઈએ, અને આ તે ધર્મ સામે પડકાર હતે. ચૂપ કેમ બેસી રહેવાય ? શ્રી બુદ્ધિસાગરજી કાગળ અને કલમ લઈ બેસી ગયા. જયમલના આક્ષેપને સચોટ જવાબ આપતું એક સળંગ પુસ્તક જોતજોતામાં લખી નાંખ્યું, પુસ્તક પૂરું થતાં જ તેથી મૂળ પ્રત તેમણે મુનિશ્રીને વંચાવી, મુનિશ્રી એ પ્રત ધ્યાનપૂર્વક વાંચી ગયા. પ્રતના એક એક શબ્દ અને દલીલ પર તે ખૂશ ખુશ થઈ ગયા. અને વ્યાખ્યાન પાટ પરથી તેમણે શ્રી બુદ્ધિસાગરજી અને તેમના એ પુસ્તકની ભારેભાર અનુમોદના કરી, અને એ પુસ્તક પ્રગટ કરવા માટે સૂચને કરી. આ સૂચના થતાં જ જૈન ફ્રેન્ડલી સોસાયટીએ “જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મને For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય હજુ પરવાર્ય નથી ૬૭ મુકાબલો’ પુસ્તક પ્રગટ કરવાનું કામ ઉપાડી લીધું. સાથે સાથે વ્યાખ્યાન બાદ તેમણે શ્રી નગીનચંદ કપૂરચંદ ઝવેરીને ભલામણ કરી કે–“મુનિરાજશ્રી બુદ્ધિસાગરજીના પંડિતજીને પગાર તેઓ અભ્યાસ કરે ત્યાં સુધી ચાલુ જ રાખવે....” આ પ્રસંગથી તે વિરોધીઓ છક જ થઈ ગયા. બંને વચ્ચે આવો નિર્મમ અને નિર્દોષ નેહસંબંધ જોઈ બધા વિરોધીઓ તે મેંમાં આંગળા જ નાંખી ગયા, આજે પણ આ બે ગો વચ્ચે જે કંઈ સુમેળ ને સંપ છે તે આ પ્રસંગને જ આભારી છે. મુનિશ્રી એ ૧૫૩ નું સુરતનું ચોમાસું પૂરું કરી પાટણ પધાર્યા. સંવત ૧૯૪૧ માં તેઓ પધાર્યા હતા. તે ફરી તેર વરસના ઘણા લાંબા સમય પછી ૧૯૫૪ માં પાટણ આવ્યા અને આ સાલનું ચોમાસું તેમણે અહીં પાટણમાં જ કર્યું. આ ચાતુર્માસ દરમિયાન તેમણે ત્રણ કાર્ય મહત્ત્વનાં કર્યા, અને બીજા ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યાં તે જુદાં..... સૌ પ્રથમ તેમણે પેથાપુરના રહીશ, મુમુક્ષુ શ્રી કેશવલાલને અહીં પાટણમાં દીક્ષા આપી અને તેમનું નામ કલ્યાણમુનિજી રાખ્યું. બીજું કામ તેમણે જ્ઞાનોદ્ધારનું કર્યું. તેમણે કરાવેલું કામ તે યાદગાર રહેશે. પાટણના ગ્રંથભંડારેના સંરક્ષણની તેમણે જરૂરિયાત જોઈ અને આ માટે તેમણે પ્રેરણા કરી. અને આ પ્રેરણાથી તે કાર્ય માટે રૂા. ૨૨૦૦૦) ની રકમ ભેગી થઈ ગઈ. - ત્રીજું કરેલું કાર્ય તે જીર્ણોદ્ધારનું હતું. યુગપ્રધાન આચાર્યશ્રી જિનદત્તસૂરિજી તથા આચાર્ય ભગવંત શ્રી જિનકુશળસૂરિજી મહારાજની ચરણપાદુકાની દહેરી, સમારકામ અને યોગ્ય માવજત માંગતી હતી, તે એવી તો જીર્ણ અને લગભગ ખંડેર જેવી બની ગઈ હતી કે, ત્યાં ખૂબ જ આશાતના થતી હતી. મુનિશ્રીએ આ કાર્યને પણ હાથ પર લીધું. શ્રી પન્નાલાલ પૂરણચંદને આ માટે વાત કરી અને તેમણે તે કાર્ય સહર્ષ વધાવી લીધું. આથી. પીતાંબર તળાવ પરથી તે દહેરી ખસેડીને જોગીવાડાના શામળા પાર્શ્વનાથના બગીચામાં તે બંધાવી અને તેની પુનઃ સ્થાપના કરાવી. એ આજ દાદાવાડીના નામથી ઓળખાય છે. ચોમાસું પૂરું થયા પછી ૧૯૫૫ માં મુનિશ્રીની પુનિત છાયામાં શેઠશ્રી નગીનદાસ સાંકળચંદભાઈએ શ્રી શંખેશ્વર તીર્થને છરી’ પાળતે સંઘ કાઢ્યો. આ સંઘ માગશર વદ દસમના શુભ પ્રયાણ કર્યું. આ સંઘમાં ઘણા ભાવિક યાત્રાળુઓએ ભાગ લીધો હતે. ત્યારપછી તેઓ ચાતુર્માસ માટે સુરત પધાર્યા. આ સાલ તેઓ શ્રી પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં બિરાજ્યા હતા. આ સાલ તેમણે કરાવેલી વિવિધ પ્રતિષ્ઠા માટે યાદ રહેશે. સૌ પ્રથમ તેમણે ગોપીપુરા, મેઈન રોડ પર આવેલાં શ્રી કુંથુનાથજીના દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી. બીજી પ્રતિષ્ઠા એસવાલ મહોલ્લામાં આવેલા શ્રી મનમોહન પાશ્વનાથ જિનાલયની કરાવી. તેમના વરદહસ્તે થયેલું ત્રીજું પ્રતિષ્ઠાન હાથીવાળા જિનમંદિરમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથનું છે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ આ પ્રતિષ્ઠાએ ઉપરાંત તેમણે કતારગામના દહેરાસરના જીર્ણોદ્ધારનું પણ ભવ્ય કાર્ય કર્યું. કતારગામ આમ તે હિંદુઓની તીર્થભૂમિ છે. પરંતુ મુનિશ્રીના હાથે થયેલ જીર્ણોદ્વાર પછી તે જૈનોનું પણ તીર્થધામ બન્યું છે. અહીં પાલીતાણાના ડુંગર પરના દશ તાદૃશ્ય કરવામાં આવ્યાં છે. પાલીતાણાની જેમ જ સામસામા જિનાલયે છે. એક બાજુ શ્રી આદીશ્વરનું દહેરાસર છે, અને તેની જ બરાબર સામે પુંડરીક ગણધરનું દહેરાસર બાંધેલું છે. દાદાના દહેરાસર પાછળ રાયણના પગલાં પણ છે. મેદાનની અનુકૂળતા હોઈ દહેરાસરની બાજુમાં જ એક આલીશાન ધર્મશાળા બાંધવામાં આવી છે. દર વરસે કારતક સુદ પૂનમના રેજ સુરતનો સંઘ અહીં યાત્રાર્થે આવે છે ને તેની વરસગાંઠ નિમિત્ત પ્રતિવર્ષે સાધર્મિક વાત્સલ્ય થાય છે. આ શત્રુંજયાવતાર તીર્થની પ્રતિષ્ઠા સં. ૧૫૫ ના વૈશાખ સુદ તેરસ ને મંગળવારના રેજ મુનિશ્રીના વરદહસ્તે થઈ. શેઠશ્રી નગીનચંદ કપૂરચંદ ઝવેરીએ મૂળનાયકને ગાદી પર બેસાડવાને લાભ લીધો હતો. અને દેરાસરના ગેખમાં સામ સામી બાજુ પ્રભુપ્રતિમાઓની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રતિમાઓ શ્રી ઝવેરી તલકચંદ મેળાપચંદ તથા ઝવેરી મૂળચંદ માણેકચંદે બેસાડી હતી. કહેવાય છે કે આ પ્રસંગે ૧. સુરત-કતારગામના શત્રુંજયાવતાર દહેરાસરની પ્રશસ્તિ – || શ્રી પાર્શ્વનાથાય નમઃ | सूरतवतननिवासी श्रेष्ठोवरो भूषणाऽभिधः पूर्वः । कतारग्रामेऽस्मिन् निर्मापयद् आदिजिनचैत्यम् ॥१॥ તારા રજૂછી..... श्री पुंडरिकचैत्यं व्यरचयत् स्वात्मशुद्ध्यर्थम् ॥२॥ चैत्ययुग्मं तत् समभूत्...कालेन भूयसा जीर्णम् । श्रीमद् मोहनमुनयो विहरन्तः तत्र चाऽऽजग्मुः ॥३॥ नत्वा जिनेन्द्रबिम्ब निरीक्ष्य चैत्यं च जीर्णमिति । स्मृत्वोद्धारफलं ते मनसीत्थं भावयामासुः ॥४॥ ध्यात्वेति सूरते तेऽभ्याजग्मुः सत्कृता श्रावकसंघेन । जीर्णोद्धारार्थ तं संघ प्रबोधयन् बहुधा ॥५॥ तद्बोधी ततश्च संघः सदास्ते चैत्यकार्यप्रगुणः । .......liદ્દા भूतेषुनंदभूमितः [१९५५] वर्षे श्री विक्रमार्कसमये गते । वैशाखे सितपक्षे त्रयोदशी भोमवासरे ॥७॥ तस्यासन्नोपवनेऽस्मिन् प्रतिमाः श्री नाभिनंदनादीनाम् । श्रीमन्मोहनमुनिभिः जयन्तु संस्थापिताः सततम् ।।८।। For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only કતારગામ ( સુરત ) નુ શત્રુજયાવતાર દહેરાસર – પ્રતિષ્ઠા, ( સ’. ૧૯૫૫ ) ht WHIL શ્રી કુંથુનાથજી દહેરાસર સુરત ગોપીપુરા મેઈન રોડ ઉપર ( સ’. ૧૯૫૭ ) શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકત્ર થ Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ મઉપદે સંપી નપાસાદત ગુરુમૂર્તિ – કતારગામ મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાને, કતારગામ દહેરાસર T કર કર જૈન ધર્મશાળા, કતારગામ દહેરાસરને શિલાલેખ, કતારગામ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય હજુ પરવા નથી એકલા દેવદ્રવ્યમાં જ રૂ. ૩૫૦૦૦ ની ઉપજ થવા પામી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ એવી અનેરી શાનથી ઉજવવામાં આવ્યો હતો કે સુરતના ઈતિહાસમાં તે અભૂતપૂર્વ બની ગયે. આ જ પ્રસંગે એક ચમત્કારિક ઘટના બની ગઈ. કેઈ વિદ્વસંતેષીએ ત્યાંના ગોરા કલેકટરને એવી વાત કરી કે આ પ્રસંગમાં માણની ભરચક્ક ભીડ રહે છે. કીડીયારાની જેમ જ માણસે ઉભરાય છે. અને આ દિવસ ધૂમ ગીદ રહે છે. જે તાત્કાલિક કેઈ ગ્ય પગલાં ભરવામાં નહિ આવે તે ડર છે કે કઈ મહારોગ ફાટી પણ નીકળે ! !” કહે છે ને સારા કામમાં સે વિઘન નડે. સંઘને આ વાતની જાણ થઈ. સંઘ તે ચિંતામાં પડી ગયે. હવે શું થશે? શું મહાગ ફાટી નીકળશે? અને એવું જે બને તે ?? કલેકટર આવશે તે? શું આ કાર્ય નિર્વિદને પાર નહિંજ પડે? આ ને આવા અનેક સવાલો સંઘને કેરી ખાવા લાગ્યા. પણ સંતનું પુણ્ય તપતું હતું. મુનિશ્રીનાં નૈષ્ઠિક બ્રહ્મચર્યનું તેજ આવનાર આંધીના ઓળાએને છિન્નભિન્ન કરી રહ્યું હતું. કલેકટર આવ્યું તે ખરે. પણ મુનિશ્રીની પુણ્યપ્રભા જોઈને જ એ તે ઠરી ગયે. ચારિત્ર્યના શીતળ તેજકીરણ વેરતી એ સૌમ્ય મુખમુદ્રા જોઈ એ શું કરવા આવ્યું હતું તે પણ ઘડીભર ભૂલી ગયો. જો કે એ આવ્યું હતું તે બીજા વિચારથી, પરંતુ મુનિશ્રીના મેહક વ્યક્તિત્વથી અંજાઈ જતા એણે કહ્યું – “આવા મહાપુરુષ જ્યાં હેય ત્યાં એવું બને જ નહિ. જાવ, તમે તમારું કામ ચાલુ રાખે ”, સંઘના આનંદને તે આથી પાર ન રહ્યો. બેવડા ઉમંગથી પછીને કાર્યક્રમ પૂરે થયે. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ''''' [ ૧૮ ] સમયની આ વાત છે. ત્યારે પદવી એ ભારે જવાબદારી મનાતી હતી. શ્રમણવર્ગ પોતે જ આ પદવી માટે ઘણો સજાગ રહેતું હતું, તે પદ મેળવવા માટે તે ભારે સાધના કરતે અને જ્યારે તેને ખૂદ લાગતું કે ના, હવે કંઈ વાંધો નથી; પિતે એ પદવીનું ગૌરવ સાચવી અને વધારી શકશે ત્યારે જ તે સંઘની વિનતિ અને આગ્રહને માન આપી એ પદને સ્વીકાર કરતે. આમ થવાથી સંઘ પણ એવા પદવીધારી સાધુઓને ઉંચા આદર અને સન્માનથી સત્કારતો હતું, અને તેમને પડ્યો બેલ એક અવાજે ઝીલતે હતે. સંવત ૧૯૫૬ માં મુનિશ્રી અમદાવાદમાં સ્થિર હતા, ત્યારે શ્રી હર્ષમુનિજીના વડીલ ગુરુબંધુ મુનિરાજ શ્રી જશમુનિજીએ તપાગચ્છની વિમલ શાખાના પંન્યાસ શ્રી દયાવિમલજી મહારાજની પુનિત છાયામાં શ્રી ભગવતીસૂત્રના ગોદ્વહન કર્યા હતાં. આ પ્રસંગ અમદાવાદના સંઘે ઘણું જ ધામધુમથી ઉજવ્યો હતે. આ ઉત્સવમાં શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ, શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ આદિ ગૃહસ્થોએ ખૂબજ સક્રિય રસ લઈ આ ઉત્સવને અનુપમ બનાવ્યું હતું. ત્યાર પછી પંન્યાસપ્રવર શ્રી જશમુનિજી, શ્રી હર્ષમુનિજી સપરિવાર સુરત પધાર્યા, ત્યારે ચરિત્રનાયક સુરતમાં જ બિરાજમાન હતા. અહીં સુરતમાં મુનિશ્રી હર્ષ મુનિજીએ, પં. પ્ર. શ્રી જશમુનિજીના શુભ સાન્નિધ્યમાં શ્રી ભગવતીસૂત્રના યોગોદ્વહન શરુ કર્યા. જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં કેઈપણ શ્રમણ ભગવંતને કઈપણ પદવી એનાયત કરવામાં આવતી ત્યારે ત્યારે ત્યાં ત્યાં ઘણી જ ધામધુમથી કરવામાં આવતી. સંઘજમણો થતાં, અાઈમહોત્સવ થતે, પૂજાએ ભણાવાતી, પ્રભાવનાઓ થતી, આકર્ષક અંગરચનાઓ થતી, સુરતમાં પણ જ્યારે શ્રી સિદ્ધિમુનિજીને પંન્યાસપદવી આપવામાં આવી હતી ત્યારે એ બધું જ કરવામાં આવ્યું હતું. શ્રી હર્ષ મુનિજી હવે પંન્યાસ પદવી માટે યેગ્ય બન્યા હતા. સુરતને સંઘ પણ હવે તેમને પંન્યાસ જેવાને ઉત્સુક હતું, અને પદવી આપવામાં આવે ત્યારે કંઈક ને કંઈક સમા For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ચિરંતન સ્મૃતિ રેહ તે કરે જ જોઈએ. સુરતનો સંઘ પણ એ માટે કંઈક કરવાનો વિચાર કરતું હતું, પરંતુ ત્યાંના સંઘને નવીનતાનો શોખ હતો. આ સમારેહમાં તેમને એક જુદી ભાત પાડવી હતી. માત્ર થોડાક જ દિવસ સમારંભની યાદ રહે તેમાં તેમને સંતોષ ન હતું. તેમને તો ચિરંતન સ્મૃતિ જળવાઈ રહે તેમ કરવું હતું. સુરત સંઘના આગેવાન કાર્યકરે ભેગા થયા. તેમાં સર્વશ્રી ધરમચંદ ઉદયચંદ, તેમના સુપુત્ર શ્રી જીવણચંદ તથા શ્રી લલ્લુભાઈ, શ્રી નગીનચંદ કપૂરચંદ ઝવેરી, શ્રી કુલચંદ કસ્તુરચંદ અને બીજા પણ વિચારણા માટે બેઠા હતા. વાતની શરૂઆત કરતાં શ્રી ધરમચંદભાઈએ કહ્યું –“જુઓ ભાઈઓ ! પ્રાચીન સ્થાપત્યના સંરક્ષણને કાયદે હવે આવી રહ્યો છે. આપણે બધા જે સમયસર નહિ જાગીએ તે કાયદે કહેશે તેમ આપણે કામ કરવું પડશે અને ત્યારે આપણે એટલા મેડા પડયા હોઈશું કે એ કામ આપણને ત્યારે એક વેઠ કરવા જેવું લાગશે. બીજું યુપીઅને માઉન્ટ આબુના દેરાસર ઉપર ગીધનજરે જોઈ રહ્યા છે. આ સાથે એ પણ મારા જાણવામાં આવ્યું છે કે લોર્ડ કર્ઝન પણ એ બેનમૂન કલાત્મક દેરાસરે જોવા માટે આવનાર છે. તે એ બધું બને તે અગાઉ જ એવું કંઈક નક્કર કરીને રાખીએ કે જેથી તેઓને લાગે કે અમે અમારા દેરાસરની સંભાળ રાખી શકીએ છીએ. આ સિવાય આપણું સુરતમાં જ કેટલાક દેરાસરે જીર્ણોદ્ધારની રાહ જતાં બેઠાં છે. મુનિશ્રી મેહનલાલજી મહારાજજીએ પણ મને આ અંગે એક વખત ટકર કરેલી. આઠ વરસ ઉપર તેમણે મને કીધેલું –“ભાઈ ! ધરમચંદ, આ જીણું દેરાસર માટે હવે . કંઈક કરે અને તેમને પડતાં બચાવી લે.” તે મારું તમને સૌને આ નમ્ર સૂચન છે કે “આપણે આ પદવી પ્રદાન સમારંભમાં, પૂજા પ્રભાવના અને રચનાઓ ઉપરાંત એક જીર્ણોદ્ધાર ફંડ કરીએ અને આ સમારેહને ચિરંતન કરીએ”. સૂચન ઘણું જ સમયસરનું હતું. સૌએ તેને સહર્ષ વધાવી લીધું. અને તે જ સમયે શેઠ શ્રી ધરમચંદભાઈએ એ ફંડમાં રૂા. ૨૫૦૦૦)ની રકમ લખાવી દીધી. બધાએ તેમની ઉદારતા અને હોંશ જોઈ એ ફંડ સાથે તેમનું નામ જોડી દીધું. ત્યારથી એ ફંડ “શેઠશ્રી ધરમચંદભાઈ ઉદયચંદ જીર્ણોદ્ધાર ફંડ”ના નામથી ઓળખાય છે. રકમ ભરાતાં તુરત પછી વિધિ કરવામાં આવ્યો. તે ફંડનું એક વ્યવસ્થિત ટ્રસ્ટ કરવામાં આવ્યું. તેના મેનેજીગ ટ્રસ્ટી નીમવામાં આવ્યા. એ જગા પર તેમના જ સુપુત્ર શ્રી જીવણચંદભાઈ (હાલમાં મુનિશ્રી જિનભદ્રવિજયજી મહારાજ)ની નિમણુંક કરવામાં આવી. કાર્ય એવી શુભ પળે શરૂ થયું હતું કે થોડા જ સમયમાં તે ફંડ સવા લાખ રૂપિયા સુધી પહોંચી ગયું. આ સાથે આબુના દેરાસરના જીર્ણોદ્ધાર માટે શ્રી જીવણચંદ તથા લલ્લુભાઈની કંપનીએ રૂા. ૧૫૦૦૦) ની ઉદાર સખાવત કરી. મળેલ વિગતે પ્રમાણે સં. ૧૯૮૨ સુધીમાં આ ફંડમાંથી સુરત અને તેની આસપાસના દેરાસરેના જીર્ણોદ્ધાર માટે રૂા. ૪૦૦૦૦) ની જંગી રકમ ખર્ચવામાં આવી હતી. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ (ર શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : મુનિશ્રીએ આ “શ્રી ધરમચંદ ઉદયચંદ જીર્ણોદ્ધાર ફંડ”ને મંગલ આશીષ આપ્યાં અને જાહેરમાં તેની ભારે અનમેદના પણ કરી. આ ફંડ સુરતમાં થયું, અને તેના ખર્ચનું મંગલાચરણ પણ સુરતમાં જ થયું. સુરતના જીર્ણ થયેલા દેરાસરમાં આ ફંડની મદદ મળવાથી નવી જ ભભક ને ચમક આવી. આ ફંડ તે શ્રી હર્ષમુનિજીની પંન્યાસ પદવી નિમિત્તે થયું હતું. પરંતુ એને સમારેહ મુંબઈમાં ઉજવવામાં આવ્યો. સં. ૧૯૫૮ માં મુનિશ્રી મુંબઈ હતા, અને આ સાલના ચાતુર્માસમાં જ, માધવબાગના વિશાળ ચોગાનમાં અષાઢ સુદ છઠના રોજ શ્રી હર્ષમુનિજી મહારાજને પંન્યાસપદવી આપવામાં આવી. ત્યારપછીને ચાર ચેમાસા ૧૯૬૨ સુધી મુનિશ્રીએ મુંબઈમાં જ ગાળ્યાં. સં. ૧૯૬૦ માં શ્રાવકોની જિજ્ઞાસાને માન્ય રાખી મહારાજશ્રીએ શ્રી ભગવતી સૂત્રનું વાંચન શરૂ કર્યું. આ સૂત્રના દર શતકે શ્રી દેવકરણ મુળજી, શ્રી પ્રેમચંદ રાયચંદ આદિ ગૃહસ્થ સેનાની ગીની મૂકી તેનું પૂજન કરતા હતા. આ ત્રણ વરસના સમયમાં મુનિશ્રીએ સાત મુમુક્ષુઓને દીક્ષા આપી. આ જ સાલમાં (૧૯૬૦) એક ચમત્કારિક પ્રતિષ્ઠા થવા પામી. બાબુ અમીચંદ પન્નાલાલ, વાલકેશ્વર ઉપર જિનમંદિર બંધાવી રહ્યા હતા. દેરાસર તયાર થઈ ગયું હતું. અને મૂળનાયક ક્યા ભગવાનને પધરાવવા તેની શેઠશ્રી તપાસ કરતા હતા. આ તપાસ ચાલતી હતી તેવામાં એક રાત્રે બાબુસાહેબના ધર્મપત્ની કુંવરબાઈને એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં એક અલૌકિક વીતરાગની પ્રતિમા દેખાઈ. શ્રીમતી કુંવરબાઈ તે આ મૂર્તિ જોતાં જ ભાવથી “નમો જિણાણું' બોલી ઊઠ્યા. પણ આંખ ઉઘડી ત્યારે તે કશું જ ન હતું. એ તે એક શુભ સ્વમ જ હતું. પણ એ મૂર્તિ કથા ભગવાનની હતી ? ક્યા જિનાલયમાં હતી ? ક્યા ગામમાં હતી? એને કેશુ જવાબ આપે ? એ તે માત્ર એક શુભ સ્વમ જ હતું. સવારે બંને, બાબુસાહેબ અને તેમના ધર્મપત્ની મુનિશ્રીને વંદન કરવા માટે આવ્યા. સુખશાતા પૂછી વંદના કરી અને આવેલ સ્વમની વાત કરી. મુનિશ્રીએ એ વાત સાંભળી ઘડી આંખ મીંચી કશાકનું ધ્યાન ધર્યું, અને પછી કીધું–બાબુસાહેબ ! તમે આજે જ સીધા અહીંથી ખંભાત પ્રયાણ કરે....” મહારાજશ્રીની આજ્ઞા માથે ચડાવીને તેઓ બંને ખંભાત તરફ જવા ઉપડી ગયા. ત્યાં જઈ ત્યાંના પ્રાચીન ભવ્ય દેરાસરની જાત્રા શરૂ કરી. યાત્રા કરતાં કરતાં તેઓ ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરના સેંયરામાં ઉતર્યા. ત્યાંના આદીશ્વર ભગવાનનાં દર્શન કર્યા. કુંવરબાઈએ એ પ્રતિમાને ધારી ધારીને જોઈ. તેમને લાગ્યું કે આ એ જ પ્રતિમા છે જે મેં સ્વમમાં જોઈ હતી, તેમણે બાબુસાહેબને વાત કરી કે મારા સ્વમની પ્રતિમા બરેલર આવી જ હતી. મને તે આ એ જ મૂર્તિ લાગે છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ लेख શ્રી મેાહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકત્ર થ બાબુ અમીચંદૂપનાલાલ શ્રીઆદિશ્વર જૈન મંદિર, વાલકેશ્વર, મુંબઇ : [ सं. १९६० मागसर सुदि ६ दिने बुधवासरे श्री मुख सूरिशिष्य मोहनमुनिना श्रीगोमुखयक्षमूर्ति प्रतिष्ठिता, झवेरी अमीचंद पनालाललेन कारापिता ॥ ] For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલ અર્ધશતાબ્દી મારક ગ્રંથ PleaLGUCLUSE श्रीमोहनमुनीन्द्राणामिदं चरणयोयुगम् । दद्यादभ्यर्च्यमानं सद्-आनन्दं भविनां सदा ।।१।। ये पालयन्ति मुनि-भूमिमित प्रमेदं यानं भवाद्रितरणेऽमलसंयम ते। चारित्रवन्मुनिगणेन निषेवमानं धर्मोन्नतिं विदधताममलां चिराय ।।२।। नयनैन्द्रियनन्दोर्वी [ १८५२ ] मिते वैक्रमवत्सरे । देवकर्णमूलचन्द्र श्रेष्ठिभ्यां स्थापितं हि अद: ॥३।। [शु३माहिरनाममाया (भुम) For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ચિરતન સ્મૃતિ ૩ માજીસાહેબે તરત જ તે દેરાસરના ટ્રસ્ટીઓને આ બધી વાત કરી. પેાતે એ પ્રતિમા મુંબઇ લઇ જવા માંગે છેને આ પ્રતિમા પાછળના સ્વપ્ત ઇતિહાસ તેમજ મુનિશ્રીના આદે શની વાત કરી, ટ્રસ્ટીઓએ બધી વાત સમજીને તે પ્રતિમા લઇ જવાની સ'મતિ આપી. અને ૧૯૬૦ ના માગશર સુદ છઠ ના રાજ મુનિશ્રીએ આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા વાલકેશ્વરના દેરાસરમાં કરાવી. આ દેરાસર માટે માજીસાહેબે રૂા. ૨૫૦૦૦) ની રકમ જુદી કાઢી, આ સાથે જ દેરાસરની બાજુમાં એક ઉપાશ્રય પણ બાંધવામાં આવ્યા. ૧૯૬૦ ની સાલ આમ મુનિશ્રીના વચનસિદ્ધિના પ્રસંગ માટે યાદ રહેશે. ૧૯૬૧નું ચાતુર્માસ પણ મુનિશ્રીએ મુંબઈમાં જ કર્યું હતું. આ ચાતુર્માસમાં અમ્બે ઉપધાન સમારેાહ ઉજવવામાં આવ્યા. પહેલાં ઉપધાન શ્રી દેવકરણ મૂળજીના સુપુત્રી શ્રી જીવીબેને (વિજીયાખહેને ) કરાવ્યાં, આ ઉપધાન સમારાહ માધવબાગ, ભૂલેશ્વરમાં ઉજવવામાં આવ્યા. ત્યારપછીના ઉપધાન વાલકેશ્વરમાં થયાં. આ સમારાહનું પુણ્યખર્ચ ખાજી પન્નાલાલ પૂરચંદે ઉપાડી લીધું હતું. આમ સંવત ૧૯૬૧ની સાલ તપની પવિત્ર હવાથી પાવન અની ગઈ ! ! કલ્પના Vores For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯ ] Death's stamp gives value to the Coin of life, Making it possible to buy with life what is truely precious. અંતિમયા મહારાજશ્રીએ જ્યારે પાણી સદી ઉપરાંત ચેડાં વરસ પસાર કર્યાં ત્યારે તેમની આગણાએ શી (૭૯) મી વરસગાંઠ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જૈન સાપ્તાહિકે પેાતાના તા. ૫ મી મે, ૧૯૦૭ ના અંકમાં લખ્યુંઃ— * આપણા પવિત્ર મુનિરાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મેાહનલાલજી મહારાજે મુંબઇમાં આવી સાધુ–મુનિ મહારાજો માટે મુંબઇ જેવા સ્થળામાં વિચસ્યાના મહાન માર્ગ મેાકળા કરી આપ્યા છે. તેઓશ્રીએ ગયા અઠવાડિયામાં પેાતાના ૭૮ વરસ પૂરાં કરી ૭૯ મા વરસમાં પ્રવેશ કર્યા છે. જેમણે આ મહાન મુનિરાજની મુખમુદ્રા નિહાળી છે તે જોતાં જ કહી શકે છે કે તેઓશ્રી કાઇ અલૌકિક પુરુષ છે. આમ હેવાનું કારણ તેમનું પવિત્ર ચારિત્ર અને અખડ બ્રહ્મચારીપણું છે. આ મુનિરાજે પેાતાના લગભગ પંદર વરસના મુંબઈના વિહાર દરમિયાન જૈન કામ ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેમના પવિત્ર ઉપદેશથી અત્રે ઘણાં નવાં ખાતાં સ્થપાયાં છે. અનેક ધાર્મિક ઉત્સવા થયા છે, અને તેમના રૂડા નામથી અનેક સ્થળેાએ જુદી જુદી સસ્થાએ આજે ચાલે છે. આજ છેલ્લા કેટલાક માસ થયા, આપણા આ પવિત્ર મહાન ઉપકારી સાધુ-મુનિરાજની તખિયત લથડવા માંડી છે. કાઇ કાઇ વખત તેમની માંદગીના સમાચાર મળતાં અનેકાને તારથી ખખર મગાવવા પડે છે અને આવા બનાવ ગત અઠવાડિયામાં બન્યા હતા. હાલમાં જાણીને સતાષ થાય છે કે આ પવિત્ર મુનિરાજની તખિયત હવે સહજ સુધારા પર છે. અમેા ઇચ્છીએ છીએ કે આ મુનિરાજ બીજા ૮૦ વરસ કાઢો. પણ દુઃખદ રીતે કહેવું પડે છે કે આ પવિત્ર મુનિરાજની તખિયત દિવસે દિવસે લથડતી જાય છે. તેએાશ્રીનું વ્યાખ્યાન સાંભળવું તે તે હવે તેમની વૃદ્ધાવસ્થાને લીધે અશકય છે. માત્ર તેમની મુખમુદ્રાનાં દ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ અતિમ શયન ૫ નનેા લાભ લઈ શકાય. આ મહાન મુનિશ્રીના ઉપદેશથી સુરતમાં ઘેાડા વખતમાં જ જ્ઞાનમંદિર શ્રાવિકાશાળા વગેરેની શરૂઆત થવા લાગી છે. હવે આ મુનિરાજના સંબંધમાં તેમનું કાયમી સ્મરણ કરવાની જરૂર છે, અને એ માટે મુંબઈ સ્થળ પસંદ કરવું જોઈએ. આવા સ્મરણુ તરીકે જો આ સમયમાં કરવા જેવું હાય તે મુંબઇ ખાતે જૈન સેનેટોરિયમ, લાઈબ્રેરી કે જાહેર વ્યાખ્યાન હાલ કરવાની જરૂર છે. વળી ખેલવાના આ યુગમાં મુંબઇ જેવા શહેરમાં હજારા જૈનો વસે છે પણ તેમને માટે જાહેર વ્યાખ્યાના કે બીજા કેાઈ સમારèા માટે એવું એકે સ્થળ નથી અને તેટલા માટે આવા એકાદ હાલ જો ભૂલેશ્વર કે પાયધૂની લત્તા પર હોય તેા ઘણા જ લાભ થાય. ટૂંકમાં આ પવિત્ર મુનિરાજ ઘણા વરસ દીર્ઘાયુષી રહે ! અને જે કરવા જેવું છે તે કાલ ઉપર મુલતવી ન રાખતાં તુરત જ આ મહાત્માના સ્મરણ માટે કઇક કરવું જોઇએ. આ પવિત્ર મુનિરાજ પાસે ઘણાં જ અમૂલ્ય પુસ્તકાના સંગ્રહ છે. એ પુસ્તક ભંડારના લખાણના ખર્ચે લગભગ રૂા. ૭૫૦૦૦) આંકવામાં આવે છે, તે બધાં વ્યવસ્થિત સચવાઇ રહે તે માટે શેઠ શ્રી નગીનદાસ કપૂરચંદ ઝવેરીએ એક પથ્થરનું મકાન બંધાવી આપવા માથે લીધું છે. તે સ્તુત્ય પગલું છે. અને આ સાથે આ પુસ્તકે ખીજાને ઉપયાગમાં આવે તે માટે તેની ખાસ સૂચી છપાવી મુનિરાજોને આપવાની જરૂર છે. જે કાય પણ અમારી સમજ પ્રમાણે જરૂર થશે. અમે ન ભૂલતાં હાઈએ તે આ પવિત્ર મુનિરાજની ઈચ્છા એકવાર સિદ્ધગિરિ જવાની છે. અને તે ઇચ્છા પાર પડે તેવી શક્તિ પ્રાપ્ત કરવા તેઓશ્રી તપેાખળના પ્રભાવે શક્તિમાન થાય એવું અમે ઇચ્છીએ છીએ. છેવટે આજે આપણે તેમની ૭૯ મી સાલગીરી જોવા ભાગ્યશાળી અન્યા છીએ તે આવતા વરસે આ પવિત્ર મુનિરાજની ૮૦ મી સાલગીરી જોવા પણ નસીબવંત થઈશું એમ અમે પ્રાર્થીએ છીએ....”. સં. ૧૯૬૨ નું ચામાસું પૂરું થયું ત્યારે મુનિશ્રીના જીવનદીપ ઝગારા મારી રહ્યો હતા. જીવનન્ત્યાત એવી તે ઝગમગી રહી હતી કે જોનારને ઘડી શકા આવી જાય કે શું ખુઝાતા દીપની તે આ ઝાકઝમેાળ નથી ને ? દ્વીપકમાં તેલ છૂટયું હતું, અને જ્યાત છેઢ્ઢા ચમકારા મારી રહી હતી. મુનિશ્રીની તબિયત વધુ ને વધુ નરમ અને જતી હતી, પણ એ તે દેહની નિળતા હતી, આત્મજ્યાત તા એવી જ સ્થિર ને તેજસ્વી હતી. આત્માને તે બસ એક જ ઝ...ખના હતી કે આ દેહ પડે તે પહેલાં શત્રુંજયની યાત્રા કરી લેવી. ભાવના એવી પ્રબળ હતી કે મુંબઇના સંઘે મહામુશીખતે તેમને સ્વીકૃતિ આપી, અને મુનિશ્રી વિહાર કરી સ. ૧૯૬૩ માં સુરત પધાર્યા. ત્યારે કાને ખબર હતી કે આ સુરત જ તેમનું છેવટનું વિરામસ્થાન બની જશે ? નાદુરસ્ત તખીયત છતાંય ઉપદેશ અને પ્રેરણા કાય તા ચાલુ જ હતાં. મુનિશ્રીની પ્રેરણા થતાં શેઠ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ s શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: રૂપચંદ લલ્લુભાઇએ સુરત પાસેના કતારગામમાં આવેલા દહેરાસરની વર્ષગાંઠ નિમિત્તે સાધર્મિક વાત્સલ્ય માટે રૂા. ૨૧૦૦૦) ની સખાવત કરી. સુરતના સંઘે જોયું કે ખિયત હવે વધુ કામ આપે તેમ નથી. આથી મુનિશ્રીને હવાફેર માટે લાઇન્સમાં લઈ જવામાં આવ્યા. ત્યાં કંઇક ફેરફાર જણાયા. અહીં પણ તેઓ નિવૃત્ત તે ન જ બેસી રહ્યા. શ્રી નગીનદાસ ઝવેરચંદને શ્રી સમેતશિખરજી ઉપર કિલ્લા-ગઢ બધાવવાની પ્રેરણા કરી. તખિયત થેાડી કઇંક ઠીક થતાં પેાતાની જ સ્મૃતિમાં ઊભા થયેલા ગેાપીપુરાના “ શ્રી માહનલાલજી જૈન ઉપાશ્રય”માં તેઓ સ્થિર થયા. પૂ॰ મહારાજશ્રીના આત્માપયાગ અજબના હતા. આવી બગડેલ હાલતમાં પણ આત્મજાગૃતિ તેએ ચૂકયા ન હતા. નવકારમંત્રનું રટણ સતત ચાલુ જ હતું. જીવનભર સમાધિ અને શાંતિની સાધના કરનારને આજ સમાધિ સહેજ બની હતી. ચૈત્ર સુદ અગિયારસના એ દિવસ હતા. સ્વરોદયના પ્રખર અભ્યાસી એવા આ મુનિરાજે પેાતાની ચિરવિદાય જોઇ લીધી. પાસે ઉભેલા અંતેવાસી વર્ગ તરફ તેમણે એક સૌમ્ય નજર કરી. પોતાના શિષ્યાને ઈશાારાથી ખેલાવ્યા અને હિતશિક્ષાના બે શબ્દો કીધા. જીવનમાં સમતાભાવ કેળવવા માટે ખાસ ભાર મૂકયા. તે સમયે તેમની પાસે તેમના પૂર્વ પરિચિત એક યતિશ્રી હાજર હેાય છે. તેમને તેઓશ્રી ઇશારાથી ખેલાવે છે અને કહે છેઃ— “ જાવ મારા અગ્નિદાહ માટે ભૂમિશુદ્ધ કરી આવે...” મુનિશ્રી એવી સહજ અને સરળ રીતે લીલા સંકેલી રહ્યા હતા કે જાણે કાક મુસાફ સ્થળાંતર માટે આનંદથી પૂર્વ તૈયારી ન કરી રહ્યો હોય !! આ ઘટનાની નેાંધ લેતા સુરતનિવાસી શેઠ શ્રી જીવણચંદ સાકરચંદ ઝવેરી જુનાગઢ– દિલખુશથી તા. ૨૩-૪-૫૭ ના પત્રમાં લખે છેઃ— “ કાળધર્મના દિવસે હું સુરતમાં જ હતા. પૂ. ગુરુદેવને શારીરિક વ્યાધિ છતાં પણ જે કાઈ આવે જાય તેને ધમમાગે દૃઢ કરવાના ઉપદેશ અને સ્વની આત્મસાધનાના ઉપયાગ ચાલુ જ હતા. વિશેષ આત્મજાગૃતિ તા એ હતી કે પેાતાના દેહ મધ્યાહને પડશે એવી ખાત્રી પેાતાને ચાક્કસ થતાં સવારના જ દેવસુરગચ્છના એક યતિશ્રીને (ઘણું કરીને શ્રી નેમકુશળજીને) પાસે લાવીને કહ્યું કે—“ àા અગ્નિના હિયે વાદ્દિ ના ઢે મૂમિ વેલ જર યુદ્ધ ર્ગબો ’ આ પછી યતિશ્રી જરા ગ્લાન વદને આનાકાની કરતાં મહારાજના વચનને માન્ય રાખી તાપી તટે નદીના પૂલ પાસેની જગ્યા પસંદ કરી મહારાજશ્રીની સેવામાં આવી ઉભા રહ્યા....”૧ ચૈત્ર વદ બારસ ! ! ! ૧. કેટલાંક આત્માએ એવી ઉચ્ચ કાટીના હાય છે કે તેઓ પેાતાના મૃત્યુને પહેલેથી આવતું જોઇ શકે છે. આ કઇ કલ્પનાની વાત નથી. ઇતિહાસમાં એવા બનાવે! જોવા મળે છે. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ss અંતિમ શયન ઘડીઆળે બપોરના બારના ડંકા વગાડ્યા. મુનિશ્રીએ જોઈ લીધું કે હવે વિદાયની ડી જ પળે બાકી છે. તેઓએ જીવનની શેષ એક એક પળનું ગણિત કરી લીધું અને સૌની ક્ષમાપના માંગી લીધી. પાસે બેઠેલા પંન્યાસજી શ્રી હર્ષમુનિજી તથા પં. શ્રી જશમુનિજીને પિતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા. તે વખતે પં. શ્રી જશમુનિજી જે કે તેમની પાસે ન હતા, પરંતુ તેમને પણ તે ભાર શેંપવાની વાત કરી અને આટલું કરી એ આત્મધ્યાનમાં લીન થઈ ગયા. કહે છે સાડા બારને સમય એ વિજયને સમય છે. વિજય મુહૂર્ત તરીકે એ જોતિષ શાસ્ત્રમાં જાણીતે સમય છે. આ સમયમાં કરેલું પ્રસ્થાન વિજય અપાવે છે. સાડા બારને ટકેર પડ્યો !! અને મુનિશ્રીએ આ સંસારમાંથી પ્રસ્થાન કર્યું !! બૂડ્ઝ બૂઝ થતે દીપક અંતે બુઝાઈ ગયે.! સંઘ પરથી જાણે તેજને એક અગનગોળે ગાયબ થઈ ગયે!ઘડી તે ઘેર અંધકાર ફરી વળે. અનેક હિયાએ મુનિશ્રીના દેહગમનના સમાચાર ભારે વ્યથાથી સાંભળ્યાં. એ એક એવો આઘાત હતો કે તે દિવસે કલકત્તા, મુંબઈ, સુરત આદિ સ્થાએ બજારે બંધ રા. સંસારની ધમાલ એક દિવસ માટે સ્થગિત થઈ ગઈ. મુંબઈ મેતીના ધરમના કાંટા તરફથી ગરીબને મીઠાઈ વહેંચવામાં આવી. આ ઉપરાંત સ્વર્ગસ્થની અંતિમ અવસ્થામાં તેમની આંખ મીંચવાની તૈયારીમાં હતી તે ઘડીમાં બેથી અઢી લાખનું એક સ્મારક ફંડ ઉભું કરવામાં આવ્યું. શ્રી નગીનદાસ ઝવેરચંદ તરફથી એક લાખ રૂપિયા, શેઠ શ્રી નગીનદાસ કપૂરચંદ ઝવેરીએ જીવદયા ફંડમાં એક લાખ રૂપિયાનું દાન કર્યું, તેમજ શેઠશ્રી દેવકરણ મૂળજીએ રૂા. ૧૧૦૦૧) શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી માટે જાહેર કર્યા. અને બાકીની રકમ સુરતના સંઘ તરફથી મળતાં એ ફંડ લગભગ અઢી લાખ રૂપિયાનું થયું હતું, અને તે ફંડનું નામ “ શ્રી મેહનલાલજી સ્મારક ફંડ રાખવામાં આવ્યું. મળતી નોંધ પ્રમાણે તેમની સ્મશાનયાત્રા ખૂબ જ દબદબાપૂર્વક નીકળી હતી. અઢારે ગુજરાતનાં નવલિકાનરેશ શ્રી ધૂમકેતુ એ અંગેનો પોતાને અનુભવ “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય' પુસ્તકમાં લખે છેઃ.. ““હેમચંદ્ર” નું પુસ્તક લખતા હતા. એ પૂરું થવા આવેલું ને એમાં હેમચંદ્ર પોતાના મૃત્યુનું ભાવિ છ મહિના અગાઉ ભાખ્યાની વાત લખતાં મેં નીચે ટીપણ કરેલું કે –“મોટા પુરુષોનો મહિમા વધારવા આવી વાતો ચાલતી હશે...” તે પછી મારા પિતાશ્રીની માંદગીના ખબર મળ્યા. હું ગંડલ ગયો. ત્યાં ખબર પડી કે એમણે પિતાનું મૃત્યુ બરાબર પંદર દિવસ પર ભાખ્યું હતું. દવા ઉપચારની ના કહી દીધી હતી. સૌને મળવા બોલાવી લીધા હતા. તે પછી ભાખેલા દિવસે એમણે મારા હાથનું પાણી પીધું. પીને પડખું ફેરવી ગયાં. ફરી એ જાગ્યા નહિ. મેં ગંડલથી પાછા આવીને “હેમચંદ્ર' નાં કંપઝ થઈ ગયેલા પ્રોમાંથી પેલી મારી ટીપ્પણ-ટીકા કાઢી નાંખી...” For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: આલમની પ્રજા આંસુભીની આંખે એ અંતિમયાત્રામાં જોડાઈ હતી. સુરતની સરકારી ફરજ પણ તેમાં સામેલ થઈ હતી. આ યાત્રા શહેરના દરેક મુખ્ય સ્થળે ફરી અશ્વીનીકુમારે પહોંચી. સ્મશાનવિધિની ઉછામણીમાં રૂા. ૮૦૦૦) ની ઉપજ થઈ હતી. એ સમાધિ પર એક સૂપ પણ બંધાવવામાં આવ્યો છે. દેહની છેલ્લી રજકણો બળીને રાખ થઈ ગઈ ત્યારે સકલ સંઘ પાછો ફર્યો, જતાં તે જાણે જઈ નાંખ્યું હતું પણ પાછા ફરતાં સૌના પગ ભારે લાગવા માંડ્યા. જાણે એ સ્મશાનમાં સૌ કંઈક એવું મૂકીને આવ્યા હતા કે જીવન હવે સૂનું લાગતું હતું. ચૈત્ર વદ ૧૨ ને એ દિવસ મુનિશ્રી મેહનલાલજીના જીવનને પૂરે હિસાબ જેઈ સંતેષને શ્વાસ ઘૂંટી આથમી ગયે...ત્યારે રાત્રિ નિઃશ્વાસ અને દર્દભર્યા હૈયે આંસુ સારતી આંખે કહી રહી હતી. આજ એક એવા મહાપુરૂષે જગતમાંથી–વિદાય લીધી કે–જેણે પોતાના જીવનનું અર્થ શાસનને ચરણે ધરી દીધું હતું. આજે એ આપણી વચ્ચે નથી પણ તેમને યશ-દેહ આ સંસારમાંથી કદી નહિ ભૂંસાય. એ અજર અને અમર રહેવા સર્જાયેલે છે.” QUAGLIGNOLA For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ સન્દર્ભ-ગ્રન્થોની સૂચિ (સંસ્કૃત-પ્રાકૃત) (૨) મોદન જરિત્ર (. રામોવારા સમાપતિ શાસ્ત્રી) (२) हर्षहृदय दर्पण -बुद्धिसागर मुनि (૩) વરતા પદાવરી. " -उपा० क्षमाकल्याणजी (૪) અપભ્રંશ-ચત્રચી(૬) કમાવ વરિત્ર (૬) તરવાર્થસૂત્ર–ામિત્રી રશિt. ' (ગુજરાતી) (૭) મુનિશ્રી મેહનલાલજી -માવજી દામજી શાહ. (૮) ચરિત્રમાળા -માણેકમુનિ (૯) “મુનિશ્રી મેહનલાલજી મ૦ નું જીવનચરિત્ર” (લે. લલ્લુભાઈ કાલીદાસ રાણા) (૧૦) “પૂ. મેહનલાલજીનું મુંબઈમાં પધારવું તથા શત્રુંજય માહાત્મ્ય આદિ સંગ્રહ” (પ્ર–અમરચંદ પરમાર) (૧૧) શ્રીમાન મુનિ મહારાજ શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરી તથા સંસ્કૃત પાઠશાળા (મુંબઈ)ને રીપોર્ટ (વિ. સં. ૧૯૬૮) (૧૨) શ્રીમદ્ મેહનલાલજી જૈન શ્વે. જ્ઞાનભંડાર. (સુરત)ના ગ્રંથનું સૂચિપત્ર. (સૂર્યપુર ભાંડાગાર દર્શિકા સૂચિમાં ઉપર્યુક્ત હકિકત છે.) (૧૩) સૂર્ય પુરને સુવર્ણયુગ. (૧૪) સુરત ચૈત્ય પરિપાટી. (૧૫) પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ. (લે. મણીલાલ ન્યાલચંદ) (૧૬) જૈનતીર્થ–સર્વ—સંગ્રહ ભાગ- ૧-૨-૩. લે. અંબાલાલ પ્રેમચંદ શાહ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ (૧૭) જૈન તીર્થોને ઈતિહાસ. (ત્રિપુટી) (૧૮) શ્રી મહેતાબકુમારી જિનેન્દ્રપ્રસાદ વર્ણન. (૧૯) આ. જિનરૂદ્ધિસૂરિની જીવનપ્રભા. લે. કુલચંદ હરિચંદ દોશી (મહુવાકર) (૨૦) મહાન્ કિયે દ્ધારક શ્રી આનંદવિમલસૂરિનું વિશિષ્ટ જીવન ચરિત્ર (લે. કનકવિમળ) (૨૧) કર્મવીર શેઠ દેવકરણ મુળજી. (૨૨) શેઠ ધરમચંદ ઉદેચંદના જીવનચરિત્રની હસ્તલિખિત નોટ. (અપ્રકટ) (૨૩) બાબુ પનાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલ. (મુંબઈ) સુવર્ણ મહોત્સવ ગ્રન્થ. (૨૪) યુગનિક આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી. (લે. જયભિખ્ખું અને પાદરાકર) (૨૫) શ્રી આત્મારામજી જન્મ શતાબ્દી સ્મારક ગ્રન્થ. (૨૬) આચાર્ય વિજયવલ્લભસૂરિ મારક ગ્રંથ (૨૭) જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ. લે. મોહનલાલ દલીચંદ દેસાઈ (૨૮) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય. લે. ધૂમકેતુ (૨૯) સ્વામિ વિવેકાનંદ. (૩૦) “જેન” પત્રની ફાઈલ (સને ૧૯૦૭) (૩૧) મુંબઈ સમાચાર ફાઈલ. (સન ૧૮૯૧-૯૨-૯૩) (હિન્દી) (૨૨) મોહનસંગીની. -श्री रुपचन्द्र भणशाली. (અંગ્રેજી) (33) Correspondence re, permission for issuiug permits to Jain priests for Crossing railway iron bridges on Bombay-Baroda and Central India railway (1921) By, Shah Narottamdas Bhawandas. (34) Muni Maharaj Shri Mohanlalji Jain Central Library and Sanskrit Pathsbala. (Bombay) Trust Deed. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક ચ www ૪ સંઘવી દેવકરણભાઈ મુળજીભાઈ જૈન દેરાસર છે. 010. શેઠશ્રી દેવકરણ મૂળજી જગવલ્લભ પાર્શ્વનાથ મંદિર, મલાડ, મુંબઈ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેઇનલાલે અમિતાબ્દી સ્મારક ધ શેડ શ્રી દેવકરણ મૂળજી જગવલ્લભ પાર્શ્વનાથ મંદિરના મૂળનાયક. મલાડ (મુંબઇ) ( પ્રતિષ્ઠા વિ. સ’. ૧૯૭૬, શ્રી સિંહરિના ઉપદેશથી દહેરાસર તૈયાર થયુ ( RUPITIONS ગુરૂકૃતિ શ્રો મોહનલાલ મહારાજ (મલાડ-દહેરાસર) For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ બોલતી તારીખ [૧] સૂરજ ડૂબે છે રોજ રજ, ને ચંદ્ર પણ; નહિ ડૂબે, નહિ ડૂબે, સ્મૃતિ સંત તારા સંન્યાસની. [ પૂ૦ મુનિશ્રી મોહનલાલજી મહારાજના જીવનમાં બનેલી મહત્ત્વની ઘટનાઓની ટૂંક નેધ, સાલવાર અત્રે રજૂ કરીએ છીએ. –સંપાદકે ] ૧. વિ. સંવત ૧૮૮૭. ' ૦ મથુરા પાસે ચાંદપુર ગામમાં જન્મ. (વૈશાખ સુદ છઠું) ૦ મેહનકુમાર નામ. ૦ ચાંદપુરમાં જ પ્રાથમિક શિક્ષણ, - ર, વિ. સંવત ૧૮૯૫. ૦ યતિશ્રી રૂપચંદ્રજીની પૂનિત છાયામાં ' જીવન સમર્પણ ૩. વિ. સંવત ૧૯૦૩ ૦ મક્ષીજી તીર્થમાં, આ. . શ્રી મહેન્દ્ર સૂરિજીના હાથે યતિદીક્ષા. ૦ યતિશ્રી મોહનલાલજી. ૪. વિ. સંવત ૧૯૧૦, ૦ ગુરુશ્રી યતિ રૂપચંદ્રજીની ચિરવિદાય. ૫, વિ. સંવત ૧૯૧૪ ૦ આ. ભ. શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મ.નું સ્વર્ગગમન. ૬. વિ. સંવત ૧૯૧૬ ૦ શ્રી બાબુ છુટ્ટનમલજીએ કાઢેલા શ્રી સિદ્ધગિરિના સંઘમાં સહગમન. ૭. વિ. સંવત ૧૯૨૯ ૦ કલકત્તામાં સંવેગી દીક્ષાને નિ. ૮. વિ. સંવત ૧લ્લ૦. અજમેરમાં સંઘસમક્ષ શ્રમણત્વને સ્વીકાર. ૯. વિ. સંવત ૧૯૩૧. ૦ પાલી (રાજસ્થાન)માં પ્રથમ ચાતુર્માસ. . ૧૦. વિ. સંવત ૧૯૦ર, , , શીરેહીમાં ચાતુર્માસ. ૦ શીરેહી નરેશને પ્રતિબંધ. ૦ રેહડામાં જિનમંદિર બંધાવવાને ઉપ દેશ ને પ્રેરણું (આજે ત્યાં ૩ દેરાસર છે.) ૦ બ્રાહ્મણો અને જૈનો વચ્ચેના સંઘર્ષનું સમાધાન અને જૈનમંદિરને લીધેલો કજો. ૧૧. વિ. સંવત ૧૯૩૬, ૦ ઓસિયા તીર્થને પુનરુદ્ધાર. ૦ જોધપુરમાં ચાતુર્માસ. ૧૨ વિ. સંવત ૧૯૩૮. ૦ આલમચંદજીની દીક્ષા. (આ તેમના સૌ પ્રથમ શિષ્ય હતા.) ૦ લગભગ ૫૦૦ જેટલા સ્થાનકવાસીઓએ સ્વીકારેલે શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મ, ૧૩. વિ. સંવત ૧૯૪૦. ૦ જેઠમલજીની દીક્ષા જોધપુર. (શ્રી જશમુ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ નિજી. પાછળથી તેઓ આચાર્યશ્રી બન્યા હતા. શ્રી જિનયશ સૂરિ) ૧૪. વિ. સંવત ૧૯૪૪, ૦ આબુ-ખરેડીમાં શ્રી હર્ષમુનિજીની દીક્ષા (સ્વ. પં. પ્ર. શ્રી હર્ષમુનિજી.) ૧૫. વિ. સંવત ૧૯૪૬. ૦ સુરતમાં ચાતુર્માસ. ૦ શેઠ નેમચંદ મેળાપચંદની વાડીનું ઉપા- શ્રયમાં રૂપાંતર. ૧૬. વિ. સંવત ૧૯૪૭. ૦ સુરત, વડાચૌટા નગરશેઠની પોળમાં આવેલ શ્રી ગોડી પાર્શ્વનાથ દેરાસરમાંના પિત્તળના સમવસરણની પ્રતિષ્ઠા. (આ સમવસરણ શેઠશ્રી મેળાપચંદ આણંદચંદ જેઓ શીહી (મારવાડ)ના દીવાન હતા તેઓ સીરેહી તાબેના અજારી ગામના શ્રી મહાવીરસ્વામિના દેરાસરમાંથી નકરે ભરીને લાવેલા.) ૦ મુંબઈનો પ્રથમ વિહાર અને સૌ પ્રથમ સંવેગી સાધુનું મુંબઈએ કરેલું અભૂતપૂર્વ પ્રવેશ-સ્વાગત. ૦ મુંબઈમાં ચાતુર્માસ. ૧૭. વિ. સંવત ૧૯૪૮, ૦ સુરતમાં ચાતુર્માસ. ૦ વડાચૌટા, શ્રી સીમંધર સ્વામિના દેરાસ- રને જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા. ૧૮. વિ. સંવત ૧૯૪૯ ૦ પાલીતાણામાં ચાતુર્માસ. ૦ શ્રી ઋદ્ધિમુનિજીની દીક્ષા. (સ્વ. આ. મ. શ્રી જિનઋદ્ધિસૂરીશ્વરજી.) ૦ શેઠશ્રી ધરમચંદ ઉદયચંદે સુરતથી છરી પાળતે પાલીતાણાને સંઘ કાઢ્યો. શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ ૧૯ વિ. સંવત ૧૯૫૦ ૦ પાલીતાણું જયતળેટી પર શ્રી ધનવસહિ ટુંકની પ્રતિષ્ઠા તથા અંજનશલાકા. – સુરતમાં ચાતુર્માસ. ૦ ગોપીપુરામાં, ઝવેરી શ્રી હિરાચંદ મતી ચંદ તરફથી શ્રી જયકુંવર જૈન જ્ઞાન ઉધોગ શાળાની સ્થાપના. ૨૦. વિસંવત ૧૯૫૧-પર૦ મુંબઈમાં ચાતુર્માસ. ૦ રાવબહાદુર બાબુ બુદ્ધિસિંહજીએ રૂ. ૨૦,૦૦૦)ની સખાવત કરી લાલબાગ ઉપાશ્રયન કરાવેલું જીર્ણોદ્ધાર. ૦ લાલબાગના ઉપાશ્રયમાં (નીચે) ગૃહ દહેરાસર તૈયાર થયું. ૦ ભૂલેશ્વર,–મોતીશા શેઠની જગામાં ઝવેરી ભાઈચંદ તલકચંદની રૂ. ૭૫,૦૦૦)ની ઉદાર સખાવતથી જૈન ધર્મશાળાનું નવું મકાન તૈયાર થયું. ૦ શ્રી જયમુનિજી (સ્વ. આ. શ્રી જયસિં હસૂરિ)ની દીક્ષા. ૦ શ્રી ચિંતામણિજી (ગુલાલવાડી) તથા શ્રી ગોડીજી દહેરાસરમાં પ્રતિષ્ઠા. ર૧. વિ. સંવત ૧૯૫૩. ૦ અમદાવાદમાં ચાતુર્માસ. ૦ શ્રી જશમુનિજી (સ્વ. આ. ભ. શ્રી જિનયશસૂરીશ્વરજી મ.)ની ગણિ તથા પંન્યાસપદવી સમારેહ. ૦ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈના માતુશ્રી ગંગા શેઠાણીએ બારવ્રતના પચ્ચક્ખાણ લીધાં. રર. વિ. સંવત ૧૯૫૪. ૦ પાટણમાં ચાતુર્માસ. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ખેલતી તારીખ ૦ પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભડારાના જીર્ણોદ્ધાર. ૦ શ્રી ખાણુ પન્નાલાલ પૂરણચંઢ તરફથી દાદાવાડીના જીર્ણોદ્વાર. ૦ શ્રી કલ્યાણમુનિજી (સ્વ. પ્રવર્તક શ્રી કલ્યાણમુનિજી)ની દીક્ષા. ૦ શેઠશ્રી નગીનચંદ સાકરચંદ તરફથી શ્રી શખેશ્વરજી તી ના છરી' પાળતા સંઘ. મહેસાણામાં પૂ. પ્રભાવક શ્રી રવિસાગરજીનું મિલન. ૨૩. વિ. સંવત ૧૯૫૫. ઈં સુરતમાં ચાતુર્માસ. ૦ કતારગામ-શત્રુજયાવતાર તીથ નેા જીર્ણોદ્વાર તથા પ્રતિષ્ઠા. છે . . ગેાપીપુરા, માળી ફળીયા, શ્રી આદિનાથ જૈન દેરાસર ( કાંકરીયા ) ની પ્રતિષ્ઠા. ૦ ગે પીપુરા, એસવાલ મહેાલ્લામાં આવેલ શ્રી મનમેાહેન પાર્શ્વનાથ દેરાસરની પ્રતિષ્ઠા, ૨૪. વિ. સંવત ૧૯૫૬. શત્રુજયાવતારની બાજુમાં જ જૈનધર્મ શાળાનું આલીશાન મકાન તૈયાર થયું. ૦ સુરતમાં ચાતુર્માસ. ૦ શ્રી પદ્મમુનિજીની દીક્ષા. ( ક્ા. સુ. ૦ હાથીવાડાના ખાંચામાં, સુરત શ્રી સૂરજમડન પાર્શ્વનાથ દેરાસરની પ્રતિષ્ઠા. ૨૫ વિ. સંવત ૧૯૫૭. . O સુરતમાં ચાતુર્માસ. ગેાપીપુરા, મેઇન રોડ, સુરતમાં શ્રી કુંથુનાથજી દેરાસરની પ્રતિષ્ઠા. ૨૬. વિ. સંવત ૧૯૫૮. ૦ મુનિશ્રી હર્ષ મુનિજી મ. ની ગણિપદ પદવી પ્રસંગ નિમિત્તે, સુરતમાં “ શ્રી ધરમચંદ ઉદયચંદ જૈન જીર્ણોદ્ધાર ક્રૂડ ”ની સ્થાપના. ૨૭. વિ. સંવત ૧૯૬૦, ૦ મુંબઇ ચાતુર્માસ. ૦ રીજ રાડ, વાલકેશ્વર દહેરાસરની માત્રુ અમીચ' પન્નાલાલે મહારાજશ્રીના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૨૮. વિ. સંવત ૧૯૬૧. ૮૩ d મુંબઇ ચાતુર્માંસ. ૦ શેઠશ્રી દેવકરણ મૂળજીની સુપુત્રી શ્રીમતી વિજયાકુમારી તથા માજી પન્નાલાલ પૂરણચંદ તરફથી થયેલ ઉપધાન તપ. ૨૯. વિ. સંવત ૧૯૬૨. O મુંબઇમાં ચાતુર્માંસ. Q શ્રી બાબુ પન્નાલાલ પૂરચંદ જૈન હાઇસ્કુલનું વાસ્તુ ( તા. ૧૦-૧-૧૯૦૬ ) શ્રી આદીશ્વર જૈન દેરાસર (થાણા) ની પ્રતિષ્ઠા. ઈ ૩૦, વિ. સંવત ૧૯૬૩. O સિદ્ધાચલજીની યાત્રા માટે વિહાર. ૦ સુરતમાં તેમની જ સ્મૃતિમાં ઉભા કરાચેલ શ્રી મેાહનલાલજી જૈન ઉપાશ્રય ( નવી ધ શાળા ) માં પુનિત-પ્રવેશ. ?? ૦ ચૈત્ર વદ ખારસના વિજય મુહૂતે ( સ્ટા. ટા. ૧ર.-૩૦ ક. ) અ'......તિ...મ...શ.......ન... For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ કાર્યા સ. ૧૯૬૩ પૂર્વ મહારાજશ્રીની સ્મૃતિમાં સ્થપાયેલું રૂ. અઢી લાખનું “ શ્રી મેાહનલાલજી સ્મારક ફંડ ” ૧૯૬૪ શેઠ શ્રી નગીનચંદ કપૂરચંદ ઝવેરી તરફથી રૂા. ૬૦૦૦૦) ના ખર્ચે સુરતગાપીપુરા ખાતે તૈયાર થયેલે “ શ્રી મેાહનલાલજી જૈન શ્વેતામ્બર જ્ઞાન ભંડાર. ” ૧૯૬૬ શેઠ શ્રી દેવકરણ મૂળજી તથા શાહ જયચંદ કપૂરચંદ તરફથી રૂા. ૮૦૦૦૦) માં પૂ॰ પન્યાસ શ્રી હષ મુનિજી ગણિવરના ઉપદેશથી મુંબઇ-લાલમાગ, ભૂલેશ્વર ખાતે સ્થપાયેલી “ શ્રી મેાહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરી અને સંસ્કૃત પાઠશાળા. ” For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ HWUCE! 449%CY Go to [ 2 ] પથ્થર પણ ગાશે, જયગાથા મુનિ મેહનની. [ પૂ. મુનિશ્રી મોહનલાલજી મહારાજે જે જે ગામમાં જીર્ણોદ્ધાર તેમજ પ્રતિષ્ઠા કરી હતી, તે તે ગામ અને દહેરાસર તેમજ એ પ્રતિષ્ઠા કેણે કરાવી તેની સ્થળ તેમજ સાલવાર નોંધ અમે અત્રે રજુ કરીએ છીએ. – સંપાદક. ] સુરત , ૫ વિ. સં. ૧૫૫ (વૈશાખ સુદ ૧૩) ૧ વિ. સં. ૧૯૪૭ (માગશર સુદ ૩) શ્રી શત્રુંજયાવતાર આદીશ્વર જિન ચૈત્ય, વડાચૌટા, નગરશેઠની પોળ, સુરત કતારગામ, સુરત. શ્રી ગોડીજી પાર્શ્વનાથ દેરાસરમાં ધાતુનું શેઠશ્રી નગીનચંદ કપૂરચંદ ઝવેરી. સમવસરણ. શીહીના દીવાન શેઠશ્રી ૬ વિ. સં. ૧૯૫૬ (માગશર સુદ ૬ મેળાપચંદ આણંદચંદ ' શુક્રવાર) ૨ વિ. સં. ૧૯૪૮ શ્રી સીમંધરસ્વામી. નાનપુરા, સુરત. શેઠશ્રી રાજાભાઈ રતનચંદની ધર્મપત્ની શ્રી સીમંધરસ્વામિ. વડાચૌટા, તળાવ શ્રીમતી ઈરછાબેન. પિળ, સુરત. ૭ વિ. સં. ૧૫૬ શેઠશ્રી ધરમચંદ ઉદયચંદ. શ્રી સૂરજ મંડન પાર્શ્વનાથ હાથીવાડાને ૩ વિ. સં. ૧૯૫૪ ખાં, ગોપીપુરા, સુરત. શ્રી આદીશ્વરનું દેરાસર (કાંકરીયા) ગોપી શેઠશ્રી જીવણચંદ ધરમચંદ તથા બાલુપુરા, માળી ફળીયા, સુરત. ભાઈ મૂલચંદ. શેઠશ્રી ઘેલાભાઈ લાલભાઈના ધર્મપત્ની ૮ વિ. સં. ૧૯૫૭ શ્રીમતી કંકુબેન. શ્રી કુંથુનાથજી જૈન દેરાસર. ગોપીપુરા, ૪ વિ. સં. ૧૯૫૫ (વૈશાખ સુદ ૬ ) મેઈન રોડ, સુરત. શ્રી મનમોહન પાર્શ્વનાથ ગોપીપુરા, શેઠશ્રી રૂપચંદ લલ્લુભાઈ ઓસવાલ મહોલે. સુરત. ૯ વિ. સં. ૧૯૬૩ શેઠશ્રી રૂપચંદ લલ્લુભાઈ. શ્રી સમવસરણ દેરાસર. નાણાવટ સુરત. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૮૬ મુંબઇ ૧૦ વિ. સં. ૧૯૫૨ (ફાગણ સુદ ૩) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની આસપાસની પ્રતિમાએ. ગુલાલવાડી, મુંબઇ. ૧૧ વિ. સં. ૧૯૫૨ (ફાગણ સુદ ૪) શ્રી ગેાડીજી જૈન દેરાસર, શ્રી શામળા પાર્શ્વનાથ. પાયની, મુંબઈ. ૧૨ વિ. સં. ૧૯૬૦ (માગસર સુદ ૬ ) શ્રી વાલકેશ્વર જૈન દેરાસર. વાલકેશ્વર, રીજરાડ, મુંબઈ. શ્રી ખાખુ અમીચંદ પન્નાલાલ. શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથઃ ૧૩ વિ. સં. ૧૯૬૨ (વૈશાખ સુદ ૬) શ્રી આદીશ્વર જૈન દેરાસર. થાણા, મુંબઇ. આસિયા ૧૪ વિ. સ. ૧૯૩૬ એસિયા (રાજસ્થાન) તીના છીદ્ધાર. પાલીતાણા ૧૫ વિ. સં. ૧૯૫૦ (મહા સુદ ૧૦ ) જયતળેટી પર ધનવસહિટુક ( ખાબુનું દહેરાસર ) For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ર્ 3 ક્રમાંક શું ( ? ) ૧ ભાયખાલા (મુંબઇ) | મૂર્તિ –પાદુકા • મૂર્તિ મૂર્તિ–પાદુકા ( ૯ ૪ | એસિયા (રાજસ્થાન) ૫ પાલીતાણા ૧૦ પાલીતાણા ७ લેધી (રાજસ્થાન) ૧૧ ૧૨ ૧૩ [ પૂ॰ મુનિશ્રી મેાહનલાલજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જ્યાં જ્યાં તેમનાં સ્મારકા (ગુરુમ`દિર) ઊભા કરવામાં આવ્યા છે, તેની સાલવારી નોંધ અહિં રજૂ કરીએ છીએ.—સ’પાદક ] સ્થાન મલાડ (મુંબઇ) પાયની (મુંબઇ) ૧૬ અમદાવાદ નલખેડા (મ॰ પ્ર૦) કાર (સુરત) સુરત સુરત મહીઃપુર (મ॰ પ્ર૦) માંડવી (કચ્છ) ૧૪ ૧૫ | ખીવાણુદી (મારવાડ) ....i પુણ્યસ્મૃતિમાં....” [ 3 ] ગમન એના એવાં કે, એ ધુળ પણ પૂજાય છે. ’ વડાદરા મૂર્તિ મૂર્તિ મૂર્તિ મૂર્તિ મૂર્તિ પાદુકા પાદુકા મૂર્તિ-પાદુકા પાદુકા પાદુકા પાદુકા મૂર્તિ પાદુકા સ્થાપના સવત ૧૯૫૨ ૧૯૬૪ ૧૯૬૯ ૧૯૭૨ ૧૯૮૦ ૧૯૮૨ ૧૯૯૩ ... ૨૦૦૧ ૨૦૧૪ ... વિશેષ વિગત શે. શ્રી દેવકરણ મુળજીએ ગુરુમદિર બંધાવી મૂર્તિ પધરાવી. આ. શ્રી જયસિ’હુસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી. શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર. આ. શ્રી જિનરૂદ્ધિસૂરીશ્વરજીના ઉપદેશથી. તળેટી પર આવેલા બાપુના દહેરાસરમાં આ મૂર્તિ પૂ॰ પ્રવર્તક શ્રી કલ્યાણમુનિજીના ઉપદેશથી મહા વદ ૧૩ ના રાજ પધરાવી. રામપાળ. સુરતવાળું દહેરાસર, પૂ॰ પદ્મમુનિજીના ઉપદેશથી. શ્રી શાંતિનાથજી દહેરાસર, પૂ॰ શ્રી `મુનિજીના ઉપદેશથી. દાદાવાડી, ખરતરની ખડકી. આંબલી પાળ, પૃ॰ પદ્મમુનિજીના ઉપદેશથી પૂ॰ આ॰ શ્રી જિનરત્નસૂરીશ્વરજીના ઉપદેશથી. સાયણ નિવાસી શ્રી પાનાચંદ નાનચંદ્રભાએ પાદુકા પધરાવી. ગે પીપુરા-અષ્ટાપદજી દહેરાસર. પૂર્વ શ્રી પદ્મમુનિજી મ.ના ઉપદેશથી. હરિપુરા-દાદાવાડી. આ. શ્રી રત્નસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી. ઉપા॰ શ્રી લબ્ધિમુનિજીના ઉપદેશથી. આદીશ્વરજી જૈન દહેરાસર. પૂ॰ આ॰ શ્રી ક્ષાંતિસૂરીશ્વરજીના ઉપદેશથી. દાદાવાડી. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય-ભૂમિ [૪] ચૂમ્યા છે ચરણ સંતના એ ધરતીના કણેકણમાં એક મંદિર છે.... [ મુનિશ્રી મોહનલાલજી મહારાજ સાહેબે જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા છે, તે તે ગામની સ્થાનવાર નેંધ અમે અહીં આપીએ છીએ. –સંપાદક.] સ્થળ અનુકમ નંબર સંવત કુલ ચાતુર્માસ કેટલા મુંબઈ સુરત પાલી જ શીરહી ૧૯૪૭,પ૧, પર, ૫૮, ૫૯, ૬૦, ”૬૧, ૬૨. ૧૯૪૬, ૪૮, ૫૦,૫૫, પ૬, ૫૭. ૧૯૧, ૩૩, ૩૭. ૧૯૩૨, ૩૯. ૧લ્હ૫, ૩૮. ૧૯૩૬, ૪૦. ૧૯૪૧, ૫૪. ૧૯૪૪, ૪૯. ૧૯૪૫, ૫૩. ૧૯૩૪ ૧૯૪૨ ૧૯૪૩ જોધપુર + દ 6 + 4 અજમેર પાટણ અમદાવાદ પાલીતાણા સાદડી પાલનપુર ફલેધી છે ? 8 For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ श्री मोहनलालजी अर्धशताब्दी स्मारक ग्रंथ लेख विभाग For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ આગમપ્રભાકર પૂ. મુનિશ્રોપુણ્યવિજયજી મહારાજ શ્રી મેાહનલાલજ અ શતાબ્દી સ્મારક ગ્રંથ વાવૃદ્ધ પૂ. મુનિશ્રી જિનભવિચાડ઼ે મહારા For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજ અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ પૂ. મુનિશ્રી ભકિતમુનિજી મહારાજ શાંતમૂતિ પૂ. પં. શ્રી નિપુણ મુનિજી ગણિવર કવિરત્ન પૂ. મુનિ શ્રીલલિતમુનિજી મહારાજ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મારામજી મહારાજ અને શ્રી મેાહનલાલજી મહારાજ લેખક : સ્વ૦ પન્યાસપ્રવર શ્રી રિદ્ધિમુનિજી મહારાજ, આજથી લગભગ અર્ધી સદી પૂર્વે જૈનશાસનમાં એ મહાપુરુષા પાતપેાતાની લાક્ષણિક ઢબે શાસનની ઉન્નતિના ધ્વજને ઊંચે ને ઊંચે ફરકાવી રહ્યા હતા. બન્ને એક જ શાસનના સમકાલીન મહાપુરુષો હતા. તેમના પુણ્યશ્ર્લાક નામેાથી જૈનસમાજમાં ભાગ્યે જ કાઇ અપરિચિત હશે. તે મહાપુરુષા તે અન્ય કાઇ નહીં પણ શ્રીમદ્ આત્મારામજી મહારાજ સાહેબ અને શ્રીમાન્ માહનલાલજી મહારાજ, મહાન પુરુષોની મહત્તા તેમની સરળતામાં અને અન્યને મેટા બનાવવામાં હોય છે. તેઓ કદી પણ ગચ્છ-મતના ક્ષુદ્ર ઝગડાઓમાં ખેચાતા નથી. શ્રી આત્મારામજી મહારાજ અને શ્રી મેહનલાલજી મહારાજ વચ્ચે એવા જ સુંદર અને અસ્ખલિત પ્રેમભાવ હતા, તે દર્શાવનારા અનેક પ્રસંગેા બનેલા છે. પરંતુ અહીં તે। જે પ્રસંગેા નજરે જોવાયેલ છે. તેને જ ઉલ્લેખ કરેલ છે. આશા છે કે જૈનસમાજ આ પુણ્યસ‘ભારણાં વાંચીને પેાતાના યથાર્થ કવ્યપંથે પડે. અસ્તુ ! આત્મારામજી મહારાજ સુરતમાં ચામાસું રહ્યા હતા. ચાતુર્માંસ પૂર્ણ થયા ખાદ મહારાજશ્રીએ વિહારની તૈયારી કરી ત્યારે ત્યાંના સંઘના આગેવાનાએ શ્રી આત્મારામજી મહારાજને પૂછ્યું:—“ સાહેબ ! આપ તે પધારે છે. પરંતુ આપના જેવા બીજા કાઈ મહાન પુરુષ વમાનમાં વિદ્યમાન છે ખરા કે જેને અમે અમારા આંગણે લાવીને શાસનની પ્રભાવના કરીએ....” જવાખમાં મહારાજશ્રીએ કીધું:—“ શ્રીમાન્ મેાહનલાલજી મહારાજ નામના એક મહાપુરુષ અત્યારે મારવાડની ભૂમિમાં વિચરે છે, તેમને જોશે તે મને પણ ભૂલી જશે. અર્થાત્ તેઓ પણ મહાન વિદ્વાન્ અને જિનશાસનના ઉદ્યોત કરનાર છે.” આ પ્રમાણે શ્રી મેાહનલાલજી મહારાજની ગેરહાજરીમાં શ્રી આત્મારામજી મહારાજે મેહનલાલજીની કીર્તિરૂપ સુગધને ફેલાવી. ત્યારબાદ તુરતમાં જ સુરતના સંઘે શીરાહીના દીવાન શ્રી મેળાપચ`દભાઇ કે જેએ સુરતના વતની હતા, તેમને પૂછાવ્યું કે શ્રી મેાહનલાલજી મહારાજ હાલમાં કચાં છે? જવાખમાં મહારાજશ્રી શીરાહીમાં છે એવા ખખર For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ મળતાં સુરતના આગેવાન ગૃહસ્થ ત્યાં ગયા અને મેહનલાલજી મહારાજને સુરત પધારવા વિનંતિ કરી. પ્રત્યુત્તરમાં શ્રી મેહનલાલજી મહારાજે કહ્યું કે –મેં નવ ગુણ ગામે કાäા તવ રેડૂTI | શ્રીમદ્ આત્મારામજી મહારાજ સાહેબ મારવાડ તરફ વિહાર કરતા પેલેરામાં પધારેલા. તે જ અરસામાં શ્રી મેહનલાલજી મહારાજ ત્યાં આવવાના છે એવા સમાચાર જાણીને શ્રી આત્મારામજી મહારાજે ધોલેરાના સંઘને ખાસ પ્રેરણા કરીને શ્રી મોહનલાલજી મહારાજનું ધામધુમપૂર્વક સામૈયું કરાવ્યું અને તેમને લેવા માટે ઉપાધ્યાય શ્રી વીરવિજયજી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા શ્રી હંસવિજયજી મહારાજ આદિને સામા પણ મોકલ્યા. તેમજ અન્યા ને વંદનવ્યવહાર પણ જાળવ્યો હતો. અને વિષયાંતર કરીને પણ તે સમયે બની ગયેલ બીજી ઘટનાને જણાવવી ગ્ય લાગે છે. શ્રી મેહનલાલજી મહારાજ ધોલેરાથી શ્રી આત્મારામજી મહારાજથી જુદા પડીને પાલીતાણે પધાર્યા અને ખૂબ હર્ષ પૂર્વક સિદ્ધગિરિજીની યાત્રા કરી. તે અરસામાં તેમના સાંભળવામાં આવ્યું કે ભાવનગરમાં અત્યારે શ્રીમાનું વૃદ્ધિચંદ્રજી મહારાજ ખૂબ બિમાર છે. તે ખબર જાણતાં શ્રી મેહનલાલજી મહારાજે, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને મળવાના ઈરાદાથી ભાવનગર તરફ વિહાર કર્યો. એ ખબર શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને મળતાં તેમણે ત્યાંના સંઘના આગેવાનોને ખાસ સૂચના કરીને શ્રી મોહનલાલજી મહારાજનું ખૂબ ધામધૂમપૂર્વક સામૈયું કરાવ્યું અને તેની સાથે પંન્યાસ શ્રી ગંભીરવિજયજી આદિ મુનિએને લેવા માટે સામા મેકલ્યા. એ રીતે તે કાળના બન્ને મહાપુરુષે એકબીજાને આનંદપૂર્વક કેઈપણ જાતના સંકેચ વિના મળ્યા. આ બધી ઘટનાઓમાંથી તે મહાપુરુષની એક-બીજા પ્રત્યેની ઉદાર દષ્ટિ, ગચ્છના મમત્વથી રહિતપણું અને નિર્દોષ સરળતા તેમના પ્રત્યેક વ્યવહારમાં જણાઈ આવે છે. તેમની આવી મહત્તાથી જ આજે સમગ્ર જૈન સમાજને તેમના પ્રત્યે અપૂર્વમાન છે. કેમકે તેમનામાં મારા-તારાપણા કરતાં શાસનની દાઝ અને સમાન મહાન પુરુષની સાથે મળતાપણું-સૌજન્ય એ મુખ્યત્વે જોઈ શકાય છે. શ્રીમદ્ આત્મારામજી મહારાજની આજ્ઞાથી અમેરિકાની સર્વધર્મ પરિષદમાં હાજરી આપીને ત્યાં જૈનધર્મને સુંદર પ્રચાર કરીને સ્વ. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી સુરતમાં જ પાછા ફરેલા. તે વખતના મુંબઈનું માનસ અત્યારના કરતાં તદ્દન જુદા જ પ્રકારનું હતું, અર્થાત્ ગમે તે કારણે પણ યૂરેપ જનાર ધર્મથી ભ્રષ્ટ થઈ જ જાય, એવી માન્યતાનાં મૂળ ઊંડાં ગયાં હતાં. અને તેથી શ્રી વીરચંદભાઈને યુરેપગમન માટે લોકોમાં ખૂબ ઉહાપોહ થઈ રહ્યો હતે. સૌ પોતપોતાનો અભિપ્રાય દર્શાવતા હતા. એકંદરે તે વખતનું મુંબઈનું વાતાવરણ ઉકળાટ ભરેલું હતું. તે સમયે શ્રી મોહનલાલજી મહારાજ મુંબઈમાં હતા. શ્રી આત્મારામજી મહારાજને જ્યારે આવા ઉગ્ર વાતાવરણની ખબર પડી ત્યારે તેમણે મુંબઈના સંઘના આગેવાનોને કહેવરાવ્યું કે શ્રી મેહનલાલજી મહારાજ આ વિષે For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મારામજી મહારાજ અને શ્રી મેહનલાલજી મહારાજ જેમ કહે તેમ માર્ગ કાઢવો. આથી તે વખતના સંઘના આગેવાને શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ પ્રેમચંદ રાયચંદ વગેરે સામાન્ય જનતાને કાબૂમાં રાખીને શ્રી મેહનલાલજી મહારાજ પાસે આવ્યા અને હવે આ સંબંધમાં શું કરવું તે પૂછયું. પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ કહ્યું કે “દરિયાપાર જવા માટે શ્રી વીરચંદ ગાંધીએ જિનેન્દ્રપ્રભુની એક સ્નાત્ર પૂજા ભણવવી.” સૌએ આ ફેંસલાને વધાવી લીધો અને એ રીતે ઉગ્ર. વાતાવરણ શાંત પડયું. સંવત ૧૫૩ ના જેઠ વદી ૮ ના પ્રભાતે શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગ ગમનના સમાચાર ચારે તરફ ફરી વળ્યા. આ દુઃખદ ખબરથી દરેક ગામના શ્રીસંઘમાં શેક અને ગ્લાનિની કાલિમા છવાઈ ગઈ. તે સમયે શ્રી મોહનલાલજી મહારાજ વાલકેશ્વર (મુંબઈ) ઉપર શ્રી ચુનીલાલ સાંકળચંદના બંગલામાં બિરાજતા હતા. તેમણે જ્યારે આ ખેદજનક સમાચાર સાંભળ્યા, ત્યારે ગદગદિત કંઠે કહ્યું કે –“જૈનશાસનનો એક મહાન સ્થંભ આજે આપણી વચ્ચેથી અદૃશ્યમાન થયો છે, મારી જમણી ભૂજા ગઈ હોય તેવું મને લાગે છે. એ કહેતાંની સાથે જ તેમણે મંડળીને કહ્યું કે–“આહારપાણ પછી કરાશે પણ પહેલાં શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગગમનના દેવ વાદીએ....” એ ક્રિયા સમાપ્ત થયા પછી તારથી ખબર મળ્યા કે “વિધીઓએ શ્રી, આત્મારામજી મહારાજ માટે ખોટી અફવા ફેલાવી હતી અને તેના પરિણામે તપાસ કરવા માટે તેમના દેહની રથીને સરકારી અમલદારેએ અટકાવેલ છે.” આ ખબર મળતાં શ્રી મેહનલાલજી મહારાજે આગેવાન ગૃહસ્થને ભેગા કર્યા અને તત્કાળ તે કાર્યના નિવારણ અર્થે એક ફંડ કરાવ્યું. જેમાં તે જ વખતે ૫-૭ આગેવાનમાંથી લગભગ રૂા. ૩૦૦૦૦) થઈ ગયા. તે ફંડ કરવાની સાથે મુંબઈમાંથી મોટા પ્રમાણમાં પંજાબના આગેવાન સરકારી અફસર ઉપર શ્રી આત્મારામજી મહારાજની નિર્દોષતા જાહેર કરતા હજારે તારે કરાવ્યા. છેવટે વિધીઓનું કંઈ પણ ચાલ્યું નહિ અને તે પ્રસંગે શાંતિથી ઉકલી ગયો. આ મહાપુરુષોનું અરસપરસ આવું ઉચ્ચ વર્તન જે દષ્ટિ સન્મુખ રાખીને વર્તવામાં આવે તે આજે જૈન સમાજમાં ચાલી રહેલ અનેક ઝગડાએ એક ક્ષણ પણ ટકી શકે ખરા કે ? [ શ્રી આત્મારામજી જન્મશતાબ્દી મારક ગ્રંથમાંથી ઉદ્ભૂત. ] ' 6 ) LS S ee For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રીમાન્ મુનિ મહારાજ શ્રી મેહનલાલજી લેખક : શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ. (બી. એ. એલ. એલ. બી.) રાગ-સોહણી. અંતર ભરે છે ઉભરા, કયાં આ૫, ને ક્યાં જઈ શકું! દેહાભિમાનીને થતા, કયાં આપ, ને કયાં જઈ શકું? શુભ ને અબાધિત ધામમાં, શાન્તિ અનુપમ ભેગો, સંસાર છોળો મારતા તોફાની દરિયામાં ભમ્. અંતર યમ દમ અને ઉપશમનો ઉપદેશ સાધુ કયાં સુણું? દુઃખમુક્તિસાધન એ વિના દુ:ખમાંથી ક્યાંથી વિરમું? અંતર૦ [ ] - જીવનભૂમિકા:-શ્રીમાનનો જન્મ બ્રાહ્મણના કુલમાં મારવાડના ગામમાં ચાંદરમાં સંવત ૧૮૮૫ ના ચૈત્ર વદ ૬ ને દિને થયો. પિતાનું નામ બાદરમલજી હતું અને માતાનું નામ સુંદરી હતું. તેમણે યતિદીક્ષા સંવત્ ૧૯૦૩ માં લીધી. ૨૪ વર્ષ યતિ તરીકે રહી સંવત્ ૧૯૨૭ માં સંવેગી સાધુની દીક્ષા કલકત્તાના દેરાસરમાં લીધી. યતિત્વને પરિત્યજી સાધુત્વ સ્વીકાર્યું. ત્યારપછી કેટલાએક સ્થાનમાં વિહાર કર્યો. મુંબઈ અનાર્ય દેશ કહેવાતે, તેથી ઘણું લાંબા કાલ સુધી મુંબઈ નગરી પવિત્ર મુનિશ્રીના પૂજ્ય પગલાંથી પવન થવાથી અભાગી રહી; મુંબઈની પ્રજા કેવળ ધનસંચય કરવામાં તત્પર રહેતી તેથી ઉદરંભરીનું નામ અન્યજનોએ પાડયું. આને પ્રતિકાર કરવાનો સમય પ્રાપ્ત કરવાને તે પ્રયત્નવતી બનતી ગઈ. આ પ્રયત્નો પ્રાંતે પ્રતિફલિત થયા. શ્રીમાન્ મેહનલાલજીનું આવાગમન સંવત્ ૧૯૪૭ માં થયું. અત્યારસુધી સાધુએ દક્ષિણમાં દમણ સુધી વિહાર કરી વિરમી જતા. દમણ પછી રહેલો કેટ કેઈપણ ભેદી શકવાને સમર્થ થયા ન હતા. પરંતુ મુંબઈના સદ્ભાગ્યે શ્રીમાનું મોહનલાલજી દમણ કેટ ચીરીને એટલે મુંબઈને માર્ગ ખુલ્લે કરી મોહમયીની મેહધનતૃષ્ણ નિવારવા પધાર્યા. મુંબઈની ઉત્કંઠ જૈન પ્રજાએ મહારાજશ્રીને વધાવી લીધા અને જિનશાસનની ઉન્નતિને પ્રસાર ધીરે ધીરે અને દઢપણે થતે ગયે. તે વર્ષ પછી મુંબઈમાં શ્રીમાને સંવત્ ૧૯૫૪ માં બીજી વખત અને સંવત્ ૧૯૫૮ માં ત્રીજી વખત પિતાનાં પનોતાં પગલાં કર્યાં. છેલી વખતે તે પોતે કેટલાક For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અધશતાબ્દી સ્મારકગ્રંથ મુનિશ્રી ચિદાનંદમુનિજી બાલમુનિરાજ શ્રી કીતિ સેનમુનિજી For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી સ્મારકત્ર થ For Personal & Private Use Only ડાબી બાજુથી પ્રથમ ચંદ્રસેનમુનિ, યશોભદ્રમુનિ, ચિદાનંદમુનિ, નૃગેન્દ્રમુનિ, કાંતિસેનસુનિ ( સ. ૨૦૧૮ના લાલબાગમાં ચાતુર્માસ પ્રસગે ) Page #200 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રીમાન મુનિ મહારાજ શ્રી મેહનલાલજી વર્ષ લગોલગ રહ્યા. આ વખતે તેમની વૃદ્ધાવસ્થા હોવાથી શાંતિ અને એકાંતનિવાસની જરૂર હતી. છતાં પિતાને વાણુરૂપી અમૃતપ્રવાહ સતત ચાલુ હતો, કંઠ પૂર્વ જે વેગવાન્ હેતે, છતાં ધ્વનિ એ ઉઠતે કે દરેક શ્રોતાના મર્મભાગમાં પહોંચી વળતે. મુંબઈમાં ગાળેલા વર્ષોમાં તેમણે સમગ્ર જૈન પ્રજાપર અતીવ સ્થાયી ઉપકારે કરેલા છે; સખાવત અને ઉદારતાને ઝરે વહેવરાવ્યું છે. શ્રીમતેથી તે રંક સુધી, વિદ્વાનથી તે અનક્ષર સુધી કેઈપણ તેમના અક્ષરેને, આજ્ઞાને શિરપર ચડાવતા. આ જ પ્રકટ રીતે દર્શાવે છે કે તેઓ મહાન્વીર હોઈ પિતાની અદભુત અસર ઉપજાવી શક્યા હતા. તેમના જીવનકાલનાં છેલ્લાં વર્ષોમાં જ તેમના વીરત્વનું પ્રાકટ્ય થયું હતું. આ છેલ્લા વર્ષની શરૂઆતમાં તેમનું મુંબઈમાં પહેલું આગમન-એટલે સંવત્ ૧૯૪૭ છે; સંવત ૧૯૪૭ થી તે સંવત ૧૯૬૩ સુધી એટલે ૧૬ વર્ષની વહેંચણી કરીશું તે સ્પષ્ટ જણાશે છે કે તેના ત્રણ યુગે પાડી શકાશે. પહેલે મુંબઈનિવાસ, બીજે અન્ય સ્થલે વિહાર અને ત્રીજે-સુરત નિવાસ. પહેલે અને ત્રીજો મુખ્ય યુગ હતા. કારણ કે તે અરસામાં તેઓશ્રી સારું અને યશસ્વી કાર્ય બજાવી શકયા છે અને બીજો યુગ એ બે વચ્ચેઆંતરિક યુગ હતું. આમાં પણ તેઓશ્રીએ ઠીક કાર્યો કર્યા છે. મુખ્ય યુગ દરમ્યાન લાખોની સખાવતનો પ્રવાહ ચાલુ કર્યો છે. ઉત્સવ, પ્રતિષ્ઠા, ઉપધાનાદિ ક્રિયા વગેરે અનેક કરી અતિશય પુણ્ય ઉપાર્જન કરી પુણ્યલાભ આપ્યું છે. આંતરિક યુગમાં અમદાવાદ આદિ સ્થલેએ વિહાર કરી અનેક જિન–શાસન પ્રભાવક વીરેને ઉત્સાહિત કર્યા. છે. તે જૈનપુરીની શ્રદ્ધા પણ પિતાનામાં જગાવી છે. સુરતનિવાસથી પિતાના નિઃસીમ ભક્તો અને અચલ આજ્ઞાનુસારી લગભગ સર્વ સુરતવાસીઓને બનાવ્યા છે. શ્રીમાનનો એક શબ્દ રાજ્યથી તંત્રિત થએલા ધારા-કાયદા (Law) સમાન હતું. સુરતમાં મુંબઈ આવ્યા પછી બીજા જ વર્ષમાં એટલે સં. ૧૯૪૮ પહેલીવાર ગયા. બીજીવાર સંવત્ ૧૯૫૧ માં. અને, ત્રીજી વખત સંવત્ ૧૯૫૫ માં ગયા હતા. ત્રીજી વખત તેઓ ત્રણ વર્ષ (સં. ૧૫૫, ૧૯૫૬, અને ૧૯૫૭ સુધી) રહ્યા. અહીં ભવ્ય દેરાસરની પ્રતિષ્ઠા, ઓચ્છવ ( ઉત્સવ) વગેરે પાછળ લાખે રૂપીઆ ખર્ચાયા, ને તે શ્રીમાનુશ્રીના સુપસાયને લઈને જ. ૧૯૫૭ પછી તેઓશ્રીએ મુંબઈ ઘણું વર્ષ સુધી રહેવા વિહાર કર્યો પણ અંતિમ ઈચ્છા એ થઈ હતી કે સુરતમાં મારે અંતકાળ ગાળ. આયુષ્યની મર્યાદા અપાઈ ગઈ હતી. તેથી પિતાના મૃત્યુ પહેલાં તેઓ ત્યાંજ (ચેથીવાર) વિહાર કરી ગયા અને ત્યાંજ મૃત્યુ થયું. આંતરિક યુગ ફક્ત બે વર્ષને હતો. સુરતથી સંવત ૧૯૪૫ માં સંઘ સાથે પાલીતાણા ગયા ત્યાંથી સંવત્ ૧૯૪૬ માં અહમદાવાદ (જૈનપુરીમાં) વિહાર કર્યો. શ્રીમાનના પ્રથમ આગમનથી સાધુઓ માટે મુંબઈ માર્ગ ખુલ્લે થયે એ ઉપર કહ્યું. આથી અત્યાર સુધીમાં અનેક મુનિ મહારાજ આવ્યા. આ સર્વના સુપ્રભાવથી મુંબઈના વિવિધ લતાઓમાં જૈનપુરીનું ચિત્ર ખડું થતું હોય એમ લાગે છે. વિધવિધ વસ્ત્રાલંકારથી સજજ થઈ પ્રમદાએ મદ તજી, પુરુષે પ્રમાદ તજી, તરૂણ કુમારે ઉછુખલતાને For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથઃ ત્યાગ કરી અને કુમારિકાએ ખાલિશભાવ છેડી એકજ સમયે ગુરુ મહારાજશ્રીની ઉપદેશવાણી શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવા સમુદાયમાં એકઠા થયેલા જોઇએ, ત્યારે કેાના હૃદયમાં આલ્હાદ પ્રાપ્ત અને વ્યાપ્ત ન થાય ! આ તે જૈનસમાજની શ્રદ્ધાનું કે મુનિમહારાજના આકણનું ફૂલ ? જે માના તે. પરંતુ એ તે નિશ્ચિત છે કે અપૂર્વ ચિત્ર ષ્ટિગેાચર થતું અને તે નયનમનેાહર અને હૃદયસ તાષક હાવાથી આનંદ પ્રાપ્ત કરાવતું. વિશેષ શ્રીમાના છેલ્લા વર્ષો દરમ્યાન જૈનોના વર્તમાન ઇતિહાસ પર ખીજી અનેક પ્રખલ સુધારણાની અસર થઇ. જૈન પત્રની ઉત્પત્તિ રા. ભગુભાઇના હસ્તથી થઇ. જૈન શ્વેતાંબર કાન્ફરન્સ દેવી પ્રગટ પામી પેાતાના અનેક પૂજારી એટલે ઉપાસક પ્રાપ્ત કરવા સમર્થ થઈ; અર્વાચીન વમાન પત્રાએ પણ જૈન વિચાર, સાહિત્ય, અને સમુદાય ચર્ચાનાં તત્ત્વા આમેજ કરી નવુંજ શુભ વાતાવરણુ ઉપજાવ્યું; વિચાર વધ્યા, વિચારાનુસાર કૃતિએ ફલિત થઇ, તેથી અનેક જૈન સંસ્થાઓ જેવી કે પુસ્તકાલયા, કન્યાશાળા, જૈન શાળા, વાંચનાલયે, ઔષધાલયા, હાઇસ્કુલ વગેરે જન્મ પામી. આથી જૈન સમુદાય પર શુભ સંસ્કારી રેખાએ અંકિત થઇ. આ સસ્કાર અને સચેાગ સાથે શ્રીમાશ્રીનેા ઉપદેશ તેમના ભાવા અને પ્રયત્નાનાં ફૂલ મલે તે પછી શું પૂછવાનું ? સુવર્ણ અને સુગન્ધ સાથે. સ્વસ્થ મુનિ મહારાજ શ્રી મેહનલાલજીનું સમગ્ર જીવનવૃત્તાંત હું આપવાનું ઊંચત ધારતા નથી. કારણ કે તે વૃત્તાંત વધારે પરિચિત વિદ્વાનને હસ્તેથી લખાશે એમ મનેાવાંછના છે. ઉક્ત મુનિશ્રીના જીવનમાંથી ઘણુ' ઘણુ' જાણવા મળે છે, તે ક્રમે ક્રમે યથાશક્તિ તપાસીશું. આવા પ્રતાપી વીર, સંમાનનીય સદ્ગુરુના પુણ્યપીયૂષભરત આત્માની કાલવશતા સુરતમાં—નિઃસીમભક્ત સુરતવાસીઓમાં સત્ ૧૯૬૩ ના ચૈત્ર વદિ દ્વાદશી દિને ૭૮ વર્ષની વયે થઇ. આથી સમગ્ર જૈનપ્રજા ખેદ્ય—પૂર્ણ છે. શ્રીમાના મુનિ—શિષ્ય-વર્ગ મ્હાટા છે, તેમના શિષ્યા ૩૫ અને ગુરુણીજી ૬૫ છે. બાકી તેમના ગૃહસ્થાશ્રમી ભક્તો અનેક છે. સુખમુદ્રા:—શ્રીમાની મુખમુદ્રા શાંતિજન્ય તેજથી જળહળીત અને દૈદીપ્યમાન હતી. આકૃતિ ભવ્ય, નયન મનેાહર, અને સાથે ક્ષયાપશમથી સુચિન્વિત હેાવાથી દ્રષ્ટા કે શ્રોતા ઉપર અપૂર્વ ભાવ અને છાપ પાડતી હતી. હું તેમના દર્શન કરવાને ભાગ્યશાળી થયા છું. એક વખત તેમને જોયા ત્યારે અપૂર્વ ભાવના હૃદયમાં પ્રગટ થઇ હતી અને સાથે ‘કલાપી’ ની નીચેની કડીએ સ્મરણમાં આવી હતી. 46 આ ત્યાગીના નયન ફરીથી જોઇ લે એકવાર, શું તેમાં ના સતત વહતી પ્રેમની એક ધાર? હા ! તૈયારી સહુ અપવા ત્યાગમાં એ નથી શું ? બીજાના હૈ... દુ:ખથી ગળી એ નેત્ર જાશે નહીં શું ? ” For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રીમાન મુનિ મહારાજ શ્રી મોહનલાલજી આ પ્રમાણે આપણે વીચિ કે વીચિસમૂહથી અબાધિત અબ્ધિના બાહ્યભાવમાં અપૂર્વ ગંભીરતા પ્રકટપણે થએલી જોઈ. [ 2 ] ગુણપ્રદેશઃ–ઉપરોક્ત ગંભીરતામાં સંસારી શ્રોતાજનોનાં કલહ, વિર, લેભ વગેરે અશુભવૃત્તિ અને પરિણામે ડૂબી જતાં જોઈશું અને તે માટે ગુણપ્રદેશના વિસ્તારમાં જરા ચંચુપાત કરીશું તે હંસ જેમ ચંચુથી શુદ્ધ મતી ચરે છે તેમ શુદ્ધ મોતી જ પ્રાપ્ત કરીશું. શ્રીમાનું વિચારગાંભીર્ય પળેપળે પ્રકટ હતું, વચન વિચારાનુસાર હતાં; વચનમાં તામસ ગુણ કદીપણુ અપ્રકટપણે પણ બહાર ન આવત. તેમ શ્રીમાનું વાચતુર હોઈ સામાને લેભાવી પિતાના પક્ષમાં સહેલાઈથી લઈ શકતા. તદનુસાર વિચાર પણ તામસ ગુણથી નિરાળા જ પ્રતીત થાય છે. તેમ વચનાનુસાર તેમની કૃતિ (ચારિત્ર્ય-આચાર) હતી. આચારમાં સંયમ, દમ, અને શમમાં પ્રવૃત્ત હતા. આપણું સાધુના આચાર અતિશય કઠિન, અને શરીરની પૂર્ણ કર્સટી કરાવનાર છે. આત્મનિગ્રહ વગર ઈન્દ્રિયદમન નથી, ઈન્દ્રિયદમન વગર શાન્તિ નથી. ચિત્તના રેધથી થએલી શાન્તિ પાસે મનના પછાડા બીલકુલ કાર્યસાધક નથી. મનની સંપૂર્ણ જીત કરનાર મહાત્મા કહેવાય છે. આવી રીતે માક્ષસાધનત્રયમાંનું એક સાધન સમ્યગુઆચા૨ ઉક્ત મહાત્મામાં મૂતિમાનું થયું. હવે જ્ઞાન વિષયે વદતાં કહેવું પડશે કે જ્ઞાનપ્રદેશ મર્યાદિત હતું, જ્ઞાનમાં એકાસર્વ પ્રવીણ કહી શકાય નહિ, છતાં મર્યાદિત જ્ઞાન એવું એપતું હતું કે તે કેટલાક પ્રસંગો પર પ્રબલ પ્રકાશ પાડયા વગર રહેતું નહીં. શ્રીમાને વાંચન પર બહુ જ પ્રેમ હતે; અવકાશ સમયે પુસ્તક વાંચવામાં મગ્ન માલૂમ પડતા અને તેથી પુસ્તકનો ભંડાર પુષ્કળ રાખતા. : - | દર્શનમાં આસ્તિક્યતા, નિર્વેદ, અનુકંપા આદિનો હદયમાં વાસ રાખી તેમણે અનેકને જૈનધર્મમાં શ્રદ્ધાવંત કર્યા છે; અન્ય દશનીઓને પણ જેનધર્મના અભિવંદનીય આચાર-નિયમોનું પાલન કરાવ્યું છે. તાદિ લેવરાવ્યાં છે. જિનશાસનને ઉદ્યોત થાય તેમ કરવામાં કશી ખામી રાખી નથી. જિનમંદિરની પ્રતિષ્ઠા કરી અનેક ઉત્સવાદિમાં સહાયભૂત બલકે નિમિત્તભૂત થયા છે. અબુઝ–અજ્ઞાનીનાં નયનપડળ જ્ઞાનાંજનશલાકાથી દૂર કર્યા છે. શહેરવાસી જેનો કે જે બહુધા વ્યવસાયી અને વેપારી વર્ગ છે તેમને ભક્તિમાગને ઉત્તમ પરિચય કરાવી આવશ્યક ક્રિયાઓ કરવામાં મશગૂલ કર્યા છે. વિશેષ અને મહાન ઉપયોગી કાર્યો કરવામાં ધન એ મુખ્ય સાધન છે, તેથી ધનવાન જનને ઉપદેશ આપી તે કાર્યો તરફ તેમણે પ્રબળ પ્રેરણા કરી છે તેથી તેઓ અનેક સખાવતના કારણભૂત થયા છે. તેવાં ધર્મકાર્યોની નોંધ લઈશું તે અપ્રાસંગિક નહિ ગણાય. અ–મુંબઈમાં બાબુ પનાલાલ પુનમચંદના ખાતાંઓ જેન હાઇસ્કૂલ અને જૈન ડિસ્પેન્સરી આ કાર્યમાં આવી ગયાં છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ : આ—મુંબઈમાં શેઠ ભાઈચંદભાઈએ લાલબાગમાં ધર્મશાળા કરાવવાનું શરૂ કર્યું છે, જે હજી ચાલુ છે. ઈ–મુંબઈમાં માંગરેલ જૈન કન્યાશાળા. ઈ–મુંબઈમાં શેઠ ધરમચંદ ઉદયચંદ હસ્તક ચાલતું જીર્ણોદ્ધાર ફંડ. ઉ–શેઠ નગીનચંદ કપૂરચંદ હસ્તક ચાલતું જીવદયા ફંડ. ઊ–અમદાવાદમાં શ્રી મેહનલાલજી જૈન લાઇબ્રેરી. એ—પાલીતાણામાં શ્રી મેહનલાલજી જૈન પાઠશાળા. એ—પાલીતાણામાં શ્રી મેહનલાલજી જૈન લાઈબ્રેરી. –સુરતમાં રાવ સાવ હીરાચંદ મોતીચંદ જૈન ઉદ્યોગશાળા ઉઘાડવાની છે. વગેરે વગેરે. આ સિવાય બીજી કેટલીક સખાવતે, કેટલાંક ધર્મકાર્યો તેમના જીવનપર્યત અને જીવન બાદ થયાં છે. સુરતમાં સમેતશિખર પર કેટ બાંધવાને રાત્રે બ૦ નગીનચંદ ઝવેરચંદે એક લાખની સખાવત કરી છે. આવી અનેક સખાવતે જેના ઉપદેશથી થાય તે કેવા મહાત્મા હોવા જોઈએ, તેને ખ્યાલ થશે. આ મહાત્મા વળી જૈન સંઘ કાર્યમાં અપૂર્વ ઉત્સાહ લેતા. સંઘની વિવિધ પ્રવૃત્તિએનું પૂર્ણ નિરીક્ષણ કરી વિચારપૂર્વક સલાહ આપતા તે સર્વને પસંદ પડતી અને સમાધાન આપોઆપ થઇ જતું. આવા પુણ્યાત્માનો સ્વર્ગવાસ થતાં તેની ખબર ચોમેર પથરાઈ. મુંબઈમાં ખબર પડતાં બજારે, મતીના કાંટા, માર્કેટ વગેરે બંધ થઈ હતી. ગરીબને જમણ આપવામાં આવ્યું હતું, અને મુંબઈ સિવાય અન્ય સ્થળે પણ ઘણાં ધર્મકાર્યો થયાં હતાં. [ ૩] અનુકરણીય ચરિત્ર પરથી બધ (૧) તેમના અવિરલગુણની સ્મૃતિ હદયમાં ચિરસ્થાયી રાખી નિરંતર તે ગુણ ધ્યાવવા જોઈએ. તેથી ઉજજ્વલતાને આવિર્ભાવ થતાં ઉજજવલતાનું પ્રકટીકરણ થશે. દરેક જન-વ્યક્તિ દેષહીન નથી. સંસાર અત્યંત દષથી પૂર્ણ છે, તેમાં ષષાયાદિ મહારિપુએ ચક્રવર્તિના જેવું સામ્રાજ્ય ભેગવે છે; અને અશુભ કાર્યોમાં પણ હંમેશ પ્રવૃત્તિ થતી જોવામાં આવે છે, તે તે સંસારમાં રચીપચી રહેનાર સંસારીઓમાં એવું ઘણેછેડે અંશે હોય તે સ્વાભાવિક છે. સર્વ, ગુણેમાં સમાન નથી. એક-એકથી ચડે છે યા ઉતરે છે. ત્યારે દરેક મનુષ્ય ઉત્તરોત્તર પદ પ્રાપ્ત કરવાને કરવું જોઈતું આલંબન પિતાથી ઉત્તમ પ્રકારનું હોવું જોઈએ. સ્વમાન ભૂલી જવું જોઈએ. જેમ દુઃખી મનુષ્ય દુઃખને For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રીમાન મુનિ મહારાજ શ્રી મેહનલાલજી માની, દુઃખનું જ હંમેશા ધ્યાન કરી અત્યંત દુઃખમાં પિતાને હાથે જ સપડાયેલા રહે છે, પણ જે તેઓ “સુણે સુવાધિ gફય” એ સૂત્રાન્વયે ચાલે તે તુર્ત જ મનનું સમાધાન થાય છે. પિતાનું દુઃખ હળવું થાય છે, તેથી દુઃખાભાસ દૂર થતાં મનમાં આનંદવૃત્તિ આવે છે એટલે સુખનાં કિરણે સ્વતઃ ફૂટે છે. તેમ પિતે ગુણવાનું છે એવું મનમાં રાખવાથી પિતે શીખી શકતું નથી પરંતુ માનને લઈ પોતાનામાં રહેલું છે તે પણ ધીમે ધીમે નષ્ટ થતું જાય છે. શ્રીમાન મુનિશ્રી મોહનલાલજીમાં અનુકરણીય, ઉત્કૃષ્ટ, અને ઉજજવલ ગુણ જાજ્વલ્યમાન હતા. દેહાભિમાન ત્યજી તપશ્ચર્યાથી તેમણે શરીર કૃશ કર્યું હતું. પરંતુ શરીર અને મુખની કાન્તિ આછી ત્વચામાંથી મને વેધક રીતે પ્રકાશતી દષ્ટિગોચર થયા વગર રહેતી નહિ. (૨) ઉપદેશની અસર કેવી હતી, તે આપણે ઉપર વર્ણવી ગયા છીએ. ભક્તિ અને ભાવ જૈન પ્રજામાં પ્રગટાવ્યાં. સખાવત–ઝરાનું વહન કરાવ્યું અને જેનશાસનની પ્રભાવના કરાવી વિખ્યાતિ મેળવી, આવા ઉપદેશકોની જરૂર છે અને આવા ઉપદેશકેને પૂર્ણ માન, આદરભાવ, અને પ્રેમ અર્પવાની જરૂર છે. વિનયથી ઉપદેશ લેવાનું કહ્યું છે. આમ થતાં અનેક પુણ્યનું ઉપાર્જન કરીશું અને સાથે અનેક કર્મને ક્ષય કરવાનું પણ સાધી શકીશું. વર્તમાન સાધુઓએ શ્રીમાન દાખલો ઉપદેશક્રિયામાં લેવા ગ્ય છે. (૩) કર્તવ્ય–આવા પુણ્યવાન્ પુરુષોનો ઉપકાર વિમરણીય નથી. આપણે મુંબઈ– . સુરત–અમદાવાદવાસીઓ વગેરે જે કઈ તેમના સમાગમમાં આવ્યા હોય યા તેમના કાર્યનું ફલ ભેગવતા હોય, તે સૌ તેમના ઋણમાં દબાયેલા છીએ. આ ઋણમાંથી કિંચિદંશે પણ મુક્ત થવાને ઉમંગભેર પ્રયત્નો કરવા જોઈએ. A country does not know its great men એટલે “દરેક દેશ પોતાના મહાન્ નરેને જાણતો નથી” એ કહેતી અનુસાર ન થવું જોઈએ. દેશના મહાન નરોમાં કેટલાક પ્રચ્છન્ન છે, કેટલાક પ્રકટ ભાવે છે, જે આપણે દષ્ટિથી જોઈએ છીએ, જેની મહત્તા સિદ્ધ થઈ ચૂકી છે, તેમના પ્રતિનાં કર્તવ્ય આપણે શા માટે ભૂલી જવા જોઈએ? તેમ થશે તે “નગુણા એ પદને શબ્દશઃ યોગ્ય થશું. ઉક્ત ત્રણમાંથી મુક્ત થવાના માર્ગો અનેક છે. અનેક પ્રકારે રહેશે. ને કરીએ તેટલું ઓછું” એ વાક્યની શ્રીમંત શેઠીઆઓએ અગત્યતા સ્વીકારી નિરક્ષરેને જ્ઞાન અર્પવું જોઈએ. અને જૈન પ્રજામાંનાં અકિંચન અને અનાથેને સહાય આપવી જોઈએ. ‘કુલ નહિ તે ફુલની પાંખડી” એમ ધારી દરેકે યથાશક્તિ કંઈક કરવું જોઈએ. ટીપે ટીપે સરોવર ભરાય” એ અનુસાર સર્વેએ એકત્ર થઈ ચિરકાલ સુધી નભી શકે તેવી સંસ્થા અગર સંસ્થાએ સુવ્યવસ્થાપૂર્વક કાઢવી જોઈએ, આ સંસ્થાઓનું સૂચન સૌ યથામતિ નીચે પ્રમાણે કરશે. જેના અનાથાલય, જૈન બાલરક્ષક વિદ્યાલય, જૈન પુસ્તકાલય, જેન આરેગ્યભવન (Sanitarium ) વગેરે સંસ્થાઓ સ્થાપનીય છે. પરંતુ મારા અધીન મત પ્રમાણે તે ઉત્તમ માગ સ્વર્ગસ્થ મહાત્માનું નામ ચિરસ્થાયી રહે તેવું એક જબરૂં વિશાળ જ્ઞાનાલય એટલે પુસ્તકાલય કરવું. આ પુસ્તકાલયમાં જૂના અપ્રકટ સર્વ જૈનસાહિત્ય ગ્રંથને સંગ્રહ કરે. એક ઉત્તમ પુસ્તક બીજે મળે અને અહીં ન મળે એમ ન થતાં આથી For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ 36. શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: બીજે ન મળે અને અહીં મળે એમ થવું જોઈએ. સાધુઓ અને શ્રાવકને પુસ્તક મેળવતાં પડતી અનેક મુશ્કેલીઓ દૂર થશે, જ્ઞાનમાર્ગ સહેલો થશે અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર જશે. વર્તમાન યુગમાં સુશિક્ષિત જૈનોની સંખ્યા ધીમે ધીમે સુભાગ્યે વધતી જાય છે. પરંતુ અફસેસ એ છે કે બકે આપણું દષથી એમ થાય છે કે તેઓએ જ્યારે ઇગ્લિશ વિદ્યામાં ઉત્તમ ડિપ્લોમા મેળવ્યા હશે તે પણ જૈનધર્મનું જ્ઞાન યથાસ્થિત હેતું નથી. કારણ જોઈશું તે ડિપ્લેમા મેળવી વ્યવસાયમાં પડે છે, આ વ્યવસાયમાં કટકે કટકે થોડો થોડો અવકાશ મળતું જાય છે, અને તે અવકાશમાં પુસ્તકોની સહાયતા વગર ધર્મજ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થઈ શકે ? ગુરુશ્રી પાસે જતાં સમજતાં કેટલાક વખત જોઈએ. વળી આથી જડવાદને પ્રસાર થતે મૂળથી અટકશે. જડવાદ એ ભયંકર શસ્ત્ર છે તે તેની ઉપેક્ષા કરવી જોઈતી નથી. આ મારે મત છે. તે જણાવી સૌને યથામતિ વિચારવાનું સપું છું. કારણ કે મુંકે મુંડે મતિમઝા. આ વિષયે આટલું કહી શ્રી “કલાપી”નું કથન વિચારવા વિનંતિ કરું છું. રે સંસાર ! નિમિષભર તું ફેંકજે દૃષ્ટિ આંહીં, આ દષ્ટિનું અનુકરણ કૈ રાખ સંસાર માંહીં; ભેળા ! હારી ઘડમથલમાં શાન્ત થા શાન્ત થા કે, સ્થિતિની તું ઉપર ચડી જે ત્યાગની દષ્ટિ અહીં.” [[૪] સંક્ષિપ્ત અવલેકન–શ્રીમાન્ મેહનલાલજીના નામની માહિતી ન ધરાવનાર જૈન વેતાંબર ભાગ્યે જ કેઈ નીકળશે. તે મહાત્માને ગત થયાં હજુ ત્રણ માસ પૂરા નથી થયા, તેથી તેમની સ્મૃતિ કાયમ રહે તેમાં આશ્ચર્ય નથી, પરંતુ કહેવું પડશે કે કેટલાંક વર્ષો વીતી જશે તો પણ તેમની વિમલ કીર્તિ સ્મૃતિહારક કાલના સપાટામાંથી અબાધિત અચલ રહેશે. ગત મહાત્માઓનાં ચરિત્ર અને ગુણ પર કેટલાક કથાકાર કથા કરશે, પુરાણિક પુરાણે લખશે, કવિ કાવ્ય રચશે, સ્ત્રીએ ગાણ ગાશે અને ચિતાર તેમનું ચિત્ર કાઢશે તથા પટ પર રંગશે. આબાલવૃદ્ધ જૈન સ્ત્રી-પુરુષ તેમની વાર્તા પ્રેમપૂર્વક એકમેકને કહેશે. આ પુણ્યપુરુષનું મંગલ ચરિત્ર બેધપ્રદ છે, પણ તેનું જેટલું ગૌરવ કરવું જોઈએ તેટલું કરવાનું છે, અને તે ચરિત્ર પરથી મળતે બોધ લેવાને છે. આમની દષ્ટિ પર અહંકારનું પડલ આવ્યું ન હતું, અંતઃકરણ કઠણ બન્યું નહોતું. આવું સદય અંતઃકરણ ઉત્તમ, મધ્યમ વા કનિષ્ઠ એટલે કેઈ પણ સ્થિતિમાંના લેક પર નૈસર્ગિક તેજ પાડ્યા વગર કદી રહેતું નથી. આપણું આચાર્યો–સંતે અને પશ્ચિમાત્ય સંતે માં અંતર છે, તે દર્શાવીએ. આપણા સંતે જિનભક્તિમાં સંપૂર્ણ રહી અન્યને તેમ રાખી જિનશાસનને ઉદ્યોત કરવા અહિંસા For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રીમાન મુનિ મહારાજ શ્રી મેહનલાલજી ધર્મને હદયમાં વજલેપ સમાન સ્થાપી ઉપદેશપીયૂષનું પાન કરાવે છે. આપણા પૂર્વાચાર્યો તત્ત્વજ્ઞાન, ન્યાય આદિ અભૂત ગ્રંથ રચી પરમબેધદાતા થઈ મંગલ અને પરભવ અર્થે કલ્યાણકારી નીવડ્યા છે, પરંતુ તે સર્વ જિનપ્રવચન વાણુને સંગત, એકમત રહીને જ. આપણી સંતમાલિકામાં પશ્ચિમાત્ય સં તેમાં દષ્ટિગોચર થતું વિલક્ષણ વચિત્ર્ય નથી. પશ્ચિમાત્ય દેશના ઉદારધી મહાન સંતેએ આત્મ સમર્પણ કરી સ્વજનેના તેમજ ઈતર લોકોનાં દુઃખ વિદારવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કર્યા છે. તુરંગમાંના કેદીઓની સ્થિતિ સુધારનાર, મહારેગગ્રસ્ત લોકોમાં વસી આશ્વાસન આપી ઔષધ આપનાર અને તેથી કદાચ પોતે પણ મહાગી થનાર, પિપમહારાજાના ઢગનું પરિફેટન કરનાર, સમરભૂમિ પર જખમી સનિકની શુશ્રષા કરનાર અનાથ અર્ભકેને સહાય મેળવી આપનાર, આવા અનેક પ્રકારના સતેની માલિકા પશ્ચિમમાં બનાવી શકીશું. આપણા સાધુઓએ સંસાર કે વ્યવહારમાં કઈ પણ અંશે પડવાનું નથી તેથી તેઓ ઉપદેશરૂપે ભક્તિ, જ્ઞાન અને સદાચારને બોધ આપી હૃદયમાં સન્નિષ્ઠા અને ધર્મ ધારી એક જ ચીલે ચાલ્યા જાય છે. વળી પશ્ચિમાત્ય સંતને મુખ્ય ઉદ્દેશ એહિક છે, જ્યારે આપણે સંતોનો ઉદ્દેશ પારગામી પારલૌકિક છે કારણ કે પશ્ચિમ પ્રવૃત્તિમય છે, પૂર્વ નિવૃત્તિમય છે. પ્રવૃત્તિમાં રહી ઐહિક કલ્યાણ શોધવું તેના કરતાં નિવૃત્તિમાં રહી બીજાઓને પણ નિવૃતિ શીખવી અને નિવૃત્તિમય બનાવી પારલૌકિક પરમકલ્યાણ શેધવું એ કોઢવધિ ઉચ્ચતર છે. [ પ ]. મનવાંછા: આપણે સૌ એક હૃદયથી એવું ઈચ્છી વિરમીશું કે ઉક્ત મહાત્માની અમૃતકણિકા (આત્મા) અક્ષયધામમાં વાસ કરી શાન્તિ સર્વકાળ ભેગ. સ્મારક –તેની સાથે સૌ સાહિત્યપ્રેમી અંતઃકરણે ઈચ્છશે કે ઉક્ત મહાત્માના સ્મરણાર્થે વિશાલ જૈનસાહિત્ય ગ્રંથાલય સ્થાપવા તેમના અનુયાયી અને પ્રશંસકો બલકે સૌ જેનો શ્રદ્ધાવાન પ્રયત્નવાનું અને કાર્યવાહી બને કે જેથી એટલું તે સ્મરણમાં રહે કે" But it is in all tender hearts That this good sage, who was all feeling Has raised eternal monument of his soul" મુંબઈ આષાઢ શુદિ દ્વિતીયા સંવત્ ૧૬૩ જૈન પતાકા ફે. માર્ચ ૧૯૦૮ મેહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ અર્ધ શતાબ્દીનાયકની જન્મકંડલી.” લેખક : શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા-મુબઈ. IN I. ( રે.! / ૧૧ ૧૦. સગત પ્રાતઃસ્મરણીય મોહનલાલજી મહારાજને જન્મ સંવત ૧૮૮૭ ના વિશાખ શુદિ છઠ્ઠના દિવસે સિંહ રાશિમાં થયું હતું. સિંહ રાશિમાં જન્મેલાં માણસના શરીર માટે ભાગે મજબૂત, ભવ્ય અને પ્રતિભાશાળી હોય છે. પ્રકૃતિએ તેઓ વિશ્વાસુ અને ઊંડી લાગણી ધરાવતા હોય છે. ધર્મગ્રંથ અને ગમાર્ગના તેઓ અભ્યાસી હોય છે. સ્વભાવના માયાળુ પણ જરા અતડા હોય છે. બીજાઓની સાથે તેઓ જલદીથી ભળી શકતા નથી, પરંતુ એક વખત વિશ્વાસ બેઠા પછી, તેઓ કઈ પણ પ્રકારનું કામ કરી આપવામાં પાછા પડતા નથી. પ્રપંચ, ખટપટ અને દગાનાં કાર્યો પ્રત્યે તેઓ ભારે તિરસ્કાર ધરાવતા હોય છે. પરિણામની દરકાર કર્યો વિના જ્યાં આવે અનુભવ તેમને થાય છે ત્યાંથી તે દૂર હટી જાય છે. તેઓના વિચારે શુદ્ધ અને પવિત્ર હોય છે, અને હલકા કાર્યને તેઓ ધિક્કારે છે. આ રાશિમાં જન્મ લેનારી વ્યક્તિઓ કોઈની શેહ કે શરમમાં કદી પણ દબાતી નથી. ભારતના એક સુપ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રી આ રાશિમાં જન્મ લેનાર સ્ત્રીઓને લગ્નથી દૂર રહી કે સામાજિક સેવાના કાર્યને અપનાવવાની સલાહ આપે છે. આવી સ્ત્રીઓના માટે તેના એગ્ય પાત્ર મેળવવું ભારે કઠિન છે, કારણ કે અસત્ય અને જૂઠાણું પ્રત્યે તેઓ ભારે તિરસ્કાર ધરાવે છે અને પોતાના પતિદેવને પણ સાચી વાત કરી દેવામાં શરમ અનુભવતી નથી. સિંહ રાશિમાં જન્મ લેનાર વ્યક્તિ હાજરજવાબી અને કેટલીક ગૂઢ અલૌકિક શક્તિ ધરાવનાર હોય છે. માણસને પારખવાની તેનામાં કુદરતી રીતે જ શક્તિ હોય છે, અને તેના અનુમાન ભાગ્યે જ ખોટાં પડે છે. મોટા ભાગે તેઓ ગંભીર અને For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અધશતાબ્દી સ્મારકગ્રંથ વાર આચાર્ય શ્રી ક્ષતિસૂરિજી મહારાજ મુનિશ્રી સિદ્ધિમુનિજી મહારાજ પં. શ્રી કમુનિજી મહારાજ ન્યા. વ્યા. કાવ્યતીર્થ પ્રતાપ મુનિજી મહારાજ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ સ્વ. વયોવૃદ્ધ શ્રી દેવમુનિજી મહારાજ પૂ. પં. શ્રી પદ્મમુનિજી મહારાજ રાણા : જ કારણ મા Thers .. સ્વ. પં. શ્રી હરમુનિજી મહારાજ ૩. આચાર્ય શ્રી કનકચંદ્રસૂરિજી મહારાજ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અર્ધશતાબ્દીનાયકની જન્મકુંડલી” સંયમયુક્ત હોય છે, અને ભાગ્યે જ માંદા પડે છે. તેમને જરા પણ છોડવામાં આવે તે એકદમ ગુસ્સે થઈ જાય છે, પરંતુ તેમને ગુસ્સે ક્ષણિક હેય છે; તેઓ જલદીથી શાંત બની જાય છે અને સામેની વ્યક્તિને દેષ પણ ભૂલી જાય છે. આપણે ત્યાં નામરાશિ એટલે કે જન્મ વખતે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિને આધારે ભવિષ્યકથન કહેવાય છે, જ્યારે અંગ્રેજી પદ્ધતિ મુજબ જન્મ વખતના સૂર્યની રાશિના આધારે ભવિષ્યકથન કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિક રીતે મહત્તા તે જન્મરાશિ અર્થાત્ લગ્નની રાશિ એટલે કે પ્રથમ ભાવમાં જે રાશિ હોય છે તેની જ ગણાવી જોઈએ. પ્રથમભાવ અર્થાત્ લગ્નની રાશિના આધારે જાતકનું રૂપ, પ્રકૃતિ, સુખ-દુઃખ, પ્રતિભા, પ્રતિષ્ઠા, દેખાવ, સ્વભાવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તંદુરસ્તી, તેમજ ક્યા અને કેવા સંજોગોમાં તેણે જન્મ લીધે છે, તે બધું બતાવે છે. મનુષ્યની કાર્યશક્તિ, વ્યક્તિત્વને વિકાસ, અને આયુષ્યનો સમય પણ લગ્નની રાશિ પરથી નક્કી થઈ શકે છે. આ ઉપરથી સમજી શકાશે કે જન્મલગ્ન એ કુંડળીને પાયો છે. ઇમારત મેટી હોય પણ પાયે નબળે હોય તો ઈમારતનું જેમ બહુ મૂલ્ય નથી, તેમ કુંડળીમાં બધા ગ્રહ મજબૂત હોય પણ જન્મલગ્ન-પ્રથમભાવ જે નબળું હોય તે કુંડળી જીવ વિનાની ગણાય છે. સ્વર્ગસ્થ મેહનલાલજી મહારાજની કુંડળીમાં લગ્નેશ અર્થાત્ લગ્નરાશિને અધિપતિ સૂર્ય ઉચ્ચને છે. પરંતુ માત્ર સૂર્ય ઉચ્ચ હેવાના કારણે લગ્નેશ મજબૂત છે, એમ કહેવું તે વ્યાજબી નથી. સૂર્યને બળને આધાર તેની દેખાતી રાશિના આધારે નહીં, પરન્તુ તે જે રાશિમાં હોય છે તેના સ્વામીના બળ ઉપર રહે છે. આ કુંડળીમાં સૂર્ય ભાગ્યસ્થાનમાં મેષ રાશિનો છે, અને તેને સ્વામી એટલે ભાગ્યાધિપતિ મંગળ પણ તેની સાથે જ પડેલ છે. આ એક મહાન રાજયે છે. કેન્દ્ર અને ત્રિકોણના સ્વામીની યુતિ થઈ છે એટલું જ નથી, પણ લગ્નેશ ઉચ્ચનાની સામે સ્વગ્રહી ભાગ્યેશની યુતિ થઈ છે, જે રોગ ભાગ્યે જ લાખમાંથી એકાદ કુંડળીમાં જોવા મળે. જ્યોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે જે કુંડળીમાં સૂર્ય બળવાન હોય તેને પ્રતાપી કુંડળી કહેવાય છે, કારણ કે સૂર્ય એ તે કુંડળીને આત્મા છે. સદ્ગત સર પ્રભાશંકર પટ્ટણીની કુંડળીમાં મેષને સૂર્ય બીજા સ્થાને છે, અને તેને સ્વામી મંગળ લાભસ્થાનમાં ઉચ્ચને છે. સર પટ્ટણીએ ભાવનગરના દીવાનપદને કેવું ભાવ્યું છે તે બધા જ જાણે છે. જગવિખ્યાત અને ભારતની એક મહાન વિભૂતિ રવીન્દ્રનાથ ટાગોરની જન્મકુંડળીમાં મેષને સૂર્ય બીજે સ્થાને છે, અને મેષને સ્વામી મંગળ વૃષભ રાશિમાં છે, અને વૃષભનો સ્વામી શુક્ર સૂર્યની સાથે છે. આ રીતે, મંગળ અને શુકના પરિવર્તનના કારણે શુકની સાથે સૂર્ય પણ અત્યંત ઉચ્ચનું બળ પ્રાપ્ત કરે છે. આપણા દેશના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામદાસ બિરલાની કુંડળીમાં પણ મેષનો સૂર્ય છે, અને મેષને સ્વામી મંગળ મકર રાશિને એટલે કે ઉચ્ચ છે. જગતભરમાં એક મહાન ઉદ્યોગપતિ અને મહાન વેપારી તરીકે જેનું નામ મશહુર છે, તે ઘનશ્યામદાસની પ્રખ્યાતિ તે બિરલા કુટુમ્બના For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: નબીરા છે એટલા માત્રથી નથી, પરંતુ તેનું કારણ તે તેની જન્મકુંડળીમાં સૂર્યના સ્થાનને આભારી છે. ગૌતમબુદ્ધની જન્મકુંડળીમાં પણ મેષ રાશિમાં જ સૂર્ય અને મંગળની યુતિ છે.' લગ્નેશ પર મંગળની દૃષ્ટિ કે યુતિ જાતકને નીડર, મક્કમ, સાહસી અને ઉત્સાહી બનાવે છે. સ્વ. મેહનલાલજી મહારાજે સંયમ–ત્યાગ–તપનો માર્ગ ગ્રહણ કરી ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગે જનતાને જે પ્રકાશ આપ્યું છે, અને વિધવિધ ધાર્મિક કાર્યો કર્યા છે તે બધે પ્રતાપ ઉચ્ચના સૂર્યને તેમજ તે સાથેના મંગળને આભારી છે. લગ્નની રાશિ પછી, મહત્ત્વની રાશિ એ ભાગ્યની રાશિ છે. પ્રારબ્ધ પાસે પુરુષાર્થ પાણી ભરે છે” એમ જે કહેવાય છે, તે તદ્દન સાચું છે. હિટલર, મુસોલિની, અને નેપોલીયનની જીવન કારકિદ પરથી આ વસ્તુ સમજી શકાય છે. આ ત્રણે વ્યક્તિઓ, પિતાપિતાના જમાનાની મહાન શક્તિશાળી અને બહાદૂર વ્યક્તિઓ હોવા છતાં તેઓને કરુણ રીતે મરણને શરણ થવું પડયું હતું. આ બધું ભાગ્યને આધીન છે, અને તેથી જ દરેકે દરેક કુંડળીમાં ભાગ્યસ્થાનનું ભારે મહત્ત્વ છે. જ્યોતિષશાસ્ત્ર પ્રારબ્ધને મુખ્ય માની પુરુષાર્થને ગૌણ માને છે એમ કહેવું તે વ્યાજબી નથી. પરંતુ સાચી હકીકત તે એ છે કે પુરુષાર્થમાં નિષ્ફળ જતી વ્યક્તિઓને જ્યોતિષશાસ્ત્ર આશ્વાસન આપી કહે છે કે-હે ભાઈ ! તારા પુરુષાર્થમાં ખામી ન હોવા છતાં તને જે નિષ્ફળતા મળી છે, તેમાં તારે દેષ નથી, પરંતુ તારા પ્રારબ્ધ–પૂર્વે સંચિત કરેલા કર્મના કારણે આમ બન્યું છે, માટે નિરાશ ન થા. નહીં જે પુરુષાર્થ કરવા છતાં એક વ્યક્તિ કરેડ રૂપીયા મેળવે છે, અને બીજે દિવસ-રાત મજુરી કરવા છતાં પેટપુરતું પણ કમાતે નથી, આ પરિસ્થિતિને આપણે પ્રારબ્ધ નહીં કહીએ તે શું કહેશું? મનુષ્યના પ્રારબ્ધના પાસા સમજવા માટે આપણે જન્મકુંડળીના નવમા સ્થાન પર નજર નાંખવી પડે છે. નવને આંક જેટલું મહત્ત્વનું છે, તેટલો જ જન્મકુંડળીમાં પણ તે કિંમતી છે. કુંડળીમાં નવમા સ્થાનને ભાગ્યસ્થાન કહેવામાં આવે છે. નવમા સ્થાનેથી ભાગ્ય ઉપરાંત ધર્મ–ઈશ્વરનિષ્ઠા-નૈતિક ત-ધર્મ અને અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ તત્ત્વજ્ઞાન-દીવ્યદૃષ્ટિ–ભક્તિ-દયા–અનુકંપા-મંત્ર-તાંત્રિક વિદ્યા-તીર્થયાત્રા-મનની વૃત્તિઓસદાચરણ–ચારિત્ર–ગ ઈ. સંબંધમાં જોવાય છે. નવમું સ્થાન મજબુત, સારાગ્રહની દષ્ટિવાળું હોય તે જ માનવજીવનમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. જગતની મહાન વ્યક્તિએની કુંડળીઓમાંથી પણ આજ વસ્તુ પૂરવાર થાય છે. મહારાજ સાહેબની કુંડળીમાં લગ્નને અધિપતિ ઉચ્ચને થઈ, ભાગ્યાધિપતિ મંગળ સાથે ભાગ્યમાં જ જોવામાં આવે છે. આવા જાતકના ભાગ્યમાં અનેક તીર્થયાત્રાઓ-મંદિરપ્રતિષ્ઠા અને ધાર્મિક ઉત્સવ સ્વાભાવિક રીતે જ થાય છે. ત્રીજા ભાવમાં, પરાક્રમ સ્થાને રાહુ રહે છે, આ જાતક મહાન કાર્યો આરભે છે, અને અહિં રહેલ રાહુ તે કાર્યોને સફળ બનાવે છે. આવા જાતકના કાર્યો કદી અધૂરા ન રહે, 1 Notable Horoscopes By B. V. Raman. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ “અર્ધશતાબ્દીનાયકની જન્મકુંડલી તે તે તેના જીવન દરમ્યાન પૂર્ણ થવા સર્જાયેલાં હોય છે. શનિ એ લાભસ્થાનમાં તત્ત્વજ્ઞાનનો લાભ આપે છે. સાતમે શુક કુંભને છે એટલે મિત્રના ઘરનો છે. પંચમસ્થાનનો માલિક ગુરુ ધન સ્થાનમાં છે. ગુરુ નાનકની કુંડળીમાં પણ તેને જન્મ સિંહરાશિમાં થયેલ જોઈ શકાય છે, અને તે કુંડળીમાં પણ મહારાજ સાહેબની માફક ધનસ્થાનમાં કન્યાને ગુરુ છે. શિવાજી મહારાજનો જન્મ પણ સિંહરાશિમાં થયે હતો. આ કુંડલીની ખાસ મહત્તા તે એટલા માટે છે કે–તેમાં સૂર્ય ઉચ્ચને છે અને વળી તે જ લગ્નેશ છે, આ સિવાય સુખસ્થાન અને ભાગ્યસ્થાનને માલીક મંગળ, ભાગ્યસ્થાનમાં સ્વગૃહી છે, કન્યા રાશિમાં ગુરુ છે, જ્યારે ગુરુની રાશિ મીનમાં બુધ છે. બુધ એ કન્યા રાશિને માલિક છે, એટલે આ બંને ગ્રહો વચ્ચે પરિવર્તન થતું હોવાના કારણે આ બંને ગ્રહ પણ પરમ ઉચ્ચનું બળ પ્રાપ્ત કરે છે. ગ્રહોના સ્પષ્ટ અંશે વિ. ની માહીતી મારી પાસે નથી, પણ મને લાગે છે કે ચલિત કુંડળીમાં શુક્ર કુંભરાશિમાંથી મીન રાશિમાં જતો હોવો જોઈએ, અને એ રીતે શુક્ર પણ ઉચ્ચને થતું હશે. આ દષ્ટિએ આ કુંડળીમાં સૂર્ય–શુક ઉચ્ચના, મંગળ સ્વગૃહી અને બુધ-ગુરુ પરિવર્તનના કારણે પરમ ઉચ્ચનું બળ પ્રાપ્ત કરે છે. આ કુંડળીને અભ્યાસ કરતાં તે એક જીવનમુક્ત વ્યક્તિની કુંડળી હોય એવી સમગ્ર રીતે છાપ પડે છે. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ વચનસિદ્ધ વિભૂતિ લેખક : શા ફતેહચંદ ઝવેરભાઈ-મુબઈ. [૪] આ વિશ્વમાં કેઈક એવા ઉત્તમ કેટિના માન જન્મે છે કે તેના જન્મથી માનવસમાજ આનંદવિભોર બને છે. ત્યારે એવા કેઈક કમનસીબ માન હોય છે કે જેના મૃત્યુ પછી બે આંસું સારવારમાં દુનિયા લઘુતા અનુભવે છે, છતાં વિશ્વને એ અનિવાર્ય ક્રમ છે કે–ભૌતિક પરિબળાનું નિવારણ કરવા, અને અધ્યાત્મવાદને પવિત્ર પ્રકાશ પાથરવા યુગે યુગે જગતને મહાપુરુષોની દેવી ભેટ મળી રહી છે. ભગવાન મહાવીર પ્રભુનું શાસન એકવીશ હજાર વર્ષ પર્યન્ત રહેવાનું છે. એ દષ્ટિએ વિચારીએ તે પણ જૈનશાસનના રક્ષણ માટે તથા સંઘની ઉન્નતિ માટે મહાન પુરુષે પ્રકટવા જોઈએ. વિશ્વના ઉત્થાનમાં મહાપુરુષનો અસાધારણ ( Extra Ordinary) ફાળો છે. સૌ જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે; પણ મહાપુરુષોની વિશિષ્ટતા એ છે કે તેમના જીવનની દરેકે દરેક ક્ષણને ઉપગ, વિશ્વના ઉદ્ધાર કાજે થયેલ હોય છે. જેથી તેમના જન્મ, જીવન અને મૃત્યુ ત્રણે આશ્ચર્યજનક હોય છે. સ્વ. પ્રશાંતમૂર્તિ શ્રીમદ મોહનલાલજી મ. જેમાં એક મહાન વિભૂતિરૂપ હતા. મુંબઈમાં જ્યારે કેઈપણ સંપ્રદાયના જૈન મુનિનું નામ-નિશાન ન હતું ત્યારે અનેક પ્રતિકૂળતાઓને સામને કરી મુંબઈમાં સંવેગી સાધુ તરીકે પ્રથમ પ્રવેશ કરનાર ગ્રંથનાયક મુનિશ્રી મોહનલાલજી” હતા. તેઓશ્રીને જન્મ મથુરા પાસેના ચાંદપુરગામમાં એક બ્રાહ્મણ કુટુંબને ત્યાં સં. ૧૮૮૭ વૈ. સુ. ૬ ના રોજ થયો હતો. સ્વમના સંકેત અનુસાર તેમના માતા-પિતા પોતાના પુત્ર “મેહન” ને યતિશ્રી રૂપચંદ્રજીને ભેટ ધરે છે. અને સં. ૧૯૦૩ માં મક્ષીજી મુકામે મેહનની યતિ–દીક્ષા થાય છે. તે પછી તેમના જીવનમાં સંગી જીવન માટે તાલાવેલી જાગે છે અને સં. ૧૩૦ માં અજમેરમાં શ્રી સંભવનાથજીપ્રભુની પ્રતિમા સમક્ષ, સંઘ સાક્ષીએ સંવેગીપણું ધારણ કરી ક્રિયા દ્વારની ક્રાંતિ કરે છે. સંયમી જીવનમાં પાલીતાણું, એસિયા, સુરત, મુંબઈ આદિ અનેક સ્થાનમાં પ્રતિષ્ઠાએ, જીર્ણોદ્ધારનાં કાર્યો તેમના પુણય હસ્તે થાય છે. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ વચનસિદ્ધ વિભૂતિ સં. ૧૯૪૭, ચૈત્ર સુદ ૭ મુંબઈમાં સંવેગીમુનિ તરીકે શ્રી મેહનલાલજી પધારેલા. અને ફરી જ્યારે સં. ૧૯૫૮ માં મુંબઈ પધાર્યા ત્યારે શ્રી ભગવતી સૂત્રના વ્યાખ્યાન સાથે લાલબાગમાં પાંચ ચાતુર્માસે થયાં. તા. ૧૦-૧-૧૯૦૬ “બાબુ પનાલાલ પૂરણચંદ જૈન હાઇસ્કૂલ” ના વાસ્તુ પ્રસંગે મહારાજશ્રીએ ત્યાં પધારી ધાર્મિક શિક્ષણ માટે ઉપદેશ કર્યો હતો. અને આ પ્રસંગે અઠ્ઠાઈ મહોત્સવ ઉજવ્યો હતો. આ પછી સં. ૧૯૬૦ માં મા. સુ. ૬ ના રોજ વાલકેશ્વરના બાબુ અમીચંદ પનાલાલ જૈન દહેરાસરની પ્રતિષ્ઠા પૂ૦ મહારાજશ્રીના વરદહસ્તે થઈ. પૂ. મહારાજશ્રીના શિષ્યરત્ન પં. શ્રી હર્ષ મુનિજીનો સદુપદેશથી સન ૧૯૧૦ માં પૂ. મહારાજશ્રીની પુણ્યસ્મૃતિમાં મુંબઈ–ભૂલેશ્વર ખાતે “શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરી તથા સંસ્કૃત પાઠશાળા ” ની સ્થાપના થઈ. તેને લાભ જૈન-જૈનેતર સમાજને આજ સુધી મળતો આવ્યો છે. સુરત ખાતે પણ મહારાજશ્રીના પ્રશિષ્ય શ્રી માણેકમુનિજીના સદુપદેશથી ત્રણ લાખના ખર્ચથી શેઠ નગીનચંદ ઘેલાભાઈ જૈન હાઈસ્કૂલ સ્થપાયેલ છે, તેમજ જેન બોડીંગ પણ ચાલુ ર્થયેલી છે. આ ઉપરાંત ગોપીપુરા ખાતે આવેલ “શ્રીમોહનલાલજી . જૈન જ્ઞાનભંડાર, શ્રી મેહનલાલજી જૈન ઉપાશ્રય તથા શ્રી રત્નસાગરજી જૈન સ્કૂલ તથા કતારગામનું ગગનચુંબી શત્રુંજયાવતાર દહેરાસર, ભેજનશાળા, જયકાર કન્યાશાળા આદિ આજે પણ એમની યાદ આપી રહ્યા છે. આ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને કેળવણીનાં અનેક ઉત્તમ કાર્યો પૂજ્યશ્રીના હાથે થયા છે. તેઓશ્રી સરળ પ્રકૃતિના હતા. સંયમ અને જ્ઞાનને પરિપાક તેમનામાં સહજરૂપે જોવા મળતું હતું. તેઓશ્રી એક વચનસિદ્ધ પુરુષ હતા, એમ તેમના માટે આપણે સાંભળીએ છીએ. સ્વ. ચિદાનંદજી અને આનંદઘનજી પણ ચમત્કારિક પુરુષ થઈ ગયા પણ દરેક મહાપુરુષોમાં ચમત્કાર કરતાં આધ્યાત્મિક તત્ત્વ જ વધુ હોય છે, અને ચમત્કારનું મૂલ્ય આપણને જેટલું હોય છે, તેમ તેઓ માટે હેતું નથી. એમને માટે એ સહજ હોય છે. એમાં કશું આશ્ચર્ય જેવું નથી. સ્વરદયના જાણકાર ઘણે ભાગે વચનસિદ્ધ હોય છે. આપણું ગ્રન્થનાયક શ્રી મોહનલાલજી મહારાજ કે જેઓ એક ઓગણીસમી સદીની વચનસિદ્ધ વિભૂતિ હતી. અહિં આપણે કેટલીક ઘટનાઓ પ્રસંગે તરફ દષ્ટિપાત કરીએ. છે. આ દહેરાસરમાં શા. લલ્લુભાઈ હરખચંદભાઈ પહાડીએ પિતાની જાતિ દેખરેખ નીચે સુંદર સેવા આપી હતી. એ વિગત પાછળથી જાણવા મળી છે. - સંપાદક For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથઃ (૧) સુરતના ઝવેરી શેઠ નગીનદાસ કપુરચંદ માટે કહેવાય છે કે તેઓ જ્યારે સુરતથી મુંબઈ જવાના હતા, તે અગાઉ શેઠશ્રી ઉપાશ્રયમાં મહારાજશ્રીને વંદન માટે ગયા, પૂજાનાં કપડાં પહેરેલાં હતાં. મહારાજશ્રીને કહ્યું કે હું મુંબઈ જાઉં છું, કંઈ કાર્ય હોય તે ફરમાવે. સ્વર-નિમિત્તથી ગુરુદેવે ભાવિ લાભ જાણું ઝવેરીને કહ્યું –“મુંવ; નાતા હૈ તો સુધરે દી જાગો. ઘર | ઋોટના .” બસ, પછી તે શેઠ સીધા સ્ટેશને ગયા અને અન્ય સામગ્રી શેઠે ઘરેથી મંગાવી લીધી. મુંબઈમાં તે પછી શેઠ લાખ રૂપીઆ કમાયા. તેમણે મહારાજશ્રી પાસે નિયમ લીધેલો કે દર માસે એક હજાર રૂપીઆ જ્ઞાનના ક્ષેત્રમાં વાપરવા. સં. ૧૯૬૪ માં ઝવેરી નગીનચંદ કપુરચંદ તરફથી રૂ. ૬૦૦૦૦) સાઠ હજારના ખર્ચે “શ્રી મેહનલાલજી જેન વે. જ્ઞાનભંડાર” નું ભવ્ય બીલ્ડીંગ તૈયાર થયું. તેમાં મહારાજશ્રીને અનેક પ્રકારને ગ્રંથ-સંગ્રહ સચવાઈ રહ્યો. (૨) સુરતના વતની ઝવેરી પાનાચંદ તારાચંદ અને તેમનાં ધર્મપત્ની શ્રાવિકા હીરાકરબેન મહારાજશ્રીના નિકટના ભક્ત હતા. સં. ૧૯૪૭ માં મહારાજશ્રી પ્રથમ મુંબઈ પધાર્યા. એ જ વર્ષમાં શ્રી દેવકરણ મુળજીને મહારાજશ્રી સાથે પરિચય થયો. દેવકરણભાઈ ત્યારે ટેપીની ફેરી કરે. તદ્દન સામાન્ય સ્થિતિના પણ દરરોજ રાત્રે, સાંજે કે સમય મળે ત્યારે મહારાજશ્રી પાસે આવી ભક્તિ કરે. એકંદર પૂત્ર શ્રી તરફ દેવકરણની ખૂબ જ અથાગ ભક્તિ હતી. શેઠ પાનાચંદ તારાચંદ ઝવેરી તે વખતે કાંઈક વ્યાપારની ખેટમાં હતા. શ્રાવિકા હરકેરબેનનું વર્ચસ્વ શ્રાવિકા સમાજમાં ખૂબ જ હતું. સ્ત્રીસમાજમાં તેઓ એક લીડર ગણાતાં. એક સમયે મહારાજશ્રીએ પાનાચંદને મુકરર દિવસે સમયસર આવવા સૂચવ્યું. કહેવાય છે કે મહારાજશ્રી તેમને કંઈક આપવાના હતા. પણું કારણવશાત્ પાનાચંદ આવી શક્યા નહીં, અને રાબેતા મુજબ દેવકરણભાઇ એ વખતે આવી પહોંચ્યા. રાત્રિના અંધકારમાં મહારાજશ્રીને ઓળખાણ ન પડી. તેમ વિશેષ પૂછપરછ પણ ન થઈ. મહારાજશ્રી સમજ્યા કે આવનાર ભાઈ પાનાચંદ જ છે. એટલે જે આશીર્વચન આપવાનાં હતાં તે આપી દીધાં. બીજે દિવસે આ વાતને સ્ફોટ થયે ત્યારે જણાયું કે રાત્રે દેવકરણભાઈ હતા. પછી તે પરિણામે દેવકરણભાઈ ખૂબ ખૂબ કમાયા, અને એમને જીવનદરજજો ઉંચે આવ્યો. શેઠ દેવકરણ મુળજી તરફથી જીવ્યા ત્યાં સુધી પાનાચંદભાઈને માસિક રૂ. બસ મહારાજશ્રીના કહેવાથી મળતા રહ્યા. (૩) “કર્મવીર શેઠ દેવકરણ મુળજી” નામના પુસ્તકના પાંચમાં પાને જણાવેલ છે કે શેઠ દેવકરણભાઈની પૂજ્ય મહારાજશ્રી તરફ ખૂબ અનન્ય સેવા હતી. તેથી આનંદ પામી મહારાજશ્રીએ આશીર્વાદ આપેલાં “વત્રા તેરા ચાળ હોના.” આ આશીર્વાદના રણકાર પછી શેઠ દેવકરણ મુળજી આદર્શ શ્રાવક બની ગયા. આર્થિક સંપત્તિમાં પણ અનેકઘણું વધારે થયે. ઉપરાંત દાનવીર પણ બન્યા. કહેવાય છે કે –“સાગર તર થી મળતે પાણુને જ જે મીઠાશ આપી શકતા નથી, તે મેઘ તરફથી મળેલ એક બિંદુમાત્ર આપી શકે છે." For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ વચનસિદ્ધ વિભૂતિ (૪) હાલમાં “ધ્યાની” તરીકે જાણીતા મુનિશ્રી હર્ષવિમળાજીએ પિતાની યુવાનવયમાં જ્યારે પૂ. મહારાજશ્રી મેહનલાલજીના દર્શન કરેલાં, ત્યારે તેમણે આપેલા આશીર્વાદને સાક્ષાત્કાર આજે તેઓ કરી રહ્યા છે, અને પિતાને અનુભવ મુનિશ્રીએ પિતાના પત્રમાં જે રીતે રજુ કર્યો છે, તે તેમને પત્ર અક્ષરશઃ અહિં રજુ કર્યો છે – “સંવત ૧૬૨ માં હું સંસારીપણામાં કચ્છ-ભૂજથી વર્ધા જવા નીકળેલ, વચમાં મુંબઈ લાલબાગમાં પૂજ્યશ્રીના દર્શને બપોરના બે વાગે હું ગયેલ. મેડા ઉપર મુનિરાજશ્રી બિરાજમાન હતા. મેં વંદના કરી. પૂ. મુનિરાજશ્રી અંદરના ભાગમાં માળા ફેરવી રહ્યા હતા. મેં દર્શન માટે માગણી કરી, ત્યારે જવાબમાં તેઓશ્રીએ કહ્યું કે–“વચા થોડી સેર હૈ.” લગભગ એક કલાક થવા આવ્યા છતાં મહારાજશ્રીની રજા ન મળી એથી હું કંટાળે, મારી ધીરજ ખૂટી, મેં તે જવાની તયારી કરી. ત્યાં પૂ. શ્રી બહાર પધાર્યા, અને મને કહ્યું—“ ઘા हभी तुम बहुत झंझट में पडा हय, हभी झंझट छूटेगा नहीं, लेकीन पीछली અવરથા મેં છ જૈન ધર્મ મ મ ાા .” ત્યારે મારી ઉંમર ૨૫ વર્ષની હતી. કુટુંબમાં સ્ત્રી-પુત્ર હતાં. હમણાં આજે બધી ઉપરની વાત યાદ આવે છે અને તેમનાં ચરણે મસ્તક ઝૂકી પડે છે.' આમ મહારાજશ્રીનું જીવન અનેક મનુષ્યો માટે ઉન્નતિકારક અને પ્રેરક નીવડયું હતું. એમના મનમાં સૌ માટે વાત્સલ્યને ઝરે વહેતે હતે. અહિંસાની આદર્શ માનવ હૃદય ઉપરની અવિચલ આસ્થા છે. એ આસ્થા કેવલ પ્રેમ, વાત્સલ્ય કે કરુણારૂપે જ અભિવ્યક્ત થાય છે. મહારાજશ્રીનું જીવન આવી આસ્થામાં નમુનારૂપ હતું. એમની જન્મસિદ્ધ સંસ્કાર સમૃદ્ધિ હતી. સરળતા, મધ્યસ્થતા, નિર્દભતા, જ્ઞાન, ક્રિયા આદિ અનેક ગુણેના વિરલ સુગવાળા શ્રી મેહનલાલજી મહારાજ તેમની અમૂલ્ય પ્રતિભાશક્તિવડે ભવ્યજનેને જીવન પર્યત ઉપદેશ આપી સાતક્ષેત્રમાં અનેક શુભ કાર્યો કરાવી સંયમી જીવન જીવી સ્વપર આમાનો ઉદ્ધાર કરી સુરતમાં સં. ૧૯૯૩ માં ચૈત્ર વદ ૧૨ સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. તેમના જવાથી સમાજને એક ઉત્તમ સાધુરત્નની ખોટ પડી. તેમની અંતિમ અવસ્થા વખતે સ્વર્ગવાસના આગલા દિવસે રૂ. અઢી લાખનું ફંડ થયું. આ રકમ મુનિશ્રીની સ્મૃતિમાં પાઠશાળા, જ્ઞાનભંડાર તથા જીવદયાના ક્ષેત્રમાં વપરાઈ હતી. કવિ ભવભૂતિ કહે છે તેમ “નત તેવિ નમના ના7” મહાપુરુષનાં જન્મથી જગત્ જયવંત વર્તે છે. ૧. તા. ૩૧-૧૨-૬૦ ને લખેલે આ પત્ર સં. ૨૦૧૬ માં પૂ. મુનિરાજ શ્રી ચિદાનંદમુનિજી મહારાજ ઉપર ખંભાત ચાતુર્માસ પ્રસંગે આવેલ. તેને ઉતારો અહિં આપેલ છે. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: - પૂજ્ય મહારાજશ્રીનાં આવા એક સ્મારકગ્રંથની વર્ષોથી જરૂર હતી અને એની પૂર્તિ પૂજ્ય મહારાજશ્રીનાં પ્ર-પ્રશિષ્ય પૂ૦ પંનિપુણમુનિજી ગણિવર્ય, પૂ. શ્રી ભક્તિમુનિજી, પૂ. શ્રી લલિતમુનિજી, પૂ. શ્રી ચિદાનંદમુનિજી, અને તેમના શિષ્યરત્ન પૂ. શ્રી મૃગેન્દ્રમુનિજી મહારાજના પ્રયત્નથી થઈ તે પ્રશંસનીય છે. અને એ રીતે તેઓશ્રીએ પિતાની જે ગુરુભક્તિ પ્રદર્શિત કરી છે, તે ખરેખર અનુમોદનીય છે. તા. ૨૮-૧૧-૬૨ (ાદ જ કરી : - પS For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ અલૈાકિક જીવન લેખક : વસ'તલાલ કાંતિલાલ ઇશ્વરલાલ ખી. એ. અલૌકિક જીવન તે શ્રેષ્ઠ સાધુજીવન છે, જે સમાજમાં સાત્ત્વિક મળના સંચાર કરનાર એક અખૂટ પુણ્ય ઝરણુ છે. જેનાં જળબિંદુના સ્પર્શ થતાં કાળમીંઢ પત્થર પણ મીણુ અને માખણુ શા મુલાયમ બની જાય છે. પ્રતિસ્પર્ધી કે વિરાધી વ્યક્તિ પણ તેની બની રહે છે. મહાન પુરુષાના અંતરના સેઇડીપેાઝીટ વાલ્ટમાં એક અનુપમ કિંમતી સુખ પડેલું હેાય છે. જેનું વર્ણન કરવું અશકય છે. કારણ ? સ્વરૂપરમણતાની અનંત સમૃદ્ધિથી તેઓ સજાયેલા હોય છે. પ્રશમરતિ’ માં વાચક ઉમાસ્વાતિ ભગવાને કહ્યું છે કે— “ ઈન્દ્ર અને ચક્રવર્તીની તમામ ઋદ્ધિ-સિદ્ધિને અનંત કેટિવડે ગુણીએ તે પણ તે સાધુના સુખની સિદ્ધિના હજારમા ભાગે પણ ન આવે” “ प्रशमसुखं नित्यमभयमात्मस्थ “ નિત્ય, અભય અને આત્મસ્થ પ્રશમ–સુખમાં તેએ ગળાડૂબ બુડેલાં હોય છે.” આથી મહાપાધ્યાય શ્રી યશાવિજયજીએ પણ કહ્યું— ,, तेजोलेश्याविवृद्धि साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ, सेत्थम्भूतस्य युज्यते ॥ ( જ્ઞાનસાર ) જૈનદર્શનમાં પ્રતિપાદિત આવું અદ્ભુત મુનિપદ જેમને યુ” છે તેઓ ધન્ય છે. પૂ॰ પ્રશાંતમૂર્તિ અને વચનસિદ્ધ વિભૂતિ શ્રીમદ્ મેાહનલાલજી મહારાજ જેમની સ્મૃતિ મુંબઇ ખાતે ચિર’જીવ રહેશે. વાલકેશ્વર પર ખાબુ અમીચંદ પનાલાલના દેરાસરની મૂર્તિપ્રતિષ્ઠા સ. ૧૯૬૦ માં મહારાજશ્રીના પુણ્ય હસ્તે થઇ. તે પછી આજ સુધી તેને અનેક ભાવુકાએ દનના લાભ મેળવ્યા છે. મુંબઇના દર્શનીય સ્થલાની યાદિમાં આ દેરાસરની નેધ લેવાઇ છે. માત્ર જોવા આવનાર સુરાપીઅને પ્રભુની પ્રશાંતવાહી મુદ્રા નીરખી એધિલાભ નહિં મેળવતાં હેાય તેમ કેમ કહી શકાય ? ધર્મશાળા, જીર્ણોદ્ધારા અને શૈક્ષણિક ધામેા પણ તેમના ઉપદેશથી થયાં. સમાજમાં જ્યારે શુભ અને સાત્ત્વિક આંદોલન જાગે છે ત્યારે સમજવું કે આનું સમગ્ર શ્રેય આવા આત્મખલી મહાપુરુષા પર નિર્ભર છે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ જીવન તે ઝપાટાભેર વહી જાય છે. પાણી કે પવનને વેગથી પણ જલ્દી.! પણ માનવીનું મૂલ્ય તે પાછળ શું મૂકી જાય છે? તે ઉપર છે. પૂ. મહારાજશ્રી આજે આપણે વચ્ચે ક્યાં છે? પણ તેથી શું? આજે એમને જીવન-વૈભવ આપણું હામે છે. દેરાસરે, જ્ઞાનભંડારે, અને શ્રી ગોકળદાસ મૂળચંદ જેન હેસ્ટેલ કે શ્રી બાબુ પનાલાલ જૈન હાઈસ્કૂલ જેવી શિક્ષણ સંસ્થાઓ એ એમનાં જીવંત સ્મારકે છે. અને એમની ચારિત્ર્યસુવાસ આજે પણ મહેંકી રહી છે. ચારિત્ર્ય એ વિશ્વનું તારક બળ છે, દુનિયાનું સૌથી કિંમતી પદાર્થ છે, દુનિયાની દરિદ્રતા અને સુધાને ચારિત્ર્યશીલ વ્યક્તિએ જ ભાંગી શકે ! આવા આવા પુરુષના ચરણમાં દુનિયા હરહમેશ નતમસ્તક બની રહે છે. પૂ. મેહનલાલજી મહારાજના જીવનમાં આવે છે તેમ સુરત-કતારગામમાં એક અંગ્રેજ કલેકટર અને સીહીનરેશ જેઓ મહારાજશ્રીના વ્યક્તિત્વથી અજબ રીતે પ્રભાવિત બન્યા, એનું એ પ્રત્યક્ષ ઉદાહરણ ગણી શકાય. R લ = t" . I hai : For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ आदर्श जीवन का अपूर्व प्रभाव लेखक : धर्मानुरागी श्री ऋषभदासजी जैन ( मद्रास). शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे । साधवो न हि सर्वत्र, चन्दनं न वने वने ॥१॥ बचपनसे ही परमपूज्य मुनिवर्य श्री मोहनलालजी महाराज साहिब के आदर्श जीवन की यशोगाथा मैं सुनता आया हूं । लोगों का कथन है कि उन्हीं का सबसे पहिले बम्बई में आगमन हुआ और उस समय शहर की समस्त जैन-जनेतर जनता पर उन्हों ने अपने चारित्रबल से जो प्रभाव डाला था वह लेखिनी द्वारा व्यक्त करना अशक्य है । जिन के जीवन में संयमशक्ति का साक्षात्कार हो जाता है उन के लिये ऐसा होना स्वाभाविक है । शास्त्रो में लिखा है कि साधुओं को तीन महिने के संयम में स्वर्ग के सुखों को स्वानुभाव होने लगता है और वर्ष पर्याय का संयम तो उस पवित्र आत्मा को उत्तरोत्तर अनुत्तर विमान के सुख का अनुभव कराने लगता है । ‘क्रिया कभी निष्फल नहीं जाती' ऐसा अकाट्य सिद्धान्त है । ____एक अभ्यासी हारमोनियम वादक 'सा रे ग म' करते करते कुछ दिनों में गाना उतारने लगता है । टाइपराईटर अभ्यास (Practice) करते करते अपने आंखो पर पट्टी बांधकर झडप से अक्षर छापता है तो दिन-रात की संयमसाधना अपना अपूर्व प्रभाव बताये विना कैसे रह सकती है । संयमसाधना का परिमल तो इतना विपुल है कि मानवसंसारका ही नही. परन्तु प्राणीमात्र को भी अपनी पवित्र सुगन्ध का स्वाद चखाये विना नहीं रह सकता है । तात्पर्य यह है कि प्रत्येक प्राणी को अपने अपने पुण्यानुसार लाभ मिलता है । समवसरण में पशु-पक्षि भी आकर्षित होकर उपस्थित होता है यह श्री तीर्थंकर महाप्रभु के जन्म जन्मान्तर के संयम की अनुपम शक्ति का परिचायक है । . पूज्यवर मुनिवर्य श्री मोहनलालजी महाराज के पवित्र जीवन के प्रभाव के बारे में सुना जाता है कि जो कोई उन के उपदेशामृत का पानकर, उन के पास किसी प्रकार का व्रतनियम लेता था और उस का विधि विधान अनुसार परिपालन करता था तो वह थोडे ही -समय में अपने अभ्युदय का अनुभव किये विना नहीं रहता था । ऐसे तो अनेक दृष्टान्त शास्त्रों में पढने व सुनने में आये हैं कि किसी भी मूढ, अज्ञानी और अनाचारी आत्मा भी सद्गुरु के समागम में आ जाता है तो पाषाण पल्लव का रूप धारण किये विना नहीं रहता। For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ : पारस के संग से लोहा कंचन का रूप धारण करता है । उसी प्रकार अपवित्र आत्मा पवित्र बने विना नहीं रह सकता है । स्वामी विवेकानंद का प्रवचन है कि मैं ब्राह्मण कुलोत्पन्न और ॐकार आदि के संस्कारों से संस्कारित था परंतु जब से सद्गुरु स्वामी रामकृष्ण परमहंस के संसर्ग में आया तब से ॐ के रहस्य का कुछ ओर ही अनुभव हुआ । वैसे ही हमारे आदरणीय शासनसेवक बेरीस्टर श्री वीरचंद राघवजी का है । सिर्फ वे छ महिने तक परम पूज्य आचार्य भगवन्त श्री विजयानन्दसूरीश्वरजी अपरनाम श्री आत्मारामजी महाराज के सम्पर्क में रहने से ऐसा तत्त्वज्ञान प्राप्त किया कि उन की कृपा से अमेरिका में जाकर जैनधर्म की धूम मचा दी। उस समय के वहां के स्थानीय पत्र (Local Paper) से पता लगता है कि अमेरिका में जैन धर्म की धूम सी मच गई थी । स्वयं स्वामी विवेकानंद ने लिखा है कि 'शिकागो सर्वधर्म परिषद' (Chicago Parliament of religion) में संसार भर के सभी धर्मों के प्रतिनिधि उपस्थित थे, परन्तु अमेरिका की प्रजा पर प्रवचन का विशेष प्रभाव पड़ा था तो बह मेरा और बेरीष्टर वीरचंद गांधी का, अन्य का नहीं । तात्पर्य यह है कि महानुभावों के तप, जप, संयम का ऐसा अनोखा प्रभाव पड़ता है कि उनके भक्तों का उत्थान हुए बिना रहता नहीं। वैसे ही पूज्यवर श्री मोहनलालजी महाराज साहेब के बारेमें मी मेरे एक वयोवृद्ध धर्मनिष्ठ बन्धु के मुखसे उनके स्वानुभव का हाल सुना है जिससे संयमी पुरुषों के प्रति मेरी श्रद्धा एवं भक्ति को बड़ा ही प्रोत्साहन मिला है। उक्त बन्धुका कथन है की जिस समय करीबन संवत १९५० में मैं पूज्यवर महाराज साहिब बम्बईमें उपस्थित थे और उनके दर्शनार्थ आये हुए लोगोंकी दिनभर इतनी भीड लगी रहती थी कि उनसे मिलना अति कठीन था। अर्थात् महाराज साहिबको प्रत्येक व्यक्तिसे मिलना अशक्य था । ऐसे ही समय में मेरे मनमें तीव्र उत्कंठा हुई कि ऐसे परमपुनित महापुरुष के चरणों के स्पर्श करके मैं अपनी जीवन यात्रा को सफल बनाउं । साथ में मेरे मित्र थे। हम दोनों धर्मशाला के बाहर पूज्यं महाराज साहिब के साथ वार्तालाप भी करने की आतुरता के साथ इधर उधर घूम रहे थे कि थोड़ी ही देरमें सद्भाग्यसे महाराजजी की मेरे पर दृष्टि पडी और उन्होंने पूछा कि-'कहो क्या कुछ कहना चाहते हो ? मैं ने आनंद विभोर होकर विनयपूर्वक कहा कि आप के दर्शनसे मैं कृतकृत्य हो गया हूं और आप की कृपा हो तो श्रीमुख से व्रत धारण करना चाहता हूं ! । पूज्य गुरुदेव ने कहा कि क्या व्रत लेना चाहते हो ? प्रत्युत्तर में उन भाई ने कहा कि मैं स्वदारा संतोष व्रत लेना चाहता हूं। यह सुनकर गुरुदेव फिर बोले कि क्या खूब सोच समझ कर बात कर रहे हो ? तुमको मालुम है कि कथनी और करणी में जमीन और आसमान का अन्तर है । 'तीरना' शब्द मात्र बोलने से नदी पार नही कि जा सकती परन्तु दम घोटकर साहस के साथ गहरे पानी में गोता लगाकर बडे परिश्रम से और धैर्य से तैरनेका प्रयोग करने से नदी पार होती है। इसी भांती व्रत लेने से व्रतका पालन करने में प्रबल पुरुषार्थ की आवश्यकता है। तरुणावस्थाके आवेश में व्रत लेनेकी आतुरता बताते हो परन्तु साथ में परिपालन का खूब विचार करके व्रत लेना चहिये । For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જીવનકા અપૂર્વ પ્રભાવ ૫ व्रतपालनकी यह कठिनता सुनकर उक्त बन्धु ने नम्र भावसे कहा कि मैं इस विषय में खूब गहराई से सोच समझ कर दृढ निश्चय कर के आप के पास व्रत ग्रहण करनेकी उत्कंठा से आया हूं | आप पूज्यवर विश्वास रक्खें कि मैं यथाशक्ति मन-वचन-काया से व्रतपालन में तत्पर रहूंगा। इस से महाराज साहिब ने फरमाया कि मैं तुम को कुछ वर्षों के लिये ही प्रतिज्ञा कराता हूं तथापि मेरे मित्र ने मनसे ही जीवनभर के लिये प्रतिज्ञा धारण कर ली। वे भाई व्रत लेकर घर आये और दिन-प्रतिदिन बडे समभाव से एवं सावधानी पूर्वक व्रत पालन करने लगे । और उसका उत्तरोत्तर निरतिचार रूपसे व्रत कैसे पाला जावे तथा उस का साधक, बाधक तथा शोषक, पोषक कारणो पर खूब मंथन, परिशीलन करते रहे और परिशुद्धि के साथ अपनी प्रतिज्ञा निभाने में सावधानी पूर्वक शक्य प्रयत्न करते रहे । परिणाम यह आया कि जीवन में चहुमुखी उन्नति होती गई अर्थात् दिन दुगुनी और रात चौगुनी उत्तरोत्तर वृद्धि को प्राप्त होते गये । सर्व प्रथम तो उनको अपने आरोग्यवृद्धि में अनूठा लाभ अनुभव हुआ और छोटी बडी जो कोई भी आधि-व्याधि उपाधियां थी वह स्वाभाविक ही पलायन हो गई । इसके अतिरिक्त व्यावहारिक एवं व्यावसायिक जीवन में भी विशेष अन्तर दृष्टिगोचर हुआ। हजारों से लाखों और लाखों से क्रोडों तक धन प्राप्त हुआ। आज वे क्रोडाधीश हैं तथा जीवनभर के लिये औषधि तथा वैद्य आदि से मुक्ति पा चुके हैं । तात्पर्य यह है कि ७५ वर्ष की आयु में. -भी उनका अनुकूल स्वास्थ्य है । चरित्रनायक श्री मोहनलालजी महाराज साहिब के मुखारविन्द से लिए हुए व्रत नियम का प्रत्यक्ष प्रभाव है यह इन भाईश्री के दृष्टान्त से स्पष्ट और प्रभावित होता है । वैसे तो गुरुवर के प्रभाव के बारे में कई पुरुषों के मुख से आश्चर्यजनक बातें सुनी है । उदाहरणार्थ सूरत जैसा शहर एक समय में जो जैनसमाज के धनाढ्यों का केन्द्रधाम माना जाता था । वह नगर इतना समृद्धि सम्पन्न होने का मुख्य कारण पूज्यपाद गुरु महाराज श्री मोहनलालजी के प्रति अटल श्रद्धा और भक्ति ही था । जिनपूजा, व्रत, नियम आदि पालने में उन को महाराजश्री से प्रबल प्रेरणा प्राप्त हुई थी । और विधिवत् धर्मानुष्ठान में ari के श्रावक बड़े प्रगतिशील नजर आते थे इसलिये इस नगर में सदा आनंद मंगल और वैभव की वर्षा होती थी । संयम की दिव्य शक्ति के बारे में जैसे दशवेकालिक आदि सूत्र - सिद्धान्तों में दर्शाया है कि संयमी पुरुष रंक से राव बनता है । ऐसी शास्त्रीय मान्यता में अपूर्व विश्वास उत्पन्न करानेवाला प्रत्यक्ष उदाहरणरूप श्री गुरुमहाराज का आदर्श जीवन था । जो स्व-पर कल्याण के लिये उपयोगी बना । साथ ही साथ गुरुपद की महिमा और उस की उपासना का प्रत्यक्ष प्रभाव तथा गुरुपद पर समर्पणभाव करने वाले आत्मा को अनुभवसिद्ध उत्थान कैसे भास होता है ऐसे अनेक उपासक एवं आराधकों के जीवन में से मेरे वयोवृद्ध मित्र जिन का जिक्र उपर्युक्त किया जा चुका है उन का उदाहरण भी अवलम्बनभूत है । " For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ - आर्य संस्कृति के इतिहास का अवलोकन करने से पता लगता है कि सदा के लिये इस आर्यावर्त की प्रजा के महारथी एवं सूत्रधार ऋषि, मुनि महात्मा ही माने गये है और यह ऋषि, कृषि प्रधान भूमि इसलिये ( Motherland of religion and Philosophy) धर्म और दर्शन की जन्मभूमि मानी गई है, सारांश यह है कि तत्त्वज्ञान की उत्पत्ति का श्रेय भारतवर्ष को ही है । इस देश की समाजव्यवस्था कहिये चाहें राजतंत्र निर्माण कहें सभी जीवन विकास के विषयों में मार्गदर्शन महात्माओं से ही होता था और इसी कारण से प्रजा का जीवन संतोषी, सदाचारी और निरोगी था एवं चहु दिशि शान्ति का साम्राज्य छाया हुआ था । आज के भौतिक विज्ञान के युग में (external) बाह्य सुख सामग्री के साधन में बड़ी प्रगति नजर आती हो परन्तु प्रजा के अन्तःकरण में तो अशान्ति की अग्नि ही प्रज्वलित है। पूर्वकाल में वास्तविक शान्ति का हराभरा मैदान दृष्टिगोचर होता था तथापि आज मैदान के स्थान पर बंजर भूमि का भी अभाव है। एक अनुभवी पुरुष का कथन याद आता है कि पूर्वकाल में जो भ्रांति भरे मायावी सुख की सामग्री नरेन्द्र सम्राटो को उपलब्ध नहीं थी वह सुख सामग्रो आज के युग के सामान्य से सामान्य व्यक्ति को प्राप्त है परन्तु पूर्वकाल के सामान्य से सामान्य व्यक्ति के घर में जो शान्ति थी वह आज के युग के सम्राट और समृद्धिसम्पन्न को भी स्वप्न में भी प्राप्त नहीं है। विश्लेषण करने से मूल कारण पर पहुंचते है तो मालूम होता है कि उस काल में अहिंसा, संयम और तप के निधानरूप वास्तविक पूज्य पुरुषों की पूजा का प्रजा के हृदयों में जो स्थान था उस स्थान को आज अपूज्यों की पूजाने ले रक्खा हैं । . तत्फल स्वरूप समस्त भारत में ही नहीं परन्तु अखिल विश्व में सर्वत्र अशान्ति के बादल दृष्टिगत होते है। किसी भी समस्या को हल करने के लिये उस के मूल कारण के संशोधन किये बिना अन्य जितने भी उपाय किये जाते हैं वे केवल व्यर्थ ही नहीं जाते हैं परन्तु उन उपायों से कभी २ अग्नि को शान्त करने के लिये घृत डालने जैसा उलटा परिणाम आता हैं । वास्तविक शान्ति का उपाय चाहें आज या कल एक ही है कि अहिंसा, संयम और तप के अवतार रूप पवित्र एवं पूज्य पुरुषों की पूजा का प्रधान स्थान देना ही पडेगा। इस लिये ऐसे पवित्र आन्दोलन का अखिल भूमण्डल में व्यापक बनाने के अमूल्य और अनिवार्य अवसर पर पूज्यवर पवित्रता के स्रोत समान श्री मोहनलालजी जैसे मुनि भगवंतो का आदर्श जीवन प्रजा को स्मरण एक सुन्दर से सुन्दर कार्य समझा जाता है। ऐसे प्रसंग पर मैं अपना कर्त्तव्य समझता हूं कि उन महापुरुष के पवित्र जीवन की स्मृति में श्रद्धांजली स्वरूप उन के चरित्र बल के प्रत्यक्ष प्रभाव का एक आध घटना का वर्णन करुं इस भावना से मेरे वयोवृद्ध मित्र के स्वानुभव को इस स्थान पर उद्भत किया है। For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જીવનકા અપૂર્વ પ્રભાવ आज का युग परोक्ष दृष्टान्तों से प्रत्यक्ष दृष्टान्त को विशेष मानता है इस लिये मैंने प्रत्यक्ष दृष्टान्त ही दिया है। जिस से किसी को सन्देह न रहे और अगर किसी को मूलभूत सन्देह हो तो मुझे लिखे ता कि मैं उन मेरे मित्र महोदय के साथ उन का संपर्क सधाकर हर प्रकार से समाधान करा सकता हूं। कहा है कि अति लिखित त्रुटी भवत, गुरुवर के विचार । अपने में ही भावता, सार सार निज सार । धर्मानुरागी "ऋषभ" MARATECRECORRENA Sualit NिE ARTUNIOSAN IAS A For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ मुनिश्री मोहनलालजी. लेखक : महता श्री शिखरचन्द्र कोचर. ( बी. ए. एल. एल. बी., आर. एच. जे. एस., सिविल एन्ड ऐडीशनल सेशन्स जज . ) परम पूज्य प्रातःस्मरणीय श्रीमद् मोहनलालजी महाराज जैनधर्मरूपी प्रासाद के एक सुदृढ़ स्तंभ, जैन- समाजरूपी आकाश के एक जाज्वल्यमान नक्षत्र, उच्च कोटि के संत, महान् व्यक्तित्व के धारक, अप्रतिम धर्मोपदेशक, बाल- ब्रह्मचारी महात्मा थे, जो अपने अमर सन्देश एवं आदर्श जीवन की अमिट छाप जन-जन के मन-मानस पर छोड़ गए हैं । आचार्य अमितगति द्वारा उल्लिखित निम्नोक्त गुणों का चरमोत्कर्ष उन में दृष्टिगोचर होता था:चित्ताहूलादि, व्यसनविमुखं, शोकतापापनोदि, यज्ञोत्पाद, श्रवणसुखदं न्यायमार्गानुयायि । तथ्यं, पथ्यं, व्यपगतमदं, सार्थकं मुक्तवाद, यो निर्दोषं रचयति वचस्तं बुधाः सन्तमाहुः ॥ " अर्थात् जो चित्त को प्रसन्न करनेवाला, व्यसन से विमुख, शोक और ताप को शान्त करनेवाला, पूज्यभाव बढ़ाने वाला, कर्णसुखद, न्यायानुकूल, सत्य, हितकर, मानरहित, अर्थगर्भित, विवाद रहित और निर्दोष वचन बोलते हैं, उन्हें ही बुध-जन सन्त कहते हैं । वे समस्त साधु-समाज में भूषण स्वरूप थे, क्यों कि उन में अधोलिखित गुणों का पूर्ण समावेश थाः तितिक्षत्रः कारुणिकाः, सुहृदः सर्वदेहिनाम् । अजातशत्रवः शान्ताः साधवः साधु-भूषणाः ॥ अर्थात्-जो साधु-जन तितिक्षु, दयालु, समस्त प्राणियों के हितैषी, शत्रुहीन एवं शान्त स्वभाव होते हैं, वे साधुओं में भूषण रूप हैं । केवल जैन समाज में ही नहीं, अपि तु अन्यान्य समाजों में भी उन के प्रति महान् सम्मान था । उन्हों ने पारस्परिक मनोमालिन्य को दूर कर समाज में एकता स्थापित करने, समाज में चिर-काल से व्याप्त कुरूढ़ियों का निकरारण करने, धार्मिक कृत्यों के अवसर पर की जाने वाली क्रियाओं का शास्त्रोक्त विधि से उद्धार करने, विभिन्न मतों में सामंजस्य - साधन करने, व्यसनियों के दुर्व्यसन छुड़ाने, कुमार्गगामियों को सन्मार्ग पर लगाने, मोह-निद्रा में For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી માહનલાલજી ૧૯ सुप्त समाज के कर्ण-विवर में नव-जागरण का मन्त्र फूंकने, अज्ञान तिमिराच्छन्न दृष्टि को प्रकाश - दान कर सम्यग्दृष्टि बनाने, लोकोपकारी अनेकानेक संस्थाओं का निर्माण एवं पुनर्जीवन करने, जिन- चैत्यों के जीर्णोद्धार, निर्माण आदि नाना सत्कार्यों में जो अपूर्व योग-दान किया है, वह स्वर्णाक्षरों में अंकित किए जाने योग्य हैं । यद्यपि उन्हें स्वर्गमन किए ५६ वर्ष व्यतीत हो चुके हैं, परन्तु फिर भी उन का यशःकाय विद्यमान है, उन का अमर सन्देश हमारे मार्ग-दर्शन के लिए सदैव पथ-प्रदर्शक का कार्य करता रहेगा । उच्च कोटि के विद्वान् एवं लब्ध प्रतिष्ठ महात्मा होते हुए भी उन का जीवन अत्यंत सरल एवं निःस्पृह था, जिस के कारण उनके संपर्क में आए हुए आबाल-वृद्ध पर उन के आदर्श गुणों की अमिट छाप पड़े बिना नहीं रहती थी । भव-व्याधियों से परितप्त जनों को उन का सत्संग ऋतुराज वसंत के समान सुखद प्रतीत होता था। कहा भी है कि: शान्ता महान्तो निवसन्ति सन्तो वसन्तल्लोकहितं चरतः । तीर्णाः स्वयं भीमभवार्णवं जनानहेतुनान्यानपि तारयतः ॥ अर्थात् इस भयंकर संसार सागर से तरे हुए शान्त और महान् संतजन निःस्वार्थ बुद्धि से दूसरे लोगों को भी तारतें हुए वसंत के समान लोक-हित करते हुए निवास करते हैं । उनके स्वर्गमन के पश्चात् उनकी पवित्र स्मृति को स्थिर रखने के लिए नाना स्मारक बने, किन्तु वास्तविक स्मारक तो तभी बनेगा, जब हम उन के अधूरे छोड़े हुए कार्य को पूर्ण करने के लिए सन्नद्ध हो जायंगे, और उन के उत्तमोत्तम सदुपदेशों तथा उनकी आदर्श जीवनी से प्रेरणा ग्रहण कर स्वयं को जैनधर्म का सच्चा अनुयायी तथा राष्ट्र का सच्चा नागरिक सिद्ध करेंगे । गुरुदेव की दिवंगत आत्मा से प्रार्थना है कि वह हमें ऐसा करने की शक्ति प्रदान करें । For Personal & Private Use Only www.jalnelibrary.org Page #227 -------------------------------------------------------------------------- ________________ धन्यास्ते खलु तपोधनाः लेखक : पं. रुद्रदेव त्रिपाठी एम. ए. सौम्या रम्या कनकरुचिरा तेजसां सारभूता, मृतिदिव्या विगतकलुषा शासनोद्धारकर्ती । सिद्धा शुद्धा जिनपतिपदाम्भोजलीना विहीना, रागद्वेषगति जयतात् सर्वदा मोहनस्य ॥१॥ . अहो तपसां प्रभावः ! अपारा च करुणावरुणालयस्यानुकम्पा भगवतः श्री जिनपतेः । यस्य शासने यथाकालं धर्मधुराधारणकदक्षा भवबीजाङ्करभर्जनसपक्षा . मोहप्ररोहतर्जनार्जितमहर्षिकक्षाः समवतीर्यमर्यादापरित्राणं विदधति साधवः । जिनपतिवचनपीयूषपरिपानाय च समुद्बोधयन्ति भविकनिवहम् । अस्यामेव महर्षिपरम्परायामस्माकं चरित्रनायकः श्रीमन्मोहनलालजीतिनामा मुनिवराग्रगण्यो वरेण्यो जनिमलभत । धन्या सा मथुरातो वायव्यकोणमास्थिता चन्द्रपुरधरणी यत्र धरित्रीत्रिदशस्य सनाढ्यकुलावतंसस्य श्रीबहादुरमल्लस्य परमसदाचारविचारसम्पन्नायां सुन्दरीदेव्यां धर्मपत्न्यां पूर्णचन्द्रमिषेण प्रविष्टो मर्यादारिरक्षिषुर्जिनधर्ममर्मज्ञः सत्कर्मवर्मधरो भुवनमोहनो मोहनः सप्ताशीत्युत्तराष्टादशशततमे वैक्रमे वत्सरे वैशाखशुक्लषष्ठ्यामुत्तरायणे रवौ मध्येऽह्नि सिंहलग्ने भूतलमुज्ज्वलयाम्चकार । सोऽयं लाल्यं बाल्य विविधलीलालापरलमतिवाह्य वयसः सप्तमे वसन्ते स्वीयां कौशलशेमुषी प्रास्फोरयत् प्रासादयञ्चाध्यापकवृन्दम् । अस्मिन्नेव शुभेऽवसरे योधपुरीयराज्यस्य नागोरनाम्नि नगरे खरतरगच्छपरम्परायाः परमाराधकाः प्रसिद्धाः सिद्धाः श्री रूपचन्द्रयतयो न्यवसन् । भगवतो महावीरस्य सप्ततितमं पट्टकमलं कुर्वद्भिरेभिः स्वप्ने 'दुग्धान्नपूरितं कार्तस्वरकलशमूरीकुर्वन्त्विति प्रार्थयन् ' कश्चन पुरुषो दृष्टः । शयनादुत्थाय च स्वप्नफलमालोचतोऽस्य मनसि निश्चिकाय यदल्पेनैव कालेन कस्याप्युत्तमस्य शिष्यस्य सम्प्राप्तिर्भवित्रीति । परतश्च चन्द्रपुरे सौख्येन कालमतिवाहयता बहादुरमल्लेनापि स्वप्न आलोकितो यस्मिन् स्वस्य पुरः समर्पितायां स्थाल्यां पुरस्कृतं दुग्धपक्वं केनापि हृतमिति फलं विविच्यास्य च ज्ञातं यदात्मनः सूनुश्चारित्रं स्वीकरिष्यतीति । भवितव्यं को नाम विपरिणमयितुमीष्टे' इति सञ्चिन्त्य कमपि गुणप्रकर्षकं यतिवरमेव शरणीकरिष्याव एनमात्मनः कुलकमलमिति विनिश्चितमतिको पितरौ बालेन सह नागौर यति. वरश्रीरूपचन्द्राणां समासत्तावुपागतौ । ऊचतुध सम्मान्या यतयो । भवच्चरणयोरेतं सुतं निश्चितं, भक्त्या चाशु समर्म्य सान्द्रविनयादभ्यर्थयामश्चिरम् । For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૩ ધન્યાસ્ત ખલુ તપાધના: बालोऽयं भवतां पदाम्बुजरजोभूषकमात्रस्पृहः सज्ज्ञानामृतपानमानमतिकः स्यात् सर्वथा सुकृती ॥२॥ इत्येवं संश्रुत्योचुर्यतिवराःन चिन्तनीयं किमपोह मानसे, सुनस्त्वयं वां नृपमञ्चकं स्थितः । गरीयसी ज्ञानगिरं गुरोहे, निपीय संस्थास्यति सौख्य संयुतः ॥३॥ समाकर्ण्य चैतादृशीं पीयूषतुल्यां भारती पितरावस्यानन्दतुन्दिलतामनुभवन्तौ खं सदन प्रस्थितवन्तौ । मोहनोऽयं यतिवराज्जीवविचार-नवतत्त्व-दण्डकप्रभृतीनि प्रकरणानि अधीते स्म । विचारितमशृणोच्च यत् 'षोडशे वसन्तेऽस्य (मोहनस्य) जन्मनो यतिदीक्षा दीयेतेति' । शुभे मुहूर्ते यतिभिः सहाय, विहारमाशां प्रति दक्षिणां वै । चकार मार्गे च जिनालयेषु, व्यधात् सपयों भवतर्जनीयाम् ॥४॥ क्रमशश्च पालनपुर-राजनगर-भृगुकच्छ-सूर्यपुर-मोहमयीभ्यो विहृत्य मालवेषु समायाताः। वर्षचतुष्कं मालवेषु मालवीर्यान् स्वोपदेशवचोऽमृतैरासिच्य भूयो मोहमयीमुपेताः । एवं पञ्चदशवार्षिकं वयो मोहनस्य व्यत्यगात् । सोऽयं नेदीयान् काल आसीदस्य यतिदीक्षाया अपि, परं श्रीपूज्या एव तत्राधिकुर्वन्ति दीक्षादाने तदिति शास्त्रादेशं परिपिपालयिषुः इन्दौरनगरस्थानां श्रीपूज्य'महेन्द्रसूरीणां चरणयोरायातः । ततश्च ते मक्षीनगरी प्रति प्रस्थिताः पावनी दीक्षां चास्मै ददुः । दीक्षां गृहीत्वा. स्वगुरोरनुज्ञया, यतिः प्रयातः स्वयतीश्वराणाम् । पदाब्जयोः पातुमलं मरन्दं, स मोहमय्यां पुनरेव शीघ्रम् ॥५॥ तत्रनमालोक्य चानितरसाधारणं यतिदीक्षाभिषिक्तिसम्प्राप्ततेजस्कं मोहनं श्रीरूपचन्द्रयतयः परां मुदं भेजिरे । यथानियमं च मालवादिप्रदेशेषु विहारं विहारं दशोत्तरकोनविंशे वत्सरे सहसाऽस्वास्थ्यमापद्य चैत्रशुक्लैकादश्यां श्रीरूपचन्द्रयतयो दिवं गताः ।। याते दिवं गुरुवरे यतिवर्य एषः खेदान्यवाप्यापि महेन्द्रसूरेः । - दिष्ट्या स्थिरः सन्नपि देवलोकं, महेन्द्रसरेर्गमनाचिखेद ॥६॥ खिन्नखिन्नस्यास्य मनसि परिग्रहत्यागभावना समुदिता। सिद्धाचलयात्रायै पादलिप्तपुरं प्रति प्रस्थाय छुट्टनमहोदयस्य सङ्घन साकं सिद्धगिरेर्यात्रा सम्पादिता । वर्षद्वादशकं यावद् लक्ष्मणपुरे ( लाहोर ) वासं विधाय कालिकातां प्रयातास्तत्र चैकदा ध्यानस्थावस्थाया समक्षमागतवन्तं कृष्णं भुजगराजमवालोकयत । चिन्तयित्वा चास्य फलं भगवतः श्री पार्श्वनाथस्य साक्षात् धरणेन्द्रणव दर्शनानि प्रदत्तानि, कालस्य हसिमानं चावबुध्य भगवतः श्री सम्भवनाथस्य पुरः सर्वपरिग्रहं विसृज्य क्रियोद्धारभावनाशीलतामङ्गोचकार । मुनिश्रीमोहनलालाभिधाः कालिकातातो विहरन्तो नादियाप्रभृतिग्रामेषु देशनादानपूर्वकं काशी For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: मुपेताः । चतुरो मासान् गमयित्वा च ततः श्रावस्त्ययोध्ययोः सविधि यात्रे कृते । परतश्च हस्तिनापुरसुन्नपुरयोर्विहरन्तो जयपुरराज्यभुवं प्रविष्टाः। एकदा विहारकाले मार्ग एव गभस्तिमालिनोऽस्तं गमनादेकत्रोद्यान एव निशावास आचरितः । निर्जने तस्मिन् वने कश्चन व्याघ्रः पुच्छमुच्छालयन्नुपेतस्तमवलोक्य च मुनिवरैर्जिनादेशानुसारं कायोत्सर्ग कृत्वा शरीरं प्रति सर्वथा ममत्वमपाकृतम् । तादृशीगचलां ध्याननिष्ठां विलोक्य व्याघ्रोऽपि वेयाघ्री वृत्तिं परित्यज्य पृष्ठपाद् बभूव । त्रिंशदुत्तरैकोनविंशतितमे संवत्सरे जयपुरे वर्षावासं विधायाजयमेरु ( अजमेर) मुपेतास्तत्र च श्री सम्भवनाथभगवतः समक्षं संवेगित्वं प्रधार्य क्रियोद्धार आचरितः । ततो मरुभुवि पालीनगरे श्रावकानामाग्रहेण वर्षावासं विधाय सिरोहीनगर्यामुपेता यत्रोपदेशामृतं पातुं तत्रत्या भूपाला अपि समागताः । पुनः परावृत्य पाली-कटपुर (सादडी) योधपुराजयमेरुषु विहृत्याजयमेरो. र्योधपुरं चक्षुःस्फुरणमभूत् । फलं च तस्य “कश्चन आलमचन्द्रनाम्नो जनस्य चारित्रोदयं नैकटिकं सम्भाव्य शुभे मुहूर्ते तस्मै दीक्षा प्रदत्ता” इत्यभूत् । पश्चाद् योधपुरादिषु विहृत्य वर्षत्रितया. नन्तरं भूयोऽप्यजयमेरुपत्तने ज्येष्ठनामकः श्रावको दीक्षितः । अतः परं यात्राकर्तुकामैरेतैः सिद्धाचलं प्रति प्रस्थितम् । पथि समागतानां तीर्थवराणां स्पर्शनाः सम्पाद्य पट्टणादिषु श्रीसङ्घानामाप्रहाद् यथाकालं चातुर्मासान् व्यत्यापयन्तो डीसानगर्यो बहादुरमल्लाय दीक्षामदुः । क्रमशश्चार्बुदतीर्थ-पञ्चतीर्थादीनां यात्रा सम्पादयन्तो योधपुर-फलोधि-जेसलमेर-पञ्चतीर्थ्यर्बुदाचल-सिद्धाचलादितीर्थस्पर्शना विधाय स्वसङ्कल्पितो नवनवतियात्राणां मनोरथः पूरितः। अस्याभ्यन्तरिके काल एव मुनिवेषधारिणे मुमुक्षवे खराडीग्रामे एकस्मै जनाय दीक्षाऽदायि हर्षमुनेर्नाम्ना च स व्यवहृतः । ततश्च यशो व्याप्तं श्रुत्वा दिशि दिशि जना मोहनमुनेः, सुधावाचः पातुं सुरतनगरस्था उपगताः । विलोक्यालं भक्तिं तदनु समुपेता रविपुरं, प्रदत्ता दीक्षाऽत्राऽघहरणदक्षा सुविधिना ॥ इतः परं मोहमय्याः श्रीसङ्घस्याभ्यर्थनामूरीकृत्य तत्र गताः । भूयसी शासनोन्नतिश्चात्र सम्पाद्य नानाविधानि धर्मकृत्यानि समाचर्य च देशनाप्रभावितान् मुमुक्षुन् दीक्षितान् विधाय 'षड्री' पालनपूर्वकं चतुर्विधसंघेन सह सिद्धाचलयात्रायै प्रतिज्ञातम् । यत्र तत्र जीर्णोद्धार-दीक्षादानचातुर्मासयापनाञ्जनशलाकामहोत्सवविधिप्रभृतिधर्मकृत्यैजैनधर्मध्वजमुन्नमयन्तो लक्षशो मुद्रा विविधभक्तापितास्तत्तत्कर्मसु सम्प्रयोजयन्तो गूर्जरप्रदेशे मरुप्रदेशे च विहारा अभवन् । अनेके शिष्याः पंन्यासपदवीं गणिपदं च प्रापिताः । एवं शिष्यप्रशिष्यैरतितरामाराधिताः अनेकत्र देवालयादिनिर्मापकाः श्रीमोहनलालमहाराजा भरतभूतलं पावयन्तः कदाचिन्मोहमय्यां कदाचन सूर्यपुरे मध्ये मध्ये धर्मप्रधानेषु नगरेषु च नानाविधानि, धर्मकर्माणि कारयामासुः । प्रान्ते जराजर्जरमिदं कलेवरं जिहासव इव श्रीमुनिराजा सूर्यपुरमभ्युपेताः । अत्र चान्तिमं कालं विचार्य गुरूणां प्रायः सार्धद्विलक्षमुद्राणां धर्मकृत्यं प्रतिज्ञातम् । दुर्दैववशाच्च द्वाषष्ट्युत्तरैकोनविंशतितमे वत्सरे चैत्रकृष्णद्वादश्यां जैनधर्मस्य प्रतिभाभासुरोऽयमपूर्वो भास्करः सहसास्तमगात् । For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ધન્યાસ્ત ખલુ તપોધના : अद्य नश्वरेण कलेवरेण विरहिता अपि तेऽस्माकं पुरो लक्षशो रूप्यकाणां व्ययेन सम्प्रवृत्तानां धर्मधाम्नां कर्मणां च यशोभिश्चिरं विराजन्त एवेति मत्वा तेषां स्मृतिमहोत्सवमाकलयाम इत्यहो नः सौभाग्यम् । स्थाने स्थाने जिनेशालय-पठनगृहच्छात्रसंवासशालाः, साध्यावासांश्चिकित्सालय-भवनवरान् संघयात्राः सुदीक्षाः । शिक्षा-ग्रन्थालय-भविकहिता भूरिसंस्थाः प्रयुज्य, भूलोकं पावयित्वा जिनमुनितिलको मोहनः स्वर्गतोऽभूत् ॥८॥ चकार यो वै जिनशासनस्य, समुन्नति भूरिपरिश्रमेण । । भवन्तु तस्मै नतयोऽस्मदीयाः, सुभक्तियुक्ता मुनिमोहनाय ॥९॥ NCE For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ અને ક્રિયોદ્ધાર ઉપાધ્યાય પૂ. શ્રી લબ્ધિમુનિજી મહારાજ કિધાર તે સમયે સમયે થતા રહ્યા છે. આવા ક્રિયદ્વારના અનેક દાખલાઓ શાસ્ત્રમાં મળે આવે છે. કેટલાંક સંવિણ પટ્ટકો (વ્યવસ્થા પત્રકો પણ જોવામાં આવે છે. જે એક પ્રકારના ક્રિયધ્ધારનું જ રૂપ ગણી શકાય. થોડા સમય પહેલાં વિદ્યમાન આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે પોતાના સમુદાયની એકતા માટે જે અગિયાર નિયમો બહાર મૂકયાં છે તેને પણ એક જાતનો ક્રિોધાર જ કહી શકાય. આવાં નિયમો-ક્રિોધ્ધાર સાધુઓને સાધુત્રમાં વધુ દૃઢતર બનાવવા માટે જ હોય છે. તેમજ સમુદાયમાં પ્રવર્તતી નાની મોટી શિથિલતાને દૂર કરવા જે નિયમો ઘડાય છે, તે એટલા માટે કે-સાધુ સમુદાય જિનાજ્ઞાનુસાર પ્રવતી શકે. પૂ. શ્રીમદ્ મોહનલાલજી મહારાજે તે સમયે સાધુ સમુદાયમાં પ્રવર્તતી શિથિલતાને દૂર કરવા ક્રિોદ્ધાર કર્યો અને સાધુ તથા યતિ વચ્ચેના ભેદને જનતા પારખી શકે તે માટે તેઓએ વિધિ પુરસ્પર સંગી જીવન વીકાયુ. સૌ પ્રથમ શ્રી મોહનલાલજી મહારાજે સં. ૧૯૩૦ માં અજમેર ખાતે સ્વયં ક્રિોધાર કર્યો. અને શ્રી સુખસાગરજી મહારાજનો સમાગમ થતાં તેમની નિશ્રામાં યોગ વહન કરી તેમના હાથે ૧ ચરિત્ર નાયકનો આ ક્રિયા દ્વાર લાવવા (અપવાદ માગ) ના આશ્રયરૂપ હતું. એમ “મોહનચરિત્ર”-સંસ્કૃત કાવ્યમાં જાવવામાં આવ્યું છે. કારણ કે જ્યારે મુનિશ્રીએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કર્યો ત્યારે ક્રિયદ્વાર માટે દેશ-ક્ષેત્ર અનુકૂળ ન જણાયું. તેમ છતાં ચારિત્ર–પરિણુતિની મહત્તા સ્વીકારી અજમેરમાં ભગવાન સંભવનાથ પ્રભુની શાક્ષિએ પ્રથમ સ્વયં ક્રિોદ્ધાર કર્યો. એ વિગત આપણને નિમ્ન–શ્લોકમાં જોવા મળે છે?— क्रियोद्वारं विधातुं स, देशकालाद्यचिन्तयत् । सर्व ददर्श सदृश देशमेकं विना तदा ॥ સ. ૪૨૧૨ शुभोस्त्यध्यवसायो ऽयं, तदिदानीमनातुर : । कियोद्वारं करिष्येथा 55 पत्कल्प : शरणं मम ।। ૪૨૫૭ इति मनसि विचिन्त्य प्राज्यसंवेगलाभात् विमलपरिणतिः श्रीमोहनः कर्मरुत्यै । विधुतमकलकामः संभवेशस्य पावें. व्यधीत सपदि दक्षः स क्रियोद्धारमेवम् ॥ જા૨૬૦ क्रियोद्धारं विधित्सन्ति स्म ते पुन: ।। सर्ग ५।२६ -व्यधायि जिनसाक्षिकम् ५।२७ महाव्रतघरास्ते ऽथ, संविग्ना मोहनर्षयः । छेदोपस्थापनं तत्र विधायाथ प्रतस्थिरे । ५।२८ ( નવરિત્ર સંસ્કૃત ઇ.) For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ અને ક્રિોદ્ધાર ૩૫ ક્રિોદ્ધારને વાસક્ષેપ લીધે. તેમ ફલેધી (રાજસ્થાન) માં શ્રી સુખસાગરજી મહારાજ સાથે શ્રી મોહનલાલજીએ પ્રથમ ચાતુર્માસ કર્યું. ત્યારે તેમની પાસે માંડલી આ જોગ કર્યા અને તે જ વર્ષે ઉપધાન તપની આરાધના પણ તેમણે કરાવી. શ્રી સુખસાગરજી કે જેઓ ૨૦ મી શતાબ્દીના પ્રારંભમાં ઉપાધ્યાય શ્રી ક્ષમા કલ્યાણજીની પરંપરામાં આવનાર ચારિત્રપાત્ર મહાપુરૂષ હતા. યોગી ચિદાનંદજીના વડી દીક્ષાના ગુરૂ પણ શ્રી સુખસાગરજી જ હતા જેમનો ઉલ્લેખ “સ્યાદાદાનુભવ રત્નાકર”માં ચિદાનંદજીએ પોતે કર્યો છે. સં. ૧૯૪૦ લગભગ સુખસાગરજી દેવલોક થયા. (૧) અહિં એક વાતનો ખુલાસો કરી દેવો જોઈએ કે- ચરિત્ર નાયકે શ્રી સુખસાગરજીના હાથને વાસક્ષેપ લીધે ખરો પણ તે પોતાના દીક્ષાગુરૂ શ્રી રૂપચંદજીના નામનેજ લીધે. આજે પણ ઘણા પદવીધર મુનિરાજે અન્ય સમુદાયના નવા દીક્ષાર્થીઓને દીક્ષા આપે છે પરંતુ તે દીક્ષાથીઓના ગુરૂ બીજા હોય છે. આમ દીક્ષા આપવા છતાં તે તેમના ગુરૂ બનતા નથી. એજ હકીકત આપણા ચરિત્ર નાયક વિશે સમજવાની છે. હકીકતમાં તેમણે ગુરુને ગુસ્થાને કાયમ રાખ્યા. છતાં શ્રી સુખસાગરજીને શ્રી મોહનલાલજીના ઉપકારી અને વડીદીક્ષાના ગુરૂ તરીકે કહી શકાય. બન્યું એવું કે આપણું ચરિત્ર નાયકની ઈચ્છા તો એમના કાકાગુરૂ શ્રી સાહેબચંદજી પાસેથી વાસક્ષેપ લઈ ક્રિયેદ્ધાર કરવાની હતી. સાહેબચંદજી પોતે વિદ્વાન અને ક્રિયાપાત્ર હતા. તેમની સાર્ધમર્યાદા ઘણું અત્યંકટ હતી પણ તેઓ અલ્પાયુષી હોઈ તેમને ટૂંકા ગાળામાં જ સ્વર્ગવાસ થઈ ગયો અને શ્રી મોહનલાલજી મહારાજની ઈચ્છા મનમાં જ રહી ગઈ. સાહેબચંદજી પણ સ્વયં શ્રી મોહનલાલજીની આ ભાવના સંપૂર્ણ પણે જાણતા હતા. સાહેબચંદજીના સ્વર્ગવાસ પછી તેમની ઇચ્છાને યોગ્ય શ્રી સુખસાગરજી તેમને જણાયા, અને સુખસાગરજીના હાથે વાસક્ષેપ લેવાનો ચરિત્ર નાયકે નિશ્ચય કર્યો.. સાહેબચંદજીનો શિષ્ય પરિવાર તેમના સ્વર્ગવાસ પછી લાંબે ન ચાલ્યો. પરંતુ સાવી સમુદાયમાં શ્રી રંભાશ્રી, શારદારશ્રી આદિ હતાં. તેઓને સાહેબચંદજીએ પોતે પોતાની વિદ્યમાન અવસ્થામાં કહી દીધું કે તમો સૌ મારા પછી શ્રી મોહનલાલજીની આજ્ઞામાં રહેજે. શ્રી મોહનલાલજી માટે સાહેબચંદજીને કેટલું માન હતું તે આ હકીકતથી જણાઈ આવે છે. પં. શ્રી જશમુનિજી તથા શ્રી હર્ષ મુનિજી વગેરે કયારેક અંદર અંદર વાત કરતા તે સમયે હું નવ દિક્ષત હતા અને તેઓ જ્યારે ગુરૂ, દાદા ગુરૂની, તેમના ઉચ્ચ ચારિત્રની, તેમના ક્રિયા દ્વારની અને તેઓશ્રીના શાસનના સમુદ્ધાર માટેની વાત કરતાં હતાં–એ આજે પણ મને યાદ છે. અને એ યાદ તેમના પ્રતિ વિશેષ પૂજ્ય ભાવ જગાડે છે. તેઓ અમને કહેતાં કે– શ્રી મોહનલાલજી મહારાજ કે જેઓ ગીતાર્થ, ભવભીર, અને ઉચ્ચ કોટીના હતા. તેમનું દરેક આચરણ શાસ્ત્રસંમત હતું. આજના સાધુ સમુદાયની દૈનિક ક્રિયાઓ જોતાં તે તેઓ ખરેખર ઉદાત્ત અને ઉચ્ચ ચારિત્રને વહન કરનારાં હતા. આજે પણ એમના ચારિત્ર જીવનની સુવાસ સાઈ નથી. તેથી જ સુરત, મુંબઈ જેવાં ક્ષેત્રોમાં એમને ઉપકાર દૃષ્ટિ ગોચર થઈ રહયો છે.” (૧) વિશેષ વિગત માટે જુઓ આ ગ્રંથના હિન્દી વિભાગમાં “વંન થનામને લેખ. બી જિવાનંગી વન છે -સંપાદક For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૩૬ - શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ કિધારને વ્યાપક અર્થ અને તેનો પ્રચાર છૂટી ગયેલી–અસ્તવ્યસ્ત થઈ ગયેલી સાધુ જીવનની મર્યાદાને પુનઃ ગ્રહણ સ્વીકાર કરીને સેવના સમ્યક પ્રકારે પાલન કરવી તેનું નામ ક્રિોદ્ધાર. આધુનિક મુનિવર્ગમાં જેમ ઉપ્રવિહારી, ક્રિયાધાર ત્યાગી, સ્વમર્યાદામાં રહેનારા, અને પાસત્કાદિક પણ હોય છે. તે જ રીતે તે સમયમાં યતિવર્ગમાં ત્યાગી, તપસ્વી, વૈરાગી, ક્રિયાપાત્ર, અને સાધુમર્યાદામાં રહી જીવનયાપન કરનારાં આત્માઓ પણ હતાં. શ્રીમદ્ દેવચન્દ્રજી, શ્રી સાહેબ ચંદજી તથા ઉપાટ ક્ષમા કલ્યાણજી વગેરે સંગ રસના ઝીલનાર એવો ત્યાગી વગ યતિઓમાં પણ તેજ, તેમજ એ વર્ગમાં પાસત્કાદિક પણ હતા. ત્યાગી વગ તે સંવેગ પક્ષ જાણ. તેઓ પાસથાપણાનો ત્યાગ કરીને સંવેગ પક્ષમાં પ્રવેશ કરનારા હતા. એટલેકે સાધુમર્યાદામાં રહી તેઓ આત્મકલ્યાણમાં સતત સાવધાન રહેતા હતા. પરિણામે આ વર્ગ સંવેગ પક્ષ તરીકે પ્રસિદ્ધ થયે. અને બીજે વગ યતિવર્ગ તરીકે રહ્યો. લગભગ બધા ગુચ્છામાં આવે ત્યાગવગ તેમ તિવર્ગ બંને હતા. આ ભેદને જાહેર કરવા તપગચ્છ અને ખરતરગચ્છના ત્યાગી વગે પીળા વસ્ત્રનું પરિધાન પ્રચલિત કર્યું. * * પ્રાચીનકાળમાં મૈત્યવાસી તરીકે ઓળખાતા સં. ૧૯૫૦ સુધી બધાય ગોમાં ક્રિોદ્ધાર કરી, ફરીને સંવેગ પક્ષમાં પ્રવેશ કર્યાના દ્રષ્ટાંતે મળી આવે છે. દા. ખરતરગચ્છમાં જિનકપાચન્દ્રસૂરિ, તપગચ્છમાં નાયકવિજયજી, રત્નવિજયજી આદિ યતિઓ. પાર્ધચંદ્રીયગચ્છમાં બ્રાતૃચંદ્રજી તેમજ અંચલગરછમાં ગૌતમસાગરજી આદિ-ક્રિોદ્ધારકે એ પોતાની જે ગુરૂ પરંપરા હતી. તેજ ચાલુ રાખી. પોતે જેમના શિષ્ય હાય-જેમના સંતાન હોય, કે જે પરંપરામાં જગ્યા તે પ્રથાને તેઓએ ટકાવી રાખી છે–તે તે ગુરૂ પરંપરાને ખંડિત થવા દીધી નહિ આગમમાં ક્રિોદ્ધાર ક્રિોદ્ધારની હકીકતને સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વિચારીએ તો પણ શ્રી મોહનલાલજી મહારાજે કરેલ ક્રિોદ્ધાર શાસ્ત્રાનુસાર જ હત-એમ કહી શકાય. - શ્રીમહાનિશીથસૂત્રના “વાક્ જુવરંપરાશરે રૂા-ટુ-તિગુરુપરંપરા કુણી ” પાઠને ખુલાસો કરતાં શ્રી હીરપ્રશ્નોત્તરકારે જણાવ્યું છે કે ૧ “એક બે કે ત્રણ પાટપરંપરાથી કુશીલપણું ચાલ્યું આવતું હોય છતાં ય સાધુ સામાચારી સર્વથા નષ્ટ થતી નથી. તેથી જે કઈ ક્રિધાર કરે તે સાંભોગિક સાધુઓ એટલે કે પરસ્પર માંડલી વ્યવહારવાળા સાધુઓ પાસેથી ચારિત્રની ઉપસંપદાપૂર્વક વાસક્ષેપ લઈ) ક્રિોદ્ધાર કરી શકે. અન્યથા નહિં.” (ઉપસંપદાનો અર્થ છે-જ્ઞાનાદિ નિમિત્ત સુવિહિત ત્યાગી આચાર્યાદિક પાસે જઈ તેમની નિશ્રા સ્વીકારવી.) -“ સરફ઼ ગુરુજરાતી ફન-ટુ-જુહરંકુલ ૫ ” તિ શ્રીમહાનિરીકતૃતીયાध्ययनप्रारम्भप्रस्तावेऽस्यकोऽर्थ : ? ज-" सत्तठू गुरुपरंपपराकुसीले " इत्यत्र विकल्पद्वयप्रतिपादनादेवमवसीयते यत् एक-द्वि-विःगुरु परंपरायावत् कुसीलत्वेपि तत्र साधुसामाचारी सर्वथोच्छिन्ना न भवति, तेन यदि कश्चित् क्रियोद्धारं करोति तदा ऽन्य सांभोगिकादिभ्यञ्चारित्रोपसम्पदग्रहणं विनापिसरति, चतुरादिगुरुपरम्परा कुशीलत्वे तु सांभोगिकादिम्यश्चारित्रोपसम्पदं गृहीत्वैव क्रियोद्धारं करोति नान्यथेति ॥ સંપાદક, For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ મો મોહનલાલજી મહારાજ અને ક્રિોદ્ધાર ૩૭. આચાર્ય શ્રી જિનસુખસૂરિ (સુખકીર્તિ) ભ. મહાવીર પ્રભુથી ખરતર ગ૭ની સંવેગી પરંપરામાં ૬૬ મી પાટે આવનાર પ્રભાવશાલી આચાર્ય હતા અને તેમની ૭૦ મી પાટે શ્રી જિનહર્ષ સૂરિ થયાં, અને રૂપચન્દ્રજીએ એમની પાસે દીક્ષા લીધી. આમ આપણા ચરિત્રનાયક આ૦ જિનસુખ સુરિની પરંપરામાં આવનાર પ્રભાવક પુરુષ હતા એ નિર્વિવાદ હકીકત છે. પણ જિનસુખસૂરિથી એક યતિ-પરંપરાની શરૂઆત થયેલી. અને રૂપચન્દ્રજી કે જેઓ તેમનાથી પાંચમી પેઢીએ આવ્યા હતાં. અને આ વંશાવલિ મુજબ આપણું ચરિત્રનાયક, રૂ૫ચન્દ્રજી પછી આવતાં હતાં, શ્રી મહાનિશીથ સૂત્રના પાઠાનુસાર વિચારીએ તે- ત્રણ પાટથી વધુ સમયથી ચાલી આવતી શિથિલતાને દૂર કરવા ક્રિયાઉધ્ધાર કરનાર વ્યકિતએ ઉપસંપદા લેવી જોઈએ એમ ફલિત થાય છે. તે આમ પાટ પરંપરાની ગણતરીની દૃષ્ટિએ શ્રી મોહનલાલજીએ તેમના સમકાલીન શ્રી સુખસાગરજી પાસે ઉ૫સંપદાહગ્રણપૂર્વક વાસક્ષેપ લઈ ક્રિયા-ઉધાર કર્યો તે મજકુર વિધાનને અનુરૂપ ગણાવું જોઇએ. ચરિત્રનાયકના જીવન વિશે કેટલીક જે ભ્રામક માન્યતાઓ, અફવાઓ ફેલાયેલી છે. તેનું સમાધાન આટલી સ્પષ્ટતા પછી લગભગ થઈ જાય છે એમ મારે કહી દેવું જોઇએ. ૧ “સુવમૂરિ” ના નામોલ્લેખવાળો એક શિલાલેખ મુંબઈ–વાલકેશ્વરના બાબુ અમીચંદ પનાલાલને દેરાસરમાં જોવા મળે છે. લેખ આ પ્રમાણે છે – " सं १९६० मागसर सुदि ६ दिने बुधवासरे श्री सुखसूरिशिष्यमोहनमुनिना श्रीगोमुखयक्ष મૂતિઃ પ્રતિષ્ઠિતt I gયેરી અવીચંદ જનાઝાર પવિતા !” આ શિલા લેખ મુજબ વિચારીએ તે તેમાં ઉલિખિત ગુણસૂરિ તે બિનમુરિજ સમજવાં અને ઉજ્ઞst મોનસુનના” ઉપરથી એ ફલિત થાય છે કે–શ્રી મોહનલાલજી શ્રી જિનસુજસૂરિના ખાસ શિષ્ય નહિં—પણ તેમની પરંપરામાં આવનાર વ્યકિત, તેમના ધર્મ સંતાન કે દૂરના એક શિષ્ય હતાં. શિષ્ય’ શબ્દથી સમુદાયગત, પરંપરાગત, કે સંતાનીયા એ અર્થ અહિ અભિપ્રેત છે. એ દષ્ટિએ શ્રી મેહનલાલજી મ. પિતાને શ્રી જિનસુખસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે તેમાં કશું અનુચિત જેવું જણાતું નથી –સંપાદક. પૂ. ઉપા૦ શ્રી લબ્ધિમુનિજી મ. ને પત્ર કચ્છ-માંડવીથી અમારી ઉપર આવેલ. તે અત્યંત ઉપયોગી માહિતી પૂરી પાડતા હોઈ તેમની સંમતિથી અહિં લેખ રૂપે ઉદ્ધત કર્યો છે. તેમાં લખાણને સળંગ ક્રમ, ભાષાશુદ્ધિ, કેટલેક જરૂરી ઉમેરે, ટિપ્પણુ આદિ સુધારે-વધારે મેં તેમની અનુમતિ મળતાં કર્યો છે. –– સંપાદક, For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિગ્રંથના ઘડવેયા લેખક: પૂ. ભક્તિમુનિજી મહારાજ. પ્રાતઃસ્મરણીય, પૂજ્યપાદ્ ૧૦૦૮ શ્રીમદ્ મેાહનલાલજી મહારાજને સ્મૃતિગ્રંથ સમક્ષ મૂકતાં અમને અને આનંદ થાય છે. “કારણુ જોગે કારજ નીપજે”-આ નિયમાનુસાર આ ભાગ ભજવ્યેા છે. અને ‘ઝાઝા હાથ રળિયામણુા' એ ન્યાયે તેની મૂઠ્ઠી નાંધ અને તેને પૂર્વ ઇતિહાસ આપવાનું અહિં જૈન સમાજ ગ્રંથના પ્રકાશનમાં કયા કયા કારણેાએ આ રસ્મૃતિગ્ર ંથના ઘડવૈયા ાણુ કાણુ છે ! અસ્થાને નહિજ ગણાય. જે પુણ્ય-પુરૂષને સ્વર્ગવાસ આજથી ૫૦ થી વધારે વર્ષો પહેલાં થયેા હતેા છતાં તેઓશ્રીને પુણ્ય-પ્રતાપ આજે પણ તેટલા જ જીવંત છે. સુરત, મુંબઇ અને તેવા અનેક સ્થળેાએ તેમના ઉપદેશથી થયેલાં શાસન પ્રભાવનાનાં કાર્યાં અને તેમના સ્માર! આજે પણ જૈન જગતમાં પ્રેરણા અપતાં શેાભી રહ્યાં છે. આજથી અર્ધા સૈકા પહેલાં તે ભોગ વિલાસથી ભરપૂર મેાહમયી-મુંબઈ નગરીમાં ઢાઇ પણ જૈન સંવેગી સાધુ–પુરૂષના દર્શીન પણ દુર્લભ હતાં. ત્યારે પ્રતિકૂળતાઓને સામનેા કરી, ભેગના ભયંકર તેાફાન રહામે ત્યાગનું તેજસ્વી શસ્ત્ર ધારણ કરી, દીર્ઘદ્રષ્ટા, ગીતા,જ્ઞાની શ્રીમાન મે।હનલાલજી મહારાજ મુંબઇની ધરતી ઉપર–વિ. સ. ૧૯૪૭ માં પધારે છે સંત-ત્યાગીના દર્શીન ઝંખતી મુંબઇની જૈન પ્રજા ત્યાગ ભાવના, દાનના તેજસ્વી રંગે રંગાય છે. અને આ રીતે જૈન જગતને લાગેલે ધમ ભાવનાને રંગ આજ દિન અવિરત વધતા રહ્યૌ છે. એ એક નિર્વિવાદ હકીકત છે. આજે મુંબમાં જૈન સમાજમાં સમયે સમયે ધમાઁ પ્રભાવનાના સમારંભા થાય છે. સમાજ ઉત્થાન માટે નવનવી સંસ્થાએ સ્થપાય છે, ધાર્મિ ક શિક્ષણ પણ વૃદ્ધિ પામતું જાય છે. અને આમ જૈન-જૈનેતર સમાજના હૈયાને હચમચાવે તેવી ધર્મભાવના પ્રજવલિત બનતી જાય છે એ ખરેખર આનપ્રેરક વસ્તુ છે અને આવા સુંદર વાતાવરણના સનારા આપણા ચરિત્રનાયકના ચરણે આપણું મસ્તક ઝુકી પડે છે. વિ.સં. ૨૦૦૮ ના જેઠ માસમાં અમારૂં મુંબઇ આગમન થયું અને સ્વ. Y. ચરિત્ર નાયકના ચરણસ્પથી પાવન બનેલી ભૂમિમાં ધણા આલ્હાદ અનુભવ્યેા. તેમાંયે કુદરતે પાંચ ચાતુર્માસ કરવાને અમને પ્રસંગ સાંપડયા. પ્રથમ ચે।માસું પાયધુની શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રયમાં આ. વિજયામૃતસૂરિજી સાથે થતાં અમને શ્રી ભગવતી સૂત્ર આદિના યાગેાદહનને લાભ મળ્યા તેમજ * શ્રી દન-રત્ન રત્નાકર' ગ્રંથનુ મુદ્રણ કાય જૈન સાહિત્ય વર્ષાંક સભા' તરફથી શરૂ કરવામાં આવ્યું, તે પછી સ. ૨૦૧૦ ના ગેાવાડ-એસવાલ ભવનના ચેામાસા પછી ખુડાલાવાળા શા પુખરાજ રીખવદાસ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિગ્રંથના ઘડવૈયા સંઘવીની ઉપધાન કરાવવાની ભાવના જાગી અને પરિણામે ઘાટકોપર ખાતે ધર્મનિષ્ઠ શ્રી વાડીલાલ ચત્રભુજના વિશાળ પ્લેટમાં ભવ્ય મંડપ બાંધી ઉપધાન તપ શરૂ થયાં. એજ સાલમાં સુરતમાં આચાર્ય , વિજય સમદ્રસૂરિજી તથા આચાર્ય શ્રી કનકચંદ્રસૂરિજીની નિશ્રામાં વડા ચૌટા ખાતે ફા. વ. ૩ ના રોજ શ્રી નિપુણ નિજીને પન્યાસ-પદાર્પણ મહોત્સવ ઉજવાયો, અને પન્યાસશ્રી નિપુણમુનિજી ગણિવર, મુનિશ્રી ચિદાનંદ મુનિજી, મુનિશ્રી મૃગેન્દ્ર મુનિજી આદિ ઠા. ૩ સુરતથી વિહાર કરી મુંબઈ-ઘાટકોપર ઉપધાન પ્રસંગે પધાર્યા. સં. ૨૦૧૩ ના ચૈત્ર વદ-૧૨ ના શુભ દિને શ્રીમાન મોહનલાલજી મહારાજને ૫૦મો સ્વરોહણ દિન આવતું હોઈ ભવ્ય સમારોહપૂર્વક એ સ્વર્ગ–તિથિ ઉજવવાની ભાવના જાગી. અને પરિણામે સ્વર્ગારોહણઅર્ધ શતાબ્દી મહોત્સવ મુંબઈના કેન્દ્ર ગણાતાં ભૂલેશ્વર-લાલબાગના ઉપાશ્રયમાં ઉજવવાનું નકકી થયું. આ ઉત્સવને યશસ્વી બનાવવા માટે એક વગદાર વ્યવસ્થાપક સમિતિની નીમણુક કરવામાં આવી. જેમાં નીચે મુજબ સુશ્રાવક સદગૃહસ્થને સમાવેશ થાય છે. ૧ શ્રી ભાઈચંદ નગીનચંદ ઝવેરી ૮ શ્રી તલકચંદ કાનજી કપાસી ૨ શ્રી રતનચંદ ચુનીલાલ દાલીયા ૯ શ્રી કાલીદાસ સુંદરજી કપાસી ૩ શ્રી ઝવેરચંદ કેશરીચંદ ઝવેરી ૧૦ શ્રી જે. એસ. કોઠારી ૪ શ્રી અમીચંદ નગીનચંદ ઝવેરી ૧૧ શ્રી હીરાલાલ મંછાલાલ સોલીસીટર ૫ શ્રી મગનભાઈ મૂળચંદ (શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરીના ૬ શ્રી કેશરીચંદ હીરાચંદ ઝવેરી ટ્રસ્ટી તેમજ સેક્રેટરી). ૭ શ્રી માણેકલાલ હરખચંદ માસ્તર ૧૨ શ્રી બાબુભાઈ સાકરચંદ આ સમિતિએ ઉત્સવના કામકાજ અંગેની દરેક જવાબદારી ઉપાડી લીધી. ખાસ કરીને શ્રી કાલીદાસ સુંદરછ કપાસી, શા, માણેકલાલ હરખચંદ, જે. એસ. કોઠારી તથા કેશરીચંદ હીરાચંદ ઝવેરીએ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી. જૈન જનતાના અમાપ ઉત્સાહ વચ્ચે પૂ. ગુરુદેવશ્રીને ૫૦ મે સ્વર્ગારોહણ દિન આવી પહોંચ્યો. લાલબાગ ઉપાશ્રયના વિશાળ હોલમાં જાહેર ગુણાનુવાદ સભા ભરવામાં આવી. મુંબઈ અને પરાના ભાઈ-બહેનોએ એ પ્રસંગે હાજરી આપી. મુંબઈના ઉપાશ્રયુને શ્રમણ વગ અને સાધ્વીજીગણ પણ ત્યાં પધાર્યો પૂ. શ્રીમદ્ મેહનલાલજી મહારાજના મુંબઇ ક્ષેત્ર ઉપરના ઉપકારના અનેક વિદ્વાનો અને મુનિરાજોએ ગુણગાન ગાયાં. આ પ્રસંગે શાંતિસ્નાત્ર સાથે અઢાઈ મહોત્સવ પણ ઉજવાયો. જેમાં શેઠ જીવતલાલ પ્રતાપશી, શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ ભેગીલાલ લહેરચંદ, શેઠ રમણલાલ દલસુખભાઈ, તથા શેઠ મણીલાલ મોહનલાલ ઝવેરીવિગેરે સદગૃહસ્થોએ લાભ લીધો હતો. આમ અર્ધ શતાબ્દી મહોત્સવ ખુબ જ યાદગાર રીતે ઉજવાઈ ગયા. પણ એ સ્મૃતિને ચિરસ્મરણીય અને ચિરંતન બનાવવા માટે પૂ. શ્રીમદ મોહનલાલજી મહારાજનું નાનું સરખું પણ એકાદ સાંગોપાંગ જીવન-ચરિત્ર તૈયાર કરી તેને પ્રકાશિત કરાય-એવું ભાવનાત્મક સુચન જ્યારે સુશ્રાવક જીવણચંદ સાકદચંદ ઝવેરી તરફથી મળ્યું ત્યારે એ વાત પણ અમને સમચિત જણાઇ અને તેને આરંભ પણ પૂ. પં. શ્રી નિપુણ મુનિજી મ. તરફથી કરવામાં આવે. આ દરમ્યાન પંન્યાસશ્રીના શિષ્ય મુનિશ્રી મૃગેન્દ્ર મુનિજી તરફથી અમને એક નવી સૂચના મળી. આ પ્રકાશનની યોજનાને માત્ર જીવનચરિત્ર સુધી જ સીમિત ન રાખતાં તેને એક સ્મૃતિ ગ્રંથનું ૨૫ અપાય અને અદ્યતન દ્રષ્ટિએ આ પ્રકાશન લોકભોગ્ય બનવા સાથે વિદગ્ય પણ બને તે જરૂરનું છે. અને ચરિત્રનું આલેખન પણ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અધશતાબ્દી ગ્રંથ સુંદર, હદયંગમ અને રેચક શૈલીમાં થવું જોઈએ. એ પછી અમો પણ એ વિચારમાં સહમત બન્યા અને ચરિત્રાલેખનથી માંડી સ્મારકોપયોગી તમામ જરૂરી સામગ્રી મેળવવાનું કાર્ય મુનિશ્રી મૃગેન્દ્રમનિજીને સોંપવામાં આવ્યું અને તેમણે ગુરૂ–ભકિતની ભાવનાથી પ્રેરાઈને અને સાહિત્યોપાસનાની દ્રષ્ટિથી સહર્ષ સ્વીકારી લીધું. અને તે પછી તેમણે ચરિત્રનું રોચક શૈલીમાં આલેખન લેખ--સામગ્રી, કલાત્મક ફોટાઓ, અને ચરિત્ર નાયક સંબંધી માહિતી એકત્રિત કરવી વિગેરે કાર્ય જે ખંતથી તેમણે કર્યું છે તે ખરેખર અનમેદનીય છે. અને તેના પરિણામેજ આ દળદાર સુંદર સ્મૃતિગ્રંથ બહાર મૂકી શક્યા છીએ. સં. ૨૦૧૭નું ચોમાસું ભાયખલા કરી સં. ૨૦૧૮ નું પં. શ્રી નિપુણમુનિજી આદિ છે. ૬ નું ચાતુર્માસ લાલબાગ-(ભૂલેશ્વર)માં થયું ત્યારે સ્મારક ગ્રંથના પ્રકાશનની કાર્યવાહી અંગે “શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ પ્રકાશન સમિતિ ની સ્થાપના કરવામાં આવી. જેના સભ્ય નીચે પ્રમાણે છે માનાર્હ મંત્રી - શા. જયંતિલાલ રતનચંદ બી. કેમ શા. મનસુખલાલ તારાચંદ મહેતા શા. ફતેહચંદ ઝવેરભાઈ શા. માણેકલાલ હરખચંદ શા. કેશરીચંદ હીરાચંદ ઝવેરી ગ્રંથના ગ્રાહકોની આવેલી રકમ સમિતિને સુપરત કરવામાં આવી. તેમજ ગ્રંથમાં થનારા ખર્ચને હિસાબ સમિતિ હસ્તક રાખવામાં આવ્યો. અલબત્ત, ગ્રંથના પ્રકાશનમાં ઘણી ઢીલ થઇ છે. તે પણ આજે ગ્રંથ આપ સૌની સમક્ષ મૂકાઈ રહ્યો છે તેથી તેને દરેક ઘડવૈયાઓની મહેનત સફળ થઈ છે એમ હું માનું છું. અંતમાં ઉપકારી ગુરૂદેવશ્રીની સ્મૃતિમાં બહાર પડેલે આ ગ્રંથ લેકે વાંચે અને તે દ્વારા જીવનને ઊ વગામી બનાવે એજ શુભેચછા. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ મોહમયીના ભાગ્ય જાગ્યા લે. શ્રી ભાઈચંદભાઈ નગીનદાસ ઝવેરી જૈન શાસનના શિરોમણી, જગતના સાધુ સમાજમાં સુપ્રસિદ્ધ, તપ, ત્યાગ અને સંયમની મૂર્તિ સમા જૈન મુનિ મહારાજાએ ભારતભરના વિવિધ પ્રદેશમાં પદયાત્રા કરી વિચરી રહ્યા છે. પંજાબમારવાડ-મેવાડ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ આદિ પ્રદેશમાં પ્રામાનું ગ્રામ વિહાર કરતા કરતા ધર્મની પ્રભાવના કરી રહ્યા છે. મુંબઈ શહેર નાનકડા બેટમાંથી વધતાં વધતાં મુલક મશહૂર સમૃદ્ધ શહેર બની ગયું. હજારો-લાખો લોકો માભોમ ને કુટુંબીજનોને છોડીને રોજી-રોટીને ધંધાથે આવવા લાગ્યા. માળાઓ-હવેલીઓ-મહેલ-બજાર-દુકાને-બંદરો-ફેકટરીઓ-ટ્ર અને ગોદામો બંધાવા લાગ્યા. જૈન સમાજના ગૃહસ્થ પણ ખૂણે ખૂણેથી આવી રહ્યા અને વ્યાપાર-ઉદ્યોગ રોજગાર નેકરી કરીને પોતાનું સ્થાન જમાવતા ગગા. કેટલાક બજાર તે જૈન સમાજના સાહસી એએ હાથ કર્યા. જૈન સમાજમાં ધમની ભાવનાએ ગળથુથીમાં હોય છે. પુજા, દેવદર્શન, સામાયિક, પ્રતિક્રમણ પૈષધ આદિ માટે દહેરાસર અને ઉપાયોની જરૂર લાગી અને મુંબઈના દાનવીરએ અને જૈન સમાજના નાના મોટા ભાઇઓએ જગ્યાએ જગ્યાએ દહેરાસર અને ઉપાશ્રો ઉભા કર્યા. ધર્મની પ્રભાવના થવા લાગી. પણ આ મોહમયી મુંબઈમાં સાધુ મુનિરાજેના દર્શન દુર્લભ હતાં. પર્યુષણ પર્વમાં પણ મુનિ મહારાજે વિના ચલાવવું પડતું. સાધુને આચાર બહુજ આકરા ખુલા પુલ ઓળંગીને ચાલવાની બંધી. દરિયા પાર સાધુઓને આવી શકાય ખરું ! પણ ધમભાવનાને પ્રદીપ્ત રાખવા, પર્યુષણ પર્વોમાં ધર્મક્રિયાઓ કરવા, તપ આદિમાં પ્રેરણા આપવા અને ક૯૫સુત્ર જેવા મહામૂલા ગ્રંથ રત્નને સાંભળવા મુનિ મહારાજાએાની ખોટ સાલતી હતી. હજારો કુટુંબે આ ધર્મભાવનાથી વંચિત રહી જતા હતા. મુંબઈને ધર્મનિષ્ઠ આગેવાનોએ ઘણા ઘણા મુનિવર્યોને મુંબઈ પધારવા વિનંતી કરી જોઈ પણ આ મોહમયીમાં આવવા કોઈ મુનિરાજ સાહસ કરતા નહોતા. નામ ધન્યશ્રી મોહનલાલજી મહારાજ પુણ્યરાશિ હતા. તેઓશ્રી સુરતમાં બિરાજતા હતા. મુંબઈના આગેવાનોએ વારંવાર વિનંતી કરી. મુંબઈના વિહાર માટે તમામ પ્રકારનો પ્રબંધ કરવા નિર્ણય દર્શાવ્યો. પૂલ ઓળંગવા માટેની સરકારી પરવાનગી લેવાનો પ્રબંધ કરવામાં આવ્યો. પૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજશ્રીએ આજથી ૭ર વર્ષ પહેલાં મુંબઈ નગરીમાં પોતાના પુનિત પગલાં કર્યા અને મુંબઈના ભાગ્ય જાગ્યા. હજાર કુટુંબોમાં ધર્મની જાગૃતિ આવી. ધર્મને ઉદ્યોત માટે દાનના ઝરણુઓ વહેવા લાગ્યાં. દહેરાસરો, ઉપાશ્રયો, જ્ઞાનમંદિર, શાળાપાઠશાળાએ નાં આ મહામુનિવરને આશીર્વાદે ઉતર્યા અને આજે મુંબઇમાં ધર્મશ્રદ્ધા, ધર્મભાવના, ધમપ્રેમ અને ધમપ્રભાવના જોવામાં આવે છે તેના મૂળ પ્રાણપ્રેરક શ્રી મોહનલાલજી મહારાજ હતા. ૧૩ દાયકા પહેલાં આજથી ૧૩૨ વર્ષ પહેલાં આ મહાપુરૂષને જન્મ મથુરા પાસેના ચાંદપુરમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયે. માતા પિતાના આનંદનો પાર નહે. પણ એ કયાં જાણતા હતા કે આ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : બાલ જૈન જગતને એક મહાન તેજસ્વી સિતાર થશે. તે જૈન ધર્મના ડોમેહમથી મહા નગરી મુંબઈમાં ફરકાવશે. પુણ્ય મોગે માતા પિતાએ એક યતિને પોતાના બાળ મેહનને વિદ્વાન બનાવવા સોંપ્યો. યતિશ્રીએ એ મોહનને એવો તો આઠથી લીધે કે મોહન તેનો શિષ્ય બની ગયો. માતા પિતાને મેહછૂટી ગયો. માતા પિતા પણ પોતાના પ્રારા પુત્રને ગાદીપતિ અને વિદ્વાન બનતો જોઈને સંતોષ પામવા લાગ્યા. યતિએ મોહનની વિદ્વતા અને ગુરૂભકિત જોઇને વિદ્વાનો ને ધનવૈભવને વારસે આપ્યો યુવાન યતિને આ વૈભવ વસમો થઈ પડયો. સાપ કાંચળી છેડે તેમ આ ગાદી અને વૈભવનો ત્યાગ કર્યો. પોતાની સમૃદ્ધિ જનતાના કલ્યાણ માટે આપી દીધી. સંવગી સાધુ ધર્મ સ્વીકારી શ્રી મોહન લાલજી બન્યા. શિષ્ય પરંપરા વધવા લાગી. દેશભરના જુદા જુદા પ્રદેશોમાં વિહાર કર્યા. જગ્યાએ ગ્યાએ જૈન ધર્મની પ્રભાવના કરી-તીર્થયાત્રા પ્રતિષ્ઠાએ, અંજનશલાકાઓ, ઉપધાનેસંઘો, શાળા પાકશાળાઓ અને જ્ઞાન મંદિરો માટે સુધાભર્યા પ્રવચનો આપ્યા. વચનસિદ્ધ પુરૂષ તરીકે સુપ્રસિદ્ધ થયા મુંબઇમાં પગલાં કર્યા અને મુંબઇના ભાગ્ય જાગી ઉઠયાં. મુંબઇમાં ઘેરઘેર ને દુકાને દુકાને પુજ્યશ્રીના ફોટાઓના દર્શન થવા લાગ્યાં. મુંબઈ અને સુરત આ બંને શહેરને પૂજ્યશ્રીના પ્રવચને ને ધર્મભાવનાને ઘણો ઘણો લાભ મળ્યો છે. - પૂજ્યશ્રીની પ્રેરણાને અમારા કુટુંબને એક પ્રેરક પ્રસંગ પણ જાણુવા જેવા છે. સૂર્ય પૂર સરત તે સોનાની મુરત ગણાય છે. આ સુરતમાં ચાર સ્ફટિકના પ્રતિમાજી હતા. એ ક્યાંથી આવ્યા ? હશે તેને ઇતિહાસ મળતું નથી પણ આ માટે પ્રતિમાજીઓની અંજનશલાકા શેઠ મંછુભાઇના વડવા શેઠ મુળચંદ વર્ધમાને વિ. સં. ૧૬૮૩ ના જેઠ સુદ ૩ ને દિવસે અમદાવાદમાં જગદગુરૂ શ્રીમદ્ વિજય હીરસુરીશ્વરજી મહારાજના પટ્ટધર પુણ્ય પ્રભાવક શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય સેન સૂરિશ્વરજીના હાથે કરાવી હતી અને સુરત ગોપીપુરા મેટા રસ્તા પર આવેલ પોતાના ઘર દહેરાસરમાં અલૌકિક બિંબોની રસ્થાપના કરી હતી. શેઠ મુળચંદભાઇ, તેમના પુત્ર ભાઈચંદભાઈ તેમના પુત્ર તલકચંદભાઈ અને તેમના પુત્ર ઝવેરી મંછુભાઈએ પણ વંશપરંપરાએ વિ. સં. ૧૯૩૦ સુધી પોતાના ઘર દહેરાસરમાં આ બિંબોની પૂજા-ભકિત કરી હતી. સં. ૧૯૩૦ માં ઘર વેચવાનો પ્રસંગ આવ્યો ત્યારે આ ઘર દહેરાસરની 25 સમાચાને ગોપીપરા આવેલ શ્રી ધર્મનાથજી ભગવાનના દહેરાસરમાં પણ દાખલ પધરાવ્યા હતા. સ. ૧૯૪૭માં બાળ બ્રહ્મચારી મુનિરાજ શ્રી મોહન લાલજી મહારાજ સુરતમાં પધાર્યા. તેઓશ્રી આ અલૌકિક ચમત્કારી સ્ફટિક રતન પ્રતિમાજીના દર્શન કરી ઘણુજ આનંદ પામ્યા. તેઓશ્રીની નિશ્રામાં જ્યારે જ્યારે દીક્ષા-વડી દીક્ષા વગેરે ક્રિયાઓ થતી ત્યારે નાણુ મંડાવી તેમાં આ ચૌમુખજી પધરાવતા. મહારાજ શ્રી શેઠશ્રી મંછુભાઈને વારંવાર ઉપદેશ આપતા કે આવા અલૌકિક ચમત્કારી સ્કટિક રનના પ્રતિમાજીને માટે સુંદર દહેરાસર થવું જોઈએ અને આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા થાય તે તમારા સરતના ભાગ્ય તે જાગી જાય પણ તમારા આત્માનું કલ્યાણું થઈ જાય. આ ઉપદેશની શેઠ મંછુભાઈને સારી અસર થઈ અને ગોપીપુરામાં મેટી પિાળ (જુની સંઘવીની પોળ)ને નાકે પોતાના રહેવાના ઘરની સામેની મિલકતો ખરીદી લીધી. એ જગ્યાએ સુંદર દહેરાસર બંધાવવાનું નકકી થયું. પણ દહેરાસર જોવાનું પોતાના ભાગ્યમાં નહિ હોય એટલે સં. ૧૯૬૧ના માગશર વદ ૧૧ના For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ મોહમયીના ભાગ્ય જાગ્યા ૪૩ દિવસે તેઓ મુંબઈમાં અવસાન પામ્યા. શ્રી મોહનલાલજી મહારાજ આ વખતે મુંબઈમાં બિરાજમાન હતા. તેઓશ્રીએ તેમને ઘેર જઇને શેઠશ્રીને અંત સમયે ધર્મ સંભળાવ્યો હતો. મહૂમ શેઠશ્રી મંછુભાઇની ભાવનાનુસાર તેમના ધર્મપત્ની શ્રી હીરાકુવરબાઈ તથા છ સુપુત્ર ઝવેરી નગીનભાઇ, ચુનિભાઈ, બાબુભાઈ, છગનભાઈ, મગનભાઈ તથા હીરાભાઈ વગેરે કુટુંબીજનોએ દહેરાસર બંધાવવાનું કામ શરૂ કર્યું અને એક રમણીય જિનાલય બે વર્ષમાં પૂર્ણ થઈ ગયું. સં. ૧૯૬૩ ના જેઠ સુદ ૨ ને ગુરૂવારના શુભ મુહુર્તે પ્રાતઃ ણીય શાંત મૂર્તિ બાલબ્રહ્મચારી પૂ. શ્રી મોહનલાલજી મહારાજના પટ્ટઘર પન્યાસશ્રી હર્ષમુનિજીના શુભ હસ્તે આ ચાર રત્નની પ્રતિમાજીઓ તથા બીજા સાત આરસના બિંબોની પ્રતિષ્ઠા થઇ. આ અગીયાર પ્રતિમાઓની પ્રતિષ્ઠા શેઠ મ છુભાઈના પુત્ર-પુત્ર વધુ ને આપ્તજનોએ કરી. આ પ્રતિષ્ઠા નિમિતે અઠ્ઠાઇ મહેસવ, શાંતિ સ્નાત્ર અતિ આનંદ-ઉલ્લાસપૂર્વક કરવામાં આવ્યા હતા. પ્રતિષ્ઠા શાંતિ સ્નાત્ર આદિ ક્રિયા કરાવવા માટે અમદાવાદ જૈન વિદ્યાશાળાવાળા સુશ્રાવક છોટાલાલ લલુભાઈ ઝવેરી આવ્યા હતા. પ્રતિષ્ઠાના દિવસે શ્રી સકલ સંઘનું સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું હતું.. હજુ દર વર્ષે વર્ષગાંઠ નિમિતે ઉત્સવ થાય છે. શેઠ શ્રી મંછુભાઇના પૌત્રો તથા કુટુંબ પરિવાર એકત્ર મળી ભકિત-પુજા–પ્રભાવના કરે છે. સં. ૧૯૬૩થી સં. ૧૯૯૮ સુધી આ દહેરાસરની વર્ષગાંઠ જેઠ સુદ ૬ના દિવસે સંધ જમણુ થતાં હતાં. સં. ૧૯૯૯ થી આજસુધી વરસોવરસ તે દિવસે શેઠશ્રી મંછુભાઈના કુટુંબીજને તથા પૂજામાં આવનારાઓનું સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવે છે. સં. ૧૯૯૫માં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનનો હીરા તથા માણેક પાનાને ઝવેરાતને મુગટ કરવામાં આવ્યો છે જે શેઠ નગીનભાઈ મંછુભાઈના સુપુત્રી અને રમણબહેનના પુત્ર ભાઇ રમણીકલાલ મુળચંદે નકર આપીને ચઢાવ્યા હતા. આ ઝવેરાતને મુગટ સુરતના પ્રખ્યાત પરચીગર ભાઈ રતનલાલ પાસે બનાવવામાં આવ્યો હતો. તે સુંદર બનાવવા માટે ભાઈ રતનલાલને નગરશેઠ શ્રી બાબુભાઇ ગુલાબભાઈના હાથે માનપત્ર તથા ચાંદીનું કાસ્કેટ આપવામાં આવ્યાં હતાં આગમહારેક પુજ્યપાદ સાગરાનંદ સુરીશ્વરજીની પ્રેરણાથી આ દહેરાસરજી માટે એક બંધારણ ઘડાયું હતું અને તે મુજબ શેઠ મંછુભાઇ તલકચંદના કુટુંબના પાંચ સભ્યો તથા બીજા શ્રી વીસા ઓસવાલ જ્ઞાતિમાંથી ચાર વ્યકિત મળી કુલ નવ વહીવટદારો તેને વહીવટ આજ દિન સુધી કરે છે. સં. ૨૦૧૩ ના જેઠ સુદ ૨ ને ૩૧-૫-૧૭ ના દિને આ દહેરાસરજીને પચાસ વર્ષ પૂર્ણ થયાં તે નિમિતે ટ્રસ્ટીઓ તથા શેઠ મંછુભાઈ તલકચંદના કુટુંબીજનેએ સુવર્ણ મહોત્સવ-ઉજવ્યો હતો અને તે નિમિતે અઠ્ઠાઈ મહોત્સવ, શાંતિ સ્નાત્ર આદિ થયાં હતાં. આપણું નામ ધન્ય ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજની પ્રેરણાથી આ દહેરાસર થયું અને આ ચાર અલૌકિક પ્રતિમાજી સુરત શહેરને સમૃદ્ધ બનાવી રહેલ છે. ૫૬ વર્ષ પહેલાં સુરતમાં પુજ્ય શ્રી મોહનલાલજી મહારાજ સ્વર્ગવાસ પામ્યા. જૈન જગતમાં મહા પ્રભાવશાળી, પુણ્યરાશિ, વચન સિદ્ધ સાધુ પુરૂષની ખોટ પડી ગઈ . એ મહા પુરૂષને પગલે પગલે આજે તો આચાર્ય પ્રવરે પદ, સાધુ મુનિરાજે તેમજ સારીજી મહારાજે મુંબઈને આંગણે આવતા રહ્યા છે અને મુંબઇમાં જૈન ધર્મની જ્યોત જળહળતી રહી છે, તેનો યશ આપણું પુજ્યપાદ મુનિ રત્ન શ્રી મેહનલાલજી મહારાજને છે. ' For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ MUNI MAHARAJA SHRI MOHANLALJI SHRI MOHANLAL BHAGWANDAS JHAVERY B. A. (Hons) LL. B., Solicitor Sri Mohanlalji was born at Chandpur in Marwad of Brahmana parents Badaramalji and Sunder on Caitra Vad 6th 1885 Vikrama era. He was initiated as Yati' in 1963 by Sri Mahendrasuri and was made a pupil of Sri Rupacandji himself a pupil of Sri. Mahendrasuri and became a Samvegi (Reformist) Sadhu in 1931. In those times Bombay was not considered sufficiently holy for visit or stay of Sadhus. Sadhus used to come only upto Daman and never proceeded southwards beyond Daman. Sri Mohanlalji considered it his duty to preach jain doctrines to the Bombayites also and make them follow the path of religion. As a Samvegi Sadhu he visited Bombay for the first time in 1947 then again in 1951, 1952 and 1957. When in Bombay he so much impressed Jains as well as non-Jains by his simple holi life that he earned great respect and regard of all Bombayites without distinction of caste and creed whether rich or poor whether literate or illiterate. What impressed the people most was his pure and simple ascetic life. His unassuming nature and his preaching founded on the basic principles of all religions appealed to the heart of every one of his hearers. His speech seemed more to be the speech of a saintly soul rather than of a mere scholar. His hearers were impressed and convinced because his discourse appeared to be specially meant for every one of his hearers and suit them inspite of their divergent tastes. It always appeared to be a heart-to-heart talk. His manners were charming by their very simplicity. He seemed always to be frankly disclosing whatever passed in his mind. Although religious-minded he had sympathy and love for the worldly--minded and used always to guide them to better ways and simpler but higher sphere of life. By his holy life and saintly thoughts directed towards the welfare of every creature and his concentration on the ideal of Ahimsa, he had so to say created a very holy and peaceful atomsphere around him and whosoever came in contact with his hallowed personality, enjoyed real peace of mind and many times such occasion became the For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Muni Mabaraja Shri Mohanlalji 45 turning point of his life. The writer though then very young had the privilege of hearing his very impressive discourses and he still retains the highest regard for his simple unassuming but truly humane, holy and ideally ascetic life. Without his asking any one specially, people spent lacs of rupees for religious and charitable purposes. The richest used to wait upon him daily to learn even by mere word or hint of his pupils what would meet with his remotest desires and used to tie each other to carry out the same. The period of his life prior to 1947 was really the preparatory ground of his immense popularity in his later life which went on increasing till he died at Surat on Chaiter Vad 12th 1963 Vikrama era. During the period of 16 years from 1947 to 1963 he spent monsoon at Surat in 1948 and 1950 and at Bombay in 1951 and 1952 and stayed at Surat during the monsoons of 1955 and 1956 and again stayed in Bombay from 1957 to Magha 1963 and visited Surat last in 1963 when he departed this life. During the year 1947 he went with a sangha on pilgrimage to Satrunjaya in Palitana and stayed there during the monsoon of that year. The monsoon of 1953 he spent at Ahmedabad and that of 1954 at Patan. As a result of his preachings several Libraries and schools for religious secular educatian and charitable funds were started at Bombay, Surat, Palitana and Ahmedabad. An Industrial school also imparting religious education named Rao Saheb Jirachand Motichand Jhavery and A. S. Jayakore Udyogasala was started at Surat. There is a library and Sanskrits Pathasala established in his memory at Bombay which is even now rendering very useful services to the Jains as well as non-Jains. . We have already described the charming personality of Sri Mohanlalji. Advertising to his Mantric powers, we apprehend that to describe particular incidents would involve mention of names of contemporaries so we would say generally that hc was believed to posses Vacanasiddhimiraculous power by which whatever he said came to pass. In or about 1930 when he was on the overskirts of Jaipur city and had to pass a night in a Jungle near a Vav (a stepwell) a tiger approached him. He thereupon stood in meditation in Kayotsarga-pose The tiger thereupon nodded his head and went away. In or about 1945 when he was at a place near Kaira, probably Matar about the month of Chaitra. a buffalo was about to be sacrificed duriug Navratra in the temple of a Hindu goddess. When pressed by the Jain Sangha For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી માહનલાલજી અધ શતાબ્દી ગ્રંથ to do something to save the buffalo he got charmed powder (vasa) dropped on the buffalo and it immediately became wild and turbulent and escaped. Thenceforward the animal-sacrifice was discontinued there. He had much influence with the king of Sirohi and obtained permission from him for Jains to construct a temple with a turret at Rohida which was being objected to by local Brahmins and others. Many have experienced what may be described in yaugic terms his Anugraha Sakti. Whosoever he blessed became prosperous in every respect. People of Surat held him, and even now hold his memory in high regard, all attributing there prosperty to the blessings of the Guru Maharaja Sri Mohanlalji'. His photoes are to be seen in much greater number in the houses and shops. of the Jains than of any other Jain Sadhu. His name is remembered in the morning by Jains as they remember the name of Sri Gautama. Once when Sri Mohanlalji was in Bombay the rain was delayed for a very long time and people became very anxious and a Rathyatra ie. Procession with the idol of Shri Jina installed in a chariot was taken out under his directions and the rain poured down immediately. • Comparative and critical study of Mantrashastro' सुरते श्रावका अस्य किंवदन्तो वियं सत्या, I धनिनोऽ भवताशिष : कूर्चे कूर्चेऽपि लक्षणम् ॥ For Personal & Private Use Only - मोहनचरितं सर्ग १३।५० Page #244 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાશ્રીની પાંચ પદ્યકૃતિઓ લેસ'પાદકીય. કાવ્ય એ તે સંવેદનાનું આંસુ છે. દરેક દેશે, દરેક સસ્કૃતિએ એની દૂધભાષામાં પેાતાનાં આંસુ સાર્યાં છે. શ્રમણસ સ્મૃતિએ તે એવાં ઘણાં આંસુ સાર્યા છે. પરંતુ એનાં આંસુ વેદનાનાં નથી. એ આંસુ તેા ઉમળકાનાં છે. ભક્તિના આવેગનાં એ તે હષર્મિદુએ છે. જૈન સાહિત્ય ઘણા જ ભક્તિકાવ્યા આપ્યાં છે. સંપ્રદાય એને ‘સ્તવન'ના નામથી એળખે છે. પરંતુ સાહિત્ય તે એ ‘સ્તવનને ભક્તિકાવ્યથી જ એળખશે. મુનિશ્રી મેહનલાલજી મહારાજે પણ એવાં કેટલાંક ભક્તિકાવ્યા (સ્તવન) લખ્યાં છે. તેમનું સમગ્ર જીવન જોતાં તે સાહિત્યની આ પ્રવૃત્તિ જૂજ જ જોવા મળે છે. તેમની માત્ર પાંચ જ કૃતિઓ આસ્વાદ માટે મળી શકી છે. તેમણે એ સિવાય બીજા સ્તવન લખ્યાં હશે કે આટલા જ લખ્યાં હશે એ એક સવાલ છે. અને એ સવાલ સ'શેાધન માંગી લે છે. પરંતુ એ સ્તવન ઉપરથી એટલું તે જરૂર ફલિત થાય છે કે મુનિશ્રીમાં કવિત્વશક્તિ પણ હતી. કાવ્યને ચેાગ્ય એવું ઊર્મિલ ને સંવેદનશીલ હૈયું પણ હતું. શ્રીમદ્ આનંદઘનજી કે ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી જેવી કાવ્યપ્રતિભા ભલે તેમની રચનામાં જોવા ન મળે પણ જ્યારે તેમને સ્મારક ગ્રંથ બહાર પડે છે અને તેમનું સળંગ વિસ્તૃત જીવન પણ તેમાં સામેલ કરવામાં આવે છે ત્યારે તેમની આ એક પ્રવૃત્તિની નોંધ લેવી જરૂરી બની જાય છે. એ ઉદ્દેશથી અમે તેમની ઉપલબ્ધ કૃતિઓનું આછું વિશ્લેષણ કરીએ છીએ. તેમની પાંચ કૃતિઓમાંથી ચાર ભક્તિકાવ્ય (સ્તવન) છે. અને એક રૂપક કાવ્ય (સજ્ઝાય) છે. એ ચાર સ્તવનામાંથી બે સ્તવન શ્રી પાર્શ્વનાથ પ્રભુ પર રચાયેલાં છે. તેમાં એક રાજસ્થાનમાં આવેલ જૈશાણા ગામના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન ૫૨ છે. જ્યારે બીજી સ્તવન દક્ષિણ ભારતના વરાડ પ્રાંતમાં આવેલ શીરપુરના શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ પર લખાયેલ છે. ત્રીજી સ્તવન છે તે લેવા (કેશરીયાજી)ના શ્રી આદીશ્વર ભગવાન પર છે અને છેલ્લી કૃતિ નવપદજી પર સકલિત થયેલી છે. ગુણાંક ને સાહિત્યના ગજથી એ કૃતિએ તપાસીએ તે। એ પાંચે કૃતિઓમાં સાય’ એ તેમની કીર્તિદા બની રહે છે. પહેલાં. તેમના સ્તવના પર વિશ્લેષણા કરીશું ને અંતમાં તેમની સજ્ઝાય જોઇશું.... For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: સ્તવન ૧ લું. સિરપુર નગરમાં શોભતાં રે, અંતરીક્ષ પ્રભુ પાસ; દક્ષિણ દેશ વરાડમાં રે, બીચમેં લિયે તમે વાસ. હે જિનજી ! ભક્તિ હૃદયમાં ધારજો રે, અંતર વૈરીને વારજે રે; તાર દીન દયાલ... હે૧ પહાડ પર્વત ઉલ્લંઘીયા રે, ઝાડી જંગી અતિ ક્રૂર; તુજ દરશન કરવા ભણી રે, આવ્યું ઈતની દૂર. હે. વામાનંદન વંદીએ રે, અશ્વસેન કુલ ચંદ્ર; સતફણે કરી શુભતાં રે, સેવે સુર નર ઈન્દ્ર. હે શ્યામ વરણ સેહામણો રે, અદ્ભૂત બિંબ ઉદાર; તરણ તારણે જિનેશ્વર રે, આવાગમન નિવાર રે. હ૦ ૪ ધરણીથી ઊંચા વસે રે, નયણે નિરખ્યા સે પ્રમાણુ બિરુદ બડે છે રાજને રે, સાહિબ ચતુર સુજાણ. હે. ૫ સંવત ઓગણીસ તિયાસીમેં (૧૯૦૩) રે, માધવ વદિસુખકાર; તિથિ દશમી યાત્રા કરી રે, આનંદ હરખ અપાર રે. હ૦ ૬ પ્રભુ ભેચ્યા ઘણા ભાવનું રે, સાથે સબલ પરિવાર, મેહન મુનિ કહે માહરી રે, કીજે તુમ પ્રતિપાલ. હે. ૭ સ્તવન ૨ જુ ધુલેવામેં રિખભ દેવ સુખકારી, મેં તે વારી જાઉં વાર હજારી. નાભિરાય મરૂદેવીકે નંદન, કુલ ઈફવાકુ ઉજાલી; પાંચ ધનુષ શત કંચન કાયા, જુગલ ધર્મ નિવારી. દેશ મેવાડી વિકટ પહાડી, અતિ હી સાગર ઘન ભારી; ખાખર ભાખર બિચ બિરાજે, મંદિર બન્યું મને હારી. ચોસઠ ઈન્દ્ર કરે જાકી સેવા, હીલ મિલ બહુ નરનારી; જે ધ્યાવે સે હી ફલ પાવે, કે કહે મહેમ તિહારી. ૩ ઓગણીશે સત્તરે(૧૯૧૭) શ્રાવણ સુદદિન તિથિયા શુકરવારી; કાશી, લખનઉ, પુરશાહ સંઘ, ભેટ ચરણ હિતકારી. ૪ ચિંતા ચૂરણ, આશા પૂરણ, કલ્પવૃક્ષ અવતારી; મેહન મુનિ કહે મુજને હેજે, તુમ દરસ સેવાકારી. ૫ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાીની પાંચ પદ્યકૃતિઓ સ્તવન ૩ જી. ચિંતામણી સ્વામિ આપ બિરાજે, મરુધર દેશમેં. મરુધર દેશ સેહામણેા સરે, જીહાં જેશાણા ધામ; અરિહંત દેહરાં દ્વીપતાં સરે, કાંઇ ભવિક જીવ વિશ્રામ. દૂર દેશ હમ ઉપને સરે, વિકટ પથ અતિ ભારી; મિથ્યાકુલ અજ્ઞાન પહેાત હૈ, કહાં મિલે ઉપકારી. ચૌરાશીમે મે સહ્યા સરે, દુ:ખ અનંતાં કાલ; દેવલાકમે ઉપના સરે, ફુલમાળ કરમાય. દશ ષ્ટાંતે ઢાલેા સરે, પાયે નરભવ સાર; સુગુરુ ભાગ્ય જખ સુણિયા, પા। તુજ આધાર. તુજ મુદ્રા મુજ મન વસી સરે, કાપ કરમકી ફ્રાસ; કેવળજ્ઞાન કૃપા કરકે, ઢીજે મુક્તિ પુરીમે વાસ. ઉપાદાન એર નિમિત્ત હું સરે, તુજ આગમ અનુસાર; માહન પ્રભુ અરજી સુષ્ણેા સરે, મત મૂકે વિસાર. 節 સ્તવન ૪ છું. નવપદ ધ્યાન સદા જયકારી, અરિહંત, સિદ્ધ, આચારજ પાઠક, સાધુ દેખા ગુણ રૂપ દરશન સાન તપ દાય ભેદ્દે ચારિત્ર કે ઉત્તમ, હૃદય ઉદારી....નવપદ....જયકારી મત્ર જડી એર ઉન સમકું હેમ દૂર તંત્ર ઘણેરાં, વિચારી....નવપદ....જયકારી સદા હિતકારી. ૧ વિસારી....નવપદ....જયકારી શ્રી જિનભક્ત માહન સુનિ વંદન, દિન દિન ચડત હરખ સદા હિતકારી. ૨ 節 મહાત જીવ ભવજલસે તારે, ગુણ ગાવત હૈ બહુ નરનારી....નવપદ....જયકારી સદા હિતકારી. ૪ સદા હિતકારી. ૩ અપારી....નવપદ....જયકારી For Personal & Private Use Only સદા હિતકારી. ૫ ૧ ૩ ૫ ૬ Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ અર્ધ શતાબ્દી ગ્રંથ: આ ચાર સ્તવનમાંથી બે સ્તવન ક્યારે લખાયાં તેની વિગત તે આપણને તે તે સ્તવનમાંથી જ મળી રહે છે. પહેલું સ્તવન તેમણે સં. ૧૯૦૩ ના મહા વદ ૧૦ ના લખ્યું છે. બીજું સ્તવન સં, ૧૯૧૭ ના શ્રાવણ સુદ પૂનમના શુક્રવારે લખ્યું છે. આ આ સ્તવને તે તે ધામની યાત્રા કરતાં લખાયાં હશે એમ સ્તવન વાંચવાથી સમજાઈ આવે છે. આ ચારેય સ્તવને એવા સરળ ને સુગમ શબ્દોમાં લખાયેલ છે કે તેને ભાવ ને અર્થ સમજવામાં આપણને જરાય શ્રમ પડતો નથી. કાવ્યને અનુરૂપ એ સ્તવનમાં પ્રાસ ઠેઠ સુધી જળવાઈ રહ્યો છે. અલંકારનો પણ શેડો ઉપયોગ કર્યો છે; ચિંતા–ચૂરણ, આશા-પૂરણ વ. તેમજ પ્રકૃતિનું વર્ણન કરવાનું પણ મુનિશ્રી ચૂક્યા નથી. દા. ત– પહાડ પર્વત ઉલ્લંઘીયા રે, ઝાડી જંગી અતિ દૂર.” [ સ્ત૦ ૧]. “દેશ મેવાડી વિકટ પહાડી, અતિ હી સાગર ઘન ભારી.” [સ્તવ ૨] આ વર્ણનથી મુનિશ્રીએ પ્રકૃતિ અને પરમાત્માનું સાયુજ્ય સાધવાનો પ્રયાસ કર્યો છે. આ સ્તવનમાં ઊર્મિઓના ઉછાળા કે લાગણીઓના ધેધ નથી પરંતુ તે એક શાંત ને મંથર ગતિએ પોતાનામાં જ મસ્ત બની જેમ ઝરણું ધીમું ગુંજન કરતું સાગરમાં ભળી જાય છે તેવી જ રીતે આ સ્તવનઝરણુએ પ્રભુના પ્રેમસાગરમાં ઝરઝર નાદ કરતાં ભળી જાય છે. જૈન સાહિત્યમાં સ્તવન એક આગવું અંગ છે, ને તે પ્રકાર ઘણુએ ખેડીને સમૃદ્ધ બનાવ્યો છે, ને તેમાંય ગેયતા એ તે જૈન સ્તવનની વિશિષ્ટતા છે. કેઈપણ સ્તવન તમે ગાઈ શકે એવી રીતે તેની રચના થયેલી છે. શ્રીમદ્ આનંદઘનજી, ઉ. યશોવિજયજી, શ્રીમદ્દ દેવચંદ્રજી આદિની ચેવશી વાંચતા આપણને એને ખ્યાલ આવે છે. સરળ શબ્દ પ્રાસાનુપ્રાસ અને શાંત રસથી તેમજ તેમાંની કેટલીક તળપદી સૂરાવલીથી એ બધા જ સ્તવને ગેય બન્યાં છે. આ ઉપરાંત આ ચારેય સ્તવનમાંથી છેલ્લા નવપદજીના સ્તવનમાં એક ધ્યાન ખેંચે તેવી વિગત આપી છે. મુનિશ્રીએ એ સ્તવનમાં પિતાના જીવનની એક વાત કહી છે, અને એ તે સ્વાભાવિક છે કે સર્જક જ્યારે સર્જન કરે છે ત્યારે પિતાની સંવેદનાને પણ વણી લે છે અને જ્યારે એવી વણેલી સર્જના આપણું હાથમાં આવે છે ત્યારે એ ચોક્કસ આપણે હૈયાના તારને ઝણઝણાવી જાય છે. મુનિશ્રીએ એ સ્તવનમાં વાચકના ઊર્મિ તંત્રને જગાડવાને જરાય પ્રયત્ન નથી કર્યો પરંતુ હૈયાના ભાવને જાણકાર તે જરૂર કહેશે કે મુનિશ્રીએ પિતાના સંવેદનને અહીં વણી લીધું છે. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાશ્રીની પાંચ પદ્યકૃતિઓ ૧૩૦ ની એ સંવત હતી. મુનિશ્રી ત્યારે કલકત્તામાં હતા, ઉપાશ્રયમાં એક ભાઈએ આવીને “ઈચ્છામિ ખમાસમણ” કહી વંદન કર્યું. તે જ પળે તેમના હૈયામાં એક ભારે ગડમથલ શરૂ થઈ અને અંતે એ ગડમથલ એક સવાલ પર આવીને ઉભી રહી. યતિ રહે કે સંવેગી બનું? એક બાજુ ભૌતિક સંપત્તિ ચળકતી હતી, બીજી બાજુ આધ્યાત્મિક સમૃદ્ધિ હતી, એક બાજુ આભાસિક સુખ હતું જ્યારે બીજી બાજુ સ્વાભાવિક ને શાશ્વત સુખ હતું. મુનિશ્રી વિમાસણમાં હતા, ઘડી આ બાજુ મન જતું હતું ને ઘડી તે બાજુ જતું હતું. આમ પસંદગીનું ત્રાજવું હાલમડોલ હતું, પરંતુ આખર જીત તે સંવેગની જ થઈ. તેનું પલ્લું નમી ગયું. મુનિશ્રીએ યતિ જીવનને હંમેશ માટે ફારગતિ આપી દીધી. એ જીવનના તમામ અવશેષને નષ્ટ કરી નાંખ્યા. એ પ્રસંગની યાદ આવતા મુનિશ્રી બલી ઉઠે છે – મંત્ર જડી એર તંત્ર ઘણેરાં, ઉન સબકું હમ દૂર વિસારી, નવપદ ધ્યાન સદા જયકારી, સદા હિતકારી, આ પંક્તિથી મુનિશ્રીના જીવનનું એક અભૂતપૂર્વ પાસુ જોઈ શકાય છે. કારણ યતિજીવનની સંપત્તિ, સાહ્યબી ને સન્નિવેષ ત્યાગીને જ તેમણે પરિતૃપ્તિ માણું નહિ; વારસાગત મળેલા અનેક મંત્ર, તંત્ર, વિદ્યા અને જડીબુટ્ટીઓને પણ તેમણે ભુલાવી દીધી. આમ આ કડી તેમના જીવન પર પ્રકાશ પાડવાને માટે બેંધપાત્ર બની રહી છે. હવે તેમની કીર્તિદા કૃતિ સજઝાય જોઈએ. સજઝાય. - આ તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ, સૂત્ર રૂપસે ભરી પેટીયાં, મુનિવર બન્યા વ્યાપારી; તરહ તરહ કા માલ બતાવે, અપના મન રાજી છે, તુમ માલ ખરીદે, ત્રિશલા નંદનકી ખુલી દુકાન હૈ. જિનવાણું કે ગજ હૈ ભારી, જરા ફરક નહીં જાન; નાપ નાપ કર દેવે, સદગુરુ કરે મન અપના રાજી છે. તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ, 'જીવદયા કી મલમલ ભારી, શુદ્ધ મન મિસ લીજે; ડબલ ઝીણું સમતા વધે, હાં રે ચાવે સે માલ લીજે જી. તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ. તપસ્યા કા બન્ટાગલ ભારી, સાડી લે સંતેષ; ઐસા વ્યાપાર કરે જિનવરસે, ચેતન ! પાયે મેક્ષ'. તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબદી ગ્રંથ : ખૂશી હોય તે સૌદા કરના, નહીં જબરી કા કામ; થાંરે ચાવે સે માલ લે જાઓ, મેં માંગું નહિ દામ. તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ. માલ બિકે હૈ ડે જિણશું, ખરચ પૂરે નહિ ચાલે, ભર્યા ખજાના કબહુ ન ખૂટે, સદ્ગુરુ દી હાથજી. તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ. સંવત્ ઓગણીસસે સાલ સાત–ચાલીશ મુંબઈ ચૌમાસે; મુનિ મોહન ઉપદેશ સુણાવે, મેક્ષ જાવણરી વારીજી. તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ. સક્ઝાય” આ પણ જૈન કાવ્ય સાહિત્યનું એક વિશિષ્ટ અંગ છે. “સઝાય” શબ્દ આમ તે સ્વાધ્યાયને અર્થ સૂચવે છે. પરંતુ કાવ્યમાં જ્યારે એ આવે છે ત્યારે એ સક્ઝાય સ્વાધ્યાય ન બનતાં ક્યારેક એ કથાગીત બની જાય છે, તે ક્યારેક એ ઉપદેશકાવ્ય બની રહે છે. સાહિત્યની પરિભાષામાં આ “સઝાયરને ઓળખવી હોય તે એને આપણે “રૂપકકાવ્ય” (Allesory ) ના નામથી ઓળખી શકીએ. કારણુ ઘણુ સક્ઝાયે રૂપકને આધાર લઈને કવિના આદશ, ભાવના અને સંદેશને વ્યક્ત કરે છે. જૈન શ્રમણએ એવા રૂપકોને આધાર લઈને જેન સિદ્ધાંતને ખૂબ જ પ્રચાર કર્યો છે. અને એ ઉપરાંત “સક્ઝાયરના માધ્યમ દ્વારા કંઈક પ્રભાવિક પુરુષોના જીવન પણ ગાયાં છે. દા. તર– અરણિક મુનિવર ચાલ્યા ગોચરી...” નામ ઇલાપુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર....” લઘુ નવલિકાની જેમ એ ઘેડી જ કડીઓમાં એક આખા ય પાત્રને અને તેના પ્રસંગને ચિતાર આપણને કરાવી જાય છે. પરંતુ મુનિશ્રીએ તેમની “સક્ઝાય વડે એવી કઈ જીવનગાથા ગાઈ નથી. આખી ય સઝાય વાંચતા એમ લાગે છે કે મુનિશ્રીને વાચકના દિલની સારી એવી સમજ હતી. કારણ વાચકને જ્યારે પિતાના જ અનુભવની વાત જાણવા ને વાંચવા મળે છે ત્યારે એ કાવ્ય કે કૃતિને ભાવ જલ્દીથી સમજી જાય છે. અને તેમાંય રેજના સહવાસની વાતને આધાર લઈને જ્યારે એ કૃતિ વાચકના હાથમાં આવે છે ત્યારે તે એ કૃતિ વાચકના દિલ પર ધારી અસર કરી જાય છે. મુનિશ્રીએ આ સક્ઝાયમાં સર્વવ્યાપક એવા વ્યાપાર ને વેચાણનું રૂપક લઈ પિતાના ચેતન (આત્મા) સાથે વાત કરી છે. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાત્રીની પાંચ પદ્યકૃતિઓ પેાતાને એ કાપડના વેપારી માને છે ને પેાતાને ત્યાં ચૈા માલ મળે છે ને એ માલની કીંમત શું છે તે જણાવે છે. ૧-૨-૩-૪ કડીમાં આમ ભૂમિકા બાંધી ૫-૬ કડીમાં એ પેાતાની વેદના કહે છે કે માલ એટલેા બધા એછે વેચાય છે ને ઘરાકી પણ એવી મંદ છે કે ખરચ પણ પૂરા થતા નથી. છતાંય મુનિશ્રી નિરાશ થતા નથી અને આશાભર્યાં સૂરે કહે છે: કંઇ નહિ, ભલે ખર્ચ ખૂટે પણ આપવાથી એ (આધ્યાત્મિક) ખજાને તેા છૂટવાનેા નથી. આમ આશાને એક સરેાદ છેડીને છેલ્લે એ સજ્ઝાય સં. ૧૯૪૭ માં મુંબઈમાં લખી છે એની નેાંધ લઇ, પેાતાની મુક્તિપુરીમાં જવાની અભિલાષા જણાવીને એ ‘સજ્ઝાય’નું પૂર્ણ વિરામ મૂકે છે. સજ્ઝાય’માં રૂપ એવાં સ્પષ્ટ ને સુરેખ મૂક્યાં છે કે જેથી વાચકને એના ભાવ ને હાર્દ સમજતા વાર નથી લાગતી. એ સીધે સીધું જ એ કાવ્યને માણી શકે છે. O . સજ્ઝાયની શરૂઆત એવી સરળ, સુગમ તેમજ નાટ્ય ઢબે થઇ છે કે - તુમ માલ ખરીદો ત્રિશલાન...દનકી ખુલી દુકાન હૈ ' આ પ`ક્તિ વાંચતા જ જાણે એક વેપારી ખજારમાં પેાતાના માલના વેચાણ માટે મેાટેથી બૂમ પાડી રહ્યો હેાય એવા અનુભવ થાય છે. નાટકના એકાદ આડ પ્રસંગ હેાય ને તેનું પાત્ર જે રીતે ખેાલતું હેાય એવી જ ઢબથી જાણે બધા શબ્દો ગેાઠવાઇ ગયા છે. ‹ ખુશી હૈાય તે સાદા કરના નહીં જખરીકા કામ; થાંરે ચાવે સે। માલ લે જાએ, મેં માંગ્* નહિ દામ.' આ પક્તિએ વાંચતાં તે એ દૃશ્ય જાણે સજીવ જેવું બની જાય છે. સજ્ઝાયના પ્રારંભ જે શીઘ્ર ગતિથી થયા છે એ ગતિ અંત સુધી જળવાઇ રહે છે. અને પહેલા જ જણાવી ગયા છે કે આ રૂપક કાવ્ય છે. એ પ્રમાણે દરેક પક્તિમાં રૂપા જોવા મળે છે ને એ રૂપકા પણ ઘણા જ સુયેાગ્ય રીતે સંકલિત થયા છે, દા, ત. :– • જિનવાણીકા ગજ હૈ’ આ ગજને જો અરિહંતની સાથે સરખાવવામાં આવે તે મુનિશ્રી જે ભાવ એથી સ્પષ્ટ મરી જવા સંભવે છે. આમ પાંચેય કૃતિઓમાંથી અલંકાર ને આગવી તરી આવે છે. સ્યાદ્વાદ વાણીના ખદલે બીજા કરવા માંગે છે તે ભાવ જ કથનની દૃષ્ટિએ આ સજ્ઝાય નાપ શબ્દોની સંકલના પણ ખૂબજ ચીવટાઇથી કરેલી હાય એમ લાગે છે. દરેક કડીના અંતમાં આવતાં જી’ થી સજ્ઝાય જીવંત બની રહી છે તેમજ ‘ તરહ તરહ નાપ’ના બેવડા સયાજનથી ભાવને ખૂબ જ સુંદર રીતે અભિવ્યક્ત કર્યાં છે. ને તેમાંય આ · સજ્ઝાય ’ ફરી ફરીને ગાવી ગમે તેવી બને છે. મારવાડની તળપદી ભાષાના ઉપયાગથી For Personal & Private Use Only ܕ ( Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ: જ્યારે વેપારના રૂપકને આશ્રય લઈને આ “સક્ઝાય” આવે છે ત્યારે શ્રીમદ્ આનંદઘનજીનું તેવા જ રૂપકવાળું એક પદ યાદ આવે છે. મૂલડો ભાઈ વ્યાજડે ઘણે રે, કેમ કરી દીધું રે જાય; તલપદ પૂંજી મેં આપી સઘળી રે, તેયે વ્યાજ પૂરું નહિ થાય.” આ સાથે સાથે નરસિંહ મહેતાની પણ યાદ આવી જાય છે. એ એક ઠેકાણે ગાય છે – અમે તે વહેવારિયા રામનામના રે, વેપારી આવે છે બધા ગામગામના રે..” RE = XX , IT CT/ - T આ તક -7 -1 કે ) T - કદમાં TY - જ - દીક : જm જ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ “જ્ઞાન અને ભાવના” લેખક: પૂ પન્યાસ શ્રી ભદ્રકવિજયજી ગણિવર " भावनानुगतस्य ज्ञानस्य तवतो ज्ञानत्वादिति" “ધર્મબિન્દુ' અધ્ય. ૧-૩૦ જ્ઞાન એ વસ્તુતંત્ર છે, ભાવના એ પુરુષતંત્ર છે. જ્ઞાન ણેયને અનુસરે છે, ભાવના પુરુષના આશયને અનુસરે છે. જે પુરુષ પોતાના આત્માને શિધ્રપણે કર્મથી મૂકાવવા ઈચ્છે છે, તે પુરુષ તેના ઉપાયરૂપ જ્ઞાનને માટે જેમ ઉદ્યમ કરે છે, તેમ તેના ઉપાયભૂત ભાવના માટે પણ સદા પરિશ્રમ કરે છે. જ્ઞાનથી આત્માના શુદ્ધ સ્વરૂપને જાણ શકાય છે. ભાવનાથી આત્માના શુદ્ધ સ્વરૂપને પામી શકાય છે. જ્ઞાન થયા પછી પણ આત્મસ્વરૂપને પામવા માટેની ભાવનાને આશ્રય ન લેવાય તે જાણેલું જ્ઞાન ફળાહીન બને છે. - જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ સમતાસ્વરૂપ છે. સમતા સકળ સત્ત્વના હિતાશયરૂપ છે. સકળ સત્ત્વહિતાશય ભાવનાથી લભ્ય છે. સર્વ જીવ પ્રત્યે આત્મતુલ્યભાવ આપ્યા વિના, આત્મતુલ્ય ને જગાડયા વિના, મૈત્રી, પ્રદ, કારુણ્ય અને માધ્યસ્થભાવ લાવ્યા વિના હિતાશય ટકતું નથી. તે વિના સમતા ટકતી નથી. સમતા વિના વિરતિ ફળતી નથી. વિરતિ વિના જ્ઞાને વંધ્ય બને છે. જ્ઞાન વિષય એ ય છે. ભાવનાનો વિષય એ ધ્યેય છે. સર્વ જીવરાશિ અને તેમના સુખ-દુઃખ પણ છે, જે સુખ પિતાને અભીષ્ટ છે, તે સુખ સર્વને મળે અને જે દુઃખ પિતાને અનિષ્ટ છે, તે કેઈને ય ન મળે, એ જાતિને ભાવ જાગ્યા વિના પુરુષની શુદ્ધિ કેવી રીતે થાય? ઈર્ષા–અસૂયાદિ ચિત્તન મળે કેવી રીતે નાશ પામે? પરમાત્માની ભક્તિમાં નડતા વિક્ષેપે કેવી રીતે દૂર થાય ? સમસ્ત પ્રદેશે કર્મના ભારથી ભરેલે આત્મા હલકે કેવી રીતે બને? વાસનાના જોરથી પરાભૂત થયેલો વાસનાનિમુક્ત કેવી રીતે થાય? માટે જ્ઞાનના સ્થાને જ્ઞાનનું જેટલું માહાસ્ય છે, તેટલું જ ભાવનાના સ્થળે ભાવનાનું માહામ્ય છે. અને તેટલું જ ચારિત્ર, વિરતિ કે સર્વ સાવધના ત્યાગના સ્થાને તેના પ્રત્યાખ્યાન અને પાલનનું માહામ્ય છે. એકબીજાના સ્થાને એક-બીજાની નિરુપયેગિતા ભલે હે પણ પિતપોતાના સ્થાને એક-બીજાનું એકસરખું મહત્ત્વ છે. અજ્ઞાની ભવ કેવી રીતે તરશે ? એ જેમ પ્રશ્ન છે, તેમ ભાવનાહીન કે વિરતિશૂન્ય પણ કેવી રીતે ભવને તરશે ? એ પણ તેટલો જ મહત્વને પ્રશ્ન છે. જ્ઞાન કે વિરતિ કવચિત્કદાચિત સર્વસુલભ ન હોય તે પણ વિવેકયુક્ત માનવજન્મમાં ભાવના તે સર્વસુલભ છે. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી પ્રથ: શ્રી જિનાગમમાં નમસ્કાર મહામંત્રને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનું કારણ પણ હવે સમજાશે. નમસ્કાર મહામંત્ર માત્ર જ્ઞાનનો વિષય નથી, પણ જ્ઞાનની સાથે ભાવનાને વિષય છે. મહામંત્રને જાણી લીધે પણ મંત્ર મુજબ ભાવની વિશુદ્ધિ ન થઈ, પરમેષિઓને જે ભાવ છે, તે ભાવ પિતાને ન સ્પર્યો, તે તે મંત્ર કેવી રીતે ફળે ! મંત્રમાં “શેય” અને ધ્યેય’ની યથાર્થતા ઉપરાંત “જ્ઞાતા અને ધ્યાતાની વિશુદ્ધિ પણ આવશ્યક છે. ધ્યાતાની વિશુદ્ધિ ભાવનાના બળ ઉપર આધાર રાખે છે. જ્ઞાન ન મળવાથી જેમ અજ્ઞાનતાને અંધકાર વ્યાપે છે, તેમ ભાવના ન વધતાં કર્તવ્યહીનતાને, કર્તવ્યભ્રષ્ટતાને દોષ આવે છે. ધર્મીમાત્રનું કર્તવ્ય છે કે તેની ભાવના સર્વ જીવના હિતવિષયક હેવી જોઈએ. તેમાં જેટલી કચાશ તેટલી તેના ધમપણામાં કચાશ. કર્તવ્યહીન થતાં બચવા માટે સર્વજીવવિષયક હિતની ભાવના અને એ ભાવનાપૂર્વક યથાશક્ય વર્તનની અપેક્ષા છે. વર્તનમાં ઓછા-વધતાપણું આલોચનાદિથી શુદ્ધ થઈ શકે. ભાવનામાં ન્યૂનતા માટે ભાવનાની પૂણતા સિવાય બીજી કેઇ આલોચના નથી. બીજું કઈ પ્રાયશ્ચિત નથી. લૌકિકમાં જેમ કૃતઘીને કૃતજ્ઞતા સિવાય શુદ્ધિ માટે બીજું કઈ પ્રાયશ્ચિત માન્યું નથી, તેમ લોકેત્તરમાં નમસ્કારભાવ વિના, સર્વ જીના હિતાશય વિના, સર્વ જી પ્રત્યે નેહભાવ વિકસાવ્યા કે અનુમેઘા વિના બીજું કઈ પ્રાયશ્ચિત નથી, શુદ્ધિકરણને બીજે કઈ ઉપાય નથી. જ્ઞાન બીજાને જાણવા માટે છે, ભાવના પિતાને સુધારવા માટે છે. જગત તમામને જાણ્યા પછી પણ પિતાને, પિતાની જાતને સુધારવાની ભાવના ન જાગે, તે તેવા જ્ઞાન વડે શુ? પિતાની જાતને સુધારવા માટે નમસ્કાર ભાવ, ક્ષમાપના ભાવ, સકળ સર્વહિતને કે તેના અનમેદનને ભાવ લાવ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેથી જ શ્રી નમસ્કાર મહામંત્રને સકળ આગમમાં પ્રથમ અને પ્રધાન સ્થાન આપ્યું છે. ચૂલિકા સહિત તેને મહાશ્રુતસ્કંધ કહ્યો છે. પ્રથમ કે પ્રધાન સ્થાન એટલા માટે કે તેમાં ભવ્યત્વપરિપાક કરવાના સઘળા સાધને એક સાથે ગુંથી લેવામાં આવ્યાં છે. જીવને કર્મના સંબંધમાં આવવાની અનાદિ ગ્યતારૂપ સહજભાવમળને ઘટાડવા માટે જરૂરી સઘળી સામગ્રીનું સેવન એક સાથે તેના વડે થઈ જાય છે. પાપને પ્રશંસવાથી, ધર્મને નિંદવાથી અને પરમ શ્રધેય તથા અન શરણભૂત અરિહંતાદિ ચારને નહિ નમવાથી, અનન્યભાવે તેમના શરણે નહિ રહેવાથી અને તેમના સિવાય અશરણભૂત એવા સમગ્ર સંસારને ભરોસે–શરણે રહેવાથી, જીવની અપાત્રતા, અયોગ્યતા, ભવભ્રમણશક્તિ વધે છે. તેનાથી વિરુદ્ધ પાપને નિંદવાથી, ધર્મને પ્રશંસવાથી અને અરિહંતાદિ ચારને અનન્યભાવે શરણે રહેવાથી મુક્તિગમયેગ્યતા વધે છે. સદ્દગુણ– વિકાસ અને સદાચારનિર્માણ આપોઆપ થવા લાગે છે. શ્રી નવકારમ “નામ પદ દુષ્કૃતગહ અર્થમાં, “અરિહં’ પદ સુકૃતાનુદન અર્થમાં અને“તા' પદ શરણગમન અર્થમાં છે. ચૂલિકાના પહેલા બે પદ દુષ્કૃતગહ અર્થમાં અને છેલ્લા બે પદ સુકૃતાનુદ અર્થમાં કહ્યા છે. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને ભાવનાઝ એ રીતે ભાનપૂર્વક ( Conviously ) અને ભાવપૂર્વક (Devotionally) નમસ્કારનું સમરણ તથા રટણ સતત થતું રહે તો જીવને ભાવધર્મની સિદ્ધિ થાય છે, ભાવધર્મની સિદ્ધિ માટેના ચાર અંગે આ પ્રકારે છે – रत्नत्रयधरेष्वेका भक्तिस्तत्कार्यकर्म च । शुमैकचिन्ता संसार-जुगुप्सा चेति भावना ॥ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર, પ્રથમ પર્વ લે. ૧૫ (૧) રત્નત્રયધરને વિષે અનન્ય ભક્તિ. ' (૨) તેમની સેવા-પરિચર્યા. (૩) સર્વના શુભ માટેની જ એક ચિંતા. તથા (૪) ચતુર્ગતિ અથવા ચાર કષાયરૂપ સંસારની જુગુપ્સા. ભાવધર્મના એ ચાર અંગ છે. ભાવધર્મના આ ચારે અંગો શ્રી નમસ્કાર મહામંત્રની આરાધન વડે વિકસે છે, તેથી ધર્મના અથી જીવમાત્ર માટે તેનું આરાધન-આલંબન અનિવાર્ય છે. “મં મવા રેશા ' AT|DY For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેતામ્બર સંઘના ઇતિહાસનું એક ભુલાયેલુ પ્રકરણ (અથવા, શત્રુંજ્ય પર્વત પરના એક લુમ શિલાલેખની પ્રાચીન પ્રત) લેખક : ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ ( પ્રાચ્ય વિદ્યામન્દિર, વડાદરા ) મહામાત્ય વસ્તુપાલના-તેજપાલના સમયના એ પ્રાચીન શિલાલેખા આજે ઉપલબ્ધ નથી, છતાં જૈનભંડારામાંથી તેમની નકલની પ્રતા મળવાથી આજે આપણે એ શિલાલેખા વિષે જાણી શક્યા છીએ. એ એ લેખા તે ઉદયપ્રભકૃત સુકૃતકીર્તિકલ્લોલિની અને જયસિંહસૂરિરચિત વસ્તુપાલ-તેજપાલ પ્રશસ્તિ.` એવી જ રીતે આ જ યુગના એક ત્રીજો શિલાલેખ જિન રચિત વસ્તુપાલ-ચિત્રમાં મળતી ડભેાઇ પ્રશસ્તિ. આ ત્રણ લેખે જેમ નાશ પામ્યા હેાવા છતાં પ્રાચીન પ્રતામાંથી ઉદ્ધૃત કરી શકાયા તેમજ એક ચેાથે લેખ, અને તે આ જ યુગને, આપણને પ્રાચીન પ્રતમાંથી મળી શકે છે. મૂળ લેખ શત્રુંજય પર્વત પરના એક જૈનમંદિરના દરવાજે હતા, પણ આજે તે મળતા નથી. પણ, પ્રવર્ત્તક શ્રી કાંતિવિજયજી મહારાજશ્રીના સૌંગ્રહમાંથી એક પ્રાચીન હસ્તલિખિત પાનું જડી આવ્યું છે, જેમાં એ લેખની નકલ છે, અને જેમાં એ વિષે સ્પષ્ટ જણાવ્યું છે. આ પાનું મારા ધ્યાન ઉપર આણવા ખુદલ અને એ પ્રસિદ્ધ કરવાની રજા આપવા બદલ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના ઘણા આભારી છું. સદર પ્રતની બેઉ ખાજીના ફોટા આ સાથે ચિત્ર-૧ તથા ચિત્ર-ર રૂપે રજૂ કર્યા છે. મૂળ લેખની કાગળ ઉપરની આ પ્રાચીન નકલ ઈ. સ. પંદરમાં સૈકાના અંતભાગમાં અથવા સેાળમા સૈકાના પ્રારંભમાં કરવામાં આવી હોય એવું અનુમાન આપણે સદર પ્રતિ (પાનું) ની લિપિ વગેરેથી કરી શકીએ છીએ. ઉપર જણાવેલા ત્રણ લેખાની માફક આ લેખ એ કેાઈ વંશની કે કોઈ મહાપુરુષની પ્રશસ્તિરૂપે નથી પણ એ તે શ્વેતામ્બર જૈન સંઘના આગેવાન આચાર્ય અને શ્રાવકની મળેલી એક અગત્યની કૉન્ફરન્સ અથવા સભાના પસાર કરેલા ઠરાવા અંગેના એક અગત્યના દસ્તાવેજ છે જે સકલ જૈન (શ્વેતા॰) સંધની જાણ માટે શિલા ઉપર કાતરાવી શત્રુ...જયગિરિ ઉપર મૂકવામાં આવ્યા હતા. એટલે આ એક લેખ અથવા દસ્તાવેજ ૧. આ બેઉ ગાયકવાડ એરિએન્ટલ સિરિઝ નં. ૧૦ માં પ્રસિદ્ધ થયેલ હમ્મીરમદમદ ન— નાટકના પરિશિષ્ટ નં. ૧ અને ૩ રૂપે છપાયાં છે. ૨. જુએ, ભા. જ. સાંડેસરાકૃત, લિટરરી સર્કલ ક્ વસ્તુપાલ, ( સિંધી જૈન સિરિઝ, ૧૯૫૭), પૅરા ૨૧૮, For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જૈન શ્વેતામ્બર સંઘના ઈતિહાસનું એક ભુલાયેલું પ્રકરણ હતું અને એની નીચે આપેલી નકલ ઉપરથી સ્પષ્ટ થશે કે એને રાજ્યના દફતરમાં, મહામાત્ય તેજપાલની શાસન-પટ્ટિકામાં નેધી સાચવવામાં આવ્યો હતો. આમ આ લેખ ગુજરાત અને શ્વેતામ્બર જૈન સંઘના ઈતિહાસમાં એક મહત્ત્વને પ્રાચીન દસ્તાવેજ છે. સદર લેખની શરૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે મહારાજાધિરાજ તિહુઅણુપાલ (ત્રિભુવનપાલ) ના વિજયમાન રાજ્યમાં અણહિલપાટક નગરમાં મળેલી પરિષદે વિ. સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨) ના ફાગણ વદી ૧૪ને રવિવારના રોજ સદર ઠરાવ પસાર કર્યો હતે, એ વખતે મહામાત્ય શ્રી તાતના હાથમાં શ્રીકરણાદિમુદ્રાવ્યાપારને અધિકાર હતું. અને પંચાલ, ખેટકાધાર, વાલાક, સુરાષ્ટ્ર, ધંધુક્ક, ધવલક, આદિ દેશ રાણક શ્રી લૂણપસાજ (શ્રી લવણપ્રસાદ) વડે પટ્ટલાથી ભૂજ્યમાન હતા (એટલે કે વિશિષ્ટ પટ્ટલા અથવા ફરમાન અથવા દસ્તાવેજથી એઓ આ વિભાગનું શાસન ચલાવતા હતા.) શ્રી લૂણપસાજને ચૌલુક્ય કુલના અને મહામંડલેશ્વર કહ્યા છે. આ કાર્ય આ શાસન-પોતે પોતાના પુત્ર મહારાણક શ્રી વીરમદેવ અને મહામંડલેશ્વર રાણક શ્રી વીસલદેવ (મહારાણક શ્રી વીરધવલદેવના પુત્ર) ની સાથે (સહાયથી) કરતા. વિરધવલને માટે દ્વિતીયયેષ્ઠસુત એવો પ્રયોગ કરવામાં આવ્યો છે તે નોંધપાત્ર છે. સદર હસ્તલિખિત પ્રતનું લખાણ નીચે મુજબ છે – (પ્રતના પાનાની પહેલી બાજુ). (કીરી ૨) આ સંવત ૨૨૨૮ વર્ષે aleગુન વરિ ૪ ર ા અ શ્રીમઢિપાટા समस्तराजावलीसमलंकृतमहाराजाधिराज श्रीतिहुअणपालदेवकल्याणविजयराज्ये । तनियुक्तमहामात्यदंड० श्रीताते । श्री ॥ ૩ પાટણના સંઘભંડારની “ઉપદેશકંદલીવૃત્તિની તાડપત્રીય પ્રતની પુપિકા અનુસાર, વિ. સં. ૧૨૯૬ માં તાત એ મહામાત્ય દંડનાયક હતા. જુઓ, જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ , ૧ પૃ. ૧૨૧ ૪ ઉપર જણાવેલી “ઉપદેશકંદલીનૃત્તિ” માં તાત માટે શ્રી જીવર ઉરિસ્થતિ સરિ એમ કહેવામાં આવ્યું છે. જેનો અર્થ અને આ લેખમાં જણાવેલ શ્રી શૌરળ રિમુવાધ્યાપારાન રણનૈતિ તિ નો અર્થ બેઉ લગભગ સમાન જ લાગે છે. શ્રી કરણમાં State-Seal, અને અર્થતંત્ર સમાઈ જતા હતા. મુદ્રાવ્યાપાર એવો એકલો પ્રયોગ રાજમુદ્રા વાપરવાનો અધિકાર, વાણિજ્ય, નાણાંના વિ વ્યવસ્થા આદિ અંગે થતા હશે. શ્રીકરણ એ ચીફ સેક્રેટરીએટ અથવા રાજ્યની આવક અને નાણાનું ખાતું હશે. મદ્રાવ્યાપાર અંગેના જૈન સાહિત્યમાંના ઉલ્લેખો અંગે જૈન સત્યપ્રકાશ વે, ૧૮ માં પં. શ્રી લાલચંદ ભ. ગાંધીના લેખો આવ્યા હતા, તે નોંધપાત્ર છે. ૫ પંચાલ એ વિરમગામ અને ધ્રાંગધ્રા વચ્ચેનો પ્રદેશ, બેટકાધાર-બેટકમંડલ, વાલાક-રાધનપુર અને કચ્છ વચ્ચે વાગડ પ્રદેશ અથવા વળા-વલા (વલભીપુર) આજુબાજુને પ્રદેશ, સુરાષ્ટ્ર એટલે કાઠિયાવાડને સેરઠ પ્રદેશ. ૬ રાજાઓના પદુલા અથવા આદેશ માટે જૂઓ લેખપદ્ધતિ ( ગાયકવાડ એ. સિરિઝ) પૃ. ૭. ૭ આ ઉલ્લેખ વિચારવા જેવો છે. અને અર્થ કંઈક સંદિગ્ધ રહે છે. છતાં આ અંગેની ચર્ચા આ લખાણમાં આગળ કરી છે. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રં: (लीटी २) श्रीकरणादिमुद्राव्यापारान् परिपंथयति सति । तत्प्रसादात् गूर्जरधरापाभारधौरेय चौलुक्यवंशोद्भवमहामंडलेश्वराधिपति राण० लूणपसाजदेव तथा सुत महाराणक श्रीवीरमदेव तथा द्वितीय ज्येष्टसुतम(लीटी ३) हाराण० श्रीवीरधवळदेवायुसुतमहामंडलेश्वरराणक श्रीवीसलदेवैः पंचालदेश खेटका धारदेश वालाकदेश सुराष्ट्रादेश धवलक्ककदेश-लाटदेशप्रभृतिदेशेषु पत्तलया भुज्य मानेषु । श्रीमदण(लीटी ४) हिल्लपत्तपत्तनमध्ये । श्री सांपावसहीचत्ये थारापद्रगच्छीय आचार्यश्रीसर्वदेवसूरि तथा द्वितीय श्रीपूर्णभद्रसूरि श्रीअरिष्टनेमिचैत्ये ब्रह्माणगच्छीय श्रीशीलगुणसूरि । वायडवसहीचैत्ये श्रीजीवदेवसूरि । पंचासराचैत्ये श्रीदेवचंद्रसूरि । जालिहराचंत्ये श्रीविमलचंद्रसूरि द्यूतवसहिकाचैत्ये श्रोआमदेवसूरि । लोलाडनाचेत्ये श्रीनागेन्द्रसूरि । संडराचैत्ये श्रीशांतिसूरि । तथा भृगुकच्छेत्य श्रीशकुनिकाविहारचेत्ये श्री(लीटी ६) जयसिंहसूरि । ओसवालचैत्ये श्रीदेवगुप्तसूरि । तथा द्वितीय श्रीसिद्धसूरि । भावडाराचैत्ये श्रीजिणदेवसूरि । मोढवसहीचैत्ये श्रीचक्रेश्वरसूरि । भरुअच्छाचैत्ये श्रीआणंदसूरि । खडायथा श्रीजिनेश्वरसूरि । लखणा· (लीटी ७) राचैत्ये श्रीदेवचन्द्रसूरि । हैयउराचैत्ये श्रीपजूनसूरि । जालउराचैत्ये नाणावाल श्रीसिद्धसूरि । चडाउलाचत्ये कोरंटावाल श्रीककसूरि । तथा आशापल्या श्रीउदयन विहारचैत्ये श्रीदेवसूरि तथा श्री आ(लीटी ८) मदेवसूरि । धवलक्के जालउराचेत्ये श्रीसिंहदत्तसूरि । स्तम्भनकश्रीपार्श्वनाथचत्ये श्रीमल्लवादिसूरि । श्रीवटपद्रके कउडीवसहीचैत्ये श्रीगुणसेनसूरि । एवमेतश्चैत्यवासि भिराचार्यैः । तथा वसतिवासि(लीटी ९) आचार्य श्रीहरिभद्रसूरिशिष्य श्रीविजयसेनसूरि । मलधारि श्रीनरचन्द्रसूरिशिष्य श्रोमाणिक्यचन्द्रसूरि । राजगुरु श्रीहेमसूरिसंताने श्रीमेरुप्रभसूरि । वादीश्रीदेवसूरि गच्छे श्रीदेवेन्द्रसूरिशिष्य हेमप्रभ(लीटी १०) सूरि । तथा श्रीअभयदेवसूरिशिष्यश्रीमदनचंद्रसूरि । श्रीदेवभद्ररिसंताने श्रीअमर चन्द्रसूरि । काठवीठीय श्रीविजयसिंहसूरिशिष्य श्रीवर्धमानसूरि । भोधर्मघोषसूरि संताने श्रीआणंदसूरि । श्रीनेमिचंद्र(लीटी ११) सूरिशिष्य श्रीमाणिक्यसूरि । चैत्रावाल श्रोशांतिसूरिसंताने श्रीयशोदेवसूरि । नवांग वृत्तिकारश्रीअभयदेवसूरिसंताने छत्राउला-श्रीदेवप्रभसूरिशिष्य श्रीपद्मप्रभसूरि । करडिहट्टिकामध्ये श्रोधर्मघो(लीटी १२) षसूरिशिष्य श्रीचंद्रप्रभसूरि । तथा श्रीस्तम्भतीर्थे श्रीमुनिचन्द्रसूरिशिष्य श्रीमुनि रत्नसूरि । तथा भालिजेत्य श्रीजिनेश्वरसूरिशिष्य श्रीरत्नप्रभसूरि । नडियाउद्रनामे श्रीगोविन्दसूरि । धवलक्ककम For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેતામ્બર સઘના ઇતિહાસનું એક ભુલાયેલું' પ્રકરણ ૧૫ (लीटी १३ ) ध्येत्य श्रोधर्मघोषसूरि श्रीधनेश्वरसूरिशिष्य श्रीपद्मचंद्रसूरि । श्रीधर्म्मसूरिशिष्य श्रीधनेश्वरसूरि । श्रीमुनिरत्नसूरिशिष्य श्रीकनकसूरि । श्रीपुरुषोत्तमसूरि । आशापल्यां श्रीमलयसरि संता ( लीटी १४ ) ने श्रीतिलकप्रभसूरि । श्रीवामनस्थल्यां श्रीनेमिसूरि तथा श्रीमाणदेवसूरि । श्रीदेवपत्तने श्रीधर्मचंद्रसूरि । धंधुक्कके श्रीचंद्रप्रभसूरि । श्रीवर्द्धमाने श्रीजयसिंहसूरि । श्रीहरि - भद्रसूरिमंडल्यां श्री - ( लीटी १५ ) बालचंद्रसूरि तथा यशोभद्रसूरिप्रभृतिवसतिवासिभिराचार्यैः एवं नागेन्द्रचन्द्रनिर्वृतिविद्याधरामिधान गच्छ चतुष्टयप्रतिवद्धैः सर्वैरप्याचार्यैम्मिलित्श समवायेन श्रीपत्तनवास्तव्य महं श्रीरत्नपा ( लीटी १६ ) लसुत ठ० श्रीळाषणपालण | महं राजसुत महं श्रीवस्तुपालानुज महं श्रेष्ठ सोमेश्वरदेवसुत ठ० श्री (लीटी १७ ) आसपालदेवसा ठ० श्रीश्रीचंद्रमुत ठ० श्रीराजसाह ( अथवा सीह ) खडायथा ज्ञातीय ठ० श्रीआल्हाणसत्क प्रपौत्र ठ० सामंतसीह । श्रे० वर्द्धमानसुत श्रे० वीरपाल | देशमुख्य श्रे० सहदेवसुत साहु जिणचंद्र भांड श्रीघणपालसुत महं गुणपाल ठ० श्रीआसतेजपाल श्रीवस्तुपालसुत महं श्रीजयतसिंह | (लीटी १८ ) शालिक आसासुत भां० आभड धवलककेत्य श्रे० भोजासुत श्रे० खेतल श्रे० महीपालसुत श्रे० रतन श्रे० वीजासुत श्रे० वीकल श्रे० लूणिगगोत्र श्रे० पद्मचंद्र | आशापल्यां श्रे० छाडाउत्र ठ० वीहूसुत ( लीटी १९ ) भीम श्रे० राजसीहसुत श्रे० महं मदन । स्तंभतीर्थीय श्रे० रामदेउन. श्रे० मयधर श्रे० वयरसीहउत्र श्रे० जयता श्रे० सं० धीरणसुत सामंत भां० बाहडपुत्रपातासुत भां० आसपाल भां० जसवीरसुत भां० सोभित (लीटी २०) भां० धारप्रभृतिस नाम समस्तश्राव काणां तथा साधुसाध्वीश्रावकश्रावि कालक्षणचतुर्विधश्रीसंघस्य च समक्षं जैनदर्शनाचारस्य औचित्येन विचारं विधाय कृतनिर्णयो यथा । यत् गूर्जरधरायां सुराष्ट्रा (लीटी २१ ) कच्छमरुमंडललाटदेशादिदेशेषु च राजभुक्तौ वृद्धसामंतानां लघुसामंतानां च भुक्तौ वर्तमानश्रीपत्तनपुरनगराधिष्ठान वेलाकूलप्रामाकरेषु । श्रीशत्रुंजयरैवतकार्बुदादिगिरिशिखरे । ( अतना पाननी मील भालु) ( लोटी १ ) षु च संतिष्ठमानाईच्चैत्येषु पूर्वक्रमेण चत्यवासिनो वसतिवासिनश्च आचार्योपाध्यायपंडितादयो ये वर्त्तते तेषां मध्यात् ये केचिन्निजदुः कर्म्मदोषेण ब्रह्मचर्यव्रतं विलुप्य कयापि रीत्या पुत्रपुत्रि - ( लीटी २ ) कादीन्यपत्यानि जनयंति । तेषां जातापत्यानां तज्जन केराचार्यपंडितादिभिश्चैत्यवा For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ અર્ધશતાબ્દી ગીત सिभिर्वसतिवासिभिश्च अतीत सं. ९४ वर्षपूर्व आचार्यपदस्थापना न कार्या न कारयितव्या च अन्यत् उप(लीटी ३) रि आलापितसंवत्सरदिवसादारभ्य सर्वकालं स्वयं परेण वा कृत्वा तेषां विक्ल वजातापत्यानां कदापि दीक्षापि न दातव्या न दापनीया च । आचार्यपदस्थापना न कार्या न कारथितव्या च । अन्यत् तैर्जा(लीटी ४) तापत्यैः स्वयमेव जैनयतिवेषो न धरणीयः । एतां चैत्यवासिभिर्वसतिवासिभिश्च गच्छाचार्जिनशासनस्य औचित्येन विहितव्यवस्थां यः कोपि अतिक्रामति स व्यवस्थालोपकारी भणित्व। संघबा(लीटी ५) ह्योऽपांक्तेयश्च सन् सर्वैरप्याचार्यैः श्रावकैश्च सर्वथा वर्जनीयः स्थानकान्निर्वासनी यश्च । अन्यत् यो यत्र पत्तननगरप्रामादिस्थाने एतां विहितव्यवस्थां लुपति तस्य स्थानस्य प्रतिष्ठित आचार्या(लीटी ६) दिना श्रावकैश्च तस्य तस्य व्यवस्थालोपकारिणोऽन्यायिनः सपरिभवं स्थानका निस्यिमानस्प अश्लाघात्य(व्य)तिकारशंका स्वमनसि न कार्या । अन्यायिनां निष्काशयतां तेषां कोपि दो(लीटी ७) षो जनापवादश्च न हि । अयमर्थश्चतुर्विधश्रीसंघेन मिलित्वा सर्वेषां संमतेन सम्य गनिर्णीतः एवं संघेन विहितव्यवस्था-लोपकारी भणित्वा स्थानकानिस्यिमानः सन् यः कोपि कायव्रतादिकां करोति स(लीटी ८) श्वानगईभचांडालो भूत्वा म्रियते। इमा व्यवस्था अनुपालयद्भिः सर्वैरपि जिन मतानुसारिभिस्तथा प्रयतितव्यं । यथा श्रीसर्वज्ञशासनस्य महती तेजोवृद्धिः सुतरां संपद्यते । श्रीवस्तुपालानुजतेजपा(लीटी ९) लमंत्रीश्वरःशासनपट्टिकायां। इमां कृति संघकृतव्यवस्थामलेखयल्लेखगुरुप्रवीणः ।। १ प्राग्वाटज्ञातीय महं उ० जयतासुत ठ० मदनेन प्रशस्तिपट्टिका लिखिता ।। सूत्रधार सहदेवउत्र० सूत्र० वल्हासु(लीटी १०) त सूत्र० साल्हणेन प्रशस्तिरियमुत्कीर्णा ॥ मंगलं महाश्रोः देहि विद्यां ॥ इयं चतुर्विधदर्शनकृता व्यवस्था श्रीशत्रुजयमहातीर्थद्वाविंशतिलो(ले)प्य जिनानां प्रथम प्रथेशे लिखितास्ति । तन आनीय लिलिखे (लीटी ११) व्यवहारज्ञानार्थमिति ।। ॥ एगुणसट्ठिइग्यार गच्छ पुन्निम वित्थरिउ । बारचडोतरवरसि गच्छ खरतर परिवरियउ । अंचल गच्छ विसाल बारचउदातर जाणउं । (लीटी १२) बारछतीसइ गच्छ साधु पूनम्या वखाणउं । आगमिया संवत बारधुरिपंचासइ पुहविई सरइ । तिम तपा बारपंच्यासियइ होराणंद समुच्चरइ ॥१॥ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ શત્રુ જયિગિર પરના એક લુપ્ત શિલાલેખા પ્રાચીન પ્રત सेंट - १. नालाका वर्ष फाल्गु नदद की मदादिल के समक्ष राजीमलंकृतम राजाधिराज श्रीति श्रणपालदेवव्यासविरुदामा दिव्यापारापयतिसरा पालिकाय प्रकार राधिपतिराजा दुता देवत बारावीप महामंड 16] श्रीवीसलदे दिनमा श्रीम चित्रा श्रावार्य श्री मई दवा श्रीदेवी का वै हताश्रमिस नावडाराचैत्यश्र सूरिभवमी नावासिलासोरंटवालमीक वाक देवाल श्रीरिनाम श्री रा फि શ્રી મોહનલાલ રાનાની સ્મારક ધ પ્લેટ यदि श्रोत गंभीर देवल कके जाल राजाओ सिंचन की नाडि श्रीहरिशिष्यनियर निरचंद्र विशिष्यश्री मासिकाचंद्रजिताश्री श्रीमदनी दवन सरिता मी भारताने दसर भि मणि देवा बालसंत श्रीदेवसिष्ट सं उला श्री विध्य श्री शिरडीह हामी रशिय रनिंग जिरिशिष्य श्रीरत्र महरिशा नडिया वा श्री दरम श्रोत्यः श्रीधर्म पारिश्रीधनश्री श्री श्रीरिवरिक मारिता नसीम श्री श्रीमदेव ि श्रीश्रीवर्धमान श्री जय सिंह श्री बालायानतिमा मिनरावानतिविद्यानि सप्पाचा या समवायेन निवासमा श्रीलालयाला श्रीमालीचा मरा नाम-जपाल श्री लसुन महंश्री जयतीतिमा समपाल तसान की खडा शान्तिक श्रमामुननांग स्यान्डविरल के साथ साथ लम्बी-वीकल लुलिगनंद झाल्या खाडाद नीमराज मर्द्धमदनानतीव म. रामदेवञ्च मे मयजयतां मे मा बापत जी आपत्ती जमवीत सािं मायाकालांतवासासा ही व्यवादिकादीना विचारविश्वायकृत निर्मात्या युम्रा कमेडललाटन्दादिदेश वराह सामंताना मानपुर नगमाकडे जयरेततका अदा दिगिरिशिखरे श्री मसा . २. वामनपटिकाया। मोहनघताना मलेयर शुरु नरियन की मंगा श्रीदेविद्यदर्शन एवकारज्ञानार्थमितिः। एषाणसहियार विविवियन । जारचते। तर वर्ग गावतारिषेषामपद विशेमर । निमतानगरपंचा सिद्धीराणंद र लादेशमा श्रीगणराय तिरि मान्यवासिनोयमतिवादिया मद्य कान्यत्यनितिन दिनमाखापनाका पानापर पदीका पिनदाता नामा जापित से वर दिवादाराम नात्ययमबजे नयति पानी वित्वामनिर्वमतिवाजा शासनवित्यननिदिन यः कनिक चाम वहनीय नकाग्रिबामन यान्यत्यायननगरयामादिनिनो विदितानहोला देनाश्रावके वापराविना प धानका विज्यमानाकापात्पतिका रोका मनमनका माश्वमिव विभधनमिनिधामर्वयो सम्यगनितः। एवमयेन विस्तव चाल पिवाचनका निर्वासमान मन्य पिकायचनादिकांक (रातिक मानगाड़ालामाल यरिविजिनमनानुसारिनिसमात्रयतित । य नया नका विहारी प्रीतिमाशि माल्पो श्रीद ि ममत्वासिनिवार्य तथा निवास पिरीया For Personal & Private Use Only मतप महानगपद्यते। श्रक्खुपालातो वातायना मदनन पिडिका लिखित रसदेव जयमाना विज्ञातिलाज्य जिनानघमालिखितातितः खाना ललिखे तपरिवरिल विसाल द्वारचन दात आणते नारीमगळसाबुनको पदपकायानामात्पत कारी मणिमाधवा चि [ ट है। उभाान्ताना थी . Page #261 -------------------------------------------------------------------------- ________________ FEER S કુંભારીઓજી દહેરાસરની શ્રી મેાહનલાલજી અશતાબ્દી સ્મારક ગ્રંથ કલાત્મક ગ For Personal & Private Use Only P (ફોટો : હૈં।. ઉમાકાન્ત પ્રે. શાહના સૈાજન્યથી ) Page #262 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેતામ્બર સઘના ઇતિહાસનું એક ભુલાયેલ પ્રકરણ ૧૭ ઉપર પ્રમાણે પ્રતિના ઉતારા વાંચતાં સમજાશે કે એ પરિષદમાં નીચે મુજખના ચૈત્યવાસી આચાર્યાં હાજર હતાઃ—અણુહિલ્લપટ્ટન (પાટણ)માંથી શ્રી સાંપાવસહી ચૈત્યમાં રહેતા થારાપદ્રીય ગચ્છના શ્રી સ॰દેવસૂરિ અને શ્રી પ્રદ્યુમ્રસૂરિ; અરિષ્ટનેમિચૈત્યમાંથી બ્રહ્માણુગચ્છના શ્રી શીલગુણુસૂરિ; વાયડવસહી ચૈ॰ માંના શ્રી જીવદેવસૂરિ; પચાસરાચૈત્યમાંના શ્રી દેવચંદ્રસૂરિ; જાલિહરચૈત્યમાંના શ્રી વિમલચંદ્રસૂરિ; ઘૂતવસહિકા ચૈત્યમાંથી શ્રી આમદેવસૂરિ; લાલાઉત્રા ચૈ॰(?)ના શ્રી નાગેન્દ્રસૂરિ (અને) સંડેરા ચૈ॰ ના શ્રી શાંતિસૂરિ, ભૃગુકચ્છ (ભરૂચ)માંથી, શ્રી શકુનિકાવિહાર ૨૦ માંથી શ્રી જયસિંહસૂરિ આસવાલ ચૈ॰ ના શ્રી દેવગુપ્તસૂરિ અને શ્રી સિદ્ધસૂરિ ભાવડારા ચૈ ના શ્રી જિનદેવસૂરિ, મેાઢવસહી ચૈ ના શ્રી ચક્રેશ્વરસૂરિ, ``ભરૂઅછા ચૈ॰ ના શ્રી આનન્દસૂરિ, ખડાયથા શ્રી જિનેશ્વરસૂરિ, લખણુારા ચૈ૦ ના શ્રી દેવચ ́દ્રસૂરિ, હૈયઉરા ચૈ॰ ના શ્રી પજૂન (પ્રધુમ્ર) સૂ॰, જાલઉરા ચૈ૦ ના નાણાવાલ શ્રી સિદ્ધસૂરિ, ચડાઉલા ચૈ॰ના કેર'ટાવાલ શ્રી કસૂરિ. આશાપલ્લીમાંથી શ્રી ઉદયનવિહાર ચૈ॰ માંના શ્રી દેવસૂરિ અને શ્રી આમસૂરિ. ધવલક્કક (ચાળકા)માંથી, જાલઉરા ચૈ૦ ના શ્રી સિંહદત્તસૂરિ. સ્તમ્ભનક પાર્શ્વનાથ ચેના શ્રી મદ્યવાદીસૂરિ. વટપદ્રકમાંથી ઉડીવસહી ચૈ૦ ના શ્રી ગુણુસેનસૂરિ. આ સભામાં નીચેના વસતિવાસી આચાર્ય હાજર હતાઃ—શ્રી વિજયસેનસૂરિના શિષ્ય આચાય શ્રી હરિભદ્રસૂરિ, મલધારિ શ્રી નરચંદ્રસૂરિશિષ્ય શ્રી માણિક્યચંદ્રસૂરિ. રાજગુરુ શ્રી હેમસૂરિ (શ્રી હેમચંદ્રાચાય) ની પરંપરામાં શ્રી મેરુપ્રભસૂરિ. વાદિ શ્રી દેવસૂરિગચ્છના શ્રી દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રી હેમપ્રભસૂરિ. શ્રી અભયદેવસૂરિના શિષ્ય શ્રી ૮. વિ. સ. ૧૨૮૭ માં રચાયેલી ‘સ્વમસઋતિકા'ના કર્તા આ હાઈ શકે. જુઓ, મેા. દ. દેશાઈ, જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ; પૃ. ૩૫. આ પરિષદમાં હાજર રહેલા ચૈત્યવાસી આચા અને સાધુએ મેટા વિદ્વાન અને જૈનસંધમાં આગેવાન વ્યક્તિએ હશે. ૯. પાટણના પંચાસરામ દિરમાં શ્રી દેવચંદ્રસૂરિની એક પ્રતિમા મે' જોઇ હતી. હું ધારું છું. સદર મદિરના પુનરુદ્ધાર થયા પછી અત્યારે પણ એ ત્યાં જ હશે. ૧૦. વિ. સં. ૧૩૨૧ માં ચૈત્રગના આમદેવસૂરિથી પ્રતિષ્ઠિત એક ધાતુપ્રતિમા મેવાડમાં કરહેડાના જૈનમદિરમાં છે. એ જ આ આમદેવસૂરિ કે આગળ જણાવેલ આશાપલ્લીમાંથી આવેલા આમદેવદેવસૂરિ કે બીજા કાઈ તે કહી શકાય નહિ. ૧૧. પાટણના સંઘવી ભંડારમાંથી વિ. સં. ૧૩૪૪ ની કલ્પસૂત્ર-કાલકકથાની તાડપત્રીય પ્રતની પ્રશસ્તિમાં આનન્દસૂરિના શિષ્ય અમરપ્રભસૂરિના ઉલ્લેખ છે. જુએ, ‘જૈન પુસ્તક પ્રશસ્તિ સ ́ગ્રહ ’ વા. ૧, પૃ. ૩૬, આ એ જ આનન્દસૂરિ કે ખીજા તે ચાક્કસ કહી શકાય નહિ. ૧૨. ખડાયથા શ્રી જિનેશ્વરસૂરિ એટલે મૂળ ખડાયતા જ્ઞાતિમાં જન્મેલા શ્રી જિનેશ્વરસૂરિ અથવા ખડાયતા જ્ઞાતિના જૈનવિણુકાના ગુરુ શ્રી જિનેશ્વરસૂરિ એવા અર્થ ઘટાવી શકાય. અથવા અહિં આ શબ્દપ્રયોગ સ્થળ-નામ સૂચક હશે ? ૧૩. વટપદ્રક,હાલનું વટાદરા શહેર. 3 For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: મદનચ'દ્રસૂરિ. શ્રી ૧૪દેવભદ્રસૂરિની પર‘પરામાં શ્રી અમરચ`દ્રસૂરિ. કાઢવીડીય શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય શ્રી વદ્ધમાનસૂરિ. શ્રી ધર્મ ધાષસૂરિ સંતાનમાં શ્રી આણુંન્નુસૂરિ. શ્રી શ્રી નેમિચંદ્રસૂરિશિષ્ય શ્રી માણિક્યસૂરિ. ચૈત્રાવાલ શ્રી શાંતિસૂરિની પરપરામાં શ્રી યશદેવસૂરિ. નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિની પરપરામાં છત્રાઉલા શ્રી દેવપ્રભસૂરિશિષ્ય શ્રી પદ્મપ્રભસૂરિ. કરડિહટ્ટિકામાંથી ( કરહેડા ? ) શ્રી ધર્મ ઘાષસૂરિશિષ્ય શ્રી ચંદ્રપ્રભસૂરિ. તથા શ્રી સ્ત`ભતીમાંના શ્રી મુનિચંદ્રસૂરિશિષ્ય શ્રી મુનિરત્નસૂરિ. તથા ભાલિજા ( ભાલેજ ) માંથી શ્રી જિનેશ્વરસૂરિશિષ્ય શ્રી રત્નપ્રભસૂરિ. નડિઆઉદ્ર ( નડીઆદ ) ગામમાંથી શ્રી ગેાવિન્દ્રસૂરિ. ધવલક ( ધેાળકા ) માંથી આવેલા શ્રી ધર્મ ઘાષસૂરિ (અને) શ્રી ધનેશ્વરસૂરિશિષ્ય શ્રી પદ્મચ ́દ્રસૂરિ, શ્રી ધર્મસૂરિશિષ્ય શ્રી ધનેશ્વરસૂરિ, શ્રી મુનિરત્નસૂરિશિષ્ય શ્રી કનકસૂરિ, શ્રી પુરુષાત્તમસૂરિ. આશાપલ્લીમાંથી શ્રી મલયસૂરિસંતાન (પરંપરા)ના શ્રી તિલકપ્રભસૂરિ. શ્રી વામનસ્થલી ( વંથળી ) માંથી શ્રી નેમિસૂરિ તથા શ્રી માણુદેવસૂરિ. શ્રી દેવપત્તન ( પ્રભાસપાટણ ) ના શ્રી ધર્મચંદ્રસૂરિ. ધક્કેકના શ્રી ચંદ્રપ્રભસૂરિ. 'પશ્રી વર્ષાં માન (વઢવાણુ ) માંથી શ્રી જયસિંહસૂરિ (અને) શ્રી હરિભદ્રસૂરિ. મંડલી ( કાઠિયાવાડમાં ) માંથી શ્રી ખાલચંદ્રસૂરિ તથા શ્રી યશાભદ્રસૂરિ'` આદિ વસતિવાસી આચાર્ચી-આમ નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર નામક ચારેય (પ્રાચીન) ગચ્છના આચાર્ચીએ મળી સમવાયથી, અને નીચે જણાવેલા સમસ્ત શ્રાવકા તથા સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓના ચતુર્વિધ શ્રી સંઘની સમક્ષ જૈનદર્શન અને આચારના ઔચિત્યની દૃષ્ટિએ વિચાર કરી નીચે બતાવ્યા પ્રમાણે નિણૅય લેવામાં આવ્યા છે. ૧૮ સદર પરિષદમાં હાજર રહેલા આગેવાન શ્રાવકામાં–શ્રી પત્તન (પાટણ)ના રહેવાસી મહું ( મહત્તમ કે મહત્તર) શ્રી રત્નપાલસુત ૪૦ (ઠક્કુર ) શ્રી લાખણુ પાલણુ, મહં શ્રી ધણુપાલના પુત્ર મહં॰ ગુણુપાલ, ઠે॰ શ્રી આસરાજપુત મં॰ શ્રી વસ્તુપાલના અનુજ મહેં૰ તેજપાલ (મહામાત્ય શ્રી વસ્તુપાલના ભાઈ મહામાત્ય તેજપાલ), શ્રી વસ્તુપાલના પુત્ર મહું શ્રી જયતસીહ, શેઠ (શ્રેષ્ઠિ) સામેશ્વરદેવસુત ૪૦ શ્રી આસપાલદેવસા, ૪૦ શ્રી શ્રીચદ્રપુત્ર ૪૦ શ્રી રાજસાહ ( કે રાજસીહ ), ખડાયથા જ્ઞાતિના ૪૦ શ્રી આલ્હેણુના પ્રપૌત્ર ૪૦ શ્રી સામતસીહ, શેઠ વમાનના પુત્ર શેઠ વીરપાલ, દેશમુખ્ય ( દેશમુખ ) શેઠ સહદેવ પુત્ર સાહુ જિચંદ્ર, ભાંડશાલિક આસાના પુત્ર ભાં॰ (ભાંડશાલિક) આભડ, ધવલકમાંથી આવેલા શેઠ ભેાજાના પુત્ર શેઠ ખેતલ, શેઠ મહીપાલસુત શેઠ રતન, શેઠ ૧૪. આ શ્રી દેવભદ્રસૂરિ તે કહારયણુ ક્રાશના કર્તા છે. ૧૫. એએ, પ્રભાવક ચરિત્રના કર્તા, રાજગચ્છના પ્રભાચંદ્રના ગુરુ ચંદ્રપ્રભસૂરિ હોઈ શકે, જીએ મેા. ૬. દેશાઈ, જૈ. સા. સ. ઇ. પૃ. ૪૧૫. ૧૬. ધેાધાના મદિરમાં એ ધાતુપ્રતિમાએ છે, એક વિ. સં. ૧૩૦૦ ની અને ખીજી વિ. સં. ૧૩૧૫ ની, એ મેઉની પ્રતિષ્ઠા કરાવનાર ચંદ્રગચ્છના યશેાભદ્રસૂરિ છે. એ જ આ યોાભદ્રસૂરિ હશે ? ધેાધાની પ્રતિમાઓના લેખ માટે જુએ પૂર્ણ ચંદ્ર નાહરકૃત જૈન ઇન્ક્રીપ્શન્સ, વૅા. ન. ૧૭૭૮-૩૭૭૯. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ જૈન વેતામ્બર સંઘના ઈતિહાસનું એક ભુલાયેલું પ્રકરણ વીજાના પુત્ર શેઠ વીકલ, લુણિગગોત્રના શેઠ પદ્મચંદ્ર, આશાપલ્લીમાંથી શેઠ છાડાત્રિ (છાડાપુત્ર) ઠ૦ વહૂના પુત્ર ભીમ, શેઠ રાજસીહના પુત્ર શેઠ મહ૦ મદન, સ્તંભતીર્થના શેઠ રામદેવઉત્ર (પુત્ર) શેઠ મયધર, શેઠ વયસીહત્રિ શેઠ જયતા, શેઠ સં. (સંઘવી?) ધીરણના પુત્ર સામંત, ભાં. વાહડના પુત્ર પાતાના પુત્ર ભાં૦ આસપાલ, ભાં૦ જસવીર પુત્ર ભાંસેભિત, અને ભાંધાર આદિ શ્રાવકે– ઠરાવ નીચે મુજબ છે– ગુજરધરામાં, સુરાષ્ટ્ર, કચ્છ, મરુમંડલ, લાટદેશ આદિ દેશમાં, રાજભક્તિમાં તેમ જ વૃદ્ધ અને લઘુ સામતે (મોટા તેમ જ નાના જાગીરદાર સામતે) ની ભક્તિમાં હાલની રાજધાની શ્રીપત્તન (પાટણ) તેમ જ બીજા વેલાકૂલ (બંદર) તેમ જ ગ્રામ આદિમાં (તેમ જ) શ્રી શત્રુંજય, રેવતક (ગિરનાર), અબુદ આદિ પર્વત ઉપરના હયાત અહંદૂ-ચ (જિન-મંદિરે) માં, જે કઈ ચૈત્યવાસી અથવા વસતિવાસી આચાર્ય, ઉપાધ્યાય, પંડિત આદિ હેય તેમાંથી જે કઈ પોતાના દુષ્ટકર્મના દેષથી બ્રહ્મચર્યને લોપ કરી, કઈ રીતે પુત્ર-પુત્રી આદિ સંતાન ઉત્પન્ન કરે તે (તેવા) જન્મેલા બાળકની તેમના જનકે (પિતા) એ આચાર્ય કે પંડિત આદિ ચૈત્યવાસીએ અતીત સં. ૯૪ (સં. ૧૨૯૪) આગળ (એટલે સં. ૧૨૯૫ અને તે પછીના વર્ષોમાં) આચાર્યપદે સ્થાપના કરવી નહિ કે કરાવવી નહિ. વળી ઉપર લખેલા સંવત્સરથી માંડીને કેઈએ આવા દોષથી (વિકલવ) ઉત્પન્ન થયેલા સંતાનને સાધુ અથવા સાધ્વી તરીકેની દીક્ષા આપવી નહિ. તેમ જ એવાની આચાર્યપદે સ્થાપના કરવી કે કરાવવી નહિ, અથવા આવી રીતે જન્મેલા કેઈએ જાતે પણ જૈન સાધુ (કે સાધ્વી) ને વેષ ધારણ કરી લે નહિ. ચૈત્યવાસી તેમ જ વસતિવાસી ગચ્છાચાર્યોએ જિનશાસનના ઔચિત્યના વિચારપૂર્વક કરેલી આ વ્યવસ્થાને જે ઉલંઘે તેને વ્યવસ્થા૫ કરનાર જાહેર કરી એને જૈન સંઘમાંથી બહિષ્કૃત કરે અને એ અપાંક્તય (જેની સાથે પંક્તિજન ના કરી શકાય તે) હેવાથી એને સર્વે આચાર્યોએ સદા વર્જ્ય ગણ અને સ્થાનકેમાંથી કહાડી મૂકવે. વળી કોઈપણ પત્તન, નગર કે ગામમાં જ્યારે કે આ ઠરેલી વ્યવસ્થાને લેપ કરે ત્યારે તે સ્થાનના પ્રતિષ્ઠિત આચાર્ય આદિએ તથા શ્રાવકેએ તે તે વ્યવસ્થા–લેપ કરનાર અન્યાયી વ્યક્તિઓને પરિભાવપૂર્વક સ્થાનકમાંથી કાઢી મૂકતાં વ્યતિકર અથવા અલાઘા આદિની શંકા મનમાં આણવી નહિ. (એવા) અન્યાયીઓને કાઢી મૂકવામાં તેઓને કેઈ દેષ નથી તેમ જ કાપવાદ પણ નથી. આ નિર્ણય ચતુર્વિધ સંઘે મળીને સર્વેની સંમતિથી સમ્યમ્ રીતે કરેલ છે. આવી રીતે વ્યવસ્થાલેપ કરનાર છે એમ જાહેર કરી સ્થાનકમાંથી કાઢી મૂકવામાં આવતી વ્યક્તિ જે કંઈ કાયવ્રતાદિ (ઉપવાસ આદિ કોઈપણ પ્રકારનું શારીરિક ત્રાગું) કરે તે તે શ્વાન, ગર્દભ અથવા ચાંડાલ થઈ મરશે (મરીને કૂતરા, ગધેડે કે ચાંડાલ થશે.) For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી મોહનલાલ અર્ધ શતાબ્દી : - આ વ્યવસ્થાનું અનુપાલન કરનાર સર્વે જિનમતાનુયાયીઓએ એવી રીતે પ્રયત્ન કરે કે જેથી શ્રી સર્વજ્ઞના શાસનની મોટી તેજેવૃદ્ધિ સારી રીતે થાય. આ વ્યવસ્થાને, શ્રી વસ્તુપાલના નાના ભાઈ મંત્રીશ્વર અને લેખમાં સારી રીતે પ્રવીણ એવા તેજપાલે શાસનપટ્ટિકા (State record-રાજદફતર) માં નેધાવી. પિરવાડ (પ્રાગ્વાટ) જ્ઞાતિના મહં. જયતાના પુત્ર ઠ૦ મદને પ્રશસ્તિપટ્ટિકા લખી. સૂત્રધાર (સલાટ, શિલ્પી) સહદેવના પુત્ર સૂત્ર, વલ્હાના પુત્ર સૂત્રધાર સાહેણે આ પ્રશસ્તિને (પથ્થર ઉપર) કેતરી. મંગલ (હ), મહા શ્રી વિદ્યા અર્પો. આ વ્યવસ્થા (ને લેખ), શ્રી શત્રુંજય મહાતીર્થમાં, બાવીસ લેપ્યબિંબોના જિનાલયના પ્રથમ પ્રવેશદ્વાર ઉપર કતરેલો. તે ઉપરથી વ્યવહારના જ્ઞાન માટે આ (નકલ) લખવામાં આવી છે. ન ઉપર મુજબને આ લેખ ઘણી રીતે અગત્યનો છે. પહેલાં તે, તેરમા સૈકાના ગુજરાતની અને ખાસ કરીને જૈનોની સામાજિક સ્થિતિ વિશે ઘણું જાણવા માટે છે. બીજું; તે સમયના જૈનસંઘ વિષે જાણવા મળે છે. ગુજરાતમાં ચૈત્યવાસીઓ ઘણા હતા. નાગેન્દ્રગચ્છના શીલગુણસૂરિ જેમણે વનરાજને પાટણની સ્થાપનામાં સહાય કરેલી તેઓ ચેત્યવાસી સાધુ હતા તે જાણીતું છે. એટલે વિ. સં. ૮૦૨ (ઈ. સ. ૭૪૬) આસપાસથી ગુજરાતમાં ચૈત્યવાસીઓનું જોર કલ્પી શકાય છે. ચારિત્ર્ય બાબતમાં આ સાધુઓમાં અવારનવાર દેખાતી ક્ષતિઓ સામે વખતેવખત જૈન આચાર્યોએ ખૂબ વિરોધ કરેલ. ખરતરગચ્છના જિનેશ્વરસૂરિ જેઓ ચંદ્રકુલના વર્ધમાનસૂરિના શિષ્ય હતા. તેમણે સંલકી રાજા દુર્લભરાજની રાજસભામાં ચૈત્યવાસીઓને હરાવ્યા ત્યારથી પાટણમાં અને ગુજરાતમાં ચૈત્યવાસીઓનું જોર ઘટવા માંડ્યું લાગે છે. કુમારપાલના સમયમાં ઉપકેશગચ્છના કસૂરિએ કેટલાક ચૈત્યવાસીઓને ગ૭ બહાર કર્યાનું જાણવા મળે છે તેથી લાગે છે કે કુમારપાલના સમયમાં પણ ચૈત્યવાસી સાધુઓમાં કેટલાક દૂષણે ચાલુ હશે. ચૈત્યવાસીએમાં કેટલાક સમર્થ આચાર્યો અને પંડિત હતા અને એઓનું જૈન સમાજ પર સારું એવું પ્રભુત્વ હતું એમ સ્પષ્ટ છે. દાખલા તરીકે, ભીમદેવ પહેલાના મામા જેઓ પાછળથી દ્રોણાચાર્ય તરીકે પ્રસિદ્ધ છે તેઓ ચૈત્યવાસી હતા અને એ દ્રોણાચાર્યના શિષ્ય સુરાચાર્ય પિતે સારા વિદ્વાન અને કવિ હતા. તેમણે ધારાનગરીમાં ભેજની સભામાં વિજય પ્રાપ્ત કર્યો હતો. આ લેખની નકલ જડી તે પહેલાં સામાન્ય માન્યતા એવી હતી કે હેમચંદ્રાચાર્યના સમય પછી તે પાટણ અને ગુજરાતમાં ચૈત્યવાસીઓનું જોર ઘટયું હતું પણ આ લેખનું હસ્તલિખિત પાનું જે વિશ્વસનીય છે તે જોતાં સ્પષ્ટ છે કે તેજપાલના સમયમાં પણ ચૈત્યવાસીઓનું ઠીકઠીક જેર હતું એટલું જ નહિ પણ કેટલાક જાણીતા આચાર્યો ચૈત્યવાસી ૧૭ આજ સુધી મારવાડમાં બાળકને પહેલું અક્ષરજ્ઞાન આપતી વખતે “મંગલં મહાકીદે વિવા પરમેસરી” એવું બોલવામાં આવે છે, For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેતામ્બર સંઘના ઈતિહાસનું એક ભુલાયેલું પ્રકરણ હતા અને ઘણું જાણતા ચૈત્ય પણ એમના કબજામાં હતા. ભરૂચના પ્રખ્યાત શકુનિકાવિહારના સુવિખ્યાત આચાર્ય શ્રી જયસિંહસૂરિ જેમને વસ્તુપાલ-તેજપાળ પૂજતા તેઓ ચૈત્યવાસી હતા એ આ લેખથી સ્પષ્ટ થાય છે. આશાપલ્લી (હાલના અમદાવાદમાં જમાલપુર અને કાંકરીઆ તથા આસ્ટોડીઆ આજુબાજુને ભાગ?) નું ઉદયનવિહાર ચૈત્ય શ્રી દેવસૂરિથી અધિષિત હતું જે દેવસૂરિ ચિત્યવાસી હતા. (આ લેખમાં કર્ણાવતીને ઉલ્લેખ નથી તે ધ્યાન ખેંચે છે.) વાયટીયગચ્છના જીવદેવસૂરિ ચૈત્યવાસી હતા (પાટણનું) પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર તેજપાલના સમયમાં પણ ચૈત્યવાસીઓના કબજામાં હતું તે આપણને આ પ્રશસ્તિ લેખની જાણવા મળે છે, એટલું જ નહિ પણ સ્તસ્મન પાર્શ્વનાથનું ચૈત્ય પણ મલવાદીને કબજામાં હતું. અને એ મલવાદી પણ ચૈત્યવાસી હતા. જિનહર્ષના વસ્તુપાલ ચરિત્રમાં આ મલવાદીને એક પ્રસંગ ને ધ્યે છે –એક વખત શ્રી મલવાદીનું વ્યાખ્યાન સાંભળવા શ્રી વસ્તુપાલ ગયા ત્યારે દરવાજામાં પૅસતાં જ એમણે શ્રી મલ્લવાદીને એવું કહેતાં સાંભળ્યા કે “ગરિમઝારે સંસારે સારું કાઢોરના” (આ અસાર સંસારમાં મહરિણાક્ષીઓ (સ્ત્રીઓ) એ (જ)સાર છે) વસ્તુપાલને લાગ્યું કે આ આચાર્યશ્રીના મનમાં સ્ત્રીઓ રમ્યા કરે છે. એટલે એમણે આચાર્યશ્રીને અભિવાદન કર્યું નહિ. પણ ચતુર આચાર્ય ચેતી ગયા અને તુરત એમણે બીજું ચરણ બનાવી ઉમેર્યું કે “યસ્કૃક્ષિપ્રમવા વસ્તુપા! અવાદરાઃ” (કે જેવી સ્ત્રીઓની કૂખે વસ્તુપાલ! આપના જેવાઓએ જન્મ લીધે છે). વસ્તુપાલે આ સાંભળી ચકિત થઈ અભિવાદન કર્યું. આ જ પ્રસંગ, રત્નમંદિરમણિની ઉપદેશતરંગિણું મુજબ, મલવાદીને બદલે અમરચંદ્રસૂરિ અને વસ્તુપાલ વચ્ચે બન્ય હતું. જ્યારે “પુરાતન પ્રબંધસંગ્રહ” (પૃ. ૭૬) અનુસાર આ પ્રસંગમાં ભરૂચના શકુનિ. કાવિહારના બાલહંસસૂરિનું નામ આવે છે. પણ મલવાદીવાળી વાત વધુ વિશ્વસનીય લાગે છે કેમકે એ પુરા જૂનો છે. આપણો આ પ્રશસ્તિ લેખ વાંચ્યા પછી ઉપરને પ્રસંગ વધુ વિશ્વસનીય બને છે અને રસિક બને છે. ચૈત્યવાસી આચાર્યો આ રીતે સ્ત્રીઓ બાબત ઉલ્લેખ કરવાની હિંમત કરતા એ માની શકાય છે. મેરુ તુંગના “પ્રબંધચિંતામણિમાં જણાવેલું છે કે કુમારદેવી નામની એક લાવણ્યવતી વિધવા હરિભદ્રસૂરિના વ્યાખ્યાનમાં ગએલી. ત્યાં વ્યાખ્યાન કરતાં કરતાં આચાર્યની દષ્ટિ વારેઘડીએ કુમારદેવી પર ઢળતી. ચતુર અમાત્ય આસરાજ (વસ્તુપાલના પિતા) જેઓ વ્યાખ્યાનમાં હાજર હતા તેઓ આ જોઈ ગયા અને વ્યાખ્યાન પૂરું થયે એમણે આચાર્ય શ્રીને આ વર્તણુંકને ખૂલાસો પૂછો. આચાર્યશ્રીએ કહ્યું કે આ બાઈની કૂખે મહાનપુરુષ અવતરશે, અને આ વાત પિતે સામુદ્રિક-લક્ષણશાસ્ત્રના જ્ઞાન વડે જાણી શક્યા છે. આસરાજે કુમારદેવીને ઉપાડી જઈ એની સાથે લગ્ન કર્યું અને કુમારદેવીની કૂખે વસ્તુપાલ તથા તેજપાલ જેવા મહાન પુરુષોએ જન્મ લીધો. હવે આ રીતે લક્ષણશાસ્ત્ર આદિની મદદથી ભવિષ્યકથન કરવું એ જૈન સાધુ માટે નિષિદ્ધ ગણાય કેમકે એ પાપકૃત ગણાય. આ માટે સ્ત્રીના અંગપ્રત્યંગ પર નજર નાંખી અભ્યાસ કરે એ પણ નિષિદ્ધ જ લેખાય. છતાં ચૈત્યવાસી સાધુએ આવું ખુલ્લી રીતે કરતા એ આ પ્રસંગથી સ્પષ્ટ થાય છે. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહનલાલજી અવશતાબ્દી ગ્રંથ ઉપરના લખાણમાં પાટણના આઠ ચૈત્યવાસી આચાર્યાં અને તેમનાં ચૈત્યાનાં નામ છે, ભરૂચના અગિઆર આચાર્યાં અને દશ ચૈત્યાનાં નામ છે. તદુપરાંત આશાપક્ષી, ધવલઙક (ધાળકા), ખ‘ભાત, વટપદ્રક (વડેદરા ) આદિના ચૈત્યવાસી આચાર્ચી અને ચૈત્યાનાં નામ ખાસ નોંધપાત્ર છે. એ જ સમયના, પાટણના અગિઆર વસતિવાસી આચાર્યાંનાં નામે નાંધપાત્ર છે. જેમાં વસ્તુપાલના ગુરુ વિજયસેનસૂરિ પણ છે. મ`ડળીના ખાલચંદ્રસૂરિ તે વસંતવિલાસ મહાકાવ્યના કર્તા છે અને મંડલી તે હાલમાં સૌરાષ્ટ્રનું માંડલ છે. ૧ આ લેખ મતાવે છે કે એ સમયમાં જૈનસૌંધમાં ઠીક ઠીક સડા ખાસ કરીને ચૈત્યવાસી સાધુસમુદાયમાં-પેઠા હતા તે એટલે લગી કે ચૈત્યવાસી સાધુએ સંતાન પેદા કરતા અને તેમને મોટા થયે આચાય પદવી પણ આપતા. પણ, ચૈત્યવાસીએનું ગુજરાતમાંં જોર હોવા છતાં અને એમનામાં વિદ્વાન અને સારા આચાર્યાં પણ હેાવા છતાં, વસતિવાસી આચાર્યાની સંખ્યા અને એમનું જોર વધુ હોય એમ લાગે છે. કેમકે તેઓ ચૈત્યવાસીઓને સમજાવી એમની પાસે આ ઠરાવમાં સંમતિ લઈ શક્યા છે, એ પણ કારણ હાય કે હાજર રહેલા ચૈત્યવાસી આચાર્ચે અન્ય ચૈત્યવાસી સાધુસમુદાય જેટલા પતિત ના પણ હોય. આ ઠરાવમાં એ જણાવાયું નથી છતાં, મહામાત્ય તેજપાલની હાજરી અને એમના પ્રભાવે આ પરિષદને આ રીતે સફળ કરવામાં ઘણા અગત્યના ભાગ ભજવ્યેા હોય એમ આગે છે. આ વ્યવસ્થાએ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૈત્યવાસીઓનું જોર તેાડવામાં મેાટા ભાગ ભજવ્યેા લાગે છે. આમ આ પરિષદમાં હાજર રહેલા વસતિવાસી આચાર્યાં, મહામાત્ય તેજપાલ તેમ જ અન્ય શ્રાવકોએ જૈનસઘની એક કિંમતી સેવા મજાવી છે, જે આજ સુધી આપણને અજ્ઞાત હતી. આ લેખ ઐતિહાસિક દૃષ્ટિએ અગત્યના છે. આ પ્રતમાં અને એ લખાણમાં અવિશ્વાસ રાખવાનું કાંઈ કારણ નથી. આ લેખથી એ સ્પષ્ટ થાય છે કે વિ. સ`. ૧૨૯૮ માં ત્રિભુવનપાલનું રાજ્ય હતું. વિચારશ્રેણિ પ્રમાણે ભીમદેવ બીજાનું મૃત્યુ વિ. સં. ૧૨૯૮ માં થયું. મીમદેવ ભીજાના સં. ૧૨૯૬ ના દાનપત્ર ( જીએ ઇન્ડિઅન એન્ટિકવેરી વા. ૬, પૃ. ૨૦૫) પછીના એમના કાઈ લેખ મળ્યા નહેાતા. અને વિ. સ. ૧૨૯ પહેલાંના ત્રિભુવનપાલને લેખ મળ્યા નહાતા. એટલે આમ વિ. સં. ૧૨૯૬ ના ફાગણ વદી ૧૪ ના રાજ ત્રિભુવનપાલ રાજ્ય કરતા હતા એ આ લેખથી આપણે હવે જાણી શક્યા છીએ અને આમ ત્રિભુવનપાલે ચાર વર્ષ રાજ્ય કર્યાના જે એક મત છે તે સાચા ઠરે છે. આ લેખથી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ કે લૂણુપસાજ ( લવણુપ્રસાદ ) ને બે દીકરા હતા—એક વીરમદેવ અને ખીજા વીરધવલ. આ વીરધવલને દ્વિતીય જ્યેષ્ઠભુત કહેવાના મતલબ શે। હાઇ શકે? વીરમદેવની મા અને વીરધવલની મા જીદ્દી હોય અને આ બીજી પત્નીના સંતાનામાં વીરધવલ જ્યેષ્ઠ એમ અર્થ લેવા ? વીરમદેવને ફક્ત મહારાણક કહ્યા છે જ્યારે વીરધવલને મહામડલેશ્વર કહ્યા છે અને આ લેખ વખતે એ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જૈન વેતામ્બર સંઘના ઈતિહાસનું એક ભુલાયેલું પ્રકરણ દેવાયુ” એટલે કે મૃત્યુ પામેલા હતા એમ સૂચવ્યું છે. જેસલમેર કેટલેંગ (ગા. એ. સિરિઝમાં પૃ. ૩૫) માં જણાવ્યા પ્રમાણે જેસલમેરની એક તાડપત્રીય પ્રતની પ્રશસ્તિમાં એક વીરમદેવને ઉલ્લેખ છે. તે મુજબ વિ. સં. ૧૨૯ માં વિદ્યુત્પર (વીજાપુર) પર રાણક વીરમદેવને અધિકાર હતે. આ વીરમદેવ તે લુણપસાજના પુત્ર રાણક વીરમદેવ હશે એમ આપણે હવે કહી શકીએ. એમ લાગે છે કે વિ. સં. ૧૨૯૮ માં આ ઠરાવ વખતે વિરધવલ તેમ જ વસ્તુપાલ હયાત નહિ હેય. આ લેખમાં વપરાયેલા કેટલાક શબ્દ, જેવાં કે, મહં, ઠ૦ ઠકકુર, સાહુ, શ્રેષ્ઠિ, ભાંડશાલિક વગેરે તે જાણીતા છે, પણ દેશમુખ્ય એ સંજ્ઞા ગુજરાતમાં સાહુ જિનચંદ્ર માટે વપરાતે જોઈ વિચાર થાય છે કે પાછળના સમયમાં, મરાઠા રાજ્યમાં જે અધિકાર માટે દેશમુખ શબ્દ વપરાય તે જ અર્થમાં સેલંકી યુગમાં “દેશમુખ્ય” શબ્દ પ્રયોગ થયો હશે? આ હસ્તલિખિત પાનામાં આખા પ્રશસ્તિ લેખને અંતે, જુદા હસ્તાક્ષરમાં કેઈએ પાછળથી જે ઉમેરે કર્યો છે તેમાં જૈનસંઘમાં કેટલાક ગછો ક્યારે શરૂ થયા તેની સાલ આપી છે. આ શ્લોકે હીરાણું દે બનાવ્યા છે. જેમને સમય ઈ. સ. પંદરમા સૈકા પહેલાનો નથી. આ હીરાણુંદ તે વસ્તુપાલરાસ (વિ. સં. ૧૪૮૪) અને વિદ્યા-વિલાસ . (વિ. સં. ૧૪૮૫) ના કર્તા હોઈ શકે. સદર હસ્તલિખિત પાનું પણ ઈસ. ના પંદરમાં સૈકાના ઉત્તરાદ્ધનું કે વિક્રમના સેળમા સૈકાના પૂર્વાદ્ધનું લખાયેલું લાગે છે. ઉપરોક્ત શ્લોકમાં જણાવ્યા પ્રમાણે પૂર્ણિમાગચ્છની ઉત્પત્તિ વિ. સં. ૧૧૫૯ માં ખરતરગચ્છની વિ. સં. ૧૨૦૪ માં, અંચલગચ્છની વિ. સં. ૧૨૧૪ માં, સાધુ પૂનમિયા ગચ્છની વિ. સં. ૧૨૩૬ માં આગમિયા ગચ્છની વિ. સં. ૧૨૮૫ માં અને તપાગચ્છની ઉત્પત્તિ વિ. સં. ૧૨૮૫ માં થઈ હતી. આ લેખ આમ ગુજરાત તેમ જ શ્વેતામ્બર સંઘના ઈતિહાસ માટે અગત્યનું છે. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર' થાત્ત: એક અધ્યયન લેખકઃ પ્રો. હીરાલાલ ૨. કાપણ્યિા, એમ. એ. (ભાષા, નામકરણ, પરિમાણ, મૂળ કૃતિ, પાંચથી વીસેક ગાથા, છંદ, ઉત્પત્તિ, પ્રણેતા, રચના સમય, ૧૧ વિવરણે, પાઠાંતરે, અર્થવૈવિધ્ય, પંચપરમેષ્ટીના નામાક્ષર, કપ, યંગે, મંત્ર, પાદપૂર્તિ અને પ્રભાવ) ભાષા–“ઉવસગ્ગહરત્તના નામથી અત્ર નિદેશાયેલી જેન કૃતિની ભાષા “પાર્થ” (પ્રાકૃત) અને તેમાં મુખ્યત્વે કરીને “જઈણ મરહી (જેન માહારાષ્ટ્રી) છે. નામકરણ–પ્રસ્તુત કૃતિને પ્રારંભ “ઉવસગ્ગહર”થી થતું હોવાથી અને એને વિષય ગુણગાન હોવાથી એનું “ઉવસગ્ગહરા ” નામ યોજાયું છે. આ નામનું સંસ્કૃત સમીકરણ “ઉપસહરતેત્ર” છે. આથી આ નામથી તેમ જ ૨ઉપસહસ્તવ અને ઉપસહસ્તવન એ બે નામેથી પણ આ કૃતિને ઓળખાવાય છે. આ ઉપરાંત કેઈ કેઈ હાથપેથીમાં આનું નામ “ઉપસહિરણસ્તોત્ર” જેવાય છે. આ કૃતિ મુખ્યત્વે કરીને પાર્શ્વનાથની સ્તુતિરૂપ હોવાથી એને “પાર્શ્વજિન લઘુસ્તવન” તેમજ “પાર્શ્વનાથસ્તવન” પણ કહે છે. પરિમાણ–આ તેત્રની ગાથાની સંખ્યા વિશે મતભેદ પ્રવર્તે છે. સામાન્ય રીતે એની નીચે મુજબની પાંચ ગાથા છે – " उवसग्गहरं पासं पास बन्दामि कम्मघणमुक्कं । विसहरविसनिनासं मङ्गलकल्लाणआवासं ॥१॥ ૧. જુઓ ઉવસગ્ગહરાતની પૂર્ણચન્દ્રાચાર્યકૃત લgવૃત્તિનું મંગલાચરણ. ૨. જુઓ, Descriptive Catalogue of the Government Collections of Manuscripts (Vol. XVII, pt. 8. p. 192.) તેમજ પ્રિયંકરપકથા' (પૃ. ૨). ૩. જુઓ પ્રિયંકરતૃપકથા. (પૃ. ૩૪). ૪. જુઓ D 0 G C M (Vol. XVII, pt. 8. p. 182). ૫. એજન (પૃ. ૧૮૪). ૬. એજન (પૃ. ૧૮૩). For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર થત: એક અધ્યયન 'विसहरफुलिङ्ग'मन्तं कण्ठे धारेइ जो सया मणुओ । तस्स गहरोगमारीदुजरा जन्ति उपसामं ॥२॥ चिट्ठउ दूरे मंतो तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा पावन्ति न दुक्खदोगच्चं ॥३॥ तुह सम्मत्ते हे चिन्तामणिकप्पपायवभहिए । पावन्ति अविग्घेणं जीवा अयरामरं ठाणं ॥४॥ (ા સંgો જાયમમિનિમરેજ વિશાળ ता देव ! दिज्ज बोहिं भवे भवे पास ! जिणचन्द ! ॥५॥" પાંચ ગાથા–બ્રિજ પાશ્વદેવગણિએ આ તેત્રમાં પાંચ ગાથા હેવાનું કહ્યું છે. છ ગાથા-જિનસૂરે પ્રિયંકરનૃપકથા (પૃ. ૮૨)માં આ સ્તોત્રની પહેલાં છે ગાથા હતી એમ કહ્યું છે. વિશેષમાં એમણે ઉમેર્યું છે કે આ છ ગાથાના સ્તવનનું સ્મરણ કરાતાં ધરણેન્દ્ર પ્રત્યક્ષ જ આવીને કષ્ટ દૂર કરતે હતે. એને આમ ફરી ફરીને આવવું પડતું હોવાથી એણે ભદ્રબાહુસ્વામીને કહ્યું કે મારાથી મારા સ્થાને રહેવાતું નથી, વાસ્તુ છઠ્ઠી ગાથા ભંડારમાં સ્થાપિત કરે. પાંચ ગાથા પૂરતા સ્તવનનું ધ્યાન કરનારનું હું અહીં રહીને સાંનિધ્ય કરીશ. એની એ વિજ્ઞપ્તિ સ્વીકારાઈ. ત્યારથી આ કૃતિ–સ્તવનની પાંચ ગાથા છે. સાત ગાથા–હર્ષકીર્તિસૂરિએ ઉવસગ્ગહરત્તની વૃત્તિ (પૃ. ૧૪)માં કહ્યું છે કે આ સ્મરણની પૂર્વે સાત ગાથા હતી, પરંતુ બે ગાથા ભદ્રબાહુસ્વામીએ ભંડારમાં સ્થાપિત કરી અને અત્યારે તે પાંચ જ ગાથા પ્રવર્તે છે. વીસેક ગાથા-કઈ કઈ આધુનિક પ્રકાશનમાં આ સ્તોત્રની વીસ કે એકવીસ ગાથા પણ જોવાય છે. આ બન્ને પ્રકારની ગાથાઓ મેં સંપાદિત કરેલ પ્રિયંકરતૃપકથા (પૃ. ૪૧-૪૪)માં છે. આ વીસ ગાથા પૈકી પહેલી ત્રણ, ૧૧ મી અને ૧૩ મી એ આજે પ્રચલિત પાંચ ગાથા છે, જ્યારે વીસમી ગાથા એ નમિઊભુત્તની અઢારમી ગાથારૂપે જોવાય છે. મારા નમ્ર મત પ્રમાણે આ તેત્રમાં બહુમાં બહુ સાત ગાથા હોય તે ના નહિ, બાકીની “ક્ષેપક જણાય છે. છઠ્ઠી તેમજ સાતમી ગાથા કઈ હશે તે વિષે કઈ પ્રાચીન પ્રામાણિક ઉલ્લેખ મારા જેવા-જાણવામાં નથી. અર્થકલ્પલતા (પૃ. ૧૦)માં તેમજ ૭. ધૂલિયાથી પ્રકાશિત “શ્રીમહાવીરગ્રંથમાલા” માં પુષ્પાંક ૮ તરીકે જે યંત્ર અને મંત્ર સહિત ઉવાર પ્રસિદ્ધ કરાયું છે તેમાં નવ ગાથા છે. જે ઉપર વીસ ગાથાની મેં નોંધ લીધી છે. * તેમાંની પહેલી ત્રણ ગાથા અહીં શરૂઆતમાં અપાઈ છે, જ્યારે એ વીસ ગાથા પૈકી ૧૧ મી, ૧૨ મી, પાંચમી, ચોથી અને છઠ્ઠી ગાથા તે અનુક્રમે ચોથાથી આઠમી છે. આઠમી ગાથામાં “વળવાર્ષિ" છે, જ્યારે મારા સંપાદનમાં “વિનાય” છે. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલ અર્ધશતાબ્દી ગ્રંથ સિદ્ધિચન્દગણિકૃત આ સ્તંત્રની ટીકા (પૃ. ૧૨)માં આ સ્તોત્રમાં ૧૮૫ અક્ષરે હવાનુંપાંચ જ ગાથા હેવાનું કહ્યું છે. છંદપાંચ ગાથા પૂરતી આ કૃતિનાં તમામ પદ્યો “આય” છંદમાં છે. ઉત્પત્તિ આ સ્તવની ઉત્પત્તિના સંબંધમાં અર્થકલ્પલતા (પૃ. ૭-૮)માં નીચે મુજબ કથન કરાયું છે – સંભૂતિવિજયે ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે ભાઈઓને-બ્રાહ્મણને પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. વરાહમિહિર જ્ઞાનાવરણકર્મના પશમના અભાવને લઈને ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે કંઈક શાસ્ત્ર ભણ્યા, જ્યારે ભદ્રબાહુ તે “શ્રુતકેવલી” બન્યા. “આચાર્ય પદવી વરાહમિહિરને અપાઈ નહિ. એથી એ દીક્ષા છેડીને ફરીથી બ્રાહ્મણ બની ગયા. પહેલાં ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે સિદ્ધાન્તોના અર્થ એઓ શીખ્યા હતા તે એમણે ફરી ફરીને યાદ કરી સવા લાખ શ્લોક જેવડું જ્યોતિશાસ્ત્ર રચ્યું. એ “વરાહમિહિરના નામથી પ્રસિદ્ધિ પામ્યું. એ સિદ્ધાન્તમાંથી ઉદ્ભત કરાયેલું હોવાથી પ્રાયઃ સત્ય અર્થવાળું બન્યું. ત્યાર બાદ વિપ્રાદિ વડે એનું પઠન કરાતાં પરંપરાથી તે આજે પણ છે. વરાહમિહિર ગચ્છમાં બાર વર્ષ રહ્યા હતા. અંગ, ઉપાંગ, પૂર્વ વગેરે સિદ્ધાન્ત એએ ભણ્યા હોવાથી સમસ્ત જ્યોતિશાસ્ત્રના તેમજ વિદ્યા, મન્ચ, ગ, ચૂર્ણ વગેરેના પણ એઓ જ્ઞાતા બન્યા હતા. આ વાત એમનાથી છેતરાયેલા મિથ્યાદષ્ટિ વિષે નીચે પ્રમાણે કહે છે – લેકે ! આ વરાહમિહિર સકળ શાસ્ત્રોમાં પારંગત, ચોદ વિદ્યાઓના નિધાનરૂપ તેમજ વશીકરણ, પરપુરપ્રવેશ, આકાશગામિની ઈત્યાદિ વિદ્યાઓના સ્થાનરૂપ છે. એ વિદ્યાના બળ વડે આકાશમાં જ્યોતિશ્ચકની સાથે બાર વર્ષ સુધી વિચર્યા અને સૂર્યાદિ ગ્રહને તથા અશ્વિની વગેરે નક્ષત્રનો સંચાર એમણે યથાર્થ રીતે જે. પછી એ રૂડી રીતે મનમાં ધારણ કરી મત્સ્યલેકમાં ઊતરી આવી લેકેના ઉપકારાર્થે એમણે આ તિષ્ક રચ્યું. આ પ્રસિદ્ધિ હાલમાં પણ એ શાસ્ત્રના અધ્યયનાદિથી વસ્તુ સાચી પડતી હેવાથી મુગ્ધ જને એમાં મહિમાને આરેપ કરી ફેલાવે છે, પરંતુ એ જ જાણતા નથી કે આ તે જૈન આગમને જ પ્રભાવ છે કે જેથી વરાહમિહિરમાં કહેલું સાચું પડે છે. વરાહમિહિર દંભ વડે મિથ્યાષ્ટિઓને છેતરતા અને તેમની પાસેથી દાનાદિ મેળવતા અને પિતાની ખેતી પ્રસિદ્ધિથી આનંદ પામતા. આમ એઓ વખત વીતાવવા લાગ્યા. એક વેળા સંભૂતિવિજય પિતાના ગચ્છને ભાર ભદ્રબાહુસ્વામીને સોંપી સ્વર્ગે સંચર્યા. કાલાંતરે વરાહમિહિરે અજ્ઞાન-તપ કરેલું હોવાથી એ વ્યંતર થયા. પછી વિર્ભાગજ્ઞાન વડે એમણે પિતાને પૂર્વ ભવ જે. સાધુઓ સદા અપ્રમત્ત રહેતા હોવાથી એએ એમને હેરાન ન કરી શક્યા, એટલે એમણે પ્રમત્ત શ્રાવકોને હેરાન કરવા માંડ્યા. વ્યંતર પિતાને ઉપસર્ગો કરે છે એવી એમને જાણ થતાં તેમણે ભદ્રબાહુસ્વામીને આશ્રય For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉવસગહર ઘેર એક અધ્યયન લીધે. એ ઉપરથી શ્રુતકેવલીએ ઉપસર્ગહર-સ્તંત્ર રચી સર્વત્ર મોકલ્યું. અને એના પ્રભાવથી સંઘ ઉપદ્રવથી મુક્ત બન્યા.” આ ઉપરથી નીચે મુજબની તારવણી થઈ શકે – (૧) ઉવસગહરત્તના પ્રણેતા “શ્રુતકેવલી” ભદ્રબાહુ છે. (૨) એઓ જન્મે બ્રાહ્મણ હતા. (૩) એમને વરાહમિહિર નામના ભાઈ હતા. (૪) એ વરાહમિહિરે દીક્ષા લઈ બાર વર્ષ પછી એ છોડી દીધી હતી. (૫) એ પૂર્વે એમણે ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરેને અભ્યાસ કર્યો હતે. (૬) એમણે વરાહમિહિર નામનું સવાલાખ શ્લેક જેવડું પુસ્તક એ અભ્યાસના આધારે ચોર્યું હતું. (૭) એ સાચું જ્ઞાન આજે પણ (વિ. સં. ૧૩૬૫ માં) પ્રાપ્ત કરવાનું સાધન છે. (૮) વરાહમિહિર જૈનોના દ્વેષી બન્યા હતા. (૯) એને વ્યન્તર તરીકે ઉત્પન્ન થયા પછી એમણે શ્રાવકોને હેરાન કરવા માંડ્યા. (૧૦) એઓ પ્રતિકારાર્થે “ઉવસગહર-સ્તંત્રનું નિર્માણ કરાયું. વરાહમિહિરને વૃત્તાંત તેમજ પ્રસ્તુત તેત્રની ઉત્પત્તિ એ બે બાબત ચતુર્વિશતિપ્રબન્ધ યાને પ્રબન્ધકેશ (પૃ. ૨–૭)માં અપાઈ છે. હર્ષકીર્તિસૂરિકૃત વૃતિ (પૃ. ૧૩–૧૪)માં પણ આ હકીકત છે. પ્રણેતા-આ ઉપરથી તેમજ જૈન પારંપરિક માન્યતા અનુસાર કહી શકાય કે ઉવસગહરથોત્તના પ્રણેતા શ્રુતકેવલી અને નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી છે, અને વરાહમિહિર એમના ભાઈ થાય છે. કેટલાક આધુનિક વિદ્વાનોના મતે “ભદ્રબાહુ નામના બે મુનિવર થયા છેઃ (૧) વીરસંવત ૧૭૦ માં સ્વર્ગ સંચરનાર “શ્રુતકેવલી' ભદ્રબાહુ અને (૨) નિર્યુક્તિકાર ભદ્રબાહ કે જેઓ ઈ. સ. ની પાંચમી સદીમાં થયા છે; આજકાલ જે વરાહિમિહિરે નિગ્નલિખિત કૃતિઓ રચ્યાનું મનાય છે તેઓ શ્રુતકેવલીના સમકાલીન સંભવી શકે તેમ નથી. (૧) પંચસિદ્ધાંતિકા, (૨) બૃહજજાતક, (૩) બૃહત્સંહિતા અને (૪) બૃહદુ૮. દિગમ્બર આચાર્ય જિનસેને રચેલા આદિપુરાણમાં ભદ્રબાહુ બીજાને “મહાયશસ્ કહ્યા છે એમ જૈન પરંપરાને ઈતિહાસ (ભા. ૧ પૃ. ૨૯૨ ) માં નેધ છે. પ્રસ્તુત તેત્રની પાંચમી ગાથામાં “મહાયસ” શબ્દ છે. તે શું એ ભદ્રબાહુ બીજાને વાચક ગણાય ખરો ? ૯. આના અંતમાં વરાહમિહિરે પિતાને પરિચય આપતાં કહ્યું છે કે અવન્તીના નિવાસી અને ? આદિત્યદાસના પુત્રે પિતા પાસેથી જ્ઞાન મેળવી કાપિત્થનગરમાં સૂર્ય પાસે વરદાન મેળવી વરાહ મિહિરે હારા રચી. ૧૦. આ કૃતિ વારાહી (બ્રહત)સંહિતાના નામથી પં. બલદેવપ્રસાદના હિન્દી અનુવાદ સહિત For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ યોગમાલા. પંચસિદ્ધાંતિકા શકસંવત ૪૨૭=વિ. સં. પ૬૨ માં રચાયેલી હેવાનું મનાય છે. જે સવા લાખ શ્લેક જેવડું અને વરાહમિહિર નામનું પુસ્તક વરાહમિહિરે જૈન આગમને આધારે રચ્યાનું જિનપ્રભસૂરિ વગેરે કહે છે તે ઉપર્યુક્ત ચાર પુસ્તકે પૈકી કઈ થડેક અંશે પણ હોય તે તે બૃહતસંહિતા છે. ચતુવિંશતિપ્રબંધ (પૃ. ૪) માં વારાહસંહિતાને ઉલ્લેખ છે. તે શું ઉપર્યુક્ત બૃહત્સંહિતા ગણાય ખરી? એક વરાહમિહિર ઈ. સ. ૨૦૦માં થયાનું મનાય છે. રચના સમય–શ્રુતકેવલી ભદ્રબાહુએ ઉવસગ્ગહરથર પૂર્વમાંથી ઉદ્ધત કર્યાનું ચતુર્વિશતિપ્રબન્ધ (પૃ. ૨) માં કહ્યું છે. એ કથન જે સાચું હોય તે આ સ્તોત્ર વિરસંવત ૧૭૦ જેટલું તે પ્રાચીન ગણાય જ. બૃહત્સંહિતાના પ્રણેતા વરાહમિહિર તે જ પ્રસ્તુત વરાહમિહિર હોય તે આ સ્તોત્ર ઈ. સ. ની પાંચમી-છઠ્ઠી સદી જેટલું પ્રાચીન ગણાય. ગમે તેમ પણ આ તેત્ર બ્રહવૃત્તિ જેટલું–કંઈ નહિ તે લગભગ ૮૦૦ વર્ષ જેટલું તે પ્રાચીન છે જ. વિવરણેઉવસગ્ગહરથર પાઈયમાં રચાયેલું છે, પરંતુ એના સ્પષ્ટીકરણરૂપ એક • પણ વિવરણ આ ભાષામાં રચાયેલું જાણવાજવામાં આવ્યું નથી. બાકી એનાં નીચે મુજબના સંસ્કૃત વિવરણે જાયાં છે – (૧) બૃહદવૃત્તિ–આના કર્તાનું નામ જાણવામાં નથી. એ વિક્રમની બારમી સદી કરતાં પહેલાની હોવાનું કહેવાય છે. આ નામથી તે આ કૃતિ જિનરત્નકોશ (વિભાગ ૧) માં સેંધાયેલ નથી. અથક૯૫લતા (પૃ. ૧૬) માં એક અવતરણ પૂર્વક બૃહદવૃત્તિને ઉલ્લેખ છે. તે આ જ હશે. સિદ્ધિચન્દ્રગણિત ટીકાના અંતમાં (પૃ. ૨૪) માં જે બૃહદવૃત્તિની ધરણેન્દ્ર, પદ્માવતી અને પાર્શ્વ યક્ષને લગતા અર્થ માટે ભલામણ કરાઈ છે તે અથકલપલતા ન જ હોય તે આ હશે. જે આ બૃહવૃત્તિ મળતી હોય તો એ સત્વર પ્રકાશિત થવી ઘટે. પૂર્ણચન્દ્રસૂરિએ લઘુવૃત્તિના અંતમાં (પૃ. ૫ માં) બહવૃત્તિને ઉલ્લેખ કરી એમાંથી ચારેક મંત્ર આપ્યા છે. (૨) લઘુત્તિ–“નમચ પર ત્રા” થી શરૂ થતી આ વૃત્તિના પ્રણેતાનું નામ પૂર્ણચન્દ્રસૂરિ છે એમ ઈ. સ. ૧૯૨૧માં “શારદાવિજય ગ્રન્થમાલા” માં છપાયેલી આ વૃત્તિમાં દર્શાવાયું છે, જ્યારે જૈનસ્તોત્ર સંદેહ (ભા. ૧, ગ–પરિશિષ્ટ) માં જે 'આ જ વૃત્તિ પ્રકાશિત કરાઈ છે ત્યાં વૃત્તિકારનું નામ ચન્દ્રસૂરિ અપાયું છે. અને એના અંતમાંના પદ્યમાં કહ્યું છે કે ગુરુ પાસેથી આ સ્તંત્રનું સ્પષ્ટીકરણ જાણીને તેમજ વિદ્યાપ્રવાદને શ્રી ખેમરાજ કૃષ્ણદાસે મુંબઈથી વિ. સં. ૨૦૦૯ માં પ્રકાશિત કરી છે. એમાં ૧૦૬ અધ્યાય છે. આના ઉપર ઉત્પલે સંરકતમાં ટીકા રચી છે. અને કાને મૂળનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ઉવસગ્ગહર થત: એક અધ્યયન ઉપયોગ કરી આ વૃત્તિ રચાઈ છે. ઈ. સ. ૧૯૨૧ની આવૃત્તિમાં "ચન્દ્રસેન ક્ષમાશ્રમણની સહાયતાથી આ વૃત્તિ રચાયાને ઉલ્લેખ છે. આ લઘુવૃત્તિની એક હાથપેથી ભાં. પ્રા. સં. મ. માં છે. તેમાં તે પ્રારંભમાં “ત્રા' ને બદલે “ઘ' છે. અને અંતમાં આ લઘુવૃત્તિના પ્રણેતા તરીકે પૂર્ણચન્દ્રસૂરિને ઉલ્લેખ છે. જિનરત્નકોશ (વિ. ૧ પૃ. ૫૫) માં અમદાવાદની તેમજ સુરતની એકેક હાથપથીની નેધ છે તે તે તપાસતાં અંતિમ નિર્ણય થઈ શકે. આ લઘુવૃત્તિ વિક્રમની બારમી સદીમાં રચાયાનું મનાય છે. (૩) વૃત્તિ-“ઘર નમજ્જ થી શરૂ થતી આ ૧૩વૃત્તિ દ્વિજ પાર્શ્વદેવગણિએ રચી છે. આ પ્રિયંકરતૃપકથા ઈત્યાદિની મારી આવૃત્તિમાં અપાયેલી છે. એ દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી ગ્રંથાંક ૮૦ તરીકે ઈ. સ. ૧૯૩૨માં પ્રકાશિત કરાયેલી છે. આ વૃત્તિ વિક્રમની ૧૩ મી સદીમાં રચાયાનું મનાય છે. () અર્થક૫લતા–આ વૃત્તિ જિનપ્રભસૂરિએ સાકેતપુરમાં વિ. સં. ૧૩૬૫ માં લગભગ ૨૭૦ લેક જેવડી રચી છે, અને તે મારે હાથે સંપાદિત અનેકાથરત્નામજૂષા (પૃ. ૭–૧૩) માં છપાવાઈ છે. આ પુસ્તક “દે. લા. જૈ. પુ. સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૩૩ માં પ્રસિદ્ધ કરાયું છે. (૫) વૃત્તિ–આ સાગરગણિની રચના છે એમ જિ. ૨. કે. (પૃ. ૫૫) જોતાં જણાય છે. એમાં A કમાંકવાળી અને ભાં. પ્રા. સં.મં. માં મૂકાયેલી હાથપિોથીની નોંધ છે. એ D. C. G. C. M. (Vol XVII, pt.3, pp 185–186) પ્રમાણે તે જિનપ્રભસૂરિકૃત અર્થક પલતા છે તેનું કેમ? પ્રબોધટીકા (ભા. ૧, પૃ. ૩૭૬)માં જયસાગરકૃત વૃત્તિને ઉલ્લેખ છે, એટલું જ નહિ, પણ એ વિક્રમની ૧૫ મી સદીની હોવાનું પણ કહ્યું છે. (૬) ટીકા–આ સાત સ્મરણેની ટીકા પૈકી ઉવ. શેત્તરૂપ મરણની સિદ્ધિચન્દ્રગણિએ રચેલી ટીકા છે અને એ અનેકાથરત્નમંજૂષા (પૃ. ૧૨-૨૪) માં છપાયેલી છે. એ વિક્રમની સત્તરમી શતાબ્દીમાં રચાઈ છે. આ ટીકામાં મને ઉપલબ્ધ થયેલાં પાંચ વિવરણ કરતાં સમાસેના વિગ્રહની બાબતમાં અધિક સ્થાન અપાયું છે. ૧૧ જૈનસ્તત્ર દેહ (ભા. ૧, પૃ. ૭૧) માં પાઈયમાં થોડુંક લખાણ આ ક્ષમાશ્રમણના કથનથી કરાયાને ઉલ્લેખ છે. ૧૨. જુઓ જિનરત્નકેશ (વિભાગ ૧, પૃ. ૫૫). ૧૩. આની એક હાથથી વિ. સં. ૧૫૯૭માં લખાયેલી છે. ૧૪. આ ઉલ્લેખ જૈન ગ્રંથાવલી (પૃ. ૨૭૪) ને આધારે કરાયો લાગે છે. ગમે તેમ એ વિચારણીય જણાય છે. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેાહનલાલજી અધ શતાબ્દી ગ્રંથ: (૭) વૃત્તિ—આ વ॰ થાત્તરૂપ દ્વિતીય સ્મરણની હકીર્ત્તિસૂરિએ રચેલી વૃત્તિ છે. અને એ અનેકા રત્નમંજૂષા ( પૃ. ૧૩–૨૪ ) માં છપાવાઈ છે. આ વિક્રમની સત્તરમી સદીની કૃતિ છે. ૩૦ (૮) લઘુવૃત્તિ—જૈન ગ્રંથાવલી ( પૃ. ૨૭૪) માં એક અજ્ઞાતકર્તૃક અને ૮૫૦ જેવડી કાઇ લઘુવૃત્તિના ઉલ્લેખ છે. (૯) ટીકા—આ અજ્ઞાતકર્તૃક ટીકાની ત્રણ હાથપાથીની નેાંધ જિ. ર. કે. ( રૃ. ૫૫ ) માં છે. (૧૦) વૃત્તિ—આ કાઇકે રચેલી અને “અથેત્તિ સ્મરન” થી શરૂ થતી પવૃત્તિ છે. એ ભાં. પ્રા. સ'. મ. માં છે. (૧૧) અવસૂરિ—'આ અજ્ઞાતકઈંક છે. એને અતિમ ભાગ અ કલ્પલતા (પૃ. ૨૩)નું સ્મરણ કરાવે છે. પાઠાંતરા—ઉવસગ્ગહરથાત્તની પહેલી એ ગાથાઓને અંગે કાઇ પાઠાંતર નથી, ત્રીજી ગાથામાં ‘ટ્રોજ્જને બદલે ‘વો’૧૭, ચેાથી ગાથામાં “જ્જુને બદલે વત્તે૧૮, અને પાંચમી ગાથામાં ‘મત્તિમ’ને ખદલે ‘મત્તમ’૧૯ તેમજ ‘વિઘ્નને બદલે સુ પાઠ મળે છે. અથ વૈવિધ્ય—પ્રસ્તુત કૃતિના વિવિધ અર્થ કેવળ પાર્શ્વનાથને લક્ષીને જ ઉદ્ભવતા નથી પરન્તુ એમના તીના શાસનદેવ પાર્શ્વ યક્ષ, ધરણેન્દ્ર અને એ ઇન્દ્રની પત્ની પદ્માવતી દેવીની પણ આ કૃતિ દ્વારા સ્તુતિ કરાયેલી હાવાથી એ ત્રણને ઉદ્દેશીને પણ અર્થ ઉદ્ભવે છે એટલે અકલ્પલતામાં રીતે અર્થી અપાયા છે. કાઈ કાઈ પ્રકાશિત વિવરણ પણ પાર્શ્વનાથને અંગે અન્ય અથ દર્શાવે છે. આમ જે આ તેંત્રનું ૧૫. આના પરિચય D C G C M (Vol. XVII, pt, 8, 190–191) માં મેં આપ્યા છે. આને મૂળ (?) સહિતને ગ્રંથામ્ર ૧૨૭૫ દર્શાવાયા છે તે યાગ્ય હાય એમ લાગતું નથી. ૧૬. આને। પરિચય D C G C M (Vol. XVII, pt. 8, pp. 191–192) માં મેં આપ્યા છે. ૧૭. જીએ અ કલ્પલતા ( પૃ. ૧૮ ). ૧૮. એજન ( પૃ. ૧૯ ). ૧૯. જુએ પ્રોધટીકા (ભા. ૧, પૃ. ૩૫૬ ). ૨૦. જુઓ આ કપલતા ( પૃ. ૨૧ ). ૨૧. પા ચન્દ્રગણિકૃત લઘુવૃત્તિમાં ‘ઉપસર્ગ હરનાર પાધ્ યક્ષને અને પાર્શ્વનાથને' એમ પ્રારંભમાં કહ્યું છે. કર્માંધનમુક્ત”, મંગલક્લ્યાણુાવાસ. અને વિષધરવિનિૌસ' એ ત્રણને પાર્શ્વનાથના વિશેષણુ ગણ્યાં છે. તેમ કરીને પાર્શ્વ યક્ષને અને પાર્શ્વનાથને હું વંદન કરૂં છું એવા અક્ષરા અપાયા છે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર થત: એક અધ્યયન ૩૧ અથવૈવિધ્ય છે તેને હું બે ભાગમાં વિચાર કરું છું. પ્રથમ ભાગ પાર્શ્વનાથ સાથે સંબદ્ધ છે. ઉવસગ્ગહર પાસ–૨” ઉપરનું અનુસ્વાર આર્ષર્વને લઈને અલાક્ષણિક છે એમ અથકલપલતા (પૃ. ૧૦) માં કહ્યું છે. સિદ્ધિચન્દ્રગણિએ પિતાની ટીકા (પૃ. ૧૨) માં કહ્યું છે કે અનુસ્વાર પ્રાકતત્વને લીધે છે. હર્ષકીર્તિસૂરિએ પિતાની વૃત્તિ (પૃ. ૧૪) માં બિન્દુ પ્રાકૃતત્વને લીધે અલાક્ષણિક હેવાનું કહ્યું છે. આમ ત્રણે વિવરણકારે “રીને અંગેના અનુસ્વારને અલાક્ષણિક માને છે અને એ રીતે “ઉવસગ્ગહરંપાસં” ના નીચેમુજબ અર્થ કરે છે – (૧) ઉપસર્ગોને હરનારે પાશ્વ (નામને યક્ષ) છે જેમને એવા. (૨) ઉપસર્ગોને દૂર કરનારા ધરણેન્દ્ર વગેરે જેમની પાસે–સમીપમાં છે એવા. (૩) ઉપસર્ગનું નિવારણ કરે એવું જેનું પાશ્વ (નિકટપણું) છે એવા. પહેલા બે અર્થ અર્થ કપલતા (પૃ. ૧૦-૧૧)માં, કેવળ પહેલો અર્થ સિદ્ધિચન્દ્રમણિકૃત ટીકા (પૃ. ૧૨)માં અને ત્રણે અર્થ હર્ષકીર્તિસૂરિકૃત વૃત્તિ (પૃ. ૧૪) માં કરાયા છે. . “ઉવસગ્ગહર” અને “પાસ”ને ભિન્ન ગણીને પાર્શ્વનાથને લક્ષીને “પાસ”ના બે અર્થ નીચે મુજબ કરાયા છે– ? (૧) ત્રણે કાળના પદાર્થોના સમૂહને જે જુએ તે “પશ્ય” તેને. પ્રાકૃત વ્યુત્પત્તિને લઈને “Eid” બને છે. ' (૨) જેમની આશા-આકાંક્ષા ગયેલી છે તે “ના”. અર્થકપલતા (પૃ. ૧૧) માં આ બે અર્થ અપાયા છે. આ પૈકી પહેલો અર્થ સિદ્ધિચન્દ્રકૃત ટીકા (પૃ. ૧૨ ) માં છે ખરે, પણ ત્યાં ‘પરને બદલે “રને ઉલ્લેખ છે. બીજો અર્થ ઉપર મુજબ આ ટીકા (પૃ. ૧૨) માં છે. હર્ષકીર્તિસૂરિએ તે પિતાની વૃત્તિ (પૃ. ૧૪) માં બીજે જ અર્થ આપ્યો છે. એમણે આશા એટલે “પ્રાર્થના-વાંછો” એમ કહ્યું છે. દ્વિજ પાશ્વદેવગણિએ “ઉવસગ્ગહર” અને “પાસ”ને ભિન્ન ગણવા કે અભિન્ન એને નિર્દેશ કર્યા વિના બન્નેને અર્થ કર્યો છે અને “પાસ” થી “પાર્શ્વયક્ષ અર્થ કર્યો છે. પૂર્ણચન્દ્રસૂરિકૃત લgવૃત્તિ કેવળ અક્ષરાર્થ આપે છે. એમાં “ઉવસગ્ગહર પાસે પાસ”ના સંબંધમાં નિમ્નલિખિત કથન છે – “૩૫ ર્ધ-ચક્ષુ પાર્શ્વનાથં ર” પ્રબોધટીકામાં યુવા અને “ઘરને અલગ અને એની પછીને “Giાંના વિશેષણરૂપ ગણું અર્થ કરાય છે. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેાહનલાલજી અવશતાબ્દી ગ્રંથ પહેલા પાસું”ના અથ સમીપ’ કરાયા છે તેમાં વાંધા નથી, પરંતુ (પૃ. ૩૬૯માં) નીચે મુજબનું જે કથન છે તે વિચારણીય છેઃ— “ ઉપસ ને દૂર કરનાર, ભક્તવત્સલ પાર્શ્વનાથને હું વંદન કરુ છુ.... ભક્તોને સમીપ હાવાના વાસ્તવિક અર્થ ‘ભક્તવત્સલ’ થાય છે. ” ૩ર પૃ. ૩૭૩ માં કહ્યું છે કે “ પ્રથમ ગાથામાં શ્રી પાર્શ્વનાથપ્રભુને દરેક જાતના ઉપસર્વાં દૂર કરનારા તથા ભક્તજનાની સમીપ રહેનારા દર્શાવવામાં આવ્યા છે. ” આમ અહીં · ઉવસગ્ગહર' અને પાસ” ને એની પછીના ‘વાસ' નાં વિશેષણે ગણ્યાં છે. તેથી ભક્તવત્સલ' જેવા અર્થ ઉપજાવવા પડ્યો છે. વિષમ પરિસ્થિતિ ન હોવા છતાં ‘અધ્યાહત’ ના આશ્રય લેવા પડ્યોર છે, વળી જૈન દૃષ્ટિએ વાસ્તવિક રીતે કાઈ પણ તીથ કરને ‘ ભક્તવત્સલ ’ કહેવાય ખરા ? શું ભક્તવત્સલતા વીતરાગતા સાથે સુસ’ગત ગણાય ખરી ? એ જો ઔપચારિક રીતે જ સમુચિત ગણાય તેમ હાય તે અકલ્પલતા વગેરેમાં આપેલ અર્થાને પ્રાધાન્ય નહિ આપવામાં શું સબળ કારણ છે તે મારા ખ્યાલમાં આવતું નથી. પાર્શ્વદેવગણુિએ પૃ. ૯૮માં ‘ ઉપસર્ગ ’ અને ‘હર' શબ્દની નિષ્પત્તિ દર્શાવી છે. અકલ્પલતાં (પૃ. ૧૦) માં ઉપસર્ગો ચાર પ્રકારના ગણાવાયા છેઃ (૧) દિવ્ય (દેવકૃત), (૨) માનુષ ( મનુષ્યકૃત ), (૩) તૈરશ્ર્વ (તિયચકૃત ) અને (૪) આત્મસ‘વેદનીય. હેષ કીર્તિસૂરિએ પૃ. ૧૪ માં પહેલા ત્રણ જ પ્રકારના ઉપસર્ગો દર્શાવ્યા છે અને ઉત્તરઝયણ ( અ૦ ૩૧, ગા૦ ૫) માં આ ત્રણના જ ઉલ્લેખ છે. ૮ ‘કમ્મઘણુમુ”—પા દેવગણિએ “ ક્વચિત્ પનિપાત પણ હોય છે” એમ કહી આનેા અર્થ નિખિડ-ગાઢ કમ થી રહિત” એમ કર્યાં છે. આ ૨૩અ અકલ્પલતા (પૃ. ૧૧ ) માં અપાયા છે. સાથે સાથે ત્યાં કહ્યું છે કે આત્વને લઇને ‘ધન' વિશેષણ હોવા છતાં પનિપાત કરાયેા છે. વિશેષમાં ‘ઘન’ એટલે દીર્ઘકાળની સ્થિતિવાળાં કે બહુપ્રદેશવાળાં, કર્યાં તે ઘાતી કર્મો અને એનાથી મુક્ત એટલે સર્વજ્ઞ એમ કહ્યું છે. અકલ્પલતા ( પૃ. ૧૧ ) માં આ અર્થ આપવા પૂર્વ નીચે મુજબને અ કરાયા છેઃ— ( “ મેઘ જેવા કર્મોથી મુક્ત જ્ઞાનાવરણીયાદિ આઠ કર્માં જીવરૂપ ચન્દ્રના જ્ઞાનરૂપ કિરણમ`ડળનું આચ્છાદન કરતાં હાવાથી મેઘ’ જેવાં છે. કહ્યુ છે કે પ્રકૃતિથી ભાવની શુદ્ધિને લઈને જીવ ‘ચન્દ્ર’ જેવા છે, વિજ્ઞાન ‘ચન્દ્રિકા’ જેવું છે અને એનું આવરણ ‘મેઘ’ જેવું છે. ૨૨. આવું કાય મારી સામેની પાંચે ટીકામાંથી એકેમાં કરાયું નથી. કલ્યાણમન્દિરસ્તાત્રના ૩૯ મા પદ્યમાં દુ:ખિજનવત્સલ” તરીકે પાર્શ્વનાથનું સખેાધન છે પણ એથી કઇ સરાગતા સૂચવાઇ નથી કેમકે સુખી જનેા તરફ કોઈ અવત્સલતા નથી. ૨૩. પ્રોટીકામાં આ એક જ અથ અપાયા છે. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ * ઉવસગ્ગહર' થાત્ત: એક અધ્યયન સિદ્ધિચન્દ્રગણિએ તેમજ હકીર્ત્તિસૂરિએ અકલ્પલતાની જેમ જ એ અથ દર્શાવ્યા છે. વિશેષમાં એ ગણિએ પ્રાકૃતને લઈને વ્યત્યય છે એમ કહ્યુ છે. ૨૪વિસહવિનિશાસ’—અકલ્પલતા (પૃ: ૧૧) માં આના નીચે પ્રમાણે 332 ૩૩ ચાર અર્થ અપાયા છેઃ— (૧) વિષધર એટલે અનન્ત, વાસુકિ, તક્ષક, કૉંટ, પદ્મ, મહાપદ્મ, શ’ખપાલ, કુલિક, જય અને વિજય એમ દસ જાતનાં નાગકુળમાં ઉત્પન્ન થયેલા નાગેા. તેના પાર્થિવાદિ પ્રકારના વિષને–ઝેરને નક્કી નાશ કરનાર. એનું કારણ એ છે કે ભગવાનના નામથી પવિત્ર થયેલા મ`ત્રના જાપથી સર્વે વિષધરના વિષનેા નાશ થાય છે, એ વાત માંત્રિકાને સુપ્રતીત છે. (૨) વિષ એટલે જળ. અહીં ‘મણિકર્ણિકા'નું જળ સમજવું. તેમાં જેનું ઘર છે, નિવાસ છે તે ‘વિષગૃહ'. વારાણસીના નિવાસીએ માટે ભાગે ‘પ્’ચાગ્નિ’ તપ મણિકર્ણિકાના તીરે કરતા દેખાય છે. સામર્થ્યથી વિષધર એ કમઠ મુનિ છે. તેના વૃષ અર્થાત્ ધર્મ જે પંચાગ્નિ-તપશ્ચર્યારૂપ છે, તેના વિનાશક. લૌકિકાએ એને ધમ રૂપે ગ્રહણ કરેલા હેાવાથી ધર્મ” કહ્યો છે. પ્રજ્વલિત અગ્નિમાં ખળતા લાકડાની અંદર (ખળવાથી) મરતા સર્પના પ્રદર્શનથી માતાના અને લેાકેાના મનમાં એ (અજ્ઞાન) તપશ્ચર્યાં અધરૂપ હોવાને નિશ્ચય કરાવાયા હેાવાથી (તેના વિનાશક). આથી (પાર્શ્વનાથના) ગૃહસ્થાવસ્થાના વૃત્તાન્તનું સૂચન કરાયું છે, તેમજ કુમાગના વિનાશ દ્વારા એમની પરમ કારુણિકતા દર્શાવાઇ ) છે, ( ૩-૪ ) ‘વિષ’ એટલે મિથ્યાત્વ, કષાય ઈત્યાદિરૂપ ભાવવિષ. એને ધારણ કરનાર તે ‘વિષધર’ અથવા એ વિષના ગૃહના સમાન તે ‘વિષગૃહ’ કે જેએ મિથ્યાત્વ અને કષાયાદિ દોષથી કૃષિત પ્રાણીએ છે તેમના ઝેરને પેાતાના વચનામૃતના રસથી નાશ કરનાર. આ પૈકી પહેલા ત્રણ અ સિદ્ધિચન્દ્રકૃત ટીકા (પૃ. ૧૩) માં અપાયા છે, જ્યારે હ કીર્તિસૂરિષ્કૃત વૃત્તિ (પૃ. ૧૪-૧૫) માં પહેલા અને ત્રીજે એમ એજ અથ છે. " • મંગલકલ્લાણુઆવાસ”—પા દેવગણુિએ પૃ. ૯માં મગલ ' શબ્દની. વિવિધ વ્યુત્પત્તિએ દર્શાવી એ શબ્દ સિદ્ધ કર્યો છે. ત્યારબાદ એમણે ‘કલ્યાણ' અને આવાસ' શબ્દની સિદ્ધિ કરી છે. અંતમાં ‘આવાસ’ એટલે ‘નિવાસ–રમણીય સ્થાન-શ્રી પાર્શ્વનાથ જિનાલય’ એમ કહ્યું છે. તેમાં ‘જિનાલય ’ વાળું કથન વિચારણીય જણાય છે. અકલ્પલતા (પૃ. ૧૧) માં મ°ગલેા વિપત્તિના ઉપશમરૂપ છે અને કલ્યાણા સપત્તિના ઉત્કષરૂપ છે એમ કહ્યુ છે. એ બન્નેના આવાસ અર્થાત્ ક્રીડાસ્થાન જેવા એવાને. એમ ‘ મંગલકલ્રાણુઆવાસ' ’ ના અથ કરાયા છે. ૨૪. આની ત્રણ રીતે છાયા સમજવી: વિષયવિનિોશમ્, વિષવૃષનિર્નાશમ અને વિષવૃતિનાશમ્ । પ્ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ અર્ધશતા કે આ સિદ્ધિચન્દ્રગણિએ પણ પૃ૦ ૧૩ માં આ જ પ્રમાણે અર્થ કર્યો છે. એમણે ““ - હરિ ચ”િ એમ કહ્યું છે. હર્ષકીર્તિસૂરિએ “મંગલ એટલે દુરિતેનું ઉપશમન અને કલ્યાણું એટલે નિગીપણું અથવા સંપત્તિને ઉત્કર્ષ એમ પૃ. ૧૫ માં કહ્યું છે. આમ એમણે કલ્યાણને એક નો અર્થ દર્શાવ્યો છે. ઉવસગવારંપાર્સ'ના ત્રણ અર્થ અને “પાસ”ને પૃથ> ગણતાં એના બે અર એમ એકંદર પાંચ અર્થો, “કમ્મઘણુમુક્ત' ના બે અર્થ, “વિસહરવિસનિન્નાસં” ના ચાર અર્થો અને “મંગલકલ્લાણઆવાસં” ના બે અર્થો એ બધાને સમગ્રપણે–સંયોજનની દષ્ટિએ વિચાર કરતાં ૫૪ ૨ ૪૪૪૨ =૮૦ ભિન્ન ભિન્ન અર્થ થાય. એ તમામ અર્થ પૂજા અર્થાત્ પાશ્વનાથના વિશેષણરૂપ છે. એવા વિશેષણથી વિભૂષિત પાર્શ્વનાથ)ને હું વંદન કરું છું એમ પહેલી ગાથાના અંર્થનું વિવિધ્ય છે. બીજી ગાથાની અર્થવિચારણુ–પાશ્વદેવગણિએ બીજી ગાથાને નીચે મુજબ અર્થ કર્યો છે – જે મનુષ્ય વિષધરફુલિંગ' મંત્રને કંઠમાં સર્વદા ધારણ કરે છે તેનાં ગ્રહે, રેગે, મારી અને દુષ્ટ વરે વિનાશ પામે છે. આમ કહી રહે એટલે સૂર્ય વગેરે ૮૮ હેની પીડા, રેગો એટલે વાતમય, પિત્તમય અને કફમય ઈત્યાદિ (વ્યાધિઓ), મારિ એટલે શુદ્ર યંત્ર, મંત્ર અને ગિનીકૃત (પીડા), અને દુષ્ટ જવર એટલે દાહ-જવર, વાત-જવર, પિત્ત-જવર, વિષમ-જ્વર, નિત્ય-જવર, વેલા-જવર અને મુહુર્ત-જવર વગેરે એવું સ્પષ્ટીકરણ કર્યું છે. વિષધર–કુલિંગ' મંત્રના ઉપલક્ષણથી “પંચ-નમસ્કાર ચક્ર –આઠ આરાનું આઠ વલયવાળું ચક્ર સમજવું એમ આ ગણિએ કહ્યું છે. ' અથક૫તા (પૃ. ૧૫) માં બીજી ગાથાને ઉપર મુજબ અર્થ કરાયો છે. વિશેષમાં એમાં મંત્રના ત્રણ અર્થ અને “માણુઓ” ના મનુષ્ય અને માંત્રિક એમ બે અર્થ કર્યા છે. આ ઉપરાંત પ્રસ્તુત મંત્ર એટલે ભગવાનના નામથી ગર્ભિત ૧૮ અક્ષરવાળે, શરૂઆતમાં ત્રિલેય, લક્ષમી અને અહંતના બીજ વડે અને અંતમાં તત્ત્વના અને પ્રણિપાતના બીજ વડે અઢાવીસ (૨૮) અક્ષરવાળે મંત્ર એમ કહ્યું છે. ૨૫. આને અર્થ દર્શાવતી વેળા પાWદેવગણિએ તીર્થકરના કેટલાક અતિશય અને સમવસરણ વિષે સંક્ષેપમાં કથન કર્યું છે. ૨૬. મન મનન્નાનાન્મિત્રમ્ વા સમાનાર્થે વા'' ' અર્થાત મનના રક્ષણના યોગથી, મંત્રણાથી તેમજ ગુપ્ત ભાષણથી મંત્ર. એમ અર્થકલ્પલતા (પૃ. ૧૫) માં ઉલ્લેખ છે. ૨૭. હર્ષકીર્તિસૂરિએ માંત્રિકે એટલે પાશ્વનાથના માંત્રિકે એમ કહ્યું છે. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૫ ઉવસગહરત. એક અધ્યયન અર્થક૫લતા (પૃ. ૧૫) માં “ગ્રહ એટલે ભૂત, પ્રેત, બ્રહારાક્ષસ ઈત્યાદિ અથવા અશુભ ગોચરવર્તી સૂર્યાદિ, “મારિ એટલે સર્વવ્યાપક મૃત્યુરૂપ અશિવ, તેમજ દુષ્ટ જવર એટલે એકાંતર, દ્વિતીયાંતર, તૃતીયાંતર, ચાતુર્થિક (ચથિયે) વગેરે એમ કહ્યું છે. * ફુદુ અને ૪ ને પૃથગ્ર ગણીને પણ અહીં અર્થ કરાવે છે. તેમ કરતી વેળા દુષ્ટો એટલે દુર્જને અથવા ગુસ્સે થયેલા નૃપતિઓ અને જવ એટલે શીતજવર વગેરે એમ કહ્યું છે. ઉવસામ” ના સંબંધમાં આર્ષર્વને લઈને હસ્વને અભાવ એમ કહ્યું છે અને એના સમર્થના આવસ્મયની નિષુત્તિ (ગા. ૧૧૮) નું ઉદાહરણ અપાયું છે. ' - સિદ્ધિચન્દ્રગણિએ બીજી ગાથાના અર્થ અર્થકહ૫લતા પ્રમાણે આપ્યા છે. એમણે અઢાર અક્ષરના મંત્ર તરીકે નિમ્નલિખિત મંત્ર દર્શાવ્યા છે – “નસિકગારિફ(વિ)afજળકુર્કિના” એમણે ૨૮ અક્ષરના મંત્ર તરીકે ઉલ્લેખ તે કર્યો છે, પણ તે સ્પષ્ટ રીતે આ નથી. એમણે “ગ” તરીકે કાસ, શ્વાસ, ભગંદર, કુછ ઇત્યાદિ એમ કહ્યું છે. હર્ષકીર્તિસૂરિએ ૧૮ અક્ષરને મંત્ર ઉપર મુજબને આપ્યો છે, જ્યારે ૨૮ અક્ષરના મત્ર તરીકે નીચે મુજબ આપે છે. "ॐ ह्री श्री अहं नमिऊण पासविसहर वसह जिणफुलिंग में ही श्री अहं नमः” આ મંત્રમાં તે ૨૮ નહિ પણ ૩૦ અક્ષરે છે તેનું કેમ એ વિચારવું ઘટે. આ સૂરિએ ગહન અર્થ ભૂત, પ્રેત, પિશાચ વગેરેને આવેશ એમ કર્યો છે. સાથે સાથે ગોચરમાં અશુભ એવા સૂર્યાદિ એવો અર્થ પણ કર્યો છે. વિશિષ્ટ અર્થે હર્ષકીર્તિસૂરિએ પૃ. ૧૭ માં “જિાિમ” ના નીચે મુજબ જે બે અર્થે કર્યા છે તે અન્યત્ર જણાતા નથી – (૧) વિષધર એટલે સર્પ અને સ્ફલિંગ એટલે અગ્નિને કણ. સર્પો અને અગ્નિના કણેના અને એના ઉપલક્ષણથી અન્ય ક્ષુદ્ર ઉપદ્રવના નિવારકને. (૨) “વિસહરકુલિંગ” નામવાળાને. આ શબ્દગુચ્છના અર્થના સંબંધમાં અથકલપલતા (પૃ. ૧૬) માં કહ્યું છે કે “વિષધરફુલિંગ મંત્ર ભગવાનના નામથી ગર્ભિત છે એટલે એ મંત્ર સ્તુતિરૂપ છે. તેમ છતાં ભગવદવાચક “યુષ્ય શબ્દાદિને અભાવ છે તેનું શું એમ કઈ કહે છે તેથી ઉપર્યુક્ત શબ્દગુચ્છના બે વિશિષ્ટ અર્થે અમે દર્શાવીએ છીએ – ૨૮. એમણે દુષ્ટના દુ અને દુશ્મન એમ બે અર્થ ક્યાં છે. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી : - (૧) વિસહરકુલિંગ' મંત્રમાં સન્નિવિષ્ટ એવા તને. આ અર્થ “વિસહર કુલિંગ ગમ” અને “ત” ને પૃથક ગણને કરી છે. (૨) વિસહરકુલિંગ' નામના મંત્રગત એવી તને. આ અર્થ પણ “તને પૃથફ ગણીને કરાય છે ખરે, પરંતુ એની પૂર્વના “વિસહર કુલિંગમ”ને વિષધર સકુલિંગામ ના સમીકરણ રૂપે ગણે છે, કેમકે પ્રાકૃતમાં અકારને લેપ થઈ શકે છે. ભગવાનને કંઠમાં કેવી રીતે ધારણ કરાય એ પ્રશ્ન કેઈ કરે તે તેને ઉત્તર એ અપાયે છે કે પરમેશ્વર પણ મંત્રથી અવિષ્યન્ રહેલા હોવાથી મંત્રરૂપ છે. આના સમર્થ નાથે ગુણશેખરસૂરિકૃત મંત્રરાજ રહસ્યમાંથી અવતરણ અપાયું છે. ઉપર્યુક્ત પ્રશ્નને ઉત્તર બીજી રીતે પણ એ અપાવે છે કે “વિષધરકુલિંગ” યંત્રરૂપ તને. વિદ્યામણિરૂપે કરીને પોતે કંઠમાં ધારણ કરે કે અન્યને કરાવે. પ્રથમ વિકલ્પ સ્વાર્થ–સંપત્તિ પક્ષને આશ્રીને છે તે બીજો વિકલ્પ પાર્થસંપત્તિ આશ્રીને છે. ઉવસામ” એટલે વિનાશ એ અર્થ જે ઉપર કરાય છે. તેથી કઈ એમ માને કે એ તે અધિકૃત મંત્રનો જાપ કરનારનું સ્વાર્થસંપત્તિરૂ૫ ફળ હેઈ કુક્ષિભરત્વ છે, તે પરાર્થસંપત્તિના પક્ષમાં ઘટે એ અર્થ નીચે મુજબ સૂચવાય છે – એટલે નક્કી અને ઘણા એટલે આયત્તાનું અવગમન એટલે વશગત્વ. આ રીતે ' વિચારતાં અન્ય ગ્રહાદિ પિતાને વશ છે–પતે એનું નિવારણ કરી શકે તેમ છે એમ આ અર્થ છે. આના સમર્થનાથે બૃહદવૃત્તિમાં આ મંત્રથી શાંતિક, પૌષ્ટિક વશ્ય, આકર્ષણ, ઉચ્ચાટન, સ્તંભન, વિદ્વેષણ અને મારણરૂપ કાર્ય થઈ શકે એમ કહ્યું છે તે જણાવ્યું છે. બીજી ગાથાને પ્રચલિત અર્થ એ છે કે જે મનુષ્ય “વિસહરકુલિંગ' મંત્રને સર્વદા પિતાના કંઠમાં ધારણ કરે છે તેનાં ગ્રહે, રેગે, મારિ અને દુષ્ટ જવરે નાશ પામે છે. ત્રીજી ગાથાના અથ–(પૂર્વોક્ત) મંત્ર હર રહે. તને કરાયેલ (એક) પ્રણામ પણ ઘણું કુળવાળો છે. જે મનુષ્યમાં અને તિય એમાં પણ દુઃખ અને દૌગત્યને (દરિદ્રતાને) પામતો નથી. આમ આ ત્રીજી ગાથાને અક્ષરાર્થ છે. અકિલપલતા (પૃ. ૧૭) માં કહ્યું છે કે મંત્ર, પુરશ્ચરણ, ઉત્તરચરણ, હેમ, તપ, જપ ઈત્યાદિ પ્રક્રિયા વડે સધાય છે, એથી એ કષ્ટજન્ય છે. વિશેષમાં અહીં ફળ” તરીકે સૌભાગ્ય, આરોગ્ય, ધન, ધાન્ય, પત્ની, દ્વિપદ, ચતુપદ, રાજ્ય અને સ્વર્ગના ઉલ્લેખ કરાયો છે. . ૨૯. મંત્રના ત્રણ અર્થને એક ગણતાં વિસ૦ મંત્રના પાંચ અર્થ, “મણુઓ' ના બે, દુદના બે, અને ઉવસામ” એના પ્રયજન દષ્ટિએ વિચારતાં બે, એમ બીજી ગાથાના ૫૪ર૪ર૪૨=૪૦ અથ થાય છે. .. . . . ૩૦. પાઠાંતર પ્રમાણે “ભગ્યને , ૩૧. આવો ઉલ્લેખ સિદ્ધિચન્દ્રગણિકૃત ટીકામાં નથી, પરંતુ અર્થકલ્પલતાની જેમ હકીર્તિરિકૃત વૃત્તિ (પૃ. ૧૯) માં છે. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૩s “ઉપસગ્ગહર થત: એક અધ્યયન જે પ્રાણી ભગવાનને વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વક કેવળ નમસ્કાર કરે છે તે સમ્યગ્દષ્ટિ છે. એ દેવ તરીકે જ ઉત્પન્ન થાય છે. જે એણે આયુષ્ય પહેલાં બાંધ્યું હોય તે તેથી કે ભવની પરંપરાને લઈને મનુષ્ય કે તિર્યંચ તરીકે એ જમે તે પણ દુઃખી ન બને. દુઃખ શારીરિક અને માનસિક એમ બે પ્રકારનું છે. તિર્યંચ તરીકે સુવર્ણ, રત્ન, ચિન્તામણિ, કલ્પદ્રુમ, પટ્ટતુરંગ કે જયકુંજરરૂપે ઉત્પન્ન થાય અને એથી સન્માનને પાત્ર બને. ૩૨ - હર્ષકીર્તિસૂરિકૃત વૃત્તિ (પૃ. ૧૯) માં “નરતિરિએસુને એક વધારાને અર્થ એ અપાય છે કે તિર્યંચ જેવા અર્થાત્ પશુતુલ્ય મનુષ્યોમાં. વિશેષમાં અહીં આવા મનુષ્યો તરીકે બાળગપાળ અને કૃષિવલ (ખેડુત)ને સ્પષ્ટ ઉલ્લેખ છે. આમ આ ત્રીજી ગાથાના એકંદર બને પાઠાંતર પ્રમાણે બબ્બે અર્થ થાય છે. ચોથી ગાથાને અર્થ—આ ગાથાને અક્ષરાર્થ એ છે કે તારું ચિન્તામણિ અને કલ્પવૃક્ષથી અધિક (ફળદાયી) સમ્યકત્વ પ્રાપ્ત થતાં ભવ્ય છ અજરામર સ્થાનને અર્થાત્ મોક્ષને નિવિદને પામે છે.' અર્થકલ્પલતા (પૃ ૧૯) માં કહ્યું છે કે-“સમ્યક્ત્વ એટલે વિશિષ્ટ પ્રમાણ કિવા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તને નિશ્ચય. અને “ચિન્તામણિ એટલે ચિંતલિ અર્થ આપનારું અને દેવાધિષિત રત્ન. પાશ્વદેવગણિકૃત લઘુવૃત્તિ (પૃ. ૧૦૯) માં અર્ણવ, વજ, વિહૂર્ય, મહાનલ, કર્કતન, પરાગ, મરકત, પુષ્પરાગ, ચન્દ્રકાન્ત, રુચક : અને મેચક એમ રત્નનાં નામ અપાયાં છે. પૃ. ૧૦૯-૧૧૦માં દશ કલ્પવૃક્ષોને લગતી નવ ગાથા અવતરણરૂપે અપાઈ છે. પાંચમી ગાથાને અથ– હે મટી (અર્થાત ત્રિજ્યવ્યાપી) કીર્તિવાળા અને સામાન્ય કેવલીઓને વિષે (આહલાદકારી હાઈ) ચન્દ્રસમાન પાર્શ્વ ! ભક્તિના (અર્થાત્ આંતરિક પ્રીતિના) ભારથી ભરપૂર હદય વડે આ પ્રમાણે તમારા વડે) તું સ્તુતિ કરાયેલ છે તેથી હે દેવ ! (તું મને) ભવભવ બધિને (એટલે કે રત્નત્રયની પ્રાપ્તિ અથવા જિનધર્મની પ્રાપ્તિ) આપજે. આ પ્રમાણેને અર્થ જિનપ્રભસૂરિએ, સિદ્ધિચન્દ્રમણિએ, તેમજ હર્ષકીર્તિસૂરિએ પણ આપ્યો છે. કોંગત અર્થ એમનાં વિવરણમાં લેવાય છે. જિનપ્રભસૂરિએ નીચે મુજબને જે અધિક અર્થ આપ્યો છે તે સિદ્ધિચન્દ્રગણિએ તેમજ હર્ષકીર્તિસૂરિએ પણ આપ્યું નથીઃ ૩૨. આ ઉલ્લેખ સિદ્ધિચન્દ્રમણિએ તેમજ હર્ષકીર્તિસરિએ કર્યો છે. ' ૩૩. આ બે અર્થ સિદ્ધિચન્દગણિએ પણ આપ્યા છે. ૩૪. વરાહમિહિરકૃત બૃહત્સંહિતા (અ. ૮૦, . ૪-૫)માં રત્નનાં નામ નીચે મુજબ અપાયાં છે – વજ (હરે), ઈન્દ્રનીલ, મરકત, કર્કતન, પદ્મરાગ, રુધિર, વૈડૂર્ય, પુલક, વિમલક, રાજમણિ, સ્ફટિક, શશિકાન્ત, સૌધિક, ગોમેદક, શંખ, મહાનલ, પુષ્પરાગ, બ્રહ્મમણિ, તીરસ, શસ્યક, મેતી અને પરવાળું. આમ બાવીશ ગણાવાયાં છે. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહનલાલજી અશતાંબ્દી ગ્રંથ: ‘અમ’ એટલે રાગ. એને હણનાર તે અમહ’. ‘આગસ્' એટલે પાપ, એના નાશ કરનાર તે ‘આગસ’. અમહ+આગસ=અમહાગસ, એનું સ ંબધન તે અમહાગસ ! એનું પાચ સમીકરણ ‘અમહાયસ' છે. આથી એ અથ ઉદ્ભવે છે કે હે રાગના હણનાર અને પાપના નાશક ! આ અર્થ મહાયસ’ ને બદલે એમાં અકારને પ્રશ્ર્લેષ કરીને કરાયા છે. આ રીતે પાંચમી ગાથાના બે અર્થ થાય છે. આમ પાર્શ્વનાથને ઉદ્દેશીને પહેલી ગાથાના ૮૦, ખીજીના ૪૦, ત્રીજીના પ્રત્યેક પાઠાંતર આશ્રીને ખખ્ખુ, ચેાથીના એક અને પાંચમીના બે અથ કરાયા છે. આમ ત્રીજી ગાથાના પ્રત્યેક પાઠાંતરને આશ્રીને પાંચે ગાથાના સચેાજનની દૃષ્ટિએ ૮૦x૪૦૪૨×૧×૨=૧૨૮૦૦ અથ થાય છે. ૩. ઉલ્લેખ—મીજી ગાથામાં ‘રાગના’ ઉલ્લેખ કર્યાં બાદ મારિ’ અને જરના ઉલ્લેખ એ બન્ને રાગ જ હાવા છતાં કેમ કરાયા છે એ ખામત મારી સામેના પાંચે સ`સ્કૃત વિવરણમાં વિચારાઈ નથી. આને અંગે પ્રાયટીકા (ભા. ૧, પૃ. ૩૬૩–૪) માં કહ્યું છે કે–મારિ રાગચાળાના રૂપમાં ફાટી નિકળે છે અને વિષમ જ્વરા બહુ ભયંકર હોય છે એટલે આ બેની પૃથગૂ ગણતરી કરાઈ છે. હવે આ સ્તેાત્રના જે ૩૫મ પાર્શ્વ યક્ષ, પદ્માવતી અને ધરણેન્દ્રને ઉદ્દેશીને ૨૧અ કલ્પલતામાં કરાયા છે, તે હું રજૂ કરુ છુંઃ— પ્રથમ ગાથામાં અનુક્રમે પાશ્વ યક્ષને, પદ્માવતીને અને ધરણેન્દ્રને વંદન કરાયું છે. પહેલાં એનું એકેક અને ત્રીજાનાં એ વિશેષણ છે. જેમકે (સમ્યગ્દષ્ટિએના) ઉપસગના નાશ કરનાર એ પાશ્વ યક્ષનું. ઇચ્છવા યાગ્ય શરીરને લઈને (જોનારને) જેનાથી હુ થાય તેવી એ પદ્માવતીનું. (મઠ અસુરે ઉત્પન્ન કરેલા) વિષધરના અર્થાત્ મેઘના જળનું (પાતાની ક્રૂણરૂપ છત્ર વડે ) નિવારણુ કરનાર તેમજ મંગળ અને કલ્યાણુના આવાસરૂપ અથવા મંગળ જેવી (શ્રેયસ્કર) (ભગવાનની ) આજ્ઞા વડે–શાસન વડે સમન્તાત્ નિવાસવાળા કવા ભાવનાવાળા એમ બે ધરણેન્દ્રનાં વિશેષણ છે. ખીજા પાસના અથ વામ હાથમાં પાશ ધારણ કરનારી એટલે પ્રસ્તુતમાં પદ્માવતી એમ કરાયા છે. પ્રથમ ગાથાની આ પ્રમાણેની∞ અ ઘટનાને અનુરૂપ છાયા નીચે મુજબ છેઃ— ૩૫. આ અથ કરવા પૂર્વે અકલ્પલતા (પૃ. ૧૨ ) માં કહ્યું છે કે પાર્શ્વનાથનું સાન્નિધ્ય કરનારાં પાર્શ્વ યક્ષ, પદ્માવતી અને ધરણુ ઇન્દ્ર વડે આ સ્તવ અધિષ્ઠિત હોવાથી એમને ઉદ્દેશીને પણ વ્યાખ્યા કરાય છે. ૩૬. બૃહવૃત્તિમાં આ અર્થે છે ખરા? ૩૭. પાત્ર યક્ષને અગે ૧, પદ્માવતી પરત્વે પણ ૧ તેમજ ધરણુના પક્ષમાં બે એમ પહેલી ગાથાના એ અર્થ કરાયા છે. For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉવસગહર થત એક અધ્યયન उपसर्गहरं पार्श्व पाशां वन्दे काम्ययनमुकाम् । विषधरविषनिनाशं मङ्गल-कल्याणावासाम् (मङ्गलकल्पाज्ञावासम्)॥ બીજી ગાથાને અર્થ– વિસહરકુલિંગ' મંત્રના પાશ્વ યક્ષ, પદ્માવતી અને ધરણ ઈન્દ્ર એ ત્રણે અધિષ્ઠાતા હવાથી બીજી ગાથાને અર્થે પાર્શ્વનાથને અંગે જે સૂચવાયો છે તે જ અહી સમજી લેવાને છે એમ અર્થક પલતા (પૃ. ૧૬) માં કહ્યું છે. ત્રીજી ગાથાને નીચે મુજબને અર્થ પાશ્વ યક્ષ, પદ્માવતી અને ધરણ ઈન્દ્ર એ ત્ર અંગે એક સરખે છે – મંત્ર દૂર રહે. તારે પ્રણામ પણ ઘણું ફળવાળે થાય છે. તિર્યંચ જેવા મનુષ્યો કે જે બાળગેપાળ અને કૃષિવલો છે તેમાં પણ જીવ દુઃખ અને દૌર્ગત્યને પામતા નથી. એ પ્રાયઃ દુઃખી જેવાય છે, પરંતુ તારી કૃપાથી સુખી જ હોય. ચેથી ગાથાના નિગ્નલિખિત ત્રણે અર્થ પણ પાર્થ વગેરે ત્રણેને અંગે એક સરખાં છે – (૧) ચિન્તામણિ અને કલ્પવૃક્ષ કરતાં (વિશેષ ફળદાયી હેવાથી) અધિક એવી તારી વલભતાને પ્રાપ્ત કરતાં જ અનુકૂળ દેવને લઈને રમણીય દીપ્તિવાળા (મેટાં સામ્રાજ્યાદિ રૂપ પદને નિવિદને પામે છે. ' આ અર્થ કરતી વેળા “સમ્મત્તે'ના સંસ્કૃત સમીકરણ તરીકે સામ્પ્રત્યે સમજવાનું છે. સમ્મતને ભાવ તે સામ્પત્ય એટલે વાલ્લભ્ય યાને વલભતા. (૨) ચિન્તામણિ જેવાં પાનક અને ભેજન માટે અનુકૂળ એવી તારી વલભતાને પામે છે. આ અર્થ “ચિન્તામણિકણ્ડપાયવષ્ણહિએ” ને “ચિન્તામણિકલ્પપાનવત્મહિતે’ સમજીને કરાય છે. “કમ્પ (કલ્પ) એટલે સમાન, પાય એટલે પાનક અને વળ્યુ (વલ્સ) એટલે ભજન અને હિય (હિત) એટલે હિતકારી. (૩) (કર્કતનાદિ મણિએ અર્થાત્ રત્ન વડે રચાયેલાં પાત્રને વિષે ભોજન (મળ) હેવાથી અથવા તે માટે અનુકૂળ એવી તારી વલ્લભતા પ્રાપ્ત થતાં ચિન્તાથી મુક્ત અર્થાત્ પ્રયત્નરહિત જીવે અનુકૂળ થાય છે. અહીં “ચિન્તામણિકમ્પાયવષ્ણહિએ માં અકારને પ્રલેષ કરી અને “અચિન્તાને ‘જીવાનું વિશેષણ ગણું અર્થ કરાયો છે. વિશેષમાં કમ્પ (કલ્પ)ને અર્થ “રચના” અને પાયને અર્થ “પાત્ર કરાયેલ છે. વળ્યુને અર્થ પહેલાંની જેમ ભેજન કરાવે છે. ૩૮પાંચમી ગાથાને અર્થે પાર્શ્વ યક્ષ વગેરેના સંબંધમાં ભિન્ન ભિન્ન છે. તેમાં પાશ્વ યક્ષને લગતે અર્થ નીચે મુજબ છે – ૩૮. આ ગાથાના ત્રીજા ચરણમાં “ દિરને બદલે દેસે પાઠ સ્વીકારી અર્થ કરાયા છે. For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ - મોહનલાલજી અર્ધશતાબ્દી શી જેને તીર્થંકર (જ) આહલાદક છે એવા હે પાર્શ્વ (યક્ષ) ! મહાયશસ્વી અથ પાર્શ્વનાથને વિષે ભક્તિના ભારથી ભરપૂર હૃદય વડે તારી આ પ્રમાણે સ્તુતિ કરાઈ છે વાતે હે (વ્યંતર જાતિના) દેવ! તું મને ભવભવ સમ્યક્ત્વ આપજે. આ અર્થ કરતી વેળા “મહાયસને અલગ પદ ન ગણતાં એના પછીના પદ સાથે સંયુક્ત માન્યું છે, જ્યારે પાસજિણચંદમાં પાસ અને જિણચંદ એ બન્નેને પૃથફ પૃથ સંબંધન ગણેલ છે. આ યક્ષ પાસે બે ધિની યાચના કરાઈ તે અનુચિત નથી, કેમકે વંદિત્ત સુર (ગા. ૪૬) માં સમ્યગૃષ્ટિ દે..એમ પૂર્વાચાર્યોએ પણ કહ્યું છે. એ સમ્યગદ નથી એમ નહિ, કારણ કે એ પરમાત છે. 'પદ્માવતીને લક્ષીને નીચે મુજબ બે અર્થ કરાયા છે – ૧) હે અપકીર્તિના ભજનને વિષે અત્યાગ્રહથી પૂર્ણ તેમજ હિતને આપનારી નહિ એવી નહિ એવી 'પદ્માવતી) દેવી! આ પ્રમાણે તારી સ્તુતિ કરાયેલી છે. તેથી તું ભવે ભવ મારા અશુભ સમ્યક્ત્વને પ્રકર્ષણપણે ફેંકી દે-એને દૂર કર. તું વિજયશાળી વજે, તેમજ (તારા પિતાના માહાસ્યથી ચિરકાળ) દીપતી રહેજે. (૨) હે આય એટલે લાભના વિનાશક અર્થાત્ શત્રુઓના ભજનને વિષે...રહેજે. ધરણ ઈન્દ્રના પક્ષમાં પાંચમી ગાથાના બે અર્થ નીચે પ્રમાણે છે – (૧) મહાયશસ્વીની (અર્થાત પાર્શ્વનાથની) ભક્તિના યાને સેવાના અતિશયથી જેનું પાપ ઓછું થયું છે એવા તેમજ હૃદય યાને છાતી વડે ચાલનારાના એટલે કે નાગના સ્વામી (ધરણેન્દ્ર ! હે (ભવનપતિ નિકાયના) દેવ! હે (કર્મબંધરૂપ) પાશને જીતનારાને અર્થાત્ સાધુઓને એમના ઉપસર્ગો દૂર કરવા વડે આહ્લાદ ઉત્પન્ન કરનાર ! આ પ્રમાણે (મારા વડે) તારી સ્તુતિ કરાયેલી છે તેથી તું ભભવ (મને) બધિ આપજે. (૨) મહાદેવ! પાશ વડે શત્રુઓને જીતનારીને અર્થાત પદ્માવતી દેવીને (એના પતિ હેઈ) આહલાદ ઉત્પન્ન નરનાર! આ .આપજે. પંચપરમેષ્ઠીના નામાક્ષર–પ્રથમ ગાથાના પ્રારંભમાં “ઉવ” એમ બે અક્ષરે છે. પદના એક ભાગમાં પદેના સમુદાયને ઉપચાર કરાતાં “ઉવ” એટલે ઉવજઝાય. : દ્વિતીય ગાથાની શરૂઆતમાં ‘વિસ” એમ બે વણે છે. એથી સાધુઓ સમજવા. સર્વ રસાત્મકતાના ઉપદર્શનથી વિષના જેવું વિષ છે. વિષરૂપ સાધુએ તે તે પાત્રની અપેક્ષોએ તે તે રસને સ્પર્શે છે. દસયાલિયની નિજજુત્તિ પત્ર (૮૩) માં શ્રમણને વિષના સમાવ કહ્યા છે. ૩૯ આ અર્થ કરતી વેળા “મહામલ્મિનિમરે ! ક્રિયા ! ” અથવા મહાસ એમ પૂર્વાર્ધને બે રીતે વિચાર કરવાનું છે તેમજ ઉત્તરાર્ધ માટે ટેવ ! સુવોહિં એમ પદ છેદ કરવાનું છે. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર થત: એક અધ્યયન તૃતીય ગાથાની આદિમાં જે “ચિ છે તેથી “આચાર્ય” સમજવા. તીર્થકરે જાય તો પણ તીર્થ હોય ત્યાં સુધી આચાર્યો રહે છે. આના સમર્થનાથે ઉચએસમાલા (ગા. ૧૨)નું પ્રથમ ચરણ અપાયું છે. અથવા “સચ્ચિ” એ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અનુગસ્વરૂપી છે. તેમાં રહે તે ચિસ્થ એટલે કે સૂરિ (આચાર્ય ). (ચિસ્થનું પાઈય સમીકરણ “ચિ છે.) ચતુર્થ ગાથાના પ્રારંભમાંના “તુહ” એ બે અક્ષર વડે “અહંન્ત’ (તીર્થંકર) જાણવા. ચાર ઘાતી કર્મને અથવા સમસ્ત વિશ્વના સંશોના સમૂહને એઓ નાશ કરે છે. એથી તુહ છે. વિહરમાણ અને કેવલી બનેલા અરિહંતે છે. પાંચમી ગાથાની આદિમાં “ઈથ (સં. ઈત) એ બે અક્ષર “સિદ્ધના સૂચક છે. ફરીથી પાછા ન ફરવું પડે એ માટે જેઓ મેક્ષે ગયા તેઓ “સિદ્ધ’ છે. અન્ય અર્થમાં વપરાયેલા પદે પરમેષિમંત્રરૂપ છે એમ કહેવું અયુક્ત નથી, કેમકે “નવ રાસનસ્થ થતી” ઈત્યાદિમાં બીજનાં પદ અન્ય અર્થમાં જાયેલાં હોવા છતાં મંત્રરૂપતાનું અતિક્રમણ નહિ કરતા હોવાથી તેને પ્રભાવ ઉપલબ્ધ થાય છે. જો કે તીર્થકરેની મુખ્યતા ઉચિત છે તેમ છતાં આ તેત્ર શ્રુતકેવલીએ રચ્યું હેવાથી “સૂત્ર છે. એનું અધ્યયન ઉપાધ્યાયે એ જ કરાવવું જોઈએ એટલે પ્રારંભમાં ઉપધ્યાયને નિર્દેશ કરાયો છે. ઉપાધ્યાયની પાસે શીખનારને સાધુઓ જ સહાય કરે છે. . કેમકે તેમને સહાય કરવાનો અધિકાર છે. આમ ઉપાધ્યાય પાસે ભણેલ સૂત્રનો અર્થ તે આચાર્યો જ કહે છે એટલે એમને ઉપન્યાસ કરાયો છે. આચાર્યના ઉપદેશથી અરિહંતને બંધ થાય છે. અહીં અરિહંત તે આ સ્તંત્રમાં વર્ણવાયેલા ભગવાન પાર્શ્વ છે. એથી આચાર્ય પછી એમને ઉલ્લેખ છે. આ તેત્રના ભાવપૂર્વકના પાઠથી પરંપરાએ “સિદ્ધ થવાય. એથી અરિહંત પછી સર્વ શુભ અનુષ્ઠાનના ફળરૂપ સિદ્ધને ઉલ્લેખ છે. - કપ–લેગસ્ટ, નમુત્યુ ણું ઈત્યાદિને અંગે જેમ કલ્પ રચાયેલ છે તેમ આ ઉવસગ્ગહરથારને અંગે પણ એક કલ્પ રચાય છે. એ કલ્પને ઉપયોગ પાશ્વદેવગણિએ. પિતાની સંક્ષિપ્તવૃત્તિ રચવામાં કર્યો છે પરંતુ એ અદ્યાપિ મારા જેવામાં આવ્યું નથી. ય -પૂર્ણચન્દ્રસૂરિકૃત લઘુવૃત્તિમાં પહેલી ગાથાને અંગે નીચે મુજબનાં આઠ યંત્રની વિગતે વૃદ્ધ સંપ્રદાય અનુસાર આપી છે (૧) જગવલ્લભકર, (૨) સૌભાગ્યકર, (૩) લક્ષમીવૃદ્ધિકર, (૪) ભૂતાદિનિગ્રહકર, (૫) જવરનિગ્રહકર, (૬) શાકિનીનિગ્રહકર, (૭) વિષમવિષનિગ્રહકર અને (૮) વિષમવિષશુદ્રોપદ્રવનિર્નાશક. પાશ્વદેવગણિએ પણ કલ્પ અનુસાર પહેલી ગાથાને લગતાં યંત્ર અને મંત્ર આપ્યાં છે. અથક૯૫લતા (પૃ. ૮) માં તે આઠ યંત્રોનાં કેવળ નામ જ દર્શાવાયાં છે, જૈન સ્તોત્ર સંદેહ (ભા. ૧) માં આઠ યંત્રો પૈકી પહેલાં સાત જ દેરી બતાવાયાં છે. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ બીજી ગાથાને અંગે પૂણુચન્દ્રસૂરિએ (૧) બૃહચ્ચક્ર અને (ર) ચિન્તામણિચક્ર એ એ યંત્રાની વિગત આપી છે. પાશ્વદેવગણિએ પણ એમ જ કર્યુ” છે. અકલ્પલતા (પૃ. ૮ ) માં તા આ બે યંત્રાનાં નામ આપી એ પ્રત્યેકના પ્રભાવ દર્શાવાયા છે. ત્રીજી ગાથાને લગતા પાંચ યાની વિગત એ યંત્રાના પ્રભાવ સહિત પૂર્ણચન્દ્રસૂરિએ આપી છે. પાર્શ્વદેવગણિએ દસ યત્રાની રચના અને પ્રભાવ અને ‘અઘારા’ નામની વિદ્યા ઉપર પ્રકાશ પાડ્યો છે. અકલ્પલતા (પૃ. ૮) માં છ જાતનાં યંત્રેનું સૂચન છે. ચેાથી ગાથાને ઉદ્દેશીને પૂર્ણચન્દ્રસૂરિએ ૪ લઘુદેવકુલને લગતી હકીકત આપી છે. પાર્શ્વદેવગણિએ આવું કશું કથન કર્યું" નથી. અકલ્પલતા (પૃ. ૮) માં કહ્યુ છે કે ચાથી ગાથામાં સર્વા સાધક દેવકુલ અને કલ્પદ્રુમયંત્રના ન્યાસની રચના છે. પાંચમી ગાથા પરત્વે પૂર્ણ ચન્દ્રસૂરિએ એક યંત્ર તૈયાર કરવાની રીત દર્શાવી એના પૂજન માટે એક મંત્ર આપ્યા છે. પા દેવગણિએ પણ એક યંત્રને તૈયાર કરવાની રીત, એ સંબધી તંત્ર તેમજ પૂજન માટેના મંત્ર એમ વિવિધ ખાખતા રજૂ કરી છે. અલ્પલતા (પૃ. ૯ ) માં કહ્યું છે કે-પાંચમી ગાથામાં શાંતિક અને પૌષ્ટિકને તેમજ ભૂત, પ્રેત, શાકિની, ડાકિની, જવર ઈત્યાદિના નાશને તેમજ સવ રક્ષણને સ્થાન અપાયું છે. મહાપ્રાભાવિક નવ સ્મરણુ (પૃ. ૧૩૫–૧૪૮ ) માં ચન્દ્રાચાર્ય કૃત લઘુવૃત્તિ તેમજ પાર્શ્વ દેવગણિકૃત વૃત્તિનાં આધારે ર૭ (સત્તાવીશ) યત્રા તૈયાર કરવાની રીત દર્શાવાઈ છે, જ્યારે આ ગ્રંથના અંતમાં પૃ. ૧૩–૨૭ માં એ સત્તાવીસે યંત્રે ઢારી બતાવાયા છે. : ઉવસગ્ગહર થેાત્તની જે નવ ગાથાને આ પૂર્વે ઉલ્લેખ કરાયા છે. તેના દસ મંત્રાક્ષર સિવાયના અક્ષરે ઊભા કણવાળા ચારસમાં ૩૩૪ ખાનામાં અને કેટલાક અંક ૩૯ ખાનામાં મધ્યમાં અપાયા છે. એમાં ‘” સૌથી મધ્યમાં છે. એની આસપાસ અકાની ગૂથણી છે. આવું એક હસ્તલિખિત પત્ર “શ્રી મેહનલાલજી જ્ઞાનભંડાર” માં છે, આ પત્રની પ્રતિકૃતિ અન્યત્ર (પૃ. ) અપાઇ છે. મન્ત્રા—પૂર્ણ ચન્દ્રસૂરિએ પેાતાની લઘુવૃત્તિમાં પહેલી ગાથાને અંગે (૧) પૂજામ ́ત્ર, (૨) પાર્શ્વયક્ષમત્ર અને (૩) પાશ્ર્ચયક્ષિણી-મંત્ર એમ ત્રણ મંત્ર આપ્યા છે. પાર્શ્વદેવગણિએ પાર્શ્વયક્ષ-મંત્ર, પાર્શ્વ યક્ષિણી~મત્ર અને ઘાણુ–મત્ર, સર્વજ્વર નાશયન ઇત્યાર્દિ મત્રા આપ્યા છે. અકલ્પલતા (પૃ. ૮) માં તેા પાર્શ્વયક્ષ-મંત્ર અને પાર્શ્વ યક્ષિણી–મંત્રના કેવળ નામેાલ્લેખ છે. બીજી ગાથાના સંબધમાં પૂર્ણ ચન્દ્રસૂરિએ કેટલાક મંત્રા આપ્યા છે અને પૂજા–મત્ર પહેલાની જેમ જાણવા એમ કહ્યું છે, ૪૦ આ સૂરિએ બૃહચ્ચક્ર વિધિ પૂર્ણ કરી “મૈં વૈવર્ડામિમ્ ” એમ કહ્યું છે. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ઉવસગ્ગહર થત: એક અધ્યયન ત્રીજી ગાથાને અંગે પૂર્ણચન્દ્રસૂરિએ બે માત્ર આપ્યા છે. ચોથી ગાથાના સંબંધમાં પૂર્ણચન્દ્રસૂરિએ કહ્યું છે કે પૂર્વોક્ત જ પૂજામંત્ર ગુરુ પાસેથી જાણું લે. પાશ્વદેવગણિએ તેમજ જિનપ્રભસૂરિએ પણ આ ગાથાને અંતે કઈ મંત્ર જણાવ્યા નથી. પાંચમી ગાથા પર પૂર્ણચન્દ્રસૂરિએ એક મંત્ર આપ્યું છે. ત્યારબાદ બૃહદવૃત્તિમાં કહેલા ચારેક મંત્રો દર્શાવ્યા છે. પાર્શ્વદેવગણિએ પૂજામંત્ર આપ્યું છે. અથકલપલતા (પૃ. ૯) માં કહ્યું છે કે આ પાંચમી ગાથામાં દષ્ટિકેસ્થાપન, પુરક્ષેભ, ક્ષેમકરણ ઈત્યાદિ કાર્યો સિદ્ધ કરનારાં મંત્રે છે. - ચન્દ્રાચાર્ય કૃત લgવૃત્તિમાં તેમજ પાશ્વદેવગણિકૃત વૃત્તિમાંના મંત્રોની મહાર નવસ્મરણ (પૃ. ૧૩-૧૪૯) માં નોંધ લેવાઈ છે. . . . . પાદપૂર્તિ—સમગ્ર ઉવસગ્ગહર ારની એટલે એની પાંચ ગાથાના પ્રત્યેક ચરણની પાદપૂર્તિરૂપે તેજસાગરે મતિસુરસૂરિની સ્તુતિ કરી છે. આ જ મ૦ માં રચાચેલી કૃતિમાં ૨૧ પદ્યો છે. આની વિશેષતા એ છે કે–મૂળ તેત્રના ચરણ કમાંક પાદપૂર્તિવેળા તે જ રખાયે છે. પ્રભાવ ઉવસગ્ગહર થત અનેક યંત્ર અને મંત્રથી વિભૂષિત છે તેમજ એની પાશ્વનાથ, પદ્માવતી, પાર્ધક્ષ અને ધરાઈન્દ્ર એમ ચારને ઉદ્દેશીને એના અર્થ થાય છે. આ ઉપરાંત એ ૮૦૦ વર્ષ જેટલું તે પ્રાચીન છે જ. વળી એની “સ્મરણ” તરીકે પણ ગણના કરાઈ છે અને કરાય છે. આને લઈને આ સ્તોત્ર “પ્રાભાવિક જણાય છે. જિનસૂરે વિ. સં. ૧૫ર૦ ની આસપાસમાં સંસ્કૃતમાં રચેલી ૪'પ્રિયંકર નૃપકથા આ તેત્રને પ્રભાવ દર્શાવે છે. આ કથાનું સંપાદન મેં કર્યું છે. અને એ “દે. લા. જૈન પુ. સંસ્થા” તરફથી ઈ. સ. ૧લ્ડર માં છપાવાયેલ છે. વિશેષમાં આ કથાને ગુજરાતી અનુવાદ મહાઇ સ્મરણ (પૃ. ૧૫૦-૨૨૮) માં છપાવાય છે. સાંકડી શેરી, ગોપીપુરા સુરત વિ. સં. ૨૦૧૮, જ્ઞાનપંચમી. ૪૧ આની એક હાથપોથી વિ. સં. ૧૫૩૯ માં અને બીજી વિ. સં. ૧૫૪૬ માં લખાયેલી મળે છે. જુઓ જનરત્નકેશ (વિ. ૧, પૃ. ૨૪). કર આ સંસ્કૃત કૃતિને ગુજરાતી અનુવાદ મહા૦ નવસ્મરણ (પૃ. ૧૫૦-૨૮) માં છપાવાય છે. - - - ----- - -- - - - - - For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમસાહિત્યમાં ખનિજ તેલના ઉલ્લેખ. લેખક : ડૉ. ભોગીલાલ જ, સાંડેસરા, એમ. એ., પીએચ ડી. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ભારતમાં ખનિજ તેલના ઉપયાગ પ્રમાણમાં આધુનિક છે. પરન્તુ સસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં કેટલાક એવા ઉલ્લેખા છે, જે ખતાવે છે કે જૂના સમયમાં પણ ભારતમાં ખનિજ તેલ અજ્ઞાત નહાતું. કાશ્મીરી કવિ ખિહલણુના (ઈ. સ. ના ૧૧ મા સૈકા ) ‘વિક્રમાંકદેવચરિત ’ મહાકાવ્યમાંના ઉલ્લેખ તે પ્રમાણમાં જાણીતા છે. નાયકના વિરહાગ્નિ, જે ખરફનાં પાણીથી અથવા ચંદનના શીતલ લેપથી શાન્ત થતા નહાતા તેને એમાં ઇરાની તેલ વડે સળગેલા અગ્નિ—પારસીક તૈલાગ્નિ’ સાથે સરખાવવામાં આવ્યા છે. વિક્રમાંકદેવચરિત’ ના એ શ્લાક નીચે મુજબ છેઃ अचिन्तनीयं तुहिनद्रवाणां श्रीखण्डवापी पयसामसाध्यम् । असूत्रयत् पत्रिषु पारसीकतैलानिमेतस्य कृते मनोभूः ॥ ( સગ` ૯, શ્લેક ૨૦.) ઈ. સ. ૧૨૩૦ આસપાસ રચાયેલી ‘વિક્રમાંકદેવચરત’ ની એક ટીકા, જેની હસ્તપ્રત જેસલમેરના ભંડારમાંથી મળેલી છે તેમાં જમીત્ત્તગ્નિ શબ્દપ્રયાગને સીવેશનમ્િ એ રીતે સમજાવવામાં આવ્યા છે (‘વિક્રમાંકદેવચરિત’ની શ્રી મુરારિલાલ નાગરની વાચના, પૃ. ૨૬૦). દક્ષિણ ભારતમાં આવેલ કલ્યાણીના રાજદરબારમાં રહીને બિહુલણે આ કાવ્ય રહ્યું છે, અને તેમાં કલ્યાણીના ચૌલુક્ય વંશના તત્કાલીન રાજકર્તા વિક્રમાદિત્ય આહવમદ્યનું પ્રશસ્તિમય ચરિત આપ્યું છે. દક્ષિણ ભારતનાં કેટલાંયે અંદાએથી ઈરાન અરમસ્તાન અને બીજા દેશે। સાથે ધીકતે વેપાર ચાલતા હતા, અને ખહલણે વર્ણવેલું પારસીક તૈલ' ત્યાં આયાત થતું હોય અને તેથી આ ખનિજ તેલના ગુણાથી કવિ માહિતગાર હોય એ તદ્દન સંભવિત છે. ઈ. સ. ૯૦૦ પૂર્વે રચાયેલા ઔદ્ધ ગ્રંથ આ મ‘જુશ્રીમૂલકલ્પ'માં જેના ઉલ્લેખ છે તે ‘તુરુષ્ક તૈલ' (તુર્ક અથવા મુસ્લિમ વેપારીઓ મારફત આવતું તેલ ?' કે ‘તુર્ક દેશનું તેલ?') ખિહલણે વર્ણવેલા 'પારસી) તેલથી ભિન્ન નથી, એમ બતાવવાના પ્રયત્ન શ્રી પી. કે. ગેાડેએ પેાતાના એક લેખમ કર્યાં છે (સ્ટડીઝ ઇન ઇન્ડિયન લીટરરી હિસ્ટરી,’ પુ. ૧, પૃ. ૩૨૩–૨૪). આ તા પરદેશથી આવતા ખનિજ તેલની વાત થઈ. પરન્તુ જૈન આગમસાહિત્યમાં એક બહુ મહત્ત્વના ઉલ્લેખ મળે છે, જે ખતાવે છે કે ‘આ મનુશ્રીમૂલકલ્પ’ અનેં For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમસાહિત્યમાં ખનિજ તેલના ઉલ્લેખ ૪૫ ‘વિક્રમાંકદેવચરિત’ના સમય પહેલા, નિદાન ઓછાવત્તા પ્રમાણમાં પણ ભારતમાં ખનિજ તેલ ઉપલબ્ધ હતું અને બહુ દુર્લભ વસ્તુ તરીકે તેની ગણના થતી હતી. બૃહત્ કલ્પસૂત્ર' ઉપરના સંઘઢાસગણિ ક્ષમાશ્રમણના ભાષ્યમાં તથા એ જ ગ્રન્થ ઉપરની આચાય ક્ષેમકીર્ત્તિની ટીકામાં મળતા ‘મરુતૈલ’(‘મારવાડના તેલ”) ના ઉલ્લેખની હું અહીં વાત કરું છું. પ્રાકૃત ગાથાઓમાં રચાયેલા આ ભાષ્યના કર્તા સંધદાસગણિ ક્ષમાશ્રમણુ ઈ. સ. ના ૬ ઠ્ઠા સૈકા આસપાસ થઈ ગયા, અને પાકૃત ગદ્યમાં બૃહદ્ કથાગ્રન્થ ‘વસુદેવહિંડી’ રચનાર સ ́ઘદાસણ વાચકથી (જેએ પણ લગભગ એજ સમયમાં થઈ ગયા ) તે ભિન્ન છે.' ક્ષેમકીર્ત્તિની ટીકા સસ્કૃતમાં છે, અને તેની રચના વિ. સં. ૧૩૩૨=ઈ. સ. ૧૨૭૬ માં પૂરી થયેલી છે. ભાષ્ય અને ટીકામાંના મરુતૈલ' વિષેના ઉલ્લેખ નીચે પ્રમાણે છે.ર सयपाग सहस्सं वा, सयसहस्सं व हंस - मरुतेल्लं । दूराओ वि य असई, परिवासिज्जा जयं धीरे || ६०३१ ॥ शतपाकं नाम तैलं तद् उच्यते यद् औषधानां शतेन पच्यते, यद्वा एकेनाप्यौषधेन शतवाराः पक्वम् । एवं सहस्रपाकं शतसहस्रपाकं च मन्तव्यम् । हंसपार्क नाम हंसेन - औषध सम्भारभृतेन यत् तैलं पच्यते । मरुतैलं - मरुदेशे पर्वतादुत्पद्यते । एवंविधानि दुर्लभद्रव्याणि प्रथमं तद्देवसिकानि मार्गणीयानि । अथ दिने दिने न लभ्यन्ते ततः पञ्चकपरिहाण्या चतुर्गुरुप्राप्तो दूरादध्यानय ''धीरः' गीतार्थो 'यतनया' अल्पसागारिके स्थाने मदनचीरेण वेष्टयित्वा परिवासयेत् ||६०३१|| ભાષ્યમાંના ‘મરુતા' ( સ. ‘મરુતૈલ’) શબ્દની સમજૂતી આપતાં સંસ્કૃત ટીકાકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે એ તેલ મારવાડમાં ‘પર્વતમાંથી’ મળે છે. આ ખરેખર તેલ હતું કે તૈલી પદાર્થ હતા એ નિશ્ચિતરૂપે કહેવાનું મુશ્કેલ છે, પણ ઉપર નાંધેલેા ઉલ્લેખ એટલું તેા કહી જાય છે કે એ પદાર્થ સંભવતઃ તેલને ઠીક મળતેા હતેા અને રાજસ્થાનના કાઈ પહાડી કે ખડકાળ પ્રદેશેામાં તે મળી આવતા હતા.૪ ૧. ‘બૃહત્ કલ્પસૂત્ર’ ભાગ ૬માં (ભાવનગર, ૧૯૪૨) એ ગ્રન્થ ઉપરની મુનિશ્રી પુણ્યવિજ્યજીની પ્રસ્તાવના. પૃ. ૨૦-૨૩. કેટલાંક વર્ષ પહેલાં, સને ૧૯૪૩ થી ૧૯૫૧ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક અને સંશાધન વિભાગના અધ્યાપકમંડળમાં હું હતા ત્યારે જૈન આગમસાહિત્ય પરત્વે કામ કરતાં આ ઉલ્લેખ મેં નાંધ્યા હતા. વિદ્યાસભાના એ સમયના પ્રમુખ અને લેાકસભાના અધ્યક્ષ સ્વ. શ્રી ગણેશ વાસુદેવ માવળકર મારફત ૧૯૫૦માં જિયેાલેાજિકલ સબ્વે ઓફ ઇન્ડિઆને એ ઉલ્લેખ મેાકલવામાં આવ્યા હતા, જેમણે એની પડેાંચ સાભાર સ્વીકારી હતી. ‘બૃહત્ કલ્પસૂત્ર’( સંપાદકૈા–મુનિશ્રી ચતુરવિજયજી અને મુનિશ્રી પુણ્યવિજયજી ), પુ. ૫ (ભાવનગર, ૧૯૩૮), પૃ. ૧૫૯૧. ૨. ૩. ૪. ખીજા કેટલાક દેશેામાં પણ જમીનની સપાટી ઉપર અમુક પ્રમાણમાં તેલ મળ્યું હોવાનું નોંધાયું છે. “ કાલબસના સમય પહેલાં ઉત્તર અમેરિકામાં પેટ્રાલિયમ જાણવામાં હતું એમ કહેવાનાં પ્રમાણા છે. કેલિફોર્નિયામાં, જ્યાં અત્યારે લેસ એન્જેલિસ શહેર આવેલું છે તેની નજીકના ‘શ્રી અથવા For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી પ્રક બે વિદ્વાન જૈન સાધુઓ (જેમાંના એક ૬ ઠ્ઠી સદી આસપાસ અને બીજા ૧૪મી સદીમાં થઈ ગયા.) જેઓ સતત પાદવિહાર કરતા હતા તથા અનેક પ્રદેશોની જેવાજાણવા લાયક વાતે પણ પિતાના ગ્રંથમાં નાંધતા હતા. તેમની કલમે આ ઉલ્લેખ નોંધાચેલો હાઈ વધારે વિશ્વાસપાત્ર ગણાવો જોઈએ. “વિક્રમાંકદેવચરિત” અને “આર્યમંજુશ્રીમૂલકલ્પના તેમ જ “બૃહત્ કલ્પસૂત્ર'ના ભાષ્ય અને ટીકામાંના ઉલ્લેખેને એક સામટા જોઈએ ત્યારે જણાશે કે–ઈરાનમાંથી આયાત થતું તેમ જ અહીં પેદા થતું-ખનિજ તેલ પ્રાચીન ભારતમાં ઠીક જાણીતું હતું અને લડાઈમાં સળગતાં બાણ છોડવામાં તથા કેટલાક ગેમાં ચેળવા માટેની દવા તરીકે પણ તે વપરાતું હતું.' ટાર પિટસ' નામથી ઓળખતા ખાડાઓમાં તે મળતું હતું ......પેટ્રોલિયમ વિષેની બીજી જૂની નોંધે છૂટાછવાયા અહેવાલમાં છે જેમાંની કેટલીક કિંવદન્તી જેવી છે અને કેટલીક પ્રમાણુ ભત છે. જમીનની સપાટી ઉપર તેલ અને ગેસ ઝમવાની, તેલના ફુવારાની તથા ટારના જથ્થાની વાત એમાં છે. આમાંની કેટલીક વસ્તુઓ અમેરિકાના ઈન્ડિયન આદિવાસીઓને તથા પ્રારંભકાળના યુરોપીય પ્રવાસીઓને ઠીક જાણીતી હતી. તેઓ દવા તરીકે અથવા ગાડાનાં પૈડાં માટે તેલ તરીકે એનો ઉપયોગ કરતા. (“વર્ડ ગ્રેફી ઑફ પેલિયમ, અમેરિકન ગ્રેફિકલ સોસાયટી, ખાસ પ્રકાશન નં. ૩૧, પ્રિન્ટન યુનિવર્સિટી પ્રેસ, ૧૯૬૦, પૃ. ૧૩૦). ૧૯મા સૈકાના ઉત્તરાધના પ્રારંભમાં સેમ્યુઅલ એમ. કર નામે. દવાના એક સાહસિક અમેરિકન વેપારીએ આવા નકામા તેલની બાટલીઓ ભરાવી હતી, અને kier's petroleum or Rock oil, Celebrated for its wonderful curative powers એવું નામ આપીને તે દવા તરીકે વેચ્યું હતું (એ જ). યુનાઇટેડ સ્ટેટ્સના તેલસમૃદ્ધ પ્રદેશોમાં ઘરના પાછળના વાડાઓમાં જમીનની સપાટી ઉપર તેલ ઝમતું હોય એ પ્રકારનું વર્ણન કેટલીક અમેરિકન એતિહાસિક નવલકથાઓમાં છે. ૫. જેની કેઈ નેંધ સચવાઈ નથી એવી નિમર્ગિક ઘટનાઓને પરિણામે પ્રાચીને ખનિજ તેલ વિષે કંઈક માહિતી મળી હશે એમ માનવાને પણ કારણ છે. કેટલીક નાની વાતે આ મતને અનુમોદન આપે છે. જેની નજીક સમૃદ્ધ તેલક્ષેત્ર જડયું છે એવા, અંકલેશ્વર પાસેના તેલવા” ગામના નામની સમજૂતી આપણે બીજી કઈ રીતે આપી શકીશુ? પાવાગઢ ઉપરના તેલિયા તળાવ” નું નામ પણ નિરર્થક નહિ હોય એમ માનવાનું મન થાય છે. છ છ ૦૦ચ્છ જ જિAR For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ત્ર | દે શ્ય આ ગ મ ક શબ્દો શ્રી હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી, એમ.એ, પીએચ. ડી. પ્રાસ્તાવિક પ્રાકૃત ભાષાઓમાં પ્રચુર પ્રમાણમાં વપરાયેલા દેશ્ય શબ્દને શાસ્ત્રીય અને વ્યવસ્થિત રીતે બહુ ઓછો અભ્યાસ થયો છે. હેમચંદ્રાચાર્ય અને ધનપાલના દેશ્ય કેશો, પ્રાકૃત વ્યાકરણમાં સંગ્રહીત દેશ્ય સામગ્રી અને અર્વાચીન વિદ્વાનોના પ્રાકૃત કેશમાં દેશ્ય શબ્દો અંગે કેટલુંક કાર્ય થયું છે ખરું. પણ સમગ્ર રીતે દેશ્ય શબ્દના ઉદ્દગમ, પ્રચાર, પ્રકાર, પ્રયોગ ને મૂળ સ્ત્રોતની વ્યવસ્થિત વિચારણું બાકી છે, એટલું જ નહીં, એવી વિચારણા હાથ ધરાય, તે પહેલાં દેશ્ય સામગ્રીની દષ્ટિએ મહત્ત્વના પ્રાકૃત ગ્રંથની આલોચના થવી જોઈએ. તે દિશામાં પણ ઘણું ઓછું થયું છે. : પ્રાકૃત સાહિત્યમાં પ્રાચીનતા, પ્રમાણ અને સમૃદ્ધિની દષ્ટિએ જેન આગમનું સ્થાન અદ્વિતીય છે. દેશ્ય શબ્દના અભ્યાસ માટે તે અનેક રીતે અમૂલ્ય છે. તેમના પર ભાષ્યાત્મક પુષ્કળ સામગ્રી ઉપલબ્ધ છે, જેમાં શબ્દના અર્થનિર્ણય માટેનાં પ્રાચીન પરં. પરાગત સાધનસામગ્રી જળવાયાં છે. એ ખરું કે અમુક જ આગમગ્રંથને શાસ્ત્રીય પદ્ધતિઓ તયાર કરેલો, પ્રમાણભૂત પાઠ આપણી પાસે છે. પણ આથી બહુ તે સમયનિર્ણયની દષ્ટિએ કેટલીક મુશ્કેલી ઊભી થાય. પણ અર્થનિર્ણયને માટે એ ખાસ નડતરરૂપ ન થાય. અહીં છઠ્ઠા અંગ “જ્ઞાતાધર્મકથામાં પ્રયુક્ત ત્રણ દેશ્ય શબ્દો અંગે થડક હાપિોહ કર્યો છે. આ શબ્દ આગમસહિત્યમાં અન્યત્ર પણ મળે છે. અહીં “દેશ્ય સંજ્ઞા વિશાળ અર્થમાં-સંસ્કૃતેતર, અજ્ઞાત, અલ્પજ્ઞાત કે અસ્પષ્ટ મૂળના શબ્દ” એ અર્થમાં સમજવી. ૧. ધણિ “તૃપ્તિ ઉદ્યાન કે વનખંડના વર્ણકમાં વૃક્ષોનું વર્ણન કરતાં, અથવા તે પુષ્પનું વર્ણન કરતાં જે એક વિશેષણ વપરાયું છે, તે છે. મહયા ગંધદ્ધણિ સુયંત જ્ઞાતા ના આઠમાં અધ્યયન (“મદ્ધિ)માં “શ્રીદામગંડ” કે “શ્રીદામકાંડ =ભીતી પુષ્પમાળાઓ ગૂંથી બનાવેલો લટકતે ગજરે)ના વર્ણનમાં આ વિશેષણ વપરાયું છે. અન્યત્ર પણ શરૂમાં જણાવેલા સંદર્ભોમાં “ઉત્તરાધ્યયન' (સૂત્ર ૩) વગેરેમાં તેને પ્રયોગ છે. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહનલાલજી અને શતાબ્દી ગ્રંથ: શ્રી અભયદેવસૂરિએ ‘ગંધદ્ધ’િની સસ્કૃત છાયા ગન્ધપ્રાણિ’ આપી છે, અને અથ ‘ગ‘ધતૃપ્તિ’ એટલે કે ‘તૃપ્તિકારક સુગધ’ એવા કર્યો છે. ‘પ્રાકૃત શબ્દ મહાણુ વ’માં આ અર્થ સ્વીકારાયા છે. અને સ્વત ંત્ર રીતે તેમાં ધણના અર્થ ‘તૃપ્તિ', ‘સંતાષ’ પણ આપ્યા છે. રત્નચ'દ્રજીના અર્ધમાગધી કેાશમાં ગંધણિના અથ ગંધના જથ્થા, સમૂહ’ એવા કર્યાં છે. ૪૮ અભયદેવસૂરિની વ્યાખ્યામાં ચૈાગ્ય રીતે જ ગધપ્રાણિ”નું વિવરણ ‘સુરભિગ ધગુણુ તૃષિહેતુ પુદ્ગલસમૂહ' કર્યાં છે; તેમાંથી કેશે ગ‘ધસમૂહ' શબ્દો લઇ લીધા. ‘અભિધાન રાજે’માં ધાણુ’રૂપે એક શબ્દ ‘ઉત્તરાધ્યયન' (૩)માં એવા નિર્દેશ સાથે ‘સુભિક્ષ’ વિભવ’ એવા અર્થાંમાં આપ્યા છે, તે પણ શકા નાતરે તેમ છે. તે જ કેશમાં ‘ઘાણિ’ ( છાયા ‘ઘ્રાણિ’) તૃપ્તિના અર્થમાં, અને ‘રાજપ્રશ્નીય' ‘જીવાભિગમ’માંથી ગંધદ્યાણિ (છાયા ગંધાણિ' ) રૂપના શબ્દ ‘ઘ્રાણેંદ્રિયની નિવૃત્તિ કરનાર ગધદ્રવ્ય’ એવા અર્થમાં નોંધ્યા છે, તેમાં ઘાણિએ ‘ણિ”ને ખદલે અપપાઠ કે પ્રમાદથી અપાયું, જણાય છે. પ્રામાણિક શબ્દસ્વરૂપ ‘ણિ’ જ છે. પ્રાકૃત કેશામાં ધણિ” શબ્દના એક પ્રયોગ ‘ તૃપ્તિ ઉત્પન્ન કરવાની શક્તિ એ અમાં વિશેષાવશ્યકભાષ્યમાંથી પણ નોંધાયા છે. ણિ'ની છાયારૂપે આપેલેા ‘પ્રાણિ’ સસ્કૃત કેશેામાં નથી નોંધાયા. મૂળ ધાતુ Â' (પ્રાતિ, પ્રતિ, યતિ ) પાણિનીય ધાતુપાઠ (૨૨, ૧૧ )માં તૃપ્તિ અર્થે આપ્યા છે. પણ તેનેા સંસ્કૃત સાહિત્યમાંથી કાઈ પ્રયાગ નથી નોંધાયા. નૈધ ટુક ( ૨, ૧૪) માં આપેલા શતાધિક ગત્યક ધાતુઓમાં જે પ્રાતિ’, પ્રતિ’, ‘પ્રયતિ’ આપ્યા છે, તે ધાતુપાડના તૃષ્ટિ અંક ધાતુથી નુ નથી જણાત. આ બ્રા' કે ‘Â' ઉપરથી ‘પ્રાણિ’ નામ (‘હા’ ઉપરથી ‘હાનિ’ વગેરે જેમ ) થાય, તેમ ‘પ્રતિ’રૂપ જોતાં પ્રણિ’ પણ થયું હોય. તે ઉપરથી પ્રાકૃત ‘ણિ.’સસ્કૃતમાં ધૈ”, ‘પ્રણિ’ કે ‘પ્રાણિ”ના પ્રયાગ નથી મળ્યા, પણ અપભ્રંશમાંથી અને અર્વાચીન ભાષામાંથી તેમના કે સાધિત શબ્દોના પ્રયાગ ટાંકી શકાય તેમ છે. પુષ્પદંત કવિના અપભ્રંશ કાવ્ય ‘જસહેરરિ’માં ‘ધાઈ’(=ધરાય, તૃપ્ત થાય )ને ‘ધણિ” (=તૃપ્તિ, ધરવ ) વપરાયા છે. અણુમ્મિ જિમિયસ્મિ અણ્ણા કહું ધાઇ ( ૩, ૧૩, ૮ ) ‘ એક જણ જમે તેથી બીજે કઇ રીતે ધરાય ?’ મિગિ ભુખિય દુખિય સુક્ષ્મણિ થણુ જીહઇ લિહમિ ણુ લમ ધણ (૨, ૩૬, ૭) ‘(માતા) હરણી ભૂખી-દુઃખી હતી. તેનાં આંચળ સુકાયેલાં હતાં. આંચળ હું જીભથી ચાટતા, પણ મને ધરાયાના ભાવ ન થતા.’ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ત્રણ દૃશ્ય આાગમિક શા .. e સ્વયંભૂ કવિના અપભ્રંશ મહાકાવ્ય પઉમચર’માં ધર અને ‘ધવ’ વપરાયા છેઃ એત્ય વસંતš ણુાહિર (૭૫, ૯, ૧૦) અહીં વસનારાઓને (કશેા) સુખસતાષ નથી.’ વડુકાલે પાવ ધઉ યિન્તુ (૭૫, ૧૩, ૩) ઘણે વખતે ધૃતાન્ત તૃપ્તિ પામશે કૃતાન્તને ધરવ થશે.' જઈ પર હાસઈ અજ્જ ધવ (૫૭, ૧૩, ૧૦) 4 થશે તા આજે ધરવ થશે.’ અહીં ધઉ ઉપર પ્રાચીન વિષ્ણુ ‘તૃષ્ટિ મળે છે. “ધ”ના મૂળમાં સંસ્કૃત પ્રયઃ” સમજાય છે. ‘ધર’ (સ્ત્રી.) ક્રિયાનામ ‘ધ્રા’ઉપરથી થયે જણાય છે. 'ધવ' ને ધય અપભ્રં’શ‘દાય’ ને ‘દાવ’ ની જેમ વિચત્ મળતી થ', ‘વ'ના વિનિમયની પ્રક્રિયાને આભારી હાય. ધર' હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણમાં આપેલ ઉદાહરણમાં પણ મળે છેઃ માઁ જાણિ પિયવિરહિયાઁ -વિ પર હાઈ વિયાલિ (૮, ૪, ૩૭૭) ૮ મેં જાણ્યું કે પ્રિયજનથી વિરહિત લેાકાને રાત્રે તા કશી શાંતિ થતી હશે. ગુજરાતીમાં ધર' (સી.) (=સતાષ, ધરપત ) અને ધ્રરાવું' સ`સ્કૃત ‘ધ્રાંતિ', પ્રાકૃત ‘પ્રાઈ” ઉપરથી આવ્યા છે. મૂળના શબ્દારંભી સયુક્ત વ્યંજનાને રકાર જાળવી. રાખવાનું ગુજરાતીનું વલણ છે. ‘ધરાવું’ ઉપરાંત ‘ધરવ' કે ‘ધવ અને ધરપત પણ ગુજરાતીમાં નામ તરીકે વપરાય છે. ‘ધરવ’નું ઘડતર પ્રેરક ધરાવવું” ઉપરથી ક્રિયાનામ તરીકે થયું. માની શકાય. ‘બનાવવું” ઉપરથી ‘ખનાવ’ વગેરેની જેમ. ગુજરાતી પ્રેમવું. રાજસ્થાની ‘ધરપણા”ના મૂળમાં કમણિ પ્રેરક અ‘ગ ધમ્મ’ હોય. તે ઉપરથી નામ ધરપત.’ પંજાબી ‘ધરાપનાના સંબંધ પણ આ શબ્દો સાથે જ છે. અને નેપાલી ધર' (=શાંતિ, સુખ, સતાષ) પણુ, ટર્નર સૂચવે છે તેમ સ‘શ્રૃતિ’ માંથી નહીં પણ · ધ્રા ’ માંથી છે. ૨. પાચ્ચુડ-પેચુ’; ૩. ચેાડ-સ્નિગ્ધ, ખરડેલું ' મલ્લિ' જ્ઞાતમાં અરહેન્નગને જે તાલપિશાચ, ખિવરાવવા આવ્યા તેના વણુકમાં એક નીચેનું વિશેષણ છેઃ વસ-હિર-પૂચ-મ સમલ-મલિણુ-પેાચ્ચડ-તણુ અહીં ‘વસા, રુધિર, પરૂ, માંસ ને મલથી મલિન તતુ એટલે શરીર’ એટલું તે બરાબર છે, પણ જે ‘પેાચ્ચડ’ એવા પાઠ છે, તે શુદ્ધ પાઠ જણાતા નથી. અભયદેવસૂરિ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૫૦. શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગી અહીં “ પિડને અર્થ “વિલીન” ( =પીગહેલું') કરે છે, પણ તેને માટે કશે આધાર નથી. “પર”, “પાશ્ચડ’ આગમસાહિત્યમાંથી તેમજ અન્યત્ર પ્રાકૃત સાહિત્યમાંથી જાણીતા છે. ત્રીજો “મ” જ્ઞાતમાં જ “પશ્ચડ’ વપરાય છે. ઢેલના ઈંડાને વારંવાર હલાવ્યું-ખખડાવ્યું તેથી તે પચ્ચડ થઈ ગયું. અહીં અભયદેવસૂરિ તેનો અર્થ “અસાર' કહે છે. પણ તે ભાવાર્થ છે. હેમચંદ્રે દેશીનામમાલા (૬, ૬૦ ) માં “પશ્ચ” શબ્દ સુકુમાર અર્થમાં નોંધ્યો છે. ગુજરાતીમાં “ પિચું” શબ્દ આમાંથી જ સધાય છે. એટલે પિચ્ચી, પિચડે એટલે “પચું”, “નરમ” “કૂણું. ઈડું વારંવાર હલાવ્યાથી પાચું પડી ગયું, પરિણામે અસાર થઈ ગયું. “પેડને આ જ અર્થ છે. પ્રાકૃત કેશમાં પચ્ચડ’ના બીજા બે અર્થ “મલિન’ અને “અતિનિબિડ નોંધાયા છે, તેને આગળ વિચાર કરીશું. ' - હવે આરંભમાં આપેલા જ્ઞાતાધર્મકથાના ટાંચણમાં પચ્ચેડ' નો અર્થ “પિચું ” લેતાં એ વિશેષણ-સમાસને કશે સંતેષકર અર્થ થતો નથી. વિચાર કરતાં લાગે છે કે અહીં પાઠ “પચ્ચડ નહીં પણ “ચેપડ’ જોઈએ. “ચાપડીનો વ્યત્યય થઈ કે કારણે પ્રમાદેથી અહીં “પચ્ચડ થઈ ગયું છે. “ચાપડ ધાતુને હેમચંદ્રાચાર્યે “પ્રશ્ન =લીપવું, ચોપડવું, ખરડવું) અર્થમાં છે (સિદ્ધહેમ-૮, ૪, ૧૯૧; તથા “દેશીનામમાલા ૩, ૧૯ ઉપરની વૃત્તિમાં). પ્રાકૃત કેશોએ પણ “ચેપડિએ=“ચે પડેલું” અને “ચાપડ=ઘી, તેલ જે સ્નિગ્ધ પદાર્થ એ પ્રયોગો નેધ્યા છે. એટલે અડ “પોચ્ચડ ને બદલે “પડે પાઠની અટકળ કરતાં અર્થ થશે. ' ચરબી, લેહી, પરૂ, માંસના ગંદવાડથી મલિન અને ખરડાયેલા શરીરવાળો. આનું ઔચિત્ય ઉઘાડું છે. આવી જ પરિસ્થિતિ પ્રશ્નવ્યાકરણના એક સંદર્ભમાં છે. પ્રાકૃત કેશોમાં “પોડનો એક અર્થ “અતિનિબિડ આપેલો છે. આને આધાર છે પ્રશ્નવ્યાકરણમાને એક પ્રયોગ અને અભયદેવસૂરિએ કરેલો તેને અર્થ. સંદર્ભ પ્રાણિવધ કરનારાઓ જે નરકમાં પીડા ભગવે છે, તે નરકના વર્ણનમાં છે. એ નરકેના એક વિશેષણમાં નીચેના શબ્દ છેઃ મેય-વસા-સંસપડલીચ્ચડ-પૂથ-હિરાણ-વિલણનચિકેણુ-રસિય. અહીં અભયદેવસૂરિની વૃત્તિમાં પિચ્ચડ ને અર્થ “અતિનિબિડ’ ‘ઉક્રિણને અર્થ ‘મિશ્રિત” અને “વિલણને અર્થ “જુગુપ્સિત” આપે છે. આથી સમગ્ર અર્થ સંતપકારક નથી થતું. અહીં પણ “ પિચ્ચાને બદલે “પ્પડ સમજીએ અને “ઉકિર્ણને અર્થ “ઉલિ ' ( ભીનું, ‘લદબદતું') અને “વિલણ નો અર્થ એટલું” કે “એગળતું લઈએ તે સમાસને અર્થ નીચે પ્રમાણે થશે. મેદ, વસા ને માંસના થરથી ખરડાયેલાં, પરૂ ને લેહીથી લદબદતાં, એગળતાં ને ચીકણું રસવાળાં...” ૧. અથવા જુમુસિત'; જુઓ આગળ “પ્રશ્નવ્યાકરણું માંના સંદર્ભની ચર્ચા. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ત્રણ દશ્ય આગમિક શબ્દો આમાં વર્ણનની સુશ્લિષ્ટતા તરત જ જણાઈ આવશે. પોચ્ચડ ને ચે અર્થ “મલિન” કેશમાં નિશીથચૂણિ (૧૧ ઉ.) માંથી નોંધાયે છે. આ સંદર્ભ હું જોઈ શક નથી. પણ બાકીના પ્રાગે જોતાં, અને “જ્ઞાતાધર્મ વાળા સંદર્ભમાં “મલિણ ને “પચ્ચડ સાથે છે તે જોતાં, ત્યાં પણ “ચપ્પડ મૂળપાઠ હેવાની ઘણ શક્યતા છે. પછીની પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી અને અર્વાચીન ભાષાઓમાં “ચેપ્પડ” કે સાધિત શબ્દને બહોળા પ્રાગ થયેલ છે. સુપાસણહચરિય (૧૨ મી શતાબ્દી) માં “કણુપડાઇયં ? (=રાણ, ઘી, તેલ વગેરે) છે. અપભ્રંશ કાવ્ય “જસહરચરિઉ માં ડઉ ચા૫ડુ પુણુ માં ડહાઈ (૨, ૨૪, ૩) “વળી બળ્યું ઘી તેલ મને બાળે છે એ પ્રયોગ છે, સ્વયંભૂના પઉમચરિલ' નામક અપભ્રંશ મહાકાવ્યમાં “ચેપ્પડય” ઘીના અર્થમાં વપરાય છે. રણસંગ્રામને ભેજનનું રૂપક આપતાં “ચકી ને ઘીની ધાર કહી છે. - મુકેક-ચક્ક-ચેમ્પડય-ધાસ (૫૮, ૬, ૪) જેમાં એક ચક્રરૂપી ઘીની ધાર છોડવામાં આવે છે. ગપ્રદીપ’ની પ્રાચીન ગુજરાતી ટીકામાં ઘી જેવા સ્નિગ્ધ પદાર્થ ના અર્થમાં ચાપડ વપરાય છે. અનઈ જેહ ચિપડ આનંદરૂપીઉં અમૃત, તેણુઈ કરીનઈ ચેપડ પૂરી (શ્લોક ૪૩ ઉપરની ટીકા) દીવામાં ઘી પૂરવાની અહીં વાત છે... ગુજરાતીમાં પડવું, “ચાપડ (=વી, લાકડા વગેરેને લગાડવાને રેગાન), ને પડું' (=ચીકણું) છે. હિંદી “ચીકની ચુપડી બાતે” જાણીતું છે. નેપાળીમાં “ચુપાનું, પંજાબીમાં “ચુપડાઉણુ મરાઠીમાં “ચાપડ (સ્નિગ્ધ પદાર્થ) વગેરે અર્વાચીન ભાષાના પ્રયોગો છે (નેપાલીકેશ, “ચુપ અને “ચાપ” શબ્દ પરનાં ટિપ્પણ). “ચાપડના મૂળમાં “ચુપ (દેશી નામમાલા ૩, ૧૫)=સનેહ એટલે કે “સ્નિગ્ધ છે. નેપાળીને “પ” = ગુંદર’, ‘લાઈ’ આમાંથી આવ્યા છે. દેશી નામમાળા (૩, ૧૭) માં સેંધેલા “ચુપ્પલિઓ=નવું રંગેલું વસ્ત્ર એ શબ્દને આ “ચુપ કે “ચાપડ સાથે કશે સંબંધ હશે કે કેમ એ ચોક્કસ કહી શકાતું નથી. શુષ્પ જેવા જ અર્થમાં “તુ૫ શબ્દ (દે. ના. ૫, ૨૨) પરથી “તુમ્પલિઅ =ધૂતલિસ થયું છે. તે સમાન્તર ઘડતરના ઉદાહરણ તરીકે ટાંકી શકાય તેમ છે. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ કે, ,, આબુ-દેલવાડાના જૈનમન્દિરની શિલ્પસમૃદ્ધિ લેખક : શ્રી રવિશંકર રાવળ ગુજરાતે ભૂતકાળમાં કળા અને શિલ્પ સમાદર કરતાં ધર્મતત્વ સાથે તેને મંગલ સંયોગ યોજવામાં કેવી ઉચ્ચ સંસ્કારિતાં પ્રગટ કરી છે અને કેટલી લખલૂટ દેલત વેરી છે? તે આખુગિરિ પર આવેલાં દેલવાડાનાં જૈનમંદિરે પ્રત્યક્ષ કરાવે છે. ગિરિરાજ ઉપરની એક સુંદર ગાળીમાં આવેલું આ મંદિરનું ઝુમખું કળાના નાનકડા નેસડા જેવું લાગે છે પણ તેની અંદરને શિલ્પવૈભવ જગતની અપ્રતિમ કળાકૃતિઓની હરોળમાં ગૌરવયુક્ત સ્થાન પામ્યું છે. કુશળમાં કુશળ કારિગરેને સ્તબ્ધ કરી નાખે એવી કમળતા ભરી કતરણી જોતાં આખે તૃપ્તિથી થાકી જાય, પણ જોવાનું ખૂટે નહીં એટલી સમૃદ્ધિ ત્યાંના એક એક ઘુમ્મટમાં ઊંચે શી રીતે સ્થિરાકાર બની હશે તેની કલ્પનાથી દિંગ થઈ જવાય. - મીણમાં પણ કરવું અઘરું થઈ પડે એવું કામ ત્યાં આરસમાં લટકતું જોઈએ છીએ ત્યારે આ યુગની કળાની સંપ્રાપ્તિ શૂન્ય બની જતી લાગે છે. નાની ચેકી ઊપર તેાળાચેલા ઘુમ્મટ માત્ર છ ફુટ જેટલી ચેરસ પહેલાઈન હશે. પણ તેની અંદરની આકૃતિઓ પત્થરની જડતા છેડી જાણે સજીવ ભાવની સ્વતંત્રતા માણી રહી છે એમ લાગે. નીચે ઊભેલો માણસ માથું, મેં અને ગરદનને ચારે બાજુ કસરત આપીને નીરખે છે ત્યારે ચારે તરફથી પુતળીઓમાં એક-બીજાથી જુદા અંગમરેડ અને ભાવલીલા સુરેખ અને સંમતેલ ભર્યા દેખાશે. , , , , , , , , , , જૈનધર્મના આદિ પુરુષ ભગવાન શ્રી ઋષભદેવનો જન્મ પૂર્વભારતની અયોધ્યામાં થયો હતો, છતાં તેમના ઉપદેશને પ્રભાવ પશ્ચિમ ભારતમાં પ્રસાર પામ્ય અને કળા-સંસ્કૃ" તિમાં પ્રકટ થયે છે, એટલે બીજે ક્યાંઈ થયું નથી. પુરાણકાળના બ્રાહ્મણ અને સિદ્ધો તપસ્યા માટે પર્વતે અને નિસર્ગના રમણીય પ્રાતેમાં વાસ કરતા તે પરંપરાને અનુસરી જૈન સાધુઓએ પણ ગિરિશિખર ઉપર સાધનાસિદ્ધિ પ્રાપ્ત કરી તેને એક તીર્થસ્થાન તરીકે પ્રતિષ્ઠા આપી છે. જે પણ ત્યાં અનેક તીર્થો લેકેને આકર્ષે છે. . ગુજરાતમાં આબુગિરિ, ગિરનાર અને શત્રુંજય તેના ઉત્તમ ઉદાહરણ છે. આબુ પર્વત હિમાલય અને નીલગિરિ વચ્ચે ગુજરાતની ઉત્તરે મરુભૂમિમાં ઉભા થયેલા એક ઊંચા બેટ જેવું છે. તેથી તેને ગિરિરાજ કહ્યો છે. “દીઠે આજ આબૂગિરિરાજ એ તેની ઊંચાઈ ૪૦૦૦ ફૂટથી ઊંચા ગુરુશિખરની ૬૦૦૦ ફૂટ જેટલી છે. અત્યારે તેની લંબાઈ બાર માઈલ અને પહોળાઈ ત્રણ માઈલની છે. For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ A hMAધાન, of i mily till ! 2* * * જૈન મંદિર, મીરપુર (સીહી) | (આએિલેજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સૌજન્યથી For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ કલાત્મક છત, વિમળવસહી, દેલવાડા (આબુ), ( આકલેજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સૌજન્યથી ) For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ આબુલવાડાના નમકિની શિલ્પસમૃદ્ધિ ૫૩ આબુનું પ્રાચીન નામ નંદિવર્ધન અથવા અબ્દગિરિ છે. હિમાલયે તેના દિવર્ધન નામના પુત્રને અબુદ સર્પ ઉપર ત્યાં સ્થાયી–સ્થિર કર્યો ત્યારથી આ અબ્દસર્પ છ છા મહિને પડખું ફેરવે છે તેથી આબુ ઉપર વખતે વખત ધરતીકંપના આંચકા આવે છે. વાસ્તવિક રીતે તે આબુ-પર્વત જવાળામુખથી અસ્તિત્વમાં આવેલ કાળમીંઢ પત્થરને પહાડ છે. તેથી ત્યાં ધરતીકંપના આંચકા સહજ અનુભવી શકાય છે. તે કારણે તેમાં રૂપક તરીકે આ પુરાણ કથા ચાલુ થઈ હશે. ' ' આબુરોડ સ્ટેશનથી પર્વત ઉપર જવાના ૧૮ માઈલના રસ્તા ઉપર અત્યુત્તમ શિલ્પકળાથી પ્રખ્યાત થયેલા જૈન મંદિરથી જાણીતું થયેલું દેલવાડા ગામ છે. અહીં પણ જૈન અને પુરાણુના દેવસ્થાને લેવાથી તેનું પ્રાચીન નામ દેવકુલવટક અથવા દેવલવટ પડયું હતું. તેમાંથી દેલવાડા નામ પ્રચાર પામ્યું. દેલવાડા ગામની જોડાજોડ ઉંચી ટેકરી ઉપર ભીંતથી આવરેલા વિશાળ વિસ્તારમાં વેતામ્બર જૈનોનાં પાંચ મંદિરે આવેલાં છે. (૧) વિમળશાહ મંત્રીએ બંધાવેલું વિમલવસહી. (૨) મહામંત્રી વસ્તુપાળના નાનાભાઈ તેજપાળે બંધાવેલું લૂણવસહી. (૩) ભીમાશાહે બંધાવેલું પિત્તલહર. ! ધીમુખજીનું અવતરવસહી “ (૫) મહાવીર સ્વામીનું. આ પાંચ મંદિરમાંથી પહેલા બને મંદિરમાં આરસપહાણની કોતરણીથી ભરપૂર શિલ્પકામ છે ત્રીજા મંદિરમાં પિત્તળની ૧૦૦ મણની પંચતીર્થીના પરિકરવાની મૂળનાયકની મનોહર મૂર્તિ છે. પરિકર એટલે પ્રતિમાની પાછળને અને બન્ને તરફનો અલંકારપૂર્ણ નકશીવાળો ભાગ. મૂળનાયક એટલે મંદિરની મુખ્ય પ્રતિમા. ચોથું મંદિર મૂળ ગભારે અને ચારે બાજુની દિવાલમાં નકશીવાળું અને ત્રણ માળનું ઉંચું હેવાથી તેની રચના દર્શનીય લાગે છે. મહાવીરસ્વામીનું મંદિર છેલ્લા ૨૦૦-૨૫૦ વર્ષનું અર્વાચીન લાગે છે. પહેલા ચાર મંદિરે એક જ વિસ્તારમાં બાંધેલા છે, પાંચમું ચૌમુખજીના કરવાજાની બાજુમાં એક જુદા વંડામાં છે. મંદિરને બહારથી જોતાં તેની અંદરની શિલ્પ-સમૃદ્ધિને બિલકૂલ ખ્યાલ આવતો નથી. વિમાનનું શિખર પણ નીચું અને કઢંગુ છે. આ મંદિરે કદમાં ખાસ નીચા સખવામાં આવ્યા છે. તેના કારણે તરીકે ધમષ્ટાઓની નજરમાં આકર્ષણરૂપ ન બને અથવા એકવાર ઊંચા કરેલા શિખરે ધરતીકંપના આંચકાથી પડી જતાં ફરી એવાં ન કરવાને શિલ્પીઓને નિર્ધાર હેય તેથી બહાર વિભવ ન વધારતાં અંદરના ભાગમાં કળાની વાડીએ વિકસાવી કૃતાર્થતા માની. ઈ. સ. ૧૦૨૦ માં મહમદગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી સેમિનાથનું મંદિર અને For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ: બીજા અનેક ધર્મસ્થાનેાના વિનાશ કર્યાં હતા. પરન્તુ તેણે પુંઠ ફેરવી કે તરત હિન્દુધર્મ સર્જેલા સામપુરા શિલ્પીઓનાં ટાંકણાં પ્રતાપી જૈનમંત્રીએ અને શ્રીમન્તાના આશ્રયે આબુ, ગિરનાર અને શત્રુંજય ઉપર ગાજતાં થઈ ગયાં. ૧૦ થી ૧૬ મા સૈકા સુધીના સમય જૈનધર્મના પ્રભાવ અને કલાસ...સ્કૃતિના એક ઉજ્જવલ અને જ્વલંત ઇતિહાસ બની રહ્યો છે. સં. ૧૦૮૮ માં પાટણના દંડનાયક સેનાપતિ વિમલશાહે જૈનમદિશ બધાવ્યા તે વખતે ત્યાં જૈનમંદિરે ન્હાતાં પણ પ્રાચીન ઉલ્લેખા પરથી જણાય છે કે ત્યાં પૂર્વકાલમાં મંદિશ હતાં પણ કાળખળે નષ્ટ થયેલા તે મદિરાના ઉદ્ધાર કરવાના શ્રી ધ ઘાષસૂરિ મહારાજે તેમના શિષ્ય દંડનાયક વિમળશાહને આદેશ આપ્યા હાય એમ લાગે છે. વિમલમ'ત્રી ચૌલુક્યરાજા ભીમદેવ પહેલાના મહામ`ત્રી હતા. તે અત્યન્ત કાર્યદક્ષ, શૂરવીર અને ઉત્સાહી હતા તેથી મહારાજા ભીમદેવે તેમને સેનાપતિ બનાવ્યા. તેમણે ઘણી લડાઇઓમાં પરાક્રમ બતાવી વિજય પ્રાપ્ત કર્યાં હતા. આબુની પૂર્ણાંની તળેટીમાં ચંદ્રાવતી મેાટી નગરી હતી. ત્યાંનેા પરમાર રાજા ધંધુક તે પાટણના સામંત હતેા પણ તેણે માથું ઉંચકયું . ત્યારે મેટા સૈન્ય સાથે સેનાપતિ વિમળમત્રીએ તેને વશ કર્યાં. તે પછી ચદ્રાવતી પ્રદેશના દંડનાયક તરીકે તેનું રક્ષણ કરવાનું કાર્યં રાજા ભીમદેવે વિમળમ`ત્રીને સેાંખ્યું. ચંદ્રાવતીમાં તે કાળે આરસપાષાણુના ઘણા દેવસ્થાને હતાં. અને આજે તેનાં ભગ્નાવશેષમાં જે શિલ્પકામ જોવા મળે છે તેની અખંડ પ્રતિકૃતિ દેલવાડાનાં જિનમદિશમાં જોવા મળે છે એટલે તે કાળે અનેક શિલ્પવિશારદે દેશમાં ઠેર ઠેર હશે એમ લાગે છે. વિમળમંત્રીને પુત્ર ન હતેા. કથા એવી છે કે-પુત્ર માટે તેમણે અખિકાદેવીની આરાધના કરી. દેવીએ સ્વપ્નામાં તેને વરદાન માંગવાનું કહ્યું, ત્યારે તેણે પુત્ર માંગ્યા અને ગુરુઆજ્ઞા પ્રમાણે આખુ ઉપર એક જૈનમંદિર બાંધવાનું માંગ્યું. દેવીએ કહ્યુ કે “ એ વરદાન આપી શકાય નહીં, એક જ પસંદ કરી લે.” તે પરથી તેણે પેાતાની પત્નીને પૂછીને નિર્ણય કરીને કહેવાનું કહ્યું. તેની પત્નીએ કહ્યું કે પુત્રથી કેાનાં નામ ચિરકાળ અમર રહ્યાં છે. પુત્ર કરતાં મદિર બંધાવી પુણ્ય પ્રાપ્ત કરવું ઇષ્ટ છે. દેવીએ સ્વપ્નમાં ફી દન આપ્યું ત્યારે વિમળમત્રીએ મદિરના સ્થાન માટે સંકેત માગ્યા અને દેવીના આદેશ પ્રમાણે એક ચપાના ઝાડ નીચે કંકુના સાથીયાનું ચિહ્ન જોઇ ત્યાં ખાદાવતાં તી...કર ભગવાનની મૂર્તિ નિકળી તે પરથી ત્યાં પ્રાચીન જૈનતીર્થં હતું એવી સાખિતી મળી. આજે ઉભેલા મદિરના પાયામાં આબુના કાળા પાષાણેાની પીઠ બાંધેલી જણાય છે. તે જમીન ઉપર વમળમત્રીએ અપૂર્વ કારણીવાળા આરસ પત્થરોથી મૂળ ગભારા, ગૂઢ સડપ, નવ ચાકીએ, રંગમ'ડપ અને બાવન જિનાલયે બંધાવી તેનું નામ વિમલવહી આપ્યું. તેમાં કાંચનમિશ્રિત ૧૮ ભાગ પીત્તળની ૫૧ આંગળની પ્રમાણવાળી શ્રી આદીશ્વર ભગવાનની સપરિકર મનેહરમૂર્તિ કરી મૂળનાયક તરીકે સ્થાપના કરી. તે હાલ For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૫૫ આબુ-દેલવાડાના જૈનમન્દિરની શિલપસમૃદ્ધિ નથી. પાછળથી જીર્ણોદ્ધાર થતાં શ્રી ઋષભદેવની પાષાણની મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી જણાય છે. | વિમળવસહીના મંદિરની બહાર સામે જ એક સુંદર હસ્તિશાળી છે. તેના દરવાજાના મુખ્ય ભાગમાં ઘોડેસ્વારીમાં વિમળમંત્રીની પ્રતિમા છે. તેની બન્ને બાજુએ આગળપાછળ કુલ ૧૦ હાથીઓ છે. તેના ઉપર મંદિરને વિસ્તાર અને જીર્ણોદ્ધાર કરનાર વંશપરિવારના લેખો છે. વિ. સં. ૧૦૮૮ માં વિમળમંત્રીએ આ મંદિરની પ્રતિષ્ઠા શ્રી વિદ્ધમાનસૂરિજી પાસે કરાવી હતી. તે સમયમાં મુખ્યમંદિર અને નૃત્યમંડપ બંધાયા હોય એવું શિલ્પશાસ્ત્રીએનું માનવું છે. તેની પાસની દેરીઓ અને મંદિરને બહારનો બેલાણકમંડપ (પ્રવેશમંડ૫) તથા હસ્તિશાળા વગેરે પાછળથી ૧૨૦૧-૨ ની આસપાસ બંધાયા છે. મુખ્ય નૃત્યમંડપની ઉત્તર બાજુની વચ્ચેની ચોકીની છતમાં સરસ્વતીદેવીની મૂર્તિની અને બાજુ સૂત્રધાર કેલા અને લેયણની મૂર્તિઓ છે. આ શિલ્પીઓએ પાછળના ભાગે બાંધ્યા હશે. દુકામાં વિમલશાહનું મંદિર એક સાથે આખું બંધાયું નહોતું કકડે કકડે પૂરું થયું છે, એવું બીજા લેખો ઉપરથી પણ સિદ્ધ થાય છે. વખતો વખત મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલ્યા કર્યું છે. તેમ, સિરોહી, સિદ્ધપુર, પાટણ અને પાલનપુર એ ચાર નગરેના કારીગરોના નામ મળે છે. ૧૮૨૧ ના લેખમાં ઝવેરચંદજી, આશકરણજી અને માણેકચંદજી દેખરેખ રાખે છે. કારીગરે ભાલે, રેખા, કને, ખીમો, હરખચંદ, ડા, ભાય, હરોળ, કેસર, રામો, ગંગારામ વાંચે તેને રામ રામ બતાવે છે. આ લેખ હસ્તિશાળાના મંડપમાં છે. વિમલવસહીના મંદિરમાં પ્રધાનમૂર્તિ શ્રી ઋષભદેવ ભવ ની છે. તેમાં પ્રકાશ માત્ર સામેના દ્વારમાંથી મળે છે તેની સામે મુખ્ય મંડપ છે. જેની બીજી ત્રણે બાજુ પરસાળે કે ચાકીએ છે. આ મંદિરના ૧૪૦ ફૂટ લાંબા ૯૦ ફૂટ પહેલા ચગાનની ભતેને અડતી સ્તંભેવાળી લાંબી પરસાળમાં કે તખતીમાં બુદ્ધવિહારે જેવી દેરીઓ છે, તે દરેકમાં પદ્માસનવાળી પ્રતિમાઓ છે. મંડપના સ્તંભ પર પાટડાઓ ચડાવેલ છે, તે પર ઘુમ્મટની છત ટેકાવેલી છે. તેમાં અનેક વસ્તુના કંદરા પાડી દરેકમાં વેલ, ચક્ર, હાથીઓ વગેરે કોતરેલાં છે. અને છતમાંથી ઝુલતા ફૂલતરાઓની આરસમાં ઉતારેલી કમળ પાંખડીઓ વિશ્વનું આશ્ચર્ય બની છે. પાટડા ટેકવતી કમાને કે તારણે જૈનમંદિરનું એક કલાત્મક સંશોભન તત્વ છે. વિમલવસહી મંદિર પ્રાચીન મંદિરની કાળી પત્થરની પીઠ ઉપર રચાયેલું છે. તે બધા આબુના પહાડમાંથી કાઢેલા જણાય છે. વિમલશાહે નવા મંદિર માટે આરસને પત્થર અંબાજી પાસેની ઝરીવાવની ખાણોમાંથી કાઢીને મંગાવેલો છે. જુના વખતમાં આબુ ઉપર જવાને માગ અચળગઢ તરફથી ગાડા રસ્તાને પણ હતો, પણ પત્થર હાથીની પીઠ ઉપર બાંધીને પર્વત ઉપર લાવવામાં આવ્યા હશે એવી માન્યતા છે. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ અર્ધશતાબ્દી મe વિમલવસહીની પડખામાં જ લગભગ બસો વર્ષે ફરી પાટણના મંત્રીમંડળના પરિ વારમાંથી પ્રભાવી મહાન જૈનોએ વિમળશાહની ધર્મપ્રિયતાનું દર્શન કરાવ્યું. પ્રતાપી ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહના મંત્રીમંડળમાં પોરવાડ જ્ઞાતિના સેમસિંહ નામના મંત્રી હતા તેને પુત્ર અધરાજ (આસરાજ) કેઈ કારણસર પાટણ છેડી. પાસેના “સંહાલક ગામમાં જઈ વસ્યા હતા. તેની મહાપતિવ્રતા ધર્મપત્ની કુમારદેવીના ચાર પુત્રો લુણંગ, મલ્લદેવ, વસ્તુપાળ અને તેજપાળ હતા. અને બુદ્ધિશાલી ધર્મરત સાત પુત્રીઓ હતી. પિતાના દેહવિલય પછી વસ્તુપાળ અને તેજપાળ સંહાલક છેડી મંડળી (હાલનું માંડલ) ગામે જઈને રહ્યા. સદગુરુ સૂરીશ્વરના ઉપદેશથી તે બન્નેએ શત્રુંજય અને ગિરનારને સંઘ આડંબરપૂર્વક કહાડ્યો હતે. તે સમયે ધવલકપુર (ધૂળકા)માં મહામંડલેશ્વર અર્ણોરાજના પુત્ર લવણપ્રસાદ વાઘેલા રાજા ગુજરાતના મુખ્ય સામંત હતા. તેમને પુત્ર વિરધવલ મહાપરાક્રમી હતું, મહારાજા ભીમદેવે (બીજા) લવણપ્રસાદને રાજ્યની સીમા સંભાળવાનું કામ સેપ્યું, અને વિરધવલને પિતાને યુવરાજ બનાવ્યો. વિરધવલે બાહેશ મંત્રી માટે શેધ કરતાં તેમાંથી વસ્તુપાળ અને તેજપાળને બોલાવી મહામંત્રી બનાવ્યા. મંત્રી તેજપાળને ધોળકા અને ખંભાતને અધિકાર મેં અને મંત્રી વસ્તુપાળને આખા રાજ્યનું મહામંત્રીપદ આપ્યું. વસ્તુપાળ-તેજપાળે ઘણી લડાઈએ કરી છતાં તેઓ કદી ન્યાય અને નીતિથી વિમુખ થયા નહતા. તેમણે પિતાના અને કુટુંબીઓના, અને પ્રજાના કલ્યાણ માટે મંદિરે, ઉપાશ્રય, ધર્મશાળાઓ, દાનશાળાઓ, હિન્દુમંદિરે, મસીદે, પરબ, વાવકુવા, ઘાટે એવા લેકે પગી ઘણું કામ કરાવ્યાં તેમાં લુણવસહી સૌથી મુખ્ય છે. વસ્તુપાળના નાનાભાઈ તેજપાળે પિતાની ધર્મપત્ની અનુપમાદેવીના પુત્ર લાવણ્યસિંહના કલ્યાણ માટે સેલંકીરાજ ભીમદેવ બીજાની તથા આબુના પરમાર રાજા સોમસિંહની અનુમતિ લઈને 'દેલવાડામાં વિમલવસહિની જોડે લુણવસતિ નામનું શ્રી નેમિનાથનું ભવ્યમંદિર બંધાવ્યું. તેમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, નવ ચોકીઓ, રંગમંડપ, એલાનક, ખનીકો (ગેખલા ) જગતી, ભમતી, હસ્તીશાળા વગેરે વિમલ-વસહિ જેવા જ કરાવ્યાં નવ ચેકીમાં બે ગોખલા છે. તેને લોકે દેરાણી-જેઠાણીના ગોખલા કહે છે. તે અને મંત્રી તેજપાળે પિતાની બીજી પત્ની સુહડાદેવીના કલ્યાણ માટે કરાવ્યા છે અને ભમતીની દેરીઓમાં પોતાના કુટુંબીજનોના કલ્યાણ લેખે કરાવ્યા છે. મેટી દેરીઓ બીજા વેવાઈઓ અને બીજા સંબંધીઓની કરાવી છે. દેરાણી-જેઠાણીના ગોખલામાં એટલું બધું બારીક કામ છે કે તેમાં સાદુ કામ થયા પછી વધુ બારીક કરવાને જે ભૂકો નીકળે તેની ભારોભાર ચાંદી આપવામાં આવી હતી પણ તે કિમત ઓછી ગણાય. સોનું આપ્યું હેત તે વાત જુદી હતી. અત્યારે પણ જીર્ણોદ્ધાર માટે જે કોતરકામ થાય છે તેમાં ભૂકાના ભાર કરતાં દેઢી ચાંદી જેટલું ખર્ચ થાય છે. કામની ઝડપ વધારવા કારીગરોની સરભરા માટે રસયા, કરે અને ચંપી કરનારા રાખ્યા હતા, એમ કહેવાય છે. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરનુ ધરવિહાર દહેરાસર For Personal & Private Use Only શ્રી મેહનલાલજી અધ 小 સ્મારકસ (આકિ આલોજિકલ સર્વે એક ન્ડિયાના સોજન્યથી) Page #305 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણાના જગપ્રસિદ્ધ દહેરાસરા શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકમથ For Personal & Private Use Only (1))+
    >lk]\ Tee flee Jle) Page #306 -------------------------------------------------------------------------- ________________ આબુ-સલવાડાના જૈનમનિરોની શિલ્પસમૃદ્ધિ ૫૭ લુણવસહિમાં દિવાલે, દરવાજા, ભંતે, તેણે અને છતના ઘુમટે વગેરેમાં કુલઝાડ, વેલબુટ્ટા, હાંડી, ઝુમ્મર એવી બીજી અનેક ચેતન વસ્તુઓની કારણે કરેલી છે, તે ઉપરાંત હાથી, ઘોડા, ઉંટ, વાઘ, સિંહ, માછલી, પક્ષિઓ, મનુષ્ય, દેવદેવીઓ, જુદી જુદી અનેક પ્રકારની આકૃતિઓની સાથે મનુષ્ય જીવનના અનેક પ્રસંગે જેવાં કે-રાજદરબાર, સવારીઓ, વરઘેડા, જાન, વિવાહની ચેરી, નાટક, સંગીત, રણસંગ્રામ, પશુપાલક, સાધુઓ અને શ્રાવકની ધર્મક્રિયાઓ અને તીર્થંકરના જીવન એવા સુંદર અને સુવાગ્યરૂપે કતરેલાં છે કે તે બધાનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં દિવસેના દિવસે પૂરા ન થાય અને વર્ણનથી પુસ્તકે ભરાય. , આ બે મંદિરમાંથી કેને શ્રેષ્ઠ ગણવું તેને માટે વાદ કરી શકાય. દરેક જણ પિતાની મેળે રુચિ પ્રમાણે ગમે તેને શ્રેષ્ઠ ગુણ આપી શકે. કતરણીની શ્રેષ્ઠતામાં વિમળવસહિ ચડી જાય તે લુણ–વસહિમાં કેરણીને વિસ્તાર અને બારીકી અને સુંદરતા વધે. વિમળ-વસહિમાં મનુષ્ય જીવનના પ્રસંગે વધારે છે. લુણવસતિની દરેક નાની ચાકીની છતમાં ભિન્ન ભિન્ન પ્રકારની રચનાઓ છે. તેમાંથી ગાલીચાની અનેક ભાતે ઉપજાવી શકાય. અનેક ઘુમ્મટમાં ૧૦૦૦ પુતળીઓ છે તે જોઈ આટલે ઊંચે આટલા નાના કદની અનેક આકૃતિઓ કારીગરે શી રીતે કરી શક્યા હશે તેને વિરમય થાય છે. વિમળવસતિના કેટલાક ઘુમ્મટમાં પુરાણના પ્રસંગો મહાકુશળતા પૂર્વક રજૂ થયા છે. કાલીયદમન અને હિરણ્યકશ્યપ વધ વગેરે ઓળખાય છે. લુણવસહિને બાંધનાર શાનદેવ નામને શિલ્પાચાર્ય હતે. શિલાલે તેમજ અન્ય સાહિત્યમાં તેને ઉલ્લેખ છે. . अहो शोभनदेवस्य सूत्रधारशिरोमणिः । .. तच्चैत्यरचनाशिल्पं नाम लेभे यथार्थताम् ॥ આશ્ચર્ય છે કે આ મંદિરની ઉત્તમ રચનાવાળા જ્ઞાનથી સૂત્રધારમાં શિરમણિ શેભનદેવનું નામ યથાર્થ ગુણવાળું છે. ઈ. સ. ૧૩૬૮ માં અલાઉદ્દીન ખીલજીના સૈન્યએ દેશને ધમરોળી નાખ્યો હતે. તેમાં આ મંદિરના ગભારા, ગૂઢ મંડપ અને મૂર્તિઓ તેમજ બને હસ્તિશાળાઓની ઘણી પ્રતિમાઓને નાશ કરી નાખ્યો હતો તે પછી અનેક પ્રકારે તેને જીર્ણોદ્ધાર કરનારાઓના પ્રયત્નો છતાં તેનું પૂર્વનું સંપૂર્ણ સ્વરૂપ મળ્યું નહોતું. - ૧૯૫૦ ના ઓગસ્ટની ૧૫ મી તારીખે આ મંદિરનો જીર્ણોદ્ધારનું કામ સમસ્ત ભારતના વેતામ્બર મૂર્તિપૂજક જૈનોની પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી હાથ ધરવામાં આવ્યું છે અને હવે લગભગ પૂરું થઈ ગયું છે. - મેટા ભાગના માણસો એમજ માનતા હતા કે આ જમાનામાં આવું કામ કરી શકે તેવા માણસો મળી શકે નહીં અને આ કામનું સમારકામ થઈ શકે નહિ. પરન્ત For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી પ્રથા શ્રી અમૃતલાલ ત્રિવેદી જેવા નિષ્ણાત સેમપુરા શિલ્પીની દેખરેખ નીચે અંદાજેલી કિંમતમાં હજાર વર્ષ પહેલાની ધાટીનું કામ કરી આપે તે રીતે કારીગરોને તાલીમ આપવામાં આવી. તુટેલા ખંડેને બહુ હિસાબથી બારીકીપૂર્વક મેળવી દેવામાં આવ્યા છે, અને લગભગ બધી જ પ્રતિમાઓ તથા આકૃતિઓને અખંડ રૂપ આપી પત્થરને રંગ ઘાટ જરા પણ જુદે ન પડે એવી મરામત થઈ ગઈ છે. કેટલાક પાટડાએ પણ બદલી નવા નાખવા પડ્યા છે. કેટલાક ખેડે નવા બહાર આવ્યા છે. જે જૂના આકારે મળ્યા છે, તેમાંના કેટલાક મથુરાના શિ૯૫ને મળતા છે. સંશોધકે માટે તે એક નવું પૃષ્ઠ બને છે. આ કાર્ય માટે આજે શિલ્પી પરિવારમાંથી યેગ્યે જ મળી આવ્યા તેઓ ધન્યવાદના અધિકારી બન્યા છે. દેલવાડાની વસ્તીને દૂર ખસેડી મંદિરનું જુમખું ચેગમથી ખુલ્લું મૂકવાને નિર્ણય લેવાય તે તે આવકાર પાત્ર છે. - માનવસંસારની આટલી બધી લીલા નીરખ્યા પછી તેને અમર કરનાર શિલ્પીઓ આજ અનેક વર્ષો પછી આપણા હૃદયમાં ઊર્મિભર્યા સન્માન પામે છે. - દેલવાડાના આ બે જૈન દેવાલયે ભારતવર્ષના સર્વોત્તમ નમૂના ગણાય છે. એ દેવમંદિરે એકલા જૈનસમાજની સંસ્કૃતિ નથી પણ ગુજરાતની અમાપ શક્તિની પ્રતિભા અને પ્રતિષ્ઠાનાં પ્રતીક છે. એને મૂર્તસ્વરૂપ આપવાનું કાર્ય બુદ્ધિનિધાન બે મહાન જેનમંત્રીશ્વરેએ કર્યું છે, એ જેનોને માટે ગૌરવને વિષય છે. Das ૨ E - For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ પાટણના જૈનમંદિરોમાં કાછશિલ્પ લેખક: શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે ઉપકમ સૃષ્ટિના સર્જન સાથે કલાનો પ્રાદુર્ભાવ કુદરતી તેમાંથી થયો. જેમ જેમ પ્રજા. તેને પિછાનવા લાગી તેમ તેમ તેનાં તાત્ત્વિક સ્વરૂપ માનવહૃદયને આકર્ષિત કરતાં, તેના પ્રત્યે આનંદની અભીપ્સા જગાડવા લાગ્યાં. આમ કલાને જન્મ વિશ્વ કલાકારની અભૂત નિર્માણકલામાંથી થયે, જેની અનુકૃતિ કરી માન–કલાકારે, જુદા જુદા સ્વરૂપે સમાજની સમક્ષ તેનાં પ્રતિક રજુ કરવા લાગ્યા. આવા નૈસર્ગિક કલાપ્રતિકેમાં કલાકારની જેટલી તન્મયતા, તેટલી જ તેની કલાકૃતિની વિશિષ્ટતા. કલાના વિવિધ ભેદમાં શિલ્પ, સંગીત, અને ચિત્રકલાનું સ્થાન મૂર્ણન્ય ગણાય. જો કે શાસ્ત્રમાં તે કલાના ચેસઠ ભેદ. નિરૂપ્યા છે. પરંતુ આ ત્રણ મુખ્ય કલાઓએ સારાએ વિશ્વમાં રંગબેરંગી સ્વરૂપે, ખૂબ વિકાસ સાધ્યું હોવાથી, બંધી કલાઓમાં તેનું સ્થાન મોખરે છે. ભારતમાં આ ત્રણે કલાઓને સાર્વત્રિક પ્રચાર થતાં જુદા જુદા યુગમાં તેનું વૈવિધ્ય અવનવી રીતે પ્રકાશમાન થયું છે. રાજામહારાજાએથી આરંભી સામાન્ય આદિવાસીઓ સુધીની પ્રજાએ, તેને પિતપિતાની રીતે અપનાવી છે, પૂછ છે અને સન્માની છે. આ પૈકી શિલ્પકલા એ વિશ્વકર્માનું ગહન શાસ્ત્ર છે. વિશ્વની દરેક પ્રજાએ શિલ્પને સ્વીકાર એ છે–વત્તે અંશે કરેલો જ છે. શિલ્પકલા પાષાણુમાં મુખ્યતઃ આજે જોવામાં આવે છે, પરંતુ તેના સિવાય કાષ્ટ, ધાત્, મૃત્તિકા, અને બીજા અનેક દ્રવ્યોમાં ઉતારવાના પ્રયાસે તેના તવિદેએ કર્યા છે. આવાં કલાસર્જને અતિપ્રાચીનકાળથી તેના કલાકારોએ બનાવી, અપૂર્વ કલાસાધનાનાં અમર પ્રતિકે પ્રજા સમક્ષ રજુ કર્યા છે. ગુજરાતમાં કાષ્ટ શિલ્પકલા આજે સામાન્યતઃ મંદિરે, મહાલયો, પ્રાસાદ, ગૃહે અને કિલ્લાએ પાષાણુ, ઇટ, ચુનો કે સીમેન્ટક કીટના બનાવવાની પ્રથા પ્રચલિત છે. પરંતુ પ્રાચીન કાળમાં આ બધાનું સ્થાન મુખ્યતઃ કાષ્ટ–મજબુત લાકડાએ લીધું હતું. પાટલીપુત્રને રાજમહેલ, તથા પ્રાકાર કાષ્ટને હેવાનું મૌર્યોના ઈતિહાસ દ્વારા જાણી શકાય છે. આ સિવાય રાજામહારાજાઓના પ્રાચીન રાજમહેલો કાછશિલ્પ અને તેની અદ્ભુત કલાકૃતિઓ દ્વારા જ શણગારવામાં આવતા હતા. નેપાળમાં તે દેવમંદિરે અને રાજમહાલ, કાષ્ટનાં હોવાનું આજે પણ જાણવા મળે છે. રાજસ્થાન અને મેવાડના કેટલાએ પ્રાચીન રાજપ્રાસાદમાં કાષ્ટ કલાકૃતિના અનન્ય ફલકે હજુ પણ સંગ્રહાયેલા છે. તે પૈકીના કેટલાક અવશે, જુદા જુદા પ્રાંતેના પ્રદર્શનમાંથી પણ આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતમાં તે કાષ્ટકલાએ અપૂર્વ વિકાસ સાધ્યો હતે. પ્રભાસપાટણમાં આવેલું સોમનાથનું પ્રાચીન મંદિર, પહેલાં કાણનું જ બના For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથઃ વેલું ત્યાર બાદ ચૌલુક્ય ભીમદેવે તેને પાષાણનું બનાવ્યાને ઉલ્લેખ, ઈતિહાસના પાને સેંધાયું છે. આ સિવાય શત્રુંજય અને બીજા અનેક તીર્થસ્થાને પર કાષ્ટના પ્રાચીન મંદિરે હતાં. ગુજરાતમાં તે પ્રત્યેક મકાનની અંદર, કાછશિલ્પના નાનાં મેટા અલંકરણે મુકવાની સર્વ સામાન્ય પરંપરા પ્રચલિત હતી. પછી ભલે તે સામાન્ય મનુષ્યનું હોય કે ધનાઢ્ય શ્રેષ્ઠિનું મકાન હોય પણ દરેક પોતપોતાની શક્તિ પ્રમાણે કાષ્ટકલાના અલંકરણે કમાડ, દ્વાર, શાખા સ્તંભે, ભારવટે, ગોખલાઓ, આળીયાં, જાળીઓ, કબાટ અને સામાન્ય ઉપકરણે પલંગ, કેચ, ટેબલ તથા વિરામાસન વગેરેમાં કરાવતા. આજે પણ કેટલાએ શહેર અને ગામડાઓના મકાનમાંથી તેના અવશેષ જોવા મળે છે. પાટણની કાષ્ટકલા સમૃદ્ધિ પાટણ એ પ્રાચીન રાજધાનીનું નગર હેઈ ત્યાંની પ્રજાએ પણ કાષ્ટકલાને સારો એ આવકાર આપ્યો હોવાનું જાણવા મળે છે. કેટલાએ પ્રાચીન મકાનના ઝરૂખાઓ, જાળીએ, કમાડે, ગેખલાઓ, અને નવ ખાનાઓના કબાટેની અદ્વિતીય કલામય કતરણના વિવિધ પ્રતિકે હમણાં સુધી જોવા મળતાં હતાં. હિંદુ અને વહેરાઓના પ્રાચીન મકાનમાંથી આવા ઘણું કાછશિલ્પ મળતાં, જે પુરાણું વસ્તુ વેચનારા દલાલે પાણીના મૂલ્ય વેચાતા લઈ પરદેશ એકલતાં અને હજુ પણ મોકલે છે. વખારને પાડામાં એક શેઠનું મકાન હતું, જે અદ્વિતીય કાષ્ઠકલાની કતરણીવાળું હોવાનું 3. બજેસે પિતાના આર્કી હૈજીકલ સર્વે ઓફ નેધન ગુજરાત” નામના ગ્રંથમાં રજુ કરી તેનું ચિત્ર પણ આપ્યું છે. " આ સિવાય ખારાકેટડીને પાડાના બારોટ કાનજી ઉમેદસીંગજીના મકાનને ઉલ્લેખ આપી તેને પણ ફેટે મુકેલ છે. વિશેષમાં કેટલાક પ્રાચીન હિંદુ મંદિરે પણ કાછશિપથી અલંકૃત પાટણમાં હતાં જેની વિસ્તૃત સમાલોચના કરતાં આ નિબંધનું કલેવર વધી જાય તેમ હોવાથી અહીં આટલે જ ઉલ્લેખ કરી ચલાવશું. કાછશિલ્પકલાને વધુ ઉત્તેજન, પાટણના નશ્રેષિઓ તરફથી સારું એવું મળ્યું હતું. તેઓએ પોતાના મકાનમાં તે તેના અપૂર્વ શિપ કંડાર્યા હતા. તેટલું જ નહિ પણ પિતાના ગૃહમંદિરમાં નિત્ય સેવા કરવાના સ્થાનને અદભૂત કલાકૃતિઓથી શણગારતા. જેનાં અનેક પ્રતિકો આજે પણ ઘણુ ખરા ઘરમાંથી જોવા મળે છે. આથી પણ વિશેષ કાછશિપેની સુંદર કલા તેઓએ મંદિરોમાં અવતારી છે. પાટણમાં જેનાશ્રિત કાછશિલ્પકલાનાં, આવાં કમનીય ફલકે આજે કેટલાએ મંદિરમાં વિદ્યમાન છે. જેને જોતાં કલાપ્રેમી મનુષ્ય મુગ્ધ બની પ્રાચીન કલાકૃતિઓ પ્રત્યે પ્રશંસાના પુષ્પ વેરે છે. આવા વિરલ કાષ્ટકલાના ફલકની થેડીક ઝાંખી અત્રે અહીં રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેનાશ્રિત કાછશિલ - પાટણના મંદિરે પૂર્વકાળમાં મેટે ભાગે કાણના જ બનાવેલા હેવાનું અનુમાન છે. જો કે દિવાલે અને અગાશી પુરતા ભાગે ઈંટ, પથ્થર કે ચુનાના બનાવતા, પરંતુ For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ (હાલ : શ્રી મેાહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકત્ર થ પાટણનું પ્રાચીન કલાત્મક કાષ્ટ મંદિર શ્રીયશાવિજયજી જૈન ગુરૂકુલ, પાલીતાણા) ( પૂ. મુનિશ્રી મૃગેન્દ્ર મુનિના સ’ગ્રહમાંથી ) For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ પાટણના જિનાલય નાટક કર . ર ટકા - કાષ્ટ ગભારો (મપાતી પાડે ) કાણ ધુમટ (કપુર મહેતાનો પડે) કેરણીયુક્ત ધુમટ (પંચાસરાપાશ્વનાથ જિનપ્રાસાદ, ઢહેરવાડા) ધુમટ For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ પાટણના જૈનમંદિરમાં કાશિપ સ્ત, મહેરાબે, ઘુંમટે અને દ્વારે વગેરે કાષ્ટનાં બનાવી તેમાં કાષ્ટકલાકૃતિઓનાં અભિનવ સુશોભને ખાસ કરી રજુ કરતાં ઝવેરીવાડાના મહેલ્લામાં આવેલ વાડીપાર્શ્વનાથના મંદિરને મંડપ તે, કાષ્ટકલાકૃતિને અભૂત નમુને ગણતે. તે મંદિર સંવત ૧૬૫ર લગભગ બંધાયું હોવાને શિલાલેખ છે. જેના આધારે તે મંદિર વિક્રમના સત્તરમા સૈકાનું ગણાય. આ મંદિને રંગમંડપ કાષ્ટમય બનાવ્યો હતો, જેમાં તેના કલાકારે પાષાણની માફક અભિનવ કલાને કાષ્ટ્રમાં ઉતારી હતી. આ મંડપને ઘુંમટ ૧૧ ફૂટ ઉંચે બનાવ્યો હેઈ, તેમાં વિતાની કલા પાષાણના મંડપને અનુરૂપ રજુ કરતાં, મધ્યમાં પલંબક બનાવ્યો હતો. ઘુંમટના દરેક વિતાન (પટ્ટાઓ) માં ઝીણી ઝીણી કલામય કતરણી અનાવી જેન તીર્થંકરના જીવનમાંથી કેટલાક ભાવ કતર્યા હતા. તેમાં ફરતી આઠ સંગીત વિદ્યાધરીએ મુકી, તે દરેકના હાથમાં સંગીતના ઉપકરણ–વાદ્યો મુકવામાં આવેલાં. આ પૈકી કેટલીક તે નૃત્ય કરતી હોય તેવી મુદ્રાઓ પણ તેમાંથી વ્યક્ત થતી. દરેકના પગ પાસે બે પરિપક્વ, વાદ્યો સાથે બેઠેલા મુક્યા હતા. નીચે આઠ દિપાલો, ઇદ્ર, અગ્નિ વગેરેને તેઓની નિયત કરેલી દિશા પરત્વે સ્થાપન કરેલા જણાતા હતા. આ દરેક દિકપાલના પગ પાસે તેઓના વાહનો મુકવામાં આવેલાં. આ મંડપની ચારે દિશામાં તેણે યુક્ત ચાર નાનાં નાનાં દ્વાર હતા. આ દ્વારે ઉપર અને તેની Íતેમાં ચારે બાજુ નૃત્યાંગનાએ નૃત્ય કરતી, તેમજ વાદ્યો વગાડતી રજુ કરી તેના ઉપરના પટ્ટાઓમાં હંસાવલી“હંસની લાંબી લાઈને તેમજ બીજા આલંકારિક સુંદર સુશોભને કોતર્યા હતાં. દરેક દ્વાર * ઉપર ગજલક્ષમી તેની બન્ને બાજુ વાદ્ય વગાડતાં સંગીતકારે, અને અભિવાદન કરતાં શ્રાવક-શ્રાવિકાઓનાં કલાપૂર્ણ ચિત્ર કોતરવામાં આવ્યાં હતાં. આખો મંડપ કામય હોવા છતાં, જાણે પાષાણને જ બનાવ્યો ન હોય ! તેવું સુંદર કલામય કામ તેમાં કંડાર્યું હતું. આ મંદિરના સુંદર ફોટોગ્રાફ ડૉ. બજેસે “આર્કલૈજીકલ સર્વે ઓફ નેર્ધન ગુજરાત” પુસ્તકની પ્લેટ નં. ૪–૨૦-૨૧ માં રજુ કર્યા છે. આજે તે નવીન મંદિર બંધાતાં, આ અદભૂત કાષ્ટકલાકૃતિને વિરલ નમુને દૂર કરાવે છે. તેના વ્યવસ્થાપકે એ તે મંડપનું શું કર્યું, તે ક્યાં છે, તે સંબંધી કાંઈ હકીકત મળતી નથી. પાટણના પંચાસરા પાર્શ્વનાથનું મંદિર આજે તે એક ભવ્ય ગુર્જરકલા નિકેતનના -અનુપમ પ્રાસાદ સ્વરૂપે બન્યું છે, અને હજુ તેનું કામ ચાલુ જ છે. પરંતુ તેના પ્રાચીન મંદિરને મધ્ય મંડપ, કાષ્ટને જ હતું તે મંડપ હમણાં સુધી નવીન હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર ઉપરની ગેલેરીમાં મુક્યું હતું. આ મર્ડપમાં પણ, વાડીપાર્શ્વનાથના મંદિરની માફક નૃત્યાંગનાઓ, વાદ્યવાદકે, પાર્શ્વનાથ વગેરે તીર્થંકરની પ્રતિમાઓ, નેમિનાથ ભગવાનને લગ્નોત્સવ, તેમનું જીવન, નવગ્રહે, અષ્ટ દિપાલ વગેરેના અભિનવ સ્વરૂપે મુકેલાં હતાં. તદુપરાંત ઘુમટના વિતાને-પટ્ટાઓ બનાવી, તેમાં બારીક કલાકતરણીથી કેટલુંક સૂકમ કતરકામ બનાવવામાં આવ્યું હતું. આ મંડપ પણ હમણાં અહીંથી બીજા કેઈ સ્થાને લઈ જવાય છે. For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ આવા કલામય મંડપ, અને તેના ઘુમટે, કાષ્ટ્રમાંથી જ બનાવેલા પાટણના અનેક જૈન મંદિરોમાં જોવા મળે છે. આ પૈકી કપૂર મહેતાના પાડામાં આવેલ મંદિરમાં, ઢંઢેરવાડાના એક પ્રાચીન મંદિરમાં, ફોફળીયાવાડામાં પોળથી પેસતાં સામે જણાય છે તે મંદિરમાં, વસાવડાના જૈન મંદિરમાંના ઘુંમટ કલાની દષ્ટિએ અનુપમ કહી શકાય. આ દરેક ઘુંમટની પાષાણુના ઘુમટે જેવી સ્થાપત્યની દષ્ટિએ રચના કરેલી હોઈ તેના વિવિધ વિતાને, કાષ્ટમાં શાસ્ત્રીય રીતે ઉતાર્યા છે. વધુમાં તે દરેકનાં પલંબકે પણ ઝુલતાં ઝુમ્મરે જેવા બનાવી, કાષ્ટ્રમાં પાષાણકલાને આભાસ કરાવ્યો છે. તેમાં નૃત્યાંગનાઓ પારિપાWકે, દિક્પાલો અને વિદ્યાધરને પણ કેટલાકની અંદર મુકેલા છે. કેઈ કઈ ઘુંમટેમાં તીર્થકરના પણ સ્વરૂપે જોવામાં આવે છે. જો કે રંગરેગાનથી કેટલાક મંડપની આ કલાને ઢાંકી દીધી છે. છતાં કલાકારની અપૂર્વ સજાવટનાં દર્શન તે તેમાંથી સમજી શકાય છે. પાટણમાં આવા કાષ્ટમય કલામંડપ, ઘુમ્મટો વગેરે બનાવવાની પરંપરા પંદરમાં સૈકા પૂર્વથી ઉતરી આવી હોવાનું વાડી પાશ્વનાથના મંડ૫ ઉપરથી જાણી શકાય છે. કાછશિલ્પનું અદ્ભુત કામ, અને દર્શનીય કલાકૃતિઓ, કુંભારીયા પાડાના મંદિરમાંથી જોવા મળે છે. આ મંદિરની રચના પૂર્વકાલીન હેઈ, કદમાં પણ બીજા મંદિરના મુકાઅહે તે નહાન ગણાય. પરંતુ કાષ્ટકલાકતિના એક અભિનવ સ્વરૂપે. તેનું મહત્ત્વ સામાન્ય તે નથી જ. આ મંદિરના સ્તંભે, ભારવટે, વિતાન અને કાષ્ટફલકમાં ભગવાન નેમિનાથનું જીવનદર્શન, ભાવવાહિ રીતે રજુ કર્યું છે. તેમાં ભગવાન નેમિનાથને વરઘેડા, તેમને લત્સવ, રાજુલદેવીને રાજમહેલ, ગિરનાર અને શત્રુંજયનાં પાર્વતીય ચિત્રણ, ત્યાં આવેલાં દેવમંદિરનું અભિનવદર્શન, કાછના મોટા બિબોમાં પ્રસંગાનુરૂપ અને ભાવાત્મક રીતે તેના શિલ્પીએ ઉતારી શ્રદ્ધેય સમાજનું ચિત્ત આકર્ષવા પ્રયત્ન કર્યો છે. તેને ઘુંમટ બીજા કાષ્ટઘુંમટના જે હોઈ તેની પુનરાવૃત્તિ કરવાની જરૂર નથી. પરંતુ આ મંદિરની કાષ્ટકલા, પાટણના બધા મંદિરે કરતાં વિશિષ્ટ પ્રકારની હોઈ, તેમાંના ચિત્રણે અદભૂત છે, એમ કહેવામાં જરાએ અતિશયોક્તિ નહિ ગણાય. આ બધા ફલકેમાં રંગપુરણ પણ તેને અનુરૂપ બનાવતાં, તેના રક્ષણ માટે દરેકની ઉપર પારદર્શક કાચ જડી દીધા હોય છે. કલાની દષ્ટિએ પાટણના દર્શને આવનારે તે આ કલાકૃતિઓ ખાસ જોવા જેવી છે. એક અભિનવ તીથ કાષ્ટ પટ્ટ: જૈનમંદિરમાં સમેતશિખર, ગિરનાર, શત્રુંજય વગેરે પવિત્ર તીર્થોના પટ્ટો મુકવાની પરંપરા અતિ પ્રાચીનકાળથી ઉતરી આવી છે. અને તે નિયમે આજે અનેક જૈનમંદિરમાંથી, આવા નાના–મેટા ભવ્ય અને અદ્વિતીય કલાકૃતિઓ રજુ કરતાં પટ્ટો જોવામાં આવે છે. આવો એક તીર્થોપટ કાષ્ટ્રમાં કતરેલો પાટણમાં કનાશાનાપાડાની અંદર, જૈનમંદિરમાં મુકેલ છે. શિલ્પકલાની દષ્ટિએ કાષ્ટકલાને આ એક વિરલ નમુને ગણી શકાય. તેમાંનું કેતરકામ, ભાવ, અને રચના વિચારતાં, તેના શિલ્પીઓએ આ અદભૂત કલાને અજબ રીતે હસ્તગત કરી હતી, એમ તે જરૂર લાગે છે. For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ પાટણના જૈનમંદિરમાં કાછશિપ આ કાષ્ટ પટ્ટ ૩ ફૂટ પહોળે, અને ૭ ફૂટ લાંબે વિશાળ છે. તેમાં ઉપર-નીચે બે કથાનકે વ્યક્ત કરતાં, બને તીર્થોની અનન્ય પિછાન રજુ કરવાને તેના શિલ્પીએ પ્રયત્ન સાધ્યો છે. ઉપરના વિભાગમાં, વર્તમાન યુગના વીસ તીર્થકરની નિર્વાણભૂમિ સમેતશિખરને તાદશ ચિતાર રજુ કર્યો છે. ત્યાં વીસ તીર્થંકરે નિર્વાણ પામ્યા હોવાથી તે પર્વતની વીસ ટેકરી ઉપર વીસ દેવકુલિકાઓ રજુ કરી છે. આ દરેક મંદિરેમાં, તે તે તીર્થકરની પ્રતિમાઓ રજુ કરી, તેની આજુબાજુ કાત્સગ મૂર્તિઓ પણ વ્યક્ત કરી છે. મધ્યમાં ભગવાન પાર્શ્વનાથનું ત્રણ શિખરવાળું મેટું મંદિર બનાવી, તેમાં તેમની પ્રતિમા આજુબાજુના ચામરધારી ઇંદ્રો સાથે બતાવી છે, તેની આગળ જલમંદિરનું દેશ્ય પણ આબેહુબ રીતે રજુ કરેલ છે. આ ઉપરાંત તે પર્વતનું હદયંગમ ચિત્ર કાષ્ટમાં ઉપસાવતાં તેમાં સરોવરે, કુડે વૃક્ષે, વનરાજીઓ, નદી, વા, તેમાંના જલચરજી તપશ્ચર્યા કરતા મુનિઓ, સંતે, ઋષિઓ, તેમજ આ તીર્થની યાત્રાએ જતા આવતા, ચડતા ઉતરતા, અસંખ્ય યાત્રિકોના વૃદેને સુંદર રીતે. આમાં ઉતાર્યા છે. કાષ્ટ્રમાં બતાવેલ આવે અનુપમ પ્રસંગ, તીર્થદર્શનને આ પટ્ટ ગુજરાતના કાષ્ટ શિલ્પમાં મહામૂલે અને વિરલ કહી શકાય. આ પટ્ટના બીજા વિભાગમાં અષ્ટાપદ પર્વતનું દશ્ય ચરિતાર્થ કર્યું છે. તેમાં ફરતી ચોવીશ તીર્થકરેની દેવકુલિકાઓ, નાની શિખરબંધ દહેરીઓની કલ્પના રજુ કરે છે. મધ્યભાગની એક કુલિકામાં ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ તરીકે તેમને સ્તૂપ વ્યક્ત કર્યો છે. આ મંદિરના ઉપરના ભાગે બન્ને બાજુ ચામરધારી ઇદ્રો, નીચે મંદિર પાસે સામાસામી દશમુખ રાવણ તથા મંદદરી તંતુવાદ્ય વડે કીર્તન કરતાં જણાય છે. મંદિરના અધેભાગે સૂર્ય પ્રકાશે છે, જેના પ્રકાશથી ગૌતમસ્વામી યાત્રા કરતા હોય તે ભાવ આમાં ઉતારેલ છે, મુનિઓમાં જ ઘાચારણ અને વિદ્યાચરણ અહીં યાત્રા કરવા આવ્યા હતા તેનું સ્મરણ પટ્ટમાંથી થાય છે. સૌથી નીચે સગરના પુત્રો તીર્થ રક્ષા કરવા ખાઈ ખુંદતા હોવાનું જણાવેલ છે. જ્યારે સૌથી ઉપર વીશ વિહરમાન જિન-તીર્થકરેની વીસ કુલિકોએ તેમજ બીજા મંદિરે પણ વ્યક્ત કર્યા છે. આ ઉપરાંત મુનિઓ, સાધુઓ વગેરેને ધ્યાન, જપ, તપ કરતાં પણ આમાં બતાવેલ છે. શિલ્પકલાની વાસ્તવિક રજુઆત કરતે આ કાઈપટ્ટ સપ્રમાણ અને પૂરતી ચેકસાઈથી બનાવ્યા છે. આ કાષ્ટ પટ્ટની વ્યવસ્થિત સમાલોચના પૂ. શ્રી યશોવિજયજી મહારાજે આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથમાં રજુ કરી છે. ગૃહમંદિરે: જૈનમંદિરોની માફક જૈન શ્રેષ્ઠીઓએ પણ પિતાના ઘરની અંદર ભગવાન જિનનાં ગૃહમંદિરો બનાવી, કાષ્ટકલાને સુંદર રીતે આવકારી છે. પાટણ શહેરમાંથી આવા સંખ્યાબંધ ગૃહમંદિરે મળ્યાં છે, જેમાં એક નાનું કાણમય મંદિર સ્થાપત્યના નિયમને અનુસરી બનાવેલ હોય છે. પાટણમાંથી આવા કેટલાંએ ગૃહમંદિરે પરદેશ મોકલતા પૂરાણી વસ્તુના દલાલે ને લોકેએ પાણીના મૂલે વેચી નાખ્યાં છે. કારણ આજના નવા યુગમાં કલાની પિછાન સામાન્ય માણસને હોતી નથી. તેથી જુની કારીગરી પ્રત્યે સુગ ધરા For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી માહનલાલજી અશતાબ્દી ગ્રંથઃ વતા લેકે, આવા જુના કલાશિલ્પાને નિરર્થક ગણી નવીન મકાનેા બંધાવતી વખતે કાઢી નાંખે છે. સાચી રીતે તે એ આપણી પ્રાચીન સંસ્કૃતિનું અણુમેાલ પ્રતિક છે. તે મદિર બંધાવનારે તેના પ્રત્યે કેવી અભિરુચિથી અને પ્રભુ પ્રત્યેની અનન્ય ભાવનાથી ભગવાનને પધારાવવા અનાવ્યું હતું, તેને ખ્યાલ આજના માણસાને આવવા મુશ્કેલ છે. આવા કામ દિશમાં પાષાણુના દેશની માફક નીચે કુ ંભા કે ખરાનું રેખાંકન, ઉપર મધ્યમાં દ્વાર, અન્ને બાજુ દ્વારસ્તંભેા, તેમાં પ્રતિહારે, ઉપરના ભાગે માંદેલીયામાં ગજલક્ષ્મી, પાસે વૃંદવાદક, શ્રાવકા, શ્રાવિકાઓ, તેના ઉપરની કાષ્ટપટ્ટિકામાં નવં ગૃહા, તેની છત્રીમાં ૧૪ સુપના, ઉપરના ભાગે ચાવીશ તીર્થંકરો અને બાજુ ટોડલાઓમાં તીર્થ"કરાનાં સ્વરૂપે કે મકરમુખા, સૌથી ઉપર સામરણ અને કાઇ કાઇમાં શિખરખધ દહેરાનું દૃશ્ય કાતરેલું હેાય છે. આમ ગૃહમદિરા ઘરના પ્રમાણમાં બનાવવામાં આવતાં છતાં મંદિરના સ્થાપત્ય પ્રમાણે તેમાં ચાગ્ય રચનાવિધાન પ્રાચીન શિલ્પશાસ્ત્રીએ કરતા હતા. આવા ઘરમંદિશ માટા મદિરાની નાની આવૃત્તિ જેવાં લાગે છે. આવા કેટલાંક ગૃહમંદિશમાંનું એક ગૃહમંદિર ફાફળીયાપાડામાં મંદિરની નજદીક એક ઘરમાં છે. ખીજું ખડાખેાટડીના પાડામાં ટાંગડીયાવાડામાં જવાના રસ્તા ઉપર એક મકાનમાં છે. મણીયાતી પાડામાં આવેલ આવું ગૃહમદિર તે એક સર્વશ્રેષ્ઠ નમૂના ગણાવી શકાય. તે હાથીદાંતના જડતરથી યુક્ત સુંદર કલાકૃતિવાળું બનાવેલ છે. ઘીયાના પાડામાં પણ એક વૈષ્ણવના ઘરમાં આવું સાદું મંદિર મારા જોવામાં આવ્યું હતું. હેમચંદ્રાચાય જ્ઞાનમંદિરમાં આવે એક સુંદર નમૂને ૫૦ પૂ॰ આચાર્ય શ્રી હેમચંદ્રના ચિત્રફલકની પીઠિકા તરીકે મૂકયે છે. આ સિવાય પાટણમાં અનેક જૈનગ્રહસ્થાના ઘરોમાં આવા કાશિલ્પ ધરાવતાં ગૃહમદિરા હશે, પરંતુ તે માટેની ચેાગ્ય પિછાન નહિ હેાવાથી તેની નેાંધ આપી શકાય નહિ. ઉપસ‘હાર : પાટણમાં જૈનધર્મ અને જૈનસંઘની પ્રતિષ્ઠા પ્રાચીન કાળથી ચાલી આવી છે. જૈનસમાજે શિલ્પ, સંગીત અને કલાને ખૂબ ઉત્તેજી છે—આવકારી છે. એટલે કાશિલ્પકલામાં પણ તેનેા ફાળા નાનાસુનેા નથી. મંદિરેથી આરંભી નાના મકાને પ ́ત કાઇશિલ્પા, ફલકે વગેરે સુશેાભનેાથી લેાકેા ગૃહને શણગારતા. જેના કેટલાએ અવશેષ આજે ઘેરઘેરથી જોવા મળે છે. આ સિવાય મકાનાની કાૠશિલ્પકલા, હિન્દુમદિરાના શિલ્પ અને પ્રતિમાઓ વગેરે પણ મળે છે. પરંતુ લેખની મર્યાદાને લઈ તે બધાને ન્યાય આપવાનું મુશ્કેલ બન્યું છે. અંતમાં પાટણની કાષ્ટકલાને બિરદાવતાં ગુજરાતના કલાગુરુ શ્રી રવિશકર રાવળના શબ્દોમાં જણાવીશ કે “ કાર્દશિલ્પના ઉત્તમાત્તમ નમૂના પાટણના ગૃહમ`દિર કે ઘરદહેરાસર છે. આ અપૂર્વ ભારતીય શિલ્પકૃતિઓની નિકાસ કે વેપાર પર અટકાયત મૂકાવી જોઇએ. મદિશના નાના નમૂનાએ ઉપરાંત કાર્દશિલ્પીઓએ જીના મદિરાની છતેામાં કાષ્ટપૂતળીએ, નકશીએ, પ્રસંગે અને નકશીદાર સ્તભા કાતર્યાં છે, એ આરસના સ્તભાની પૂરી સ્પર્ધા કરે છે.” For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ પાસનાહિંની હસ્ત લિખિત પિથી માંનાં રં ગી ન ચિત્રો આગમપ્રભાકર પૂ. મુનિ શ્રીપુણ્યવિજયજી શ્રી લક્ષ્મણગણિવિરચિત પ્રાકૃત સુપાનાચરિયંની હસ્તલિખિત પ્રાચીન પ્રતિમાંથી પસંદ કરીને છ સુંદરતમ ચિત્રો આ ગ્રંથમાં આપવામાં આવ્યાં છે. આ પ્રતિ, પાટણના “શ્રીહેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ” માં ત્યાંના તપાગચ્છીય જૈન સંઘની સમ્મતિથી મૂકાયેલા “તપાગચ્છીય જૈન જ્ઞાનભંડાર” ની છે. આ આખી પોથીમાં શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રમાંના વિવિધ પ્રસંગોને દર્શાવતાં બધાં મળીને ૩૭ ચિત્રો છે, જે પૈકી ૩૧ થી ૩૬ સુધીનાં ચિત્ર પ્રતિના માર્જીનને બાદ કરીને આખા પાનામાં આલેખાયેલાં છે અને બાકીનાં ચિત્રો પાનાના અર્ધા કે ત્રીજા ભાગમાં આલેખાયેલાં છે. દરેક ચિત્રની બાજુમાં ચિત્રનો કમાંક અને પરિચય આપવામાં આવ્યો છે, જેને ક્રમવાર ઉતારો આ ચિત્રપરિચયમાં આપવામાં આવશે. પ્રતિમાંના ૨૦, ૪૩, અને ૩૩૨ એ ત્રણ પાનાં ખોવાઈ જવાને કારણે કે જીર્ણ થવાને કારણે નવાં લખાયેલાં છે અને તેમાં ચિત્રો પણ આલેખવામાં આવ્યા છે, જે મૂળ ચિત્રકળાને પહોંચી શકતાં નથી. આ કારણસર પ્રતિમાં કમાંક ૨-૩-૧૫-૧૬ અને ૩૧ એમ પાંચ ચિત્રો નવીન છે, જ્યારે બાકીનાં બધાં જ ચિત્રો પ્રાચીન અને બરાબર સુવ્યવસ્થિત રીતે સચવાયેલાં છે. આખી પ્રતિ લગભગ જીર્ણદશાએ પહોંચવા છતાં તે આજ સુધી જે રીતે સચવાએલી છે એ રીતે સચવાશે તે હજુ પણ બીજી બે-ચાર સદીઓ સુધી પ્રતિને કે ચિત્રોને આંચ આવે તેમ નથી. આ પ્રતિ નંબર ૧૧૦૬૯ છે અને તેની પત્રસંખ્યા ૪૪૩ છે. પ્રતિની લંબાઈપહોળાઈ ૧૧ ૪ કા ઇંચની છે. પાનાની દરેક બાજુ પર બાર લીટીઓ અને દરેક લીટીમાં કર થી ૩૮ અક્ષરો લખેલા છે. પ્રતિની લિપિ સુંદર અને સચિત્ર સુંદર પિોથીમાં શેભે તેવી છે. પ્રતિ વિક્રમ સંવત ૧૪૭૯-૮૦માં લખાયેલી છે. તેના અંતમાં નીચે પ્રમાણે લેખનસમયાદિને સૂચવતી પુપિકા છે: संवत् १४८० वर्षे । शाके १३४५ प्रवत्र्तमाने । ज्येष्ठ वदी १० शुक्र बवकरणें । मेदपाटदेशे । देव कुलवाटके । राजाधिराजराणामोकलविजयराज्ये । श्रीमबृहद्गच्छे । मडाहडीय भट्रारक श्रीहरिभद्रसूरिपरिवारभूषण पं० भावचन्द्रस्य शिष्यलेशेन । मनि। हीराणंदेन लिलिखिरे । नंदे मुनौ युगे चंद्रे १४७९ ज्येष्ठमासे सितेतरे । दशम्यां लेखयामास शुभाय ग्रन्थपुस्तकम् ॥१॥ नद-मुनि-वेद-चंद्रे वर्षे श्रीविकमस्य ज्येष्ठशिते । अलिखत् सुपार्श्वचरितं हीराणदो मुनींद्रोऽयम् ॥ २॥ આ પુમ્પિકામાં એટલું જણાવવામાં આવ્યું છે કે વિ. સં. ૧૪૭૯માં મેદપાટ મેવાડ દેશના દેવકુલવાટક–દેલવાડામાં રાણું શ્રોમેકલના રાજ્યમાં બૃહદગષ્ણાંતર્ગત મહાહડીય આચાર્યશ્રી હરિભદ્રસૂરિના શિષ્ય ભાવચંદ્રના શિષ્ય હીરાણુદે આ પ્રતિ લખી છે. For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ TY શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: સુપાસનાચરિયની હસ્તલિખિત પિથીમાંનાં રંગીન ચિત્રો પ્રતિની પુપિકામાં એ જણાવવામાં નથી આવ્યું કે પ્રતિમાંનાં ચિત્રો હીરાણંદમુનિએ પિતે આલેખેલાં છે કે કોઈ નિષ્ણાત ચિત્રકારે આલેખેલાં છે. સંભવતઃ હીરાણુંદના આલેખેલાં ચિત્રો નહિ હોય. છતાં એ પ્રશ્ન સામાન્ય રીતે અણઉકેલ્યા જ ગણાય. | ચિત્રોની લંબાઈ પહોળાઈ વધારેમાં વધારે દાઝ૪ ઈંચની છે અને ઓછામાં ઓછી ૩૪૪ ઇંચ છે. મોટા ભાગનાં ચિત્રો ૩૮૪ ઈંચનાં છે. કેઈ કઈ ચિત્ર કાઝ૪ ઈંચના પણ છે. ચિત્રોમાં લાલ, લીલો, પીળા, આસમાની, ગુલાબી, કાળો, સફેદ, સેનેરી અને રૂપેરી એમ નવ રંગનો ઉપયોગ કરવામાં આવ્યું છે. રંગોની બનાવટ મિશ્રણ અતિશ્રેષ્ઠ હોઈ પ્રતિ પ્રાચીન અને તે સાથે જીર્ણ થવા છતાં રંગોની ઝમક અને તેનું સૌષ્ઠવ આજે પણ આંખને આકર્ષે છેઆપણે ત્યાં પ્રાચીન કાળથી ઘણા ઘણુ રંગનું નિર્માણ અને તેને ઉપયોગ થતો હતો, જેનું ભાન આપણને પ્રાચીન ગ્રંથમાંના ચિત્ર અને પ્રાચીન ચિત્રપટ્ટિકાઓના દર્શનથી થાય છે. આ રંગો મુખ્યત્વે વનસ્પતિ, માટી અને ધાતુઓમાંથી બનતા હતા. જેને લગતા ઘણું ઘણા ઉલ્લેખ આપણને પ્રાચીન ગ્રંથોમાં અને ખાસ કરીને વિપ્રકીર્ણ પ્રાચીન પાનાંઓમાંથી મળી આવે છે. આવા કેટલાક ઉલ્લેખની નેંધ મેં ભાઈ સારાભાઈ નવાબ સંપાદિત “ચિત્રકલ્પદ્રમ”માંના મારા “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને જૈન લેખનકળા” નામના અતિવિસ્તૃત લેખમાં આપી છે. તે પછી આને લગતા બીજા કેટલાય ઉલેખો મળી આવ્યા છે. આથી ચિત્રકળા આદિ માટે ઉપયોગી રંગ બનાવવાની કુશળતા આપણે ત્યાં કેટલી અને કેવી હતી તેને આપણને ખ્યાલ આવી શકે છે. પ્રાચીન ચિત્રકળાના નિર્માણ સામે આજની કેટલીક વિધવિધ માન્યતા, કલ્પના અને તઆક્ષેપ હોવા છતાં આ ચિત્રના નિર્માણમાં એક વિશિષ્ટ પરંપરા હતી, એમાં તે જરાય શંકાને સ્થાન નથી. એ નિર્માણ પાછળના કેટલાક ખ્યાલો વીસરી જવાને કારણે એ ટીકાસ્પદ બને. એ કાઈ ખાસ વસ્તુ ન ગણાય. એટલે પ્રસ્તુત ચિત્રોનું નિરીક્ષણ કરનારે અમુક વિશિષ્ટ દૃષ્ટિએ તેનું અવલોકન કરવું જોઈએ. આ ચિત્રો આપણું પ્રાચીન રીતરિવાજે, સંસ્કૃતિ, વેષ-વિભૂષા આદિ અનેક બાબતે ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડે છે, એ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. આટલું ટૂંકમાં જણાવ્યા પછી હવે પ્રતિમાં જે ક્રમે ચિત્રો અને તેને પરિચય નેંધાયેલ છે તેને ઉતારો આ નીચે આપવામાં આવે છે: पत्र-पृष्ठ चित्रांक चित्रपरिचय ૨-૨ १. श्रीसुपार्वजिनः ૨-૨ २. श्रीसरस्वती देवी ૨-૨ ३. गुरुमूर्ति ૨૨-૨ ४. प्रथम भव । मध्यम उवरिम प्रिवेके भोग्य ૨૧- ५. भाद्रपद बहुलाष्टमी सुमिनानि पश्यति २५-२ ६. गादि चतुर्दश सुमिमानि १४ ૨૭-૨ ૭. રાના શ્રીગુપટ્ટ | Rાગા સુપિનાનિ થયા રાસ ! ૨૮-૧ ७. चारणमुनि सुप्नफलं विचारयति । राजा सुपइठ सुणति । For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ સુપાસનાહચરિયંનાં રંગીન ચિત્રોઃ पत्र-पृष्ठ चित्रांक चित्रपरिचय २९-१ ९. राजा श्रीदानं ददति स्वप्नपाठकानाम् ३१-१ १०. राज्ञी पुहमिदेवी प्रसूता ज्येष्ठ उज्ज्वला द्वादशी । सुपार्वजन्म ३८-१ डाबी बाजूए ११. सुरगिरी इंद्र स्नात्रं करोति ३८-१ जमणी बाजूए १२. सुरा स्नात्रवेलां नानाशब्देन वाद्यतं कुरुते ४२-२ बी वाजूए १३. राज्ञी वासभवण ४२-२ जमणी बाजूए १४. राजा श्रीसुपइठ्ठ पुत्रदसणं करणार्थे आगत ४३-२ डाबी बाजूए १५. ४३-२ जमणी बाजूए १६. ५०-२ १७. श्रीसुपावं पाणिग्रहण भार्या सोमा सहित ५२-२ १८. राजा श्रीसुपार्श्व सूर्यमंडलं असितं पश्यति प्रतिबुद्ध १९. सहसांबवणे दीक्षां गृह्वयति जगन्नाथ ज्येष्ठ शुदि १३ ६२-१ २०. जगन्नाथ परमान्नं पारयति । महिंदु पारावयति । महिंदगृहे सुवर्ण रत्न विठ । देव महोत्सव ६४-२ डाबी बाजूए २१. केवलज्ञानं उत्पन्नं सिरीस वृक्षतले फागु व ६ ६३-२ जमणी बाजूए २२. समोसरण ६८-१ . २३. समवसरण । अशोक चेत्यवृक्ष धनु क २४०० । सोमा नामा भार्या पुत्रसहिता वदनायागता ७३-१ ७५. ७६-१ २४. श्रीसुपावजिन समवरण । विरुद्ध जीव देसणा श्रृण्वंति २५. सोमा नाम पत्नी दीक्षा दीयते । पउत्तिणीपदे स्थापिता । अनेक भव्यजना दीक्षां गहन्ति देशनाप्रतिबुद्धा २६. श्रीनंदवद्धणपुराधिपति राजा श्रीविजयवद्धण प्रतिबुद्ध __दीक्षा महोता। २७. श्रीसुपा देशनां कुरते । पादपद्मभ्रमर राजा दान विरति । सम्यक्त्वादि सातीचार द्वादशवतादि व्याख्यान २८. कुमुदचं उपाध्याय चम्पकमाला पठावयति २९. कालीकादेवी वीसभुजा । भीभकुमरमित्र। कापालिक रूप । भीमकुमरः शिलां क्षिपति । भीमकुमर रूपः । तत्र हस्त । खङ्गं गृह्णाति । कृष्णभुजारूढो आकाशे व्रजति भीमः । महिषारूढा देवी रुंडमालहारा ७६-२ १३१-१ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ: पत्र-पृष्ठ चित्रांक चित्रपरिचय २६६-२ ३०. उपर-सहकारतले श्रुतज्ञानिन मुनि कोरी नमस्करोति नीचे -रिपुमर्दनराजाने शुकः शुको संवादं कुर्वति ३१. भाखा पानामां चित्र छे. डाबी बाजू-राज्ञश्चरण श्मशान भूमिकायां वेताला नमंति जमणी बाजू'-वेंताल धाविबि बधरूपा ३३३-२ ३२. आखा पानामां चित्र छे. डाबी बाजू-राजा सभायामुपविष्टः । वेताल छत्रं धरति जमणी बाजू-वेताल नृत्य कुवंति । एकः तुलाहस्तो नृत्यति बृद्ध रूप: ३८६-१ ३३. आखा पानामां चित्र छे . डाबी बाजू- राजा सभायां उपविष्टः । विक्रमराजा जमणी बाजू -आकाशात् खेटक खङ्गधारी वेताल उत्तरितः ___ वेताल युद्धं करोति राजपुरुषैः सार्धम् ३८७-१ ३४. आखा पानामा चित्र छे. डाबी बाजू -शखकुमरः वेंतालं प्रति धावितः । राजानं प्रति वदति पादौं लगित्वा जमणी बाजू-बेतालरूपं युध्यमानम् । अत्र वनमध्ये सूरयः संति केचित् । दृष्टाः कुमरेण । बाहुंभ्यां मिलापकं कुर्वति द्वौं पुरुषो ४३९-१ ३५ वनमध्ये गणधर : समागतः । दिन्न गणधरः ४४०-२ ३६. आखा पानामां चित्र छ डाबी बाज-श्रीसुपाच जिन शैलेशीध्यानमाश्रितः सम्मेतशिख रोपरि वचमां- देवा मृतकविमानमुत्पाटयति । तीर्थंकरस्थ उत्सव __जमणी बाजू-श्रीसुपार्श्वजिनदेवस्य देवा अंगसंस्कार कुर्वति सम्मेतशैलोपरि ४४१-१ _३७ श्रीसुपाव जिना मुक्ति प्राप्ताः मा उतारे। सुपासनाहचरियंनी हस्तसिमित प्रतिभा (यानी मानुभा (यत्र-पश्यिय આદિ લખેલ છે તેને અક્ષરશઃ મૂળમાં છે તે આપવામાં આવ્યો છે. એ શુદ્ધ સંસ્કૃત ભાષામાં નથી પણ મિશ્રિત ભાષામાં છે. છતાં એ પરિચય સંસ્કૃતપ્રધાન ભાષામાં છે એ સ્પષ્ટ દેખાય છે. પ્રસ્તુત સ્મારક ગ્રંથમાં ઉપર નોંધેલાં ૩૭ ચિત્રોમાંથી પસંદ કરીને સુંદર છ ચિત્રો છાપવામાં આવ્યાં છે. પ્રથમ ચિત્ર પ્રતિમાં ૧૩ મું છે, જેમાં ભગવાન શ્રીસુપાર્શ્વનાથની માતા પિતાના પુત્રને લઈને પારણામાં બેઠાં છે અને પુત્રને રમાડી રહ્યાં છે. For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only DO o lood MARERIE चित्र नं. २. सोमा राजकुमारी साथे भगवाननुं पाणिग्रहण ←चित्र नं १. वासभवनमां पृथ्वीमाता साथे भगवान् श्रीसुपार्श्वनाथ Page #321 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only चित्र नं. ३. सहस्राम्रवन उद्यानमां भगवाननी दीक्षा चित्र ५. श्रीसुपार्श्वनाथ भगवाननी मोक्षप्राप्ति Page #323 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only . MIMIN चित्र नं. ४. श्री सुपार्श्वनाथ स्वामिना प्रथम दिन गणधरनुं वनमां आगमन अने पर्षदा समक्ष धर्मोपदेश Page #325 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ग्दवामनकयिमानेवयाटयति किरस्याउसवा SOPHATE चामा For Personal & Private Use Only T IVITY JH चित्र ६: भगवान् श्रीसुपार्श्वनाथ स्वामी निर्वाणकल्याणक १ सातमा तीर्थंकर श्रीसुपार्श्वनाथ भगवाननुं समेतशिखर गिरि उपर कायोत्सर्ग मुद्रामा निर्वाण २२ भगवान् श्रीसुपार्श्वनाथ स्वामिना देहने शिबिकामां पधरावी देवोए उजवेली निर्वाणयात्रा ३ समेतशिखर गिरि उपर भगवानना देहनो आग्निसंस्कार Page #327 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ સુપાસનાહરિય’નાં રંગીન ચિત્રા : ખીજી' ચિત્ર પ્રતિમાં ૧૭મું છે, પરણી રહ્યા છે એ પ્રસ`ગનું દર્શન છે. દેખાડવામાં આવ્યા છે. ૬૯ જેમાં સુપાર્શ્વનાથ સામા નામની રાજકુમારીને એટલે એમાં ચારીના અને હસ્તમેળાપને પ્રસંગ ત્રીજી ચિત્ર પ્રતિમાં ૧૯ મું છે, જેમાં ભગવાનના દીક્ષાપ્રસંગનું દન છે. એટલે ભગવાનને કેશવુ†ચન કરતા બતાવવામાં આવ્યા છે. આ ચિત્રમાં વૃક્ષાને અતિસુંદર રીતે ચીતરવામાં આવ્યાં છે, જેથી ચિત્ર આક બને છે. ચેાથુ' ચિત્ર પ્રતિમાં ૩૫ મુ` છે. એમાં શ્રીસુપાર્શ્વનાથસ્વામીના મુખ્ય પટ્ટગણુધર, જેમનુ નામ દિન્તગણધર છે, તે વનમાં પાઁદા સામે ઉપદેશ કરી રહ્યા છે. આ ચિત્રમાં વૃક્ષોનું સુંદર આલેખન અને રસપૂર્વક ઉપદેશને ઝીલતી પ`દાનુ વિનીત ભાવભર્યુ ચિત્ર દોરવામાં આવ્યું છે. પાંચમું ચિત્ર પ્રતિમાં ૩૬મું છે ને તે ભગવાનના નિર્વાણુ-કલ્યાણકને લગતા ઉત્સવાદિના પ્રસંગને લગતું છે. આ ચિત્રકારે ત્રણ વિભાગમાં આલેખ્યું છે. પ્રથમ વિભાગમાં ભગવાન સમ્મેતશિખરગિરિ ઉપર શૈલેશીધ્યાન—અંતિમ સમાધિ લે છે એ દેખાડેલ છે. વચલા ચિત્રમાં ભગવાનના દેહને શિખિકામાં પધરાવી દેવતાઓને નિર્વાણુમહેાત્સવ ઉજવતા બતાવ્યા છે અને છેલ્લા ચિત્રમાં ભગવાનના દેહના અગ્નિસંસ્કાર દર્શાવ્યેા છે. અગ્નિની જ્વાળાઓની વચમાં ભળતા ભગવાનના દેહનું દર્શીન આમાં સુંદર રીતે આલેખવામાં આવ્યું છે. છઠું ચિત્ર પ્રતિમાં ૩૭ મુ' એટલે અંતિમ ચિત્ર છે. એમાં ભગવાન શ્રીસુપાર્શ્વનાથસ્વામીને સિદ્ધિપદમાં પ્રાપ્ત થયાનું આલેખન છે. આમ આ ભાવને સૂચવતાં છ ચિત્રા આ સ્મારક ગ્રંથમાં આપવામાં આવ્યાં છે, જે પ્રાચીન ગ્રંથસ્થ ચિત્રકળાના અપૂર્વ નમૂનારૂપ છે અને સ્મારકગ્રંથની શાભાનુ અજોડ પ્રતીક છે. આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથમાંથી સાભાર ઉધૃત ) For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ દીર્ઘ તપસ્વી શ્રી જિન ઋદ્ધિસૂરિ કુલચંદ હરિચંદ દોશી “મહુવાકર : પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય વચનસિદ્ધ પુણ્ય પ્રભાવક મુનિશ્રી મોહનલાલજી મહારાજના પ્રશિષ્યરત્ન ધાણ તીર્થોદ્ધારક દીર્ઘતપસ્વી આચાર્યશ્રી જિનદ્ધિસૂરિજીની જીવનરેખાના દર્શન કરીએ.' વૈશ્નવ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થ લેહાગરાની પાસેના ગામમાં ગૌબ્રાહ્મણ કુટુંબમાં રેવા માતાની કુક્ષિએ પર્ણિમાના દિવસે એક પુત્ર રત્નનો જન્મ થયો. પિતા ખેતીને ધધો કરતા હતા. પુત્રનું નામ રામકુમાર રાખવામાં આવ્યું. રામકુમારને બાળપણથી સંધ્યા પૂજા તરફ પ્રેમ હતો. નાનપણથી નવું નવું જાણવાની ટેવ. કેઈ દેવ-દેવી પીર-પેગંબરનું સ્થાન સાંભળે ત્યાં દેડી જાય. બધા પાસે ચમત્કારની માગણી કરે. રામકુમારને પાસેના ગુરૂં ગામે જવાની ભાવના થઈ. એક જૈન મિત્ર સાથે માતા પિતાની આજ્ઞા મેળવી ચુરૂ ગ. ચુરૂની હવેલીઓ, બજાર, ભવ્ય મંદિર, મનહર મૂર્તિઓ જોઈજોઈને રામકુમારના અંતરમાં આનંદની ઉમિઓ ઉછળી રહી. રાજપૂતાનાના બીકાનેર રાજ્યના ચુરૂ શહેરમાં બૃહત ખરતર ગચ્છની મોટી ગાદી હતી. આ ઉપર વૈદ્રક અને તિષ વિદ્યાના જાણકાર પ્રતાપી યતિવર્ષે થયા હતા. આ યતિ પરંપરામાં શ્રી ચીમન રામજી ગાદીપતિ હતા. યતિ ચીમન રામજીને બાળક રામકુમારની તેજસ્વી મુખાકૃતિ તથા ધર્મભાવના જોઈને મમતા જાગી. માતા પિતા તે ભદ્રિક હતા. મહારાજશ્રીના ભકત શ્રી કાનમલજીએ તેના માતા પિતાને સમજાવ્યા. યતિવયે પણ રામકુમાર તપ અને ત્યાગ દ્વારા જૈન ધર્મને ઉતા કરશે તેમ દર્શાવી માતા પિતાની સંમતિ મેળવી લીધી. રામકુમારના આનંદનો પાર નહોતો. તેને તે માગ્યા મેઘ વરસ્યા. રામકુમાર અને ઋદ્ધિકરણ બને ગુરૂ ભાઈઓ એક સાથે ઉછર્યા, સાથે અભ્યાસ કર્યો. આ બે શિષ્યને યતિ દીક્ષા અપાવવાને વિચાર કર્યો. સં. ૧૯૪૮ના ફાગણ સુદ ૨ ના મંગળ દિવસે શ્રી સંઘની હાજરીમાં યતિવર્ય શ્રી ચીમન રામજીએ બન્ને ગુરૂ ભાઈઓને યતિ દીક્ષા આપી. શ્રી સંઘે બન્નેને આનંદ ઉલ્લાસથી વધાવ્યા. યતિવર્યોએ મંગળ આશીર્વાદ આપ્યા. રામકુમારજીને અભ્યાસ વધવા લાગ્યો. સવારમાં વહેલા પ્રાતઃ ક્યિાથી પરવારી શ્રદ્ધાળુજનોને માંગલિક સંભળાવતા. યતિવર્યની સેવા કરતા હતા. રામકુમારજીમાં ત્યાગ ભાવના વિશેષ હતી. તપશ્ચર્યા તરફ વિશેષ લક્ષ For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ દીર્થ તપસ્વી શ્રી જિનદ્ધિસૂરિ રહેતું. તેઓ ગાદીના વારસ થવાના છે. ગાદીપતિ થવાનો ગ હતો પણ ત્યાગ ભાવનાથી રંગાએલા રામકુમારજી પિતાની ભાવનાની સિદ્ધિ માટે આલીશાન ઉપાશ્રય. યતિવર્યની સમૃદ્ધિ, સુખ સાહ્યબી છેડી ચુપચાપ ચાલી નીકળ્યા. જીવનદાતા ગુરૂવર્ય, ગુરૂની પવિત્ર ભૂમિ, મંદિરને મહાલની છેલ્લી વિદાય લીધી. ત્યાગને વેગનું ભાથું લઈને ભાગ્ય દેરી જાય ત્યાં જવા પ્રયાણ કર્યું. મુસાફરી કરતાં કરતાં આબુના બેનમુન કલાત્મક મંદિરોનાં દર્શન કર્યા જુનાગઢ આવી ગિરનારની યાત્રા કરી. તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રાની ભાવનાથી પાલીતાણા આવી પહોંચ્યા. મંદિરના નગર શત્રુંજયની યાત્રા કરી. તીર્થાધિરાજ આદીશ્વર દાદાની અનુપમ, ભવ્ય, તેજ તેજના અંબાર અને અલૌકિક જ્યોતિમથી ચમત્કારી મૂર્તિના દર્શન કરી આનંદ ઉલ્લાસથી આપણા રામકુમારજીનું હૃદય નાચી ઉડ્યું. અહીં પાલીતાણામાં ઉત્તમ ક્રિયાપાત્ર-વચન સિદ્ધિવાળા, યશ નામકર્મના ઉદયવાળા શ્રી મોહનલાલજી મહારાજ બિરાજતા હતા. આવા ગુરૂરાજના દર્શન કરીને રામકુમારજીને દીક્ષાની ભાવના જાગી. પૂજ્યશ્રીને પિતાની ભાવના દર્શાવી અને ગુરૂદેવે રામકુમારની દીક્ષા માટે ઉન્નત ભાવના જાણીને સં. ૧૯૪૮ ના અષાડ શુદિ ૬ના દિવસે તીર્થાધિરાજ શત્રુંજયની છાયામાં પાલીતાણામાં ચતુર્વિધ સંઘની માનવમેદની વચ્ચે ઠાઠમાઠપૂર્વક રાજકુમારને દીક્ષા આપી. પિતાના વડીલ શિષ્ય શ્રી યશે મુનિના શિષ્ય તરીકે શ્રી “ધ્ધિ મુનિ નામ સ્થાપન કર્યું. આપણુ ચરિત્ર નાયક અભ્યાસમાં લાગી ગયા. તપશ્ચર્યા તે ચાલુ હતી. આવા પરમ ઉપકારી, પ્રભાવશાળી, વયોવૃદ્ધ, જ્ઞાન પ્રભાયુક્ત, સર્વમાન્ય ગુરૂદેવની સેવાને લ્હાવો મળે તેથી તેઓ પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. ગુરૂકૃપાના તેઓ ભાગી બન્યા અને ત્રાદ્ધિ મુનિમાં સરળતા, સૌમ્યતા, શાંતિ, સેવાભાવના અને લઘુતા પ્રગટયાં. ગુરૂ સેવા એ પરમ કલ્યાણકારી છે તેમ અનુભવ થયે. ગુરૂદેવની સાથે ઘણાં ચાતુર્માસ કર્યા. સં. ૧૯૬૬ માં પં. શ્રી યશો મુનિએ શ્રી રદ્ધિ મુનિને વાલીઅર શહેરમાં ધામધુમપૂર્વક પન્યાસ પદવીથી વિભૂષિત કર્યા. આ પ્રસંગે શેઠ નથમલજી ગુલેચ્છાએ આઠ દિવસને મહોત્સવ કર્યો હતો. સાધુજીવનમાં તપશ્ચર્યા એ આત્મ સાક્ષાત્કાર માટે અમેઘ ઉપાય છે. આચાર્યશ્રી જીવનભર તપસ્વી રહ્યા. ૮૧ ૮૧ આયંબિલ, ચાર ચાર માસ ત્રણ ત્રણ માસ એકાંતરે ઉપવાસ અને આયંબિલ વૃદ્ધાવસ્થા હોવા છતાં ઉગ્ર તપશ્ચર્યા રૂપ અઠ્ઠમે અઠ્ઠમે પારણું ચાર ચાર માસ સુધી અઠ્ઠમની તપશ્ચર્યા ચાલુ રાખી ભક્તો અને શિષ્યને ચકિત કરી દીધા હતા. વર્ષોથી મહાયોગીની જેમ રાત્રિના બબે ત્રણ ત્રણ વાગે ઉઠીને ધ્યાનમાં બેસી જતા અને સવારના માંગલિક સ્તોત્રોનો પાઠ કરતા. તેઓ ગનિષ્ઠ, વચનસિદ્ધ અને પ્રભાવિક હતા. For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથો વલસાડથી મુંબઈ સુધીના નાના મોટા શહેરો અને ગામોમાં જિન મંદિર અને ઉપાશ્રયે કરાવવામાં તેમને જ ઉપદેશ હતો. બરડીમાં જૈન વિદ્યાર્થી ભવન કરાવવામાં આચાર્યે પ્રેરણા કરી હતી. જગ્યાએ જગ્યાએ સંઘેમાં નાના મોટા મતભેદ, કુસંપ મીટાવી શાંતિ સ્થાપન કરી શાસન ઉદ્યોતના કાર્યો કરાવ્યાં હતાં. ખંભાતમાં દાદાશ્રી જિન કુશળ સૂરિજી તથા શ્રી જિન ચંદ્રસૂરિજીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી મનહર દાદા વાડી બનાવરાવી છે. ખંભાતમાં ચમત્કારિક શ્રી માણીભદ્રની દેરીનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. સુરતમાં શ્રી શામળા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. કચેરામાં લગ્ન પ્રસંગે થતાં રાત્રિ જમણે બંધ કરાવ્યાં હતાં. સ્ત્રીઓ સ્વામી વાત્સલ્યમાં જઈ શકતી નહતી વગેરે સુધારા કરાવવામાં આચાર્યશ્રી યશભાગી નીવડ્યા હતા. સુરતમાં શ્રી મેહનલાલજી જૈન જ્ઞાન ભંડારને સર્વાગ સુંદર બનાવવામાં શેઠ નગીનદાસ કપુરચંદભાઈ તથા શેઠ ફકીરચંદ તથા મહેતાજી કપુરચંદભાઈ ઝવેરીને પ્રેરણા આપનાર પણ આચાર્યશ્રી હતા. તપસ્વી આચાર્યશ્રીએ ઘણું ઘણું જગ્યાએ ઉપધાન તપના ઉધાનો કરાવ્યા હતા અને સેંકડે બહેન ભાઈઓને તપશ્ચર્યાનું રહસ્ય સમજાવી ધમ ઉદ્યત કરાવ્યા હતા. સ્થલી પ્રદેશમાં હજારો માઈલેને વિકટ વિહાર કરી ધર્મથી વિમુખ થતા જતા હજારો ગ્રામવાસીઓને ધર્મને સચેટ ઉપદેશ આપી ધર્મ માર્ગમાં વાળવાનું ભગીરથ કાર્ય આપણુ ચરિત્ર નાયકે કર્યું હતું. દાદરના શ્રી સંઘની વિનતીથી પન્યાસજી મહારાજ દાદર પધાર્યા. દાદરમાં પ્રતિષ્ઠા મહોત્સવ મંડાય. હજારો ભાઈ બહેને ઉમટી આવ્યા. ત્રણ સંઘજમણ કરવામાં આવ્યા. પ્રતિષ્ઠા ધામધુમ પૂર્વક કરવામાં આવી. પ્રતિષ્ઠાને દિવસે આકાશમાંથી વિમાન દ્વારા પુષ્પ વૃષ્ટિ જોઈને દાદરના નગરજને ચકિત થઈ ગયા. પ્રતિષ્ઠા અંગે ઉપજ પણ ઘણું સારી થઈ. થાણામાં ચતુર્વિધ સંઘની માનવ મેદની વચ્ચે પન્યાસજીને આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. આબાલ વૃદ્ધના હૃદય આનંદથી નાચી ઉઠ્યા. જન્મભૂમિ ચૂરમાં ધર્મને ઘણો સારો ઉદ્યોત કર્યો. બીકાનેરમાં ઉપધાન તપની માળારોપણ વિધિ આચાર્યશ્રીએ કરાવી અને શાંતમૂતિ શ્રી મણિસાગરજી મહારાજને આચાર્યશ્રીની નિશ્રામાં બીકાનેર શ્રી સંઘ સમસ્તની હાજરીમાં આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા. ગેગોલાવમાં દહેરાસરજી માટે ઉપદેશ કર્યો અને પ્રેરણા ફળી રૂ. ૨૫૦૦૦) થઈ ગયા અને દહેરાસરજીનું કામ શરૂ થયું. For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ દીર્ઘ તપસ્વી શ્રી જિનઋદ્ધિસૂરિ ૭૩ આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરિના શિષ્ય રત્ન આચાર્યશ્રી વિજય લલિતસૂરિ ગેાગેાલાવમાં મળ્યા. ખભાતમાં સૂરિ સમ્રાટ આચાય શ્રી વિજયનેમિ સુરીશ્વરજી તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્યાના મિલન મધુર હતાં. આચાર્ય શ્રીના અનન્ય ભકત શ્રી હરિચંદભાઇ માણેકચંદની વિનંતીથી વીરનગર પધાર્યાં અને સૌરાષ્ટ્રના સેવામૃતિ શ્રી વીરચંદભાઇની ગ્રામસેવાની વિવિધ પ્રવૃત્તિએ જાણી ખુશી થયા. શ્રી વીરચંદભાઇના પાંચે ભાઈએના વિશાળ પરિવારને મંગળ આશીર્વાદ આપ્યા. મુંબઇ તરફના વિહારમાં આચાર્ય શ્રી દહાણુ પધાર્યાં અને પેાતાની સુધાભરી વાણીથી ચમત્કાર સન્મ્યા. વિહારની તૈયારી હતી અને માચાય શ્રીએ દાહાણુ જેવા મધ્ય સ્થાનમાં ઉપાશ્રય જરૂરી છે તેમ ઇશારત કરી અને ચમત્કાર સર્જાયા, વિહાર બંધ રહ્યો-જમીન શ્રી ધનરાજજી ખાક્ક્ષાએ ભેટ આપી. ખાર હજારનું ફંડ થઇ ગયું. દહાણુમાં દહેરાસરજી ને ઉપાશ્રય થયાં અને આચાર્યશ્રીની ભાવના ફળી. મુંબઇમાં શ્રી મેાહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીને સમૃધ્ધ બનાવવા જૈન સમાજના આગેવાનેાને પ્રેરણા આપી માટું ફ્ડ કરાવ્યું હતું. આચાર્ય શ્રી ખરતર ગચ્છના આચાય હેાવા છતાં એવા તા ઉદાર દિલના અને સમાજ કલ્યાણુ સાધક હતા કે તપ ગચ્છના કે અંચળ ગચ્છના મહેન ભાઈઓને તે પૂજ્ય હતા. તેઓને પર્યુષણ પર્વ'માં વ્યાખ્યાને સંભળાવવા પાતે જાતે જતા અને શિષ્યાને માકલવાની વ્યવસ્થા કરતા હતા. થાણામાં બાર બાર વર્ષના કુસ'પ મીટાવી ઐકયતા કરવા આચાર્યશ્રીએ સુધાભર્યા પ્રવચનોથી ચમત્કાર સજાવ્યા હતા. થાણાના કળામય બેનમૂન જિનાલય માટે આચાર્ય શ્રીએ ભારે જહેમત ઉડાવી હતી. થાણાની પ્રતિષ્ઠાનેા ભવ્ય મહેાત્સવ આજે પણ હજારા ભાવિકા યાદ કરે છે આજે થાણા તે તીથ ધામ ખની ગયુ છે. આચાય શ્રીની સુધાભરી વાણી સાંભળી માટુંગાના શ્રી બાબુભાઇ નાગજી ગણપતને ધ પ્રભાવનાની ભાવના જાગી. આચાર્ય શ્રીએ શ્રી મહાવીર સ્વામીના પાયનીના દહેરાસરમાં શ્રી ઘંટાકરણજીની મૂર્તિની પ્રતિષ્ઠા માટે પ્રેરણા કરી અને મહામંગલકારી સ્મૃતિ તૈયાર કરાવવામાં આપી અને ૨૦૦પના મહાવદી ૬ના રાજ શ્રી બાબુભાઇ પરદેશ ગયેલા હાઇ તેમની સંમતિથી શ્રી હરિચંદ ભાઇના પિતાશ્રી શ્રી માણેકચંદભાઈએ શ્રી ઘંટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. આજે જાગતી જ્યાત સમી પ્રતિમાના હજારો માનવીએ દર્શન કરી પાવન થાય છે. શ્રી વાલકેશ્વરના જૈન સંઘની પ્રતિષ્ઠા મહાત્સવ માટેની વિનતિથી આપણા તપોભૂતિ આચાય શ્રી જિનઋદ્ધિસૂરિજી વાલકેશ્વર પધાર્યા. પ્રતિષ્ઠા નિમિત્તે અઠ્ઠાઇ મહેાત્સવ શરૂ થયા. મંગળ મુહૂતે પાંચ પ્રભુજીની પ્રતિમા પધરાવવાની આચાય શ્રીએ પ્રતિષ્ઠા કરાવી. ઉપજ પણ સારી થઈ. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહયા. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: પ્રતિષ્ઠા બાદ શ્રી મહાવીર સ્વામીના દહેરાસરે પાધુની પધાર્યાં. આચાર્યશ્રીના જીવનના આ છેલ્લા મહાત્સવ અની ગયા. ૭૪ પાયધુની આવ્યા ને તખીયત બગડવા લાગી-ડાકટર ને વૈદની દવાની કારી ન લાગી. દ વધતું ચાલ્યુ. પણ પોતે તેા જાપમાં રહેતા. દુ:ખદ'ની પરવા ન હેાતી. મહાવીર સ્વામીના દહેરાસરના ટ્રસ્ટીએએ ગુરૂદેવની ખૂબ સેવા શુશ્રુષા કરી. ગુરૂભકત સેવામૂર્તિ શ્રી ગુલાખ મુનિ તે ગુરૂદેવની આખરી ઘડીએ જોઇ જોઇને એ અશ્રુ-બિંદુએ અટકાવી સેવામાં લીન રહેતા હતા. જેઠ સુદ ત્રીજના દિવસ પસાર થઇ ગયા. રાત્રિના તબીયત બગડી. સ્તાત્રા ચાલુ હતા. આચાય શ્રીના જાપ ચાલુ હતા. સવારના છ વાગે વધારે લાગ્યા. તેજ સમયે ચાર આહારના પચ્ચખ્ખાણુ કરાવ્યા. બરાબર છ ને ચાલીસ મીનીટે હુંસલેા ઉડી ગયા. મુંબઈ અને પરામાં વીજળી વેગે સ્વગ વાસના સમાચાર પહોંચી ગયા. પ્રાતઃકાળથી હજારા સ્ત્રી પુરૂષો દનાથે દોડી આવ્યા. ભ સ્મશાન યાત્રા નીકળી. ગુરુભકત શ્રી હરિચંદભાઇએ રૂા. ૬૫૦ની બેલીથી ગુરુદેવના દેહને અગ્નિ સંસ્કાર કર્યાં. ગુરૂદેવને શ્રધ્ધાંજલિ આપવામાં આવી જગ્યાએ જગ્યાએ સભાએ થઇ. અડાઇ મહાત્સવે થયા. સમાચાર પત્રામાં ગુરૂદેવની જીવન પ્રભાનાં તેજ કિરણા આવ્યાં હતાં. સં. ૨૦૦૮ ના વદ ૬ના રાજ પાયનીના શ્રી મહાવીર સ્વામીના જૈન દહેરાસરમાં પૂજ્યપાદ પુણ્ય "પ્રભાવક શ્રી મેાહનલાલજી મહારાજના પ્રશિષ્ય દીર્ઘ તપસ્વી, થાણાના તીર્થાધારક જૈનાચાય શ્રી જિનૠધ્ધિસૂરિજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા નીચેના ગેાખમાં ગુરૂ ભક્ત શ્રી હરિચંદભાઈ માણેકચંદ તરફથી કરવામાં આવી. આચાય શ્રીની જીવનની પ્રભા, તપશ્ચર્યાનું તેજ, યોગ દષ્ટિની નિ`ળતા, હૃદયની ઉદારતા, વચનની સિદ્ધિ, પ્રેમની સરિતા અને સેવાની સૌરભ પરમ પાવનકારી અને પુણ્યાવલ હતાં. ધન્ય તપશ્ચર્યા! ધન્ય ગુરૂદેવ ! For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ श्री मोहनलालजी ज्ञानभण्डार, सूरत की ताडपत्रीय प्रतियाँ ले० : श्री अगरचन्दजी नाहटा तथा श्री भंवरलालजी नाहटा मानव को प्रकृतिने अन्य प्राणियोंकी अपेक्षा अधिक सुविधाएं और शक्तियाँ दी है, उनमें मन और बुद्धि प्रधान है। मानसिक शक्ति से वह विचार करता है और बुद्धि के द्वारा उलझनों को सुलझाता है और नये नये आविष्कार करता है। मन की प्रधानता से ही उसका नाम 'मानव' पडा। मन ही बंध और मोक्ष इन दोनों का प्रधान कारण है। "मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः।" वाचिक शक्ति यद्यपि अन्य प्राणियों को भी प्राप्त है पर मनुष्यने उसका विकास एवं उपयोग बहुत ही विशिष्टरूप से किया है। भाषा के द्वारा भावाभिव्यक्ति जितने परिमाण में मनुष्यने की है अन्य कोई भी प्राणी नहीं कर सका। असंख्य शब्द उसने गढे और बहुत ही उच्च श्रेणी के विचार और विविध व्यवहार उसकी वाचा शक्ति के ही परिणाम है। यदि मनुष्य अपने भाव दूसरों को बता नहीं सकता और दूसरों के भावो को स्वयं ग्रहण नहीं कर सकता तो विचारों की सम्पदा जो आज हमें प्राप्त है और दिनों दिन उसके आधार से नये नये विचार उद्भव होते है, वह सम्भव नहीं ही पाता। इसी तरह का एक और आविष्कार मानवने किया जिस से विचारों को दीर्घकाल तक सुरक्षित रखा जा सके। जो भी घटनाएं घटती है, एक दूसरो को जो कुछ भी कहते सुनते हैं उस सभी को स्थायित्व देने के लिये लिपि-विद्या का आविष्कार किया गया। थोडे से अंको और अक्षरों ने अनन्त ज्ञान को समेट रखने में गजब का काम किया है। मनुष्य की प्रत्येक ध्वनि को अक्षरों के सांचे में ढाल देने का यह महान् प्रयत्न वास्तव में ही अद्भूत है। . . जैनधर्म, भारत का एक प्राचीन धर्म है । उस धर्म के प्रवर्तक सभी तीर्थकर इसी भारत में जन्मे। उनकी साधना, उपदेश-कार्य एवं निर्वाणक्षेत्र भी भारत है। जैनधर्म के अनुसार बहुत प्राचीन कालमें प्रथम तीर्थंकर ऋषभदेव हुए । इस अवसर्पिणिकाल के सबसे पहले राजा, भिक्षु और केवलज्ञानी हुए, तथा सभी प्रकार की विद्याओं और कलाओं के मी वे सबसे पहले आविष्कारक थे। पुरुषों की ७२ और स्त्रीयों की ६४ कलाएं उन्होंने अपने पुत्र-पुत्रियों और अन्य लोगों को सिखाइ । उनको बड़े पुत्र भरत के नाम से ही इस देश का नाम भारत पड़ा। वे सब से पहले चक्रवर्ति सम्राट् थे। भगवान् ऋषभदेव की २ पुत्रीयाँ थी-ब्राह्मी और सुन्दरी । जिन को उन्होंने अक्षर और अंक विद्या सिखाई। बड़ी पुत्री ब्राह्मी को लिपि विद्या सिखाई। अतः उसी के नाम से ब्राह्मी लिपि प्रसिद्ध हुई । उस के बाद समय समय पर अन्य कई लिपियाँ प्रकाश में आई। अब से २॥ हजार वर्ष पहले भगवान् महावीर के समय में १८ प्रकार की लिपियाँ प्रसिद्ध होने का जैनागमों मे उल्लेख है। १. दे. नागरी प्रचारिणी वर्ष ५७ में प्रकाशित मेरा लेख । For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: 'पुस्तकें ५ प्रकार के साइझ की लिखी जाती थी उनका भी जैनागमों में उल्लेख है। प्राचीन काल में मनुष्यकी स्मृति बहुत तेज थी इसलिए मौखिक परम्परा से ही शिक्षादि व्यवहार होते रहैं है । लिखने का काम बहुत थोड़ा ही पडता होगा और जो कुछ लिखा जाता, वह भी थोड़े समय टिकनेवाली वस्तुओं पर । इसी से प्राचीन लिखित ग्रंथ आदि अब प्राप्त नहीं है। मोहन जो दडे आदि स्थानों में प्राप्त पुरातत्त्व पर जो लिपि खुदी हई है उस को अभी ठीक से पढकर समझी नहीं जा सकी । ब्राह्मी लिपि के उपलब्ध प्राचीन शिलालेखों में शायद सब से पुराना वीर भगवान् के ८४ वर्ष के उल्लेखवाला अजमेर म्यु. ज्यिमवाला लेख है । उस के बाद अशोक के अनेक शिलालेख और खारवेल आदि के लेख प्राप्त है । पर कोई प्रन्थ उस समयका लिखा हुआ अभी भारत में प्राप्त नहीं हुआ फिरभी 'रायपसेणी' सूत्र में उल्लिखित देवविमान की पुस्तक का जो विवरण प्राप्त है, वह बहुत कुछ ताडपत्रीय प्रतिया की लेखन पद्धति से मिलता झुलता है । यद्यपि ताडपत्रीय प्रतियाँ उतने प्राचीन समय की अब हमें प्राप्त नहीं है । जैनागम फुटकर रूप में कुछ पहले लिखे गये हों तो दूसरी बात है पर सामूहिक रूप में उन के लिपिबद्ध होने का समय वीरात् ९८० है । यद्यपि उस समय की भी लिखी हुई कोई प्रति आज उपलब्ध नहीं हैं । मालूम होता है कि उस समय तक पुस्तकों को अधिक से अधिक समय तक टिकाये रखने की कला का उतना विकास नहीं हुआ था । फलतः जो प्रतिया लिखी गई, वे कुछ शताब्दियों में ही नष्ट हो गई । उस अनुभवसे लाभ उठाकर ताडपत्र में कहां के सब से अच्छे और लिखने के उपयुक्त और टिकाउ है और किस तरह उन की घुटाइ करके लिखने से कैसे सुन्दर लेखन हो सकता है और वे अधिक समय तक टिक सकते हैं । इसी तरह स्याही भी किस तरह की बनाने से चमकीली और टिकाऊ बन सकती है इत्यादि बातों पर विचार किया गया होगा । इसके फलस्वरूप इन प्राचीन प्रतियों की अपेक्षा पीछेवाली प्रतियां अधिक स्थायी रह सकी । अबसे १७ वर्ष पूर्व जब हम जेसलमेर के भण्डारों का अवलोकन करने गये थे तो उस समय बहुतसी जर्जरित और टुटी हुई प्रतिया के ऐसे बहुतसे टुकडे हमने देखे थे जिनकी लिपि ९ वीं से १० वी शताब्दी की थी। इससे पहले तो न मालूम ऐसी प्राचीन प्रतियों के कितने टुकडे इधर उधर व नष्ट किये जा चूके होंगे । दूसरी बार जाने पर हमारे पहले के देखे हुए वे छोटे छोटे टुकड़े देखने को नहीं मिले और कई प्रतिया आदि भी पहली और दूसरी बार जाने पर देखी हुई अब अन्यत्र चली गई हैं । खैर ! अब तो जेसलमेर भण्डार में 'विशेषावश्यक भाष्य' की ताडपत्रीय प्रति ही सबसे पुरानी है जिस का समय मुनिराज पुण्यविजयजी ने १० वीं शताब्दी के करीब माना है । १२ वीं शताब्दी से तो १५ वी और १६ वीं के प्रारम्भ तक की करीब १००० ताडपत्रीय प्रतिया जैसलमेर, पाटण, खम्भात, बड़ौदा पूना आदि स्थानों में प्राप्त है । अन्य भण्डारों में कहीं कहीं एक-दो प्रतिया ही भीलती है । जैसलमेर के बड़े भंडार के अतिरिक्त तपागच्छ भण्डार और खरतरगच्छ के बडे उपासरे के पंचायती भण्डार तथा आचार्य शाखा के भण्डार की प्रतिया हमने २. दे. अवन्ति का में प्रकाशित मेरा लेख पुस्तक शब्द को प्राचीनता का प्रकार । For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી જ્ઞાનભંડાર, સૂરતકી તાડપત્રીય પ્રતિયાં अपनी प्रथम जेसलमेर यात्रा में देखी थी । इनमें से स्वर्गीय चीमनलाल दलाल और पं० लालचन्द गांधी सम्पादित 'जेसलमेर भांडागारीय सूची' में बड़े भण्डार और तपागच्छ भण्डार की ताडपत्रीय प्रतियों का भी विवरण छपा था । बड़े उपासरे के पंचायती भण्डार और आचार्य शाखा भण्डार की ताडपत्रीय प्रतियों की जानकारी हमने सर्वप्रथम प्रकाशित की। पाटण, खम्भात, पूना की प्रतियों का विवरण प्रकाशित हो ही चुका हैं। दक्षिण भारतमें तो ताडपत्रो पर उत्कीर्ण-टंकित लिपि की लक्षाधिक लक्षाधिक प्रतियाँ सुरक्षित है । पर उत्तर भारत में जन भण्डारों के अतिरिक्त अन्य संग्रहालयों में ताडपत्रीय प्रतिया क्वचित् ही है। इसलिये उपर्युक्त प्रसिद्ध जैन भण्डारों के अतिरिक्त अन्य छोटे मोटे जैन भण्डारों में जो भी ताडपत्रीय प्रतिया सुरक्षित है उन की जानकारी प्रकाश में आना अत्यावश्यक है । उन प्रतियों में बहुतसी ऐसी रचनाएं भी है । जिन की अन्य कोई भी प्रति कहीं भी प्राप्त नहीं है । वे तो महत्त्वपूर्ण है ही पर प्रसिद्ध ग्रन्थों की भी प्राचीन और शुद्ध प्रतियाँ इन ग्रन्थों के शुद्ध एवं प्राचीन पाठ के निर्णय तथा सम्पादन के लिए बड़े महत्त्व की है। अभी अभी मेरा सहयोगी भतीजा भंवरलाल सूरत गया तो श्री मोहनलालजी जैन ज्ञानभण्डार में उसे ताडपत्रीय प्रतियाँ देखने को मिली । थोडे समय में उसका जो भी विवरण वह लिख सका वह उस ने मुझे लिख भेजा है और उसे इस लेख में प्रकाशित किया जा रहा है । पूज्य निपुणमुनिजी की कृपा से कुलकादि फुटकर ३४ रचनाओं की एक संग्रह प्रति तो वह अपने साथ कलकत्ते ले गया और केवल ३-४ दिन में ही उस की प्रेस: कोपी उसने स्वयं कर ली, जो अभी हमारे संग्रह में है । अब उन आठों प्रतिया का विव. रण नीचे दिया जा रहा है १ विविध तीर्थकल्प-२. जिनप्रभसूरि, पत्र १३७, संवत् १४४३, पाटण में लिखित । इस प्रति के साथ प्रशस्ति के अनुसार ज्योतिष करण्ड विवृत्ति एवं चैत्यवंदनचूर्णि की प्रति भी लिखी गई थी, पर पता नहीं वे अब किसी अन्य भण्डार में है या नष्ट हो गई। त्रुटित प्रशस्ति इसी प्रकार है:____-श्व मलयसिंहाख्य' देवगुरुषु भक्तौ डेरंडकनगरमुख्यतम डणू तस्य च भार्या साऊ धम्मासक्ता सुशीलसंयुक्ता.........सहिताश्च खेतसिंहाभिध: मेघाभ्याम् च सुगुणाभ्याम् ।४। पुव्यस्तथा च देऊ सारु धरणूष्टमश्च पांचूश्च । रुडी मातू नाम्नी स प्रति (१) सशीलसंयुक्ताः 1५। श्रीमत्तपागण्यधिपसूरि श्री देवसुन्दरगुरूणां उपदेशतो छद्मस्था...धर्मोपरिज्ञाय ।६। साऊ सुश्राविका सौव पुत्रपुत्रो परीवृता पत्युर्मलयसिंहस्य श्रेयसे शुद्धवासना |७| ज्योतिःकरण्डविवृति तीर्थकल्पांश्च भूरिशः चैत्यवन्दनचूादि श्रीताडपुस्तकत्रये ।८। पत्तने लिखिते...ने वादियेऽब्धि भूमिते १४४३ वत्सरे लेख्या मास नागशर्म द्विजन्मना ।९। शिवमस्तु । २ योगशास्त्र-स्वोपज्ञवृत्ति, हेमचन्द्र पत्र १०३, प्रशस्ति त्रुटित "...काइत्थ...कीतिपालेन लिखितम् ।” ३ योगशास्त्र हेमचन्द्र, पत्र ८२ संवत् १२५६ लिखित । For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેાહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથમ ४ ललित विस्तरा — चैत्यवं दनवृत्ति, हरिभद्ररचित, पत्र ११६ ० १२७० । ५ तिलकमञ्जरीसार - लघुधनपाल - विरचित ९ विश्राम, पत्र १०३, अंतिम पत्र बीच में कटा, विश्रामों के नाम और पद्य संख्या इस प्रकार है- ( १ ) लक्ष्मीप्रसादतो नाम प्रथमो विश्रामः श्लोक १०६, पत्र १० (२) मित्रसमागमो नाम द्वितीयविश्रामः श्लोक १३२ पत्रांक २०, (३) चित्रपटदर्शनो नाम तृतीयो विश्रामः श्लोक १३९ पत्राङ्क ३२, (४) इति धनपालविरचिते तिलकमञ्जरीसारे पुर- प्रवेशनो नाम चतुर्थी विश्रामः श्लोक १२९ पत्राङ्क ४३ (५) इति लघुधनपालविरचिततिलकमञ्जरीसारे नौवर्णनो नाम पञ्चमो विश्रामः श्लोक १६ पत्राङ्क ५८, (६) मलयसुन्दरी - वृत्तान्तो नाम षष्ठो विश्रामः, श्लोक १४३ पत्राङ्क ७० (७) गन्धर्वकशापापगमो नाम सप्तमो विश्रामः श्लोक १६२ पत्रोङ्क ८४ (८) प्राग्भवपरिज्ञानो नाम अष्टमो विश्रामः श्लोक १४२ पत्राङ्क ९६ (९) इति श्री धनपालविरचिते तिलकमञ्जरीसारे राज्यद्वयलाभो नाम नवम विश्रामः श्लोक ९२ पत्राङ्क १०३ । ६ लोकतत्त्वनिर्णय - २० भगवतः हरिभद्रसूरि कृत पत्र १०, फिर पत्र ११ से १८ में अनेकान्तवाद संबंधी कोई रचना है, जिस के प्रारम्भ में " नमोऽनेकान्तवादाय । पूर्वापरस्वभावपरिहारोपादानलक्षणपरिणामवतो भावाः " अंत में ले० सोहडेन लिखितेति । " फिर भिन्नाक्षरों में " आगभिक श्री जिनप्रभसूरिणां वादस्थल पुस्तिका । " ७ - प्रतिष्ठादि विषयक वादस्थल – एवं अपौरुषेय वेद निराकरण | आदि अन्त इस प्रकार है महादि मोह मातङ्ग कुंत्र भृंगे मृगाधिपम् । आदावादिजिनं नत्वा मोहोन्मूलन उच्यते ॥१॥ 66 पत्र २६ में श्रीमन्तो 'जितदेवसूरिमुनिपाः सौवर्णिकायां पुरी प्रोक्ता स्नातकसंज्ञितेन परमश्राद्धेन सुधात्मना सिद्धान्तोक्तविविक्तयुक्तिकलितं चक्रुर्विना मत्सरम् । वादस्थानकगद्यपद्यपदवी भूषिते । स्मरसर 'वसु रुद्राङ्क प्रमाणे गजेऽब्दे समजनि जनचेतो मदमोदप्रदायि । इदमदगततन्त्वैः सूरिभिः शोधनीयं खलति यदिह बुद्धि-कस्य नो मादृशस्य । चलनकमलसेवामादृशै प्राप्य यस्य श्रुतपदमकरन्द-स्पंदबिंदु प्रदात्री, भुवनसरसि शोभा लम्पते राजहंसी । स जयति मुनिचन्द्र श्री मुनीन्द्रः कवीन्द्रः । श्री अजयदेवसूरि मोहम्मूलण विहाणदुल्लविया । पीवंति सिद्ध बहु मुक्त सरललोयण करत्कहया ||६|| पत्र ४७ में — इति श्री यशोवर्द्धनान्तेवासिना यशोदेवस्य त्रिवर्गपरिहारतः ऽपौरुषेयवेद निराकरणं ।। श्री मंगल महाश्री | पत्र ४८ से - इह हि महामोहतिमिरभरात्तरितविश्वत्रस्तु - दर्शन समर्थ । पत्र ६१ से - कृतिरियं पण्डित यशोवर्द्धनान्तेवासिनो यशोदेव साध्यैरिति । For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ જૈન શ્વે. જ્ઞાનભંડાર ગોપીપુરા : સુરન सने कि श्रीजनावा 4504 धनास्याधि શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકમથ राजवा का क देवनायका स्वाधीनताक 58 સુરત – જ્ઞાનભંડારના શિલાલેખ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અધ શતાબ્દી સ્મારકગ્રંથ R : 120 BEN AARETTE કાકા : છે કે RA જીજે ડાહી, સરો અષ્ટાપદજી દહેરાસરની ગુરૂ-મૂર્તિ : સુરત હરિપુરા મંદિરની ચરણ–પાદુકા : સુરત અષ્ટાપદજી દહેરાસર ગેપીપુરા સુરત શ્રી મેહનલાલજી જૈન ઉપાશ્રય (નવી ધર્મશાળા) ગોપીપુરા : સુરત For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી જ્ઞાનભંડાર, સૂરતકી તાડપત્રીય પ્રતિયાં १२ ८ कुलकादि संग्रह, रत्नसिंहसरि एवं पद्मनाभ (जो शायद आचार्यपद से पहले का दीक्षा नाम हो) की ३४ रचनाएं पत्र ७३, सूची क्रम सं... आदिपद . गाथा कृतिनाम ताडपत्रांक पृष्ठाङ्क - १ कल्याणशस्यपाथोदं २४ . आत्मचिंताभावना-चूलिका - रत्नसिंहसूरि . २ पाकृतः संस्कृतो वापि २५ आत्मानुशास्ति . ३ जयजयभुवणदिवायर ३०. ऋषभदेवविज्ञप्तिका ४ सिरिधम्मसूरिसुगुरुं अप्पाणुसासणं ५ जइ जीव तुझ सम्म १२ . हितशिक्षाकुलक ६ नारीण बहिरंगे संवेगचूलिकाकुलकम् , १८ १० ७ अमियमऊ हं नेमि नेमिनाथ स्तोत्र १९ १० ८ मंगलवरतरुकंद पार्श्वनाथ स्तोत्रम् सिरिपासतिजयसुंदर १० जय जय नेमि जिणंद तुहु १३ श्री नेमिनाथ स्त० ११ , , पहु ८ श्री नेमिनाथ स्त० अणहिलवाडा १२ सिरि नेमिनाह सामिय जइवि १२ श्री नेमिनाथ स्त० १३ मूर्तयस्ते वपने क्षपन्ते १४ जयइ स जएक्कदीवो ___ श्री धर्मसूरि स्तवन-षट्त्रिंशिका २८ १५ १५ नियगुरुपायपसाया आत्महितचिन्ताकुलक, " ३२ १७ १६ सिरिधम्मसूरिपहुणो मनोनिग्रहभावनाकुलक, पउमनाह ३५ १९ For Personal & Private Use Only ३२ ४४ Page #341 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only १७ नमिउं गुरुपयपउमं १८ सुहिओ वा दुहिओ वा १९ चिंतसु उवाच मेसं २० सयलतियलोक्कतिलयं २१ पणमय पढमजिणंद २२ सिरिचरियतित्थनाएं २३ यन्नामस्मृतिरप्यशेष २४ तिहुयणजणमणलोयण २५ चडवीसंपि जिणिंदे २६ जय जय पास सुहायर २७ सिरितिलसूरिगुरु गणहरह जयजय संखेसर तिलय २८ २९ सिरिसंखेसरसंठिय निट्ठिय ३० संखेसरपुरसंठिय निट्ठिय ३१ संखपुरे सिरि वंदहु देउ यस्य त्रैलोक्यगतं ततं गुरुतम ३२ ३३ सिरिधम्मसूरि चंदौ ३४ चउवीसंपि जिणिंदे ३४ १६ २६ २७ १० ११ ८ १३ १४ १५ २१ १३ १३ १३ ९ ११ ९ ११ गुरुभक्तिकुलक पर्यन्तसमयाराधना कुलक उपदेश कुलक नेमिनाथ श्री पुंडरिक गणधर - स्तोत्र अणहिलपुर रथयात्रा - स्तवन श्री भारती स्तोत्र श्री भरुयच्छ मुनिसुव्रत स्त० बावन्तरि जिनकुमर विवाह स्त० पार्श्वजिन स्तवन श्री धर्मसूरि श्री शंखेश्वर पार्श्व० स्त० 99 "" "" 99 श्री धर्मसूरि छप्पय शासनदेवी स्तोत्र स्तोत्र रत्नसिंहसूर 99 "" "" पउमनाह " रत्नसिंहरि "" पउमनाह गणि रत्नसिंहरि 29 "" "" "" "9 "" पउमनाह रत्न सिंहसूर ४० ४४ ४६ ४८ ५१ ५२ ५३ ५५ ५६ ५७ ५९ ६१ ६३ ६४ ६५ ६६ ६८ ७२ २२ २४ २५ २६ २८ २८ २९ ३० ३१ ३१ ३२ ३४ ३४ ३५ ३६ ३६ ३८ ३८ 4 શ્રી માહનલાલજી અધ શતાબ્દી ગ્રંથ: Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી જ્ઞાનભંડાર, સૂરતકી તાડપત્રીય પ્રતિયાં ५ कृतियों में पउमसिंह गणिका नाम है। यह रत्नसिंहसूरि का आचार्यपद पूर्व का नाम है या अन्य कवि है, अन्वेषणीय है। __ इन में से कई रचनाएं श्री ऋषभदेव केसरीमल पेढी से प्रकाशित 'प्रकरण समुच्चय' में नम्बर १, २, ३, ४, १५, १६, १७, १८, १९, तो प्रकाशित हो चुकी है । रत्नसिंहसूरि की ३, ४, और भी रचनाएं प्रकरण समुच्चय में छपी है जो इस प्रति में नहीं है। फिर भी इस प्रति में कई ऐसी महत्त्वपूर्ण रचनाएं है जो विविध दृष्टियों से महत्त्वपूर्ण है। उदाहरणार्थ-धर्मसूरि संबंधी रचनाएं और कतिपय स्तवन उन में से धर्मसूरिगुणस्तुति षट्त्रिंशिका दो गाथाएं धर्मसूरि संबंध में ऐतिहासिक तथ्य प्रस्तुत करती है उनके अनुसार ९ वर्ष की अवस्था में उन्होंने दीक्षा ली, ९ वर्ष सामान्य साधु के पर्याय में रहे और ६० वर्ष सूरिपद पर। इस तरह कुल ७८ वर्ष की आयु में संवत् १२३७ के भादरवा सुदि ११ को वे स्वर्ग को प्राप्त हुए। नव नव वरिसे ठाउं, गिहवासे साहु भावएज्जाए । सद्धिं सूरिपयंमी, अडसयरिं सव्व-आउमि ॥३३।। बारस सत्ततीसे, सुद्धाए एकारसीई भद्दवए । चंद दिणे सामि तुम, सुरमंदिरमंडणं जाओ ॥३४॥ उपर्युक्त रचनाओं में से कुछ प्राकृत, कुछ संस्कृत और कुछ अपभ्रंश में है। रचना संवत् के उल्लेखवाली तो केवल एक ही रचना है “ आत्मानुशासन" जो संवत् १२३९ वैशाख सुदि ५ को अणहिलपुर पाटण में रची गई है । नेमिनाथ स्तव में अणहिलवाड को स्वर्गपुरि बतलाया है। अणहिलपुर रथयात्रा स्तवन में कुमरनलिछ और बावत्तरि जिन स्तवन में कुमरविहार का महत्त्वपूर्ण उल्लेख है। कि १७ 90OYAC09 2050SET MERO (OCON । KARNA 2URIO Cal . 19.069 .. Nas Roho For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ देशी नाममाला लेखक : प्रो० नेमिचन्द्र शास्त्री एम. ए. कलिकालसर्वज्ञ आचार्य हेमचन्द्र की प्रतिभा बहुमुखी थी। इन्होंने दर्शन, व्याकरण, कोष, पुराण, अलङ्कार आदि शास्त्रों पर महत्त्वपूर्ण और उपयोगी ग्रन्थ लिखे हैं। इनका देशी नाममाला नामक कोश ग्रन्थ प्राचीन आर्यभाषा के जिज्ञासुओं के लिए अत्यन्त उपयोगी है । इस कोश के आधार पर आधुनिक आर्यभाषाओं के शब्दों की व्युत्पत्तियाँ एवं अनेक अर्थगत वैशिष्टय की विवेचना सम्यक् प्रकार की जा सकती है। जिन शब्दों की व्युत्पत्ति संस्कृत से सिद्ध नहीं की जा सकती है, उनकी इस कोश के आधार पर सहज में निर्धारित की जा सकती है। प्राकृत भाषा का शुद्ध भण्डार तीन प्रकार के शब्दों से युक्त है-तत्सम, तद्भव और देश्य । तत्सम वे शब्द हैं, जिन की ध्वनिया संस्कृत के समान ही रहती हैं, जिन में किसी भी प्रकार का विकार उत्पन्न नहीं होता, जैसे नीर, कंक, कंठ, ताल, तीर आदि । जिन शब्दों के संस्कृत ध्वनियों में वर्णलोप, वर्णागम, वर्णविकार अथवा वर्णपरिवर्तन के द्वारा अवगत किया जाय, वे तद्भव कहलाते है; जैसे अग्र-अग्ग, इष्ट-इट्ठ, धर्म-धम्म, गज-गय, ध्यान-झाण, पश्चात-पच्छा आदि । जिन प्राकृत शब्दों की व्युत्पत्ति-प्रकृति प्रत्यय विधान सम्भव न हो और जिन का अर्थ मात्र रूढ़ि पर अवलम्वित हो, ऐसे शब्दों को देश्य या देशी कहते है। जैसे अगय-दैत्य, इराव हस्ती, छासी-छाश, चोढ=विल्व आदि। इस देशी नाममाला में जिन शब्दों का संकलन किया गया है, उनका स्वरूप निर्धारण स्वयं ही आचार्य हेम ने किया है। जे लक्खणे ण सिद्धा ण पसिद्धा सक्कयाहिहाणेसु । ण य गउणलक्खणासक्ति संभवा ते इह णिबद्धा ॥१-३।। देस विसेस पसिद्धीइ मण्णमाणा अणत्तया हुन्ति । तम्हा अण्णाइपाइअपयट्ट भासाविसेसओ देसी ॥१-४॥ जो शब्द न तो व्याकरण से व्युत्पन्न हैं और न संस्कृत कोशों में निबद्ध हैं तथा लक्षणा शक्ति के द्वारा भी जिनका अर्थ प्रसिद्ध नहीं है, ऐसे शब्दों का संकलन इस कोश में करने की प्रतिज्ञा आचार्य हेमने की है। देशी शब्दों से यहां महाराष्ट्र, विदर्भ, आभीर आदि प्रदेशों में प्रचलित शब्दों का संकलन भी नहीं समझना चाहिए। यतः देश विशेष में प्रचलित शब्द अनन्त है, अतः उन का संकलन संभव नहीं है। अनादिकाल से प्रचलित प्राकृत भाषा ही देशी है। For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ દેશી નામમાલા ૯ हेमने उपर्युक्त प्रतिज्ञावाक्य में बताया है कि जो व्याकरण से सिद्ध न हो, वे देशी शब्द हैं और इस कोश में इस प्रकार के देशी शब्दों के संकलन की प्रतिज्ञा की गयी है; किन्तु इस कोश में लगभग एक तिहाई इस प्रकार के शब्द है, जिनकी व्युत्पत्तियां व्याकरण के नियमों के आधार पर सिद्ध की जा सकती है । अमयनिग्गम - अमृतनिर्गम शब्द चन्द्रमा का वाचक माना है । इस शब्द की व्युत्पत्ति व्याकरण से सिद्ध है, पर संस्कृत कोशों में इस शब्द को अनिबद्ध रहने के कारण ही यहां इसे देशी कहा है । इसी प्रकार अन्भपिसायअभ्रपिशाच, पुरिल्लदेवो - पूर्वदेव, बंभणी-ब्राह्मणी, गहवई - गृहपति आदि अनेक शब्द हैं । इस कोश में ऐसे भी शब्दों का संकलन है, जिन का अर्थ लक्षणा शक्ति के द्वारा सिद्ध होता है; जैसे गोसण्णो शब्द मूर्ख के अर्थ में संगृहीत है, इसका संस्कृत रूप गोसंज्ञ है, यह बलीवर्द के समान लक्षणाशक्ति द्वारा ही मूर्ख अर्थ का द्योतन करता है । अतः स्पष्ट है कि हेम ने इस कोश के संकलन में अपने प्रतिज्ञावाक्य का पूरी तरह निर्वाह नहीं किया है । देशी नाममाला में ३९७८ शब्द संगृहीत है । इन का विवरण निम्न प्रकार है तत्सम शब्द - जिन की ध्वनियां संस्कृत शब्दों के समान हैंगर्भित तद्भव - वर्षागम, वर्णविकार आदि से विकृत - १०० १८५० ५२८ १५०० इस कोश की रचना वर्णक्रम के आधार पर की गई है । यह स्वरवर्ग, क वर्ग, च वर्ग, टवर्ग, वर्ग, पवर्ग, य वर्ग और स वर्ग इन आठ अध्यायों में विभक्त है । इस में कुल ७८३ गाथाएँ हैं । जिस प्रकार धनपाल कवि की पाइअलच्छी नाममाला प्राकृत के आरम्भिक अभ्यासिओं के लिए उपयोगी है। उसी प्रकार यह प्राकृत के प्रौढ अभ्यासियों के लिये उपयोगी है । इस कोश की निम्न पांच विशेषताएँ हैं— संशययुक्त तद्भव - खींचतानकर जिन की व्युत्पत्ति सिद्ध की जाय अव्युत्पादित प्राकृत शब्द (१) साहित्यिक सुन्दर उदाहरणों का संकलन | (२) संकलित शब्दों का आधुनिक देशी भाषाओं के साथ सम्बन्ध | (३) ऐसे शब्दों का संकलन, जो अन्यत्र उपलब्ध नहीं है । (४) ऐसे शब्दों का संकलन, जिन के आधार पर उस काल के रहन सहन और रीति रिवाज का यथेष्ट परिज्ञान प्राप्त किया जा सकता है । (५) परिवर्तित अर्थवाले ऐसे शब्दों का संकलन, जो सांस्कृतिक इतिहास के लिए अत्यन्त महत्वपूर्ण, उपयोगी और उपादेय हैं । कोशकारने कोशगत शब्दों के अर्थ को हृदयंगम करने के लिए कुछ सरस गाथाएँ उदाहरण स्वरूप उपस्थित की हैं। यह अभीतक विवादास्पद है कि इन गाथाओं का रचयिता कौन है । शैली और शब्दों के उदाहरणों को देखने से ज्ञात होता है कि इन गाथाओं के रचयिता आचार्य हेम ही हैं । इन गाथाओं का साहित्यिक मूल्य अत्यधिक है । सरसता, भाव और कलागत सौन्दर्य की २ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ दृष्टि से ये गाथाएँ गाथा सप्तशती की गाथाओं के समान ही लोकप्रिय है । प्रत्येक पाठक इन में डूबने पर पूरा रसास्वादन कर सकता है। इन में विरहिणियों के चित्तवृत्ति, धनिकों के विलासभाव, नखशिख चित्रण, रणभूमि की वीरता, संयोग और वियोग, शृङ्गार की विभिन्न परिस्थितियाँ, कृपणों की कृपणता, प्रकृति के विभिन्नरूप और दृश्य, नारी की मसृण और मांसल भावनाएँ एवं विभिन्न प्रकार के रमणीयभाव निरूपित किये गये है। देशी नाममाला की यह शैली समस्त कोश साहित्य से बिलकुल भिन्न है। किसी भी भाषा के कोश में इस प्रकार के उदाहरण पद्य नहीं मिलते है। संकलित शब्दों का अर्थ उदाहरण द्वारा हृदयंगम करा देना हेम की विलक्षण प्रतिभा का ही कार्य है । नमूने के रूप में एकाध गाथा उध्धृत की जाती है आयावलो य बालायवम्मि, आवालयं च जलणियडे । आडोवियं च आरोसियम्मि, आराइयं गहिए ॥१-१७।। अर्थात्-आयावलो-बालातपः, आवालयं जलनिकटम् , आडोवियं आरोषितम् और आराइयं गृहीतम् अर्थ में प्रयुक्त है। इन शब्दों का यथार्थ प्रयोग अवगत करने के लिए आचार्य हेमने निम्न गाथा उदाहरण में उपस्थित की है आयावले पसरिए किं आडोवसि रहङ्ग णि अदइअं । । आराइअबिसकन्दो आवालठियं पसाएसु ॥५८॥ (७०) अर्थ-हे चक्रवाक ! सूर्य के बाल आतप के फैल जाने पर-उदय होने पर तुम अपनी स्त्री के ऊपर क्यों क्रोध कर रहे हो ? तुम कमलनाल लेकर जल के निकट में बेठी हुई अपनी भार्या को प्रसन्न करो। खणमित्तकलुसियाए लुलियालयवल्लरी समोत्थरियं । भमरभर ओहुरयं पङ्कयं व भरिओ मुहं तीए ॥१-१५७।। क्षणभर के लिए उदास मुँहवाली स्त्री के मुखपर लटकती हुई केशावली कमल पर आसीन भ्रमर पंक्ति की याद दिलाती है। इस प्रकार कोशकार ने कोश में आये हुए शब्दों के अर्थ को सरस उदाहरणों द्वारा स्पष्ट किया है। इस कोश की दूसरी विशेषता यह है कि इस में इस प्रकार के अनेक शब्द है जिन से मराठी, कन्नड़, गुजराती, अवधी, ब्रजभाषा और भोजपुरी के शब्दो की व्युत्पत्ति सिद्ध की जा सकती है। हिन्दी शब्दों की व्युत्पत्तियाँ संस्कृत शब्दावली से सिद्ध की जाती हैं, पर यथार्थ में अनेक ऐसे शब्द है, जिन का संस्कृत के शब्दों से कोई सम्बन्ध नहीं । यहाँ पाठकों की जानकारी के लिए एक तालिका दी जायगी, जो हमारे इस कथन पर प्रकाश डालने में पूर्ण सक्षम हैं । अंगालिअं इक्षुखण्डम् १/२८-यह शब्द ईख के उस टुकड़े के अर्थ में आया है, जो For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ દેશી નામમાલી निस्सार होता है, जहाँ ईख की पंक्तिया लगी रहती हैं । यह पशुओं के चोर के काम में आता है । भोजपुरी, ब्रजभाषा और अवधी में अंगोला शब्द प्रचलित है । इस की व्युत्पत्ति अंगालिअं से मानी जा सकती है । अम्मा अम्बा १/५–अब हिन्दी से विभिन्न ग्रामीण बोलियों में यह शब्द इसी अर्थ में प्रयुक्त है। ___ उक्खली पिठरम् १/८८ अवधी में ओखरी, राजस्थानी, ब्रजभाषा और भोजपुरी में ओखली, उखली, ओखरी और ओखड़ी । चुल्लीइ उल्लिउद्धाण १/८७-भोजपुरी, राजस्थानी, व्रजभाषा और अवधी में चूल्हा, गुजराती में चूलो । उत्थल्ला परिवर्तनम् १/९३-हिन्दी उथल, गुजराती में उथल । उल्लुटं मिथ्या १/७९-हिन्दी की सभी ग्रामीणबोलियों में उलटा । उसीरं बिसतन्तुः १/९४-अवधी, भोजपुरी और ब्रजभाषा में उशीर, यह शब्द कमलनाल या खश के अर्थ में प्रयुक्त है । ___ उडिदो माषधान्यम् १/९८-ब्रजभाषा उड़द, भोजपुरी उरिद, खड़ीबोली उड़द, गुजराती अडद और राजस्थानी उडिद या उड़द । उडुसो मत्कुणः १/९९–भोजपुरी में उड़िस या उड़ोस, बंगला और मैथिली में उड़ीस । उत्तालं उव्वेत्तालं द्वावप्येतौ निरन्तरस्वररुदिते १/१०१-हिन्दी की समस्त ग्रामीण बोलियों में उद्धत अर्थ में उत्ताल । उठवाओ खिन्नाथ १/१०२-ब्रजभाषा और अवधी.में ऊबना, भोजपुरी में उबना, ऊबना, अवधीकोश में बताया गया है कि 'ओबा' से सम्बद्ध अर्थात् वैसे ही घबराना, जैसे ओबाकी बीमारी में लोग घबड़ाते है । इस से स्पष्ट है कि अवधी कोशकार 'ऊबना' का सम्बन्ध 'ओबा' से मानते है, पर यह ठीक नहीं । ऊबना का सम्बन्ध उव्वाओं से ठीक बैठता है । उत्थल्ल पत्थल्ला पार्श्वद्वयेन परिवर्तनम् १/१२२-हिन्दी मे उथलपुथल, गुजराती में उथल-पाथल । .. ओज्झरी अन्त्रावरणम् १/१५७-आंत या पेट ब्रजभाषा में ओझ, ओझर, भोजपुरी में ओज्झरी । ओड्ढणं उत्तरीयम् १/१५५-राजस्थानी ओढणी, ब्रजभाषा, अवधी और गुजराती में ओढ़नी । ब्रजभाषा सूरकोश में बताया गया है कि ओढ़नी स्त्रियों के ओढ़ने के वस्त्र, उपरैनी, चादर और फरिया है। कट्टारी छुरिका २/४-हिन्दी की सभी ग्रामीण बोलियों में कटारी । कन्दो मूलशाकम् २/१-हिन्दी, बंगला और मैथिली में कन्द । For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ १२. શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી થી काहारो जलादिवाही कर्मकरः २/२७ हिन्दी की सभी ग्रामीण बोलियों में काहार या कहार । कुक्कुसो धान्यादितुषः २/३६-व्रजभाषा में कूकस, कन-कूकस मुहावरा प्रसिद्ध है। गुजराती में कूसका। कुक्खी कुक्षि २/३४-हिन्दी में कोंख या कुंख । कुडीरं, कुडिआ वृत्ति विवरम् २/२४ हिन्दी कुटी या कुटीर । कोइला काष्ठांगारः २/४९-हिन्दी कोयला । कोप्यो अपराधः २/४५-हिन्दी कोप । कोलिओ तन्तुवायः २/६५-हिन्दी में कोली । कोल्हुओ इक्षुनिपीडनयन्त्रम् २/६५ हिन्दी की सभी बोलियों में कोल्हू । खट्टिको शौनिकः २/७० हिन्दी और गुजराती में खटीक । .. खड्डा खनिः २/६६-हिन्दी में खड्डा गुजराती में खाड़ो। . खडक्की लघुद्वारम् २/७१-खड़ी बोलि में खिड़की, ब्रजभाषा में खिड़की, भोजपुरी में खिरकी। खई भुक्तम् २/६७-हिन्दी खाया । - खलइयं रिक्तम् २/७१-राजस्थानी, भोजपुरी और ब्रजभाषा में खाली। खली तिलपिण्डिका २/६६-हिन्दी में खली । खाइआ परिखा २/७३-खड़ो बोली, राजस्थानी, गुजराती और भोजपुरी में खाई। खल्ला चर्म २/६६-हिन्दी खाल । गायरी, गग्गरी, गर्गरी २/८९-हिन्दी गागर । गहरी छागो २/८४ ब्रजभाषा में बकरियों को चरानेवाली और पालनेवालो जाति को गडेरी कहा जाता है। गढ दुर्गम् २/८१-हिन्दी गढ़। गंडीरी इक्षुखण्डम् २/८२-हिन्दी गंडेलो या गड़ेरी। गोवरं करीषम् २/९६-हिन्दी गोवर।। घग्घरं जघनस्थवस्त्रभेदः २/१०७-ब्रजभाषा और राजस्थानी मैं घाघरा । घट्टो नदीतीर्थम् २/१११-हिन्दी घाट । चडकं चत्वरम् ३/२-हिन्दी चौक । चवेडी श्लिष्टकरसंपुटम् ३/३-हिन्दी चपेट । चाउला तण्डुला ३/८-हिन्दो चावल। चोट्टी शिला ३/१-हिन्दी चोटी। For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ દેશી નામમાલા छइल्लो विदग्धः ३/२४-हिन्दी छैला। छिणाली जारः ३/२७-हिन्दी छिनाल । छेडी लघुरथ्या ३/३१ -ब्रजभाषा में छेड़ो । छल्ली त्वक् ३/२४-खड़ो बोली में छाल । छडा विद्युत् ३/२४-खड़ी बोली छटा, राजस्थानी छडा । छेलओ छागः ३/३२–भोजपुरी और ब्रजभाषा में छेर । जोण्णलिआ धान्यम् ३/५०–ब्रजभाषा जुणरी, जुनरी, जोणरी, भोजपुरी जुनरी और राजस्थानी जोणरी या जुणरी । जोवारी धान्यम् ३/५०- ब्रजभाषा में जुआर । झंखरो शुष्कतरुः ३/५४-हिन्दी झंखर, झाड़-झंखार मुहावरा प्रसिद्ध है । झड़ी निरन्तरवृष्टिः ३/५३-ब्रजभाषा, खड़ीबोली, भोजपुरी और राजस्थानी में झड़ी या झरी । झमालं इन्द्रजालम् ३/५३-हिन्दी झमेला । झलुसि दग्धम् ३/५६-हिन्दी झुलसना । झाडं लतागहनम् ३/५७-हिन्दी झाड़ । झुटुं=अलीकम् ३/५८-हिन्दी की सभी बोलियों में झूठ । टिक्क तिलकम् ४/३-हिन्दी टीका । टिप्पी तिलकम् ४/३-हिन्दी टिपकी या टिप्पी । ठल्लो निर्धनः ४/५-हिन्दी ठल्ला । डलो लोष्टम् ४/७-हिन्दी डली, ढेला, डेला । डाली शाखा ४/९-हिन्दी डाली । डोला शिबिका ४/११-हिन्दी डोला । ढंकणी पिधानिका ४/१४-हिन्दी ढंकना, ढकनी । ढेका कूपतुला ४/१७-हिन्दी ढेंका । ढेची बलाका ४/१५-हिन्दी ढेंकी-चावल कूटनेवाली । तग्गं सूत्रम् ५/१- हिन्दी तागा । दअरी शराव (सुरा) ५/३४-हिन्दी दारू । पलही कर्पासः ६/४–ब्रजभाषा पेहला, पैला । पूणी तूललता । यन्मध्यात्सूत्रतन्तुनिस्सरति-हिन्दी पूनी पिउनी या पौनी । पोर्ट उदरम् ६/६०-हिन्दी पेट । For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ १४ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી થી पोत्तओ वृषणः ६/६२-हिन्दी पोत्ता । बोक्कड़ो छागः ६/९६-ब्रजभाषा बोकरा । माओ ज्येष्ठभगिनिपतिः ६/१०२ बुन्देली में मऊआ । मम्मी, मामी, मातुलानी ६/११२-हिन्दी की सभी बोलियों में मामी तथा प्यार की बोली में मम्मी। सोहणी सम्मार्जनी ८/१७-हिन्दी में सोहनी । हई अस्थि ८/५९–हिन्दी में हड्डी, हाड़ । हरिआली दूर्वा ८/६४-हिन्दी में हरिआलो । तीसरी विशेषता यह है कि इस कोश में कुछ ऐसे शब्द भी संकलित है, जिन के समकक्ष अन्य किसी भाषा में उन अथों को अभिव्यक्त करनेवाले शब्द नहीं हैं । उदाहरण के लिए चिच्चो ३/९ शब्द चिपटीनाक या चिपटीनाकवाले के लिए, अज्झेली १/७ शब्द दूध देने वाली गाय के लिए, जंगा ३/४० गोचरभूमि (Pasture Land) के लिए, अण्णाणं १७ शब्द विवाह के समय वरपक्ष की ओर से बधू को दी जानेवाली भेंट के लिए, अंगुट्ठी १/६ शब्द सिर गुन्थी के लिए, अणुवजिअ जिस की सेवा शुश्रूषा की जाती है, उस के लिए, कक्कसो २/१४ दधि और भात मिलाकर खाने या मिले हुए दही-भात के लिए, उलूहलिओ १/११७ शब्द उस व्यक्ति के लिए प्रयुक्त होता है जो कभी भी तृप्ति को प्राप्त नहीं होता, परिहारिणी ६/३१ शब्द उस भैंस के लिए आया है जो भैंस पांच वर्षों से प्रजनन नहीं कर रही है, अहिविण्ण १/२५ शब्द उस स्त्री के लिए आया है जिस के पति ने दूसरी स्त्री से विवाह किया है, आइप्पणं १/७४ शब्द उत्सव के समय घर को चूने से पुतवाने के अर्थ में, पड़ी १/१ पहले पहल बच्चा देनेवाली गाय के लिए एवं पोडआ शब्द सूखे गोवर की अग्नि के लिए आया है। चौथी विशेषता उन तत्सम संस्कृत शब्दों की है जिन के अर्थ संस्कृत में कुछ है और प्राकृत में कुछ । यहाँ कुछ शब्दों की तालिका दो जा रही है, जिस से उक्त कथन स्पष्ट हो जायगा । उच्चं नाभितलं १/८६ संस्कृत में उच्च शब्द का अर्थ ऊंचा, उन्नत और श्रेष्ठ है पर इस कोश में नाभि की गहराई के लिए आया है । उच्चारो विमलः १/९७ संस्कृत में उच्चार शब्द का अर्थ उच्चारण, कथन, विष्ठा और मल है, पर इस कोश में निर्मल अर्थ है । ___कलंको वंशः २/८ संस्कृत में कलंक शब्द का अर्थ चिह्न, धव्वा, दोष, अपवाद, दुर्नाम, लाञ्छन आदि है पर इस कोश में बांस के अर्थ में आया है। कमलो पिठरः २/५४ संस्कृत में कमल शब्द जल में उत्पन्न होनेवाले सुन्दर पुष्प के अर्थ में प्रसिद्ध है, पर इस कोश में इस का अर्थ वर्तन है। For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દેશી નામમાલા कली शत्रुः २/२ संस्कृत में कलि शब्द कलियुग, बहेड़े का वृक्ष, शूरवीर और विवाद के अर्थ में आया है, पर इस कोश में शत्रु अर्थ है । कुमारी चण्डी २/३५ संस्कृत में कुमारी शब्द अविवाहित कन्या, बारह वर्ष की कन्या, घीकुआर, मेदिनी पुष्प, बडी इलायची, नवमल्लिका, चमेली, दुर्गा, पार्वती और सीता के अर्थ में आया है, पर इस कोश में क्रोधित नारी के अर्थ में प्रयुक्त है ।। ___ तमो शोकः ५/१–संस्कृत मै तम शब्द अंधकार, राहु, मोह, नरक, आदि अर्थों में आया है, पर इस कोश में इस का अर्थ शोक है। सम्भवतः लक्षणा शक्ति से ही इस का यह अर्थ कोशकार ने ग्रहण किया हैं। तलं ग्रामेशः ५/१९-संस्कृत में तल शब्द का अर्थ मध्यदेश, पेंदी, पाताल, स्वभाव, जंगल, गड्डा, घर की छत, थप्पण, तमाचा, ताड़ का वृक्ष, अधोभाग, पृष्ठदेश, मूलदेश, हथेली, पैर का तलवा, तलवार की मूठ, गोद, कलाई, पहुँचा, एक नरक का नाम, सहारा, आधार, जल के नीचे की भूमि, वक्षःस्थल, महादेव, सात पातालों में से पहला पाताल आदि है, किन्तु इस कोश में प्रामाधिपति या गांव का मुखिया है। पलं स्वेदः ६/१–संस्कृत में पल शब्द का अर्थ मांस, क्षण, घटी का साठवा भाग, धान का पुआल, चलने की क्रिया, छल, तुला, तराजू , एक तौल जो चार कर्ष के बराबर होती है, मूर्ख, पलक आदि है, किन्तु इस कोश में पल शब्द का अर्थ पसीना है। ___ माला ज्योत्स्ना ६/१२८-संस्कृत में माला शब्द श्रेणी, पंक्ति, अवलि, गले में पहनने का पुष्पों का हार, गजरा, जप करने की माला, एक प्रकार की दूर्बा एवं उपजाति छन्द का एक भेद अर्थों में आया है; पर इस कोश में चादनी के अर्थ में प्रयुक्त हुआ है। वल्लरी केशः ७/३२–संस्कृत में वल्लरी शब्द वल्ली, मंजरी, लता और एक प्रकार का बाजा, इन अर्थों में प्रयुक्त हुआ है पर कोश में केश अर्थ में आया है। - इस प्रकार संस्कृत के तत्सम शब्दों के अर्थ बिल्कुल बदले हुए हैं। इन अर्थों के आधारपर उक्त शब्दों की सुन्दर आत्मकथा उपस्थित की जा सकती है। ___इस कोश की पांचवीं विशेषता यह है कि इस में इस प्रकार के शब्दों का संकलन किया गया है, जिन के आधार पर उस काल के रहन-सहन और रीति-रिवाजों का लेखाजोखा उपस्थित किया जा सकता है। उदाहरण के लिए कुछ शब्दों को लिया जायगा। केश रचना के लिए हेमचन्द्र ने कई प्रकार के शब्द प्रयुक्त किये हैं। इन शब्दों के अवलोकन से पता लगता है कि उस समय केश विन्यास के कई तरीके प्रचलित थे। सामान्य केश रचना के लिए बब्बरी ६/९०, रूखे केशबन्ध के लिए फुटा ६/८४, केशों का जूडा बाधने के लिए ओअग्गिअं १/१७२, सीमान्त सुन्दर ढङ्ग से सजाये गये केश विन्यास को कुंभी २/३४, रूखे बालों को साधारण ढङ्ग से लपेटने के अर्थ में दुमंतओ ५/४७ शिर पर रंगीन. कपड़ा लपेटने के अर्थ में अणराहो एवं किसी लसदार पदार्थ को लगाकर सिर For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ अवगुंठन के अर्थ में णीरंगी ५/३१ शब्द आया है । इन शब्दों से अवगत होता है कि केश विन्यास के विविध प्रकार उस समय वर्तमान थे। ___ आचार्य हेम ने आषाढ़ मास में गौरी पूजा के निमित्त होनेवाले उत्सव विशेष का नाम भाडअं ६/१०३, श्रावण मास में शुक्लपक्ष की चतुर्दशी को होनेवाला उत्सव विशेष के लिए वोरल्ली ७/८१, भाद्रपद मास में शुक्लपक्ष की दशमी को होनेवाले उत्सव के लिए णेडरिआ ४/४५, आश्विन कृष्णपक्ष में सम्पन्न होनेवाला श्राद्धपक्ष के लिए महालवक्खा ६/१२७, आश्विन मास में शरत्पूर्णिमा जैसे महोत्सव के लिये पोअलओ ६/८१, इस उत्सव में पति अपनी पत्नी के हाथ से पुओं का भोजन करता था। माघ महीने में एक प्रकार का ऐसा उत्सव सम्पन्न किया जाता था जिस में ऊख की दतउन की जाती थी इस उत्सव के लिए अवयारो १/३२, वसन्तोत्सव के लिए फग्गू ६/९२ एवं नवदम्पति परस्पर में एक दूसरे का नाम लेते थे, उस समय जो उत्सव सम्पन्न किया जाता था, उस के लिये लयं ७/१६ शब्द का प्रयोग किया है । इन उत्सव वाची शब्दों को देखने से ज्ञात होता है कि हेम ने इस कोश में अपने समय में प्रचलित समस्त उत्सव परम्पराओं के वाचक शब्दों का संकलन किया है। ___ इस कोश में कतिपय शब्द इस प्रकार के भी संकलित है, जिन से उस काल की रीतिरिवाजों पर पूर्ण प्रकाश पड़ता है । एक शब्द एमिणिआ १/१४५ आया है यह शब्द उस स्त्री का वाचक है जो अपने शरीर को सूत से नापकर उस सूत को चारों दिशाओं में फेंकती है, इसी प्रकार आणंदवडो १/७२ शब्द आया है, इस का अर्थ है कि जिस का विवाह कुमारी अवस्था में हो जाय वह स्त्री जब प्रथमवार रजस्वला हो, उस के रजलिप्त वस्त्र को देखकर पति या पति के अन्य कुटुम्बीओ आनन्द प्राप्त करते है, वह आनन्द इस शब्द के द्वारा व्यक्त किया गया है। इसमें कुछ खेल के वाची शब्द भी संकलित हैं । इन शब्दों से उस काल के मनोरंजन के साधनों पर सुन्दर प्रकाश पड़ता है । यहाँ उदाहरण के लिये दो-एक खेल को ही लिया जाता है । जो खेल आखों को थका देनेवाला या आखों को अतिप्रिय होता था, उस के लिए गंदीणी २/८३ शब्द आया है । लुका-छिपी खेल के लिए आतुंकी १/१५३ शब्द प्रयुक्त हुआ है । यहाँ कुछ ऐसे शब्द दिये जाते हैं, जो रीतिरिवाजों पर प्रकाश डालते हैं अझोल्लिआ क्रोडाभरणे मौक्तिकरचना १/३३ गले के हार में अथवा वक्षःस्थल के आभूषण में मोतियों का लगाना । अद्धजंघा मोचकम् पादत्राणं १/३३–एक प्रकार का जूता, जो आजकल के चप्पल के समान होता था। अंबोच्ची पुष्पलावी १/९-पुष्प चयन करनेवाली मालिन । ___ अवअच्छं कक्षावस्त्रम् १/३६–कटि पर पहना जानेवाला वस्त्र, पुरुषों के लिए धोती, लियों के लिए घग्घर-घांघरा था । For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ ધાતુનું સમવસરણ (ગોડી પાર્શ્વનાથ જિનપ્રાસાદ : સુરત) સિરોહીના દીવાન શેડ મેળાપચંદ આણદચંદ અજરી(મારવાડ)ના દહેરાસરમાંથી નકર ભરીને આ સમવસરણ સુરત લાવવામાં આવ્યું. વિ. સં. ૧૯૪૭ના માગ સુદ 3ના રોજ શ્રીમદ મેહનલાલજી મહારાજે પ્રતિષ્ઠા કરી. “સં. ૧૧૧ X ' માત્ર વણ આંક સ્પષ્ટ છે. (મુનિશ્રી મૃગેન્દ્ર મુનિ મહારાજના સંગ્રહમાંથી) For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી અધશતાબ્દી સ્મારકગ્રંથ હોંકારયુકત શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ધાતુપ્રતિમા (સં. ૧૬૩૫) આ ધાતુ પ્રતિમા ડુંગરપુર(રાજસ્થાન)માં શા. ગોરધનદાસ પટવાના ગૃહ-મંદિરમાં સુરક્ષિત છે. તેમાં પરિકરના મથે ડ્રીંકાર કંડારેલે છે. મૂર્તિને પૃષ્ઠભાગમાં લેખ ઉત્કીર્ણ છે. : "वि. सं. १६३५ वैशाख वदि ११ बुधवार श्री वृध्धतपापक्षे भट्टारक શ્રી તે રત્નકુ(7)rfમ...............રમ મટ્ટર શ્રી વસુંદરસૂરિમ: પ્રતિક છે. (મુનિશ્રી મૃગેન્દ્ર મુનિ મહારાજના સંગ્રહમાંથી) For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ દેશી નામમાલા आवरेइआ मद्यपरिवेषणभाण्डम् १/७१ - शराव वितरित करने का वर्तन | उआली अवतंसः १/९० - कर्णाभूषण । उल्लरयं कपर्दाभरणम् १/११० - कौड़ियों के आभूषण । उच्छुररणं इक्षुवाटं १ / ११७ – गन्ने का बगीचा, A garden of Sugar Cane. उत्तरणवरंडिआ समुद्रनद्यादौ जलतरणोपकरणं प्रवहणादि १/ २२ - स्टीमर के अर्थ में प्रयुक्त है । १७ चडलातिलयं काञ्चनश्रृंखलालाम्बिरत्नतिलकम् ३/८ – स्वर्ण जटिल रत्नहार । झज्झरी स्पर्शहरिहारार्थचण्डालादीनां हस्तयष्टिः ३/३४ - एक छड़ी, जिसे चाण्डाल अपना अस्पर्शत्व सूचित करने के लिए रखता था । टोकणं मद्यपरिमाणभाण्डम् ४/४ - शराव नापने का वर्तन । डंधो उदवन विशेषो नालिकेरमयः ४ / ११ - नारियल की बनी हुई बालटी या नारिल का डोल । पाडुची तुरगमण्डनम् ६/३९ - घोड़े का साज | यह कोश भाषा और साहित्य दोनों का अध्ययन करने के लिए बहुत उपयोगी है । इस में भाषा के ऐसे अनेक विकसित रूप हैं, जो अतीत की सम्पत्ति हैं। इन का भाषा वैज्ञानिक दृष्टि से विवेचन करने पर अनेक तथ्य प्रत्यक्ष होंगे । For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ ॥ ॐ अहं सद्गुरुभ्यो नमः ॥ जैन दार्शनिक साहित्य और प्रमाणविनिश्चय लेखक : पृ0 मुनिराज श्री जम्बूविजयजी महाराज. [पूज्यपाद प्रातःस्मरणीय मेरे अनन्त उपकारी गुरुदेव श्री १००८ मुनिराज श्री भुवनविजयजी महाराज साहेब की कृपा से एवं माननीय विद्वद्वर्य डॉ. वासुदेव विश्वनाथ गोखले इन को शुभ प्रेरणा से आज से बारा वर्ष पूर्व जब मै में तिब्बती भाषा का अध्ययन किया तब मुझे भारतीय दार्शनिक साहित्य के अध्ययन में तिब्बती भाषा ज्ञान की अत्यंत उपयोगिता का परिचय मिला. ] ___ दार्शनिक साहित्य के अभ्यासी इस वस्तुस्थिति से सुपरिचित हैं कि दार्शनिक साहित्य के प्रन्थों में अन्य ग्रन्थो में से बहुत अवतरण उध्धृत किये हुए होते हैं; क्यों कि दार्शनिक साहित्य का उद्देश स्व-परमत मंडन-खंडन करने का होने से उस में अन्यान्य मतों के उल्लेख बडे विस्तार के साथ मिलता है. यदि उन उन मतांतरों के मूल स्थान ढूंढ निकाले जाय तो अति कठिन मालूम पडता दार्शनिक साहित्य बहुत अंश में सुगम विशद और विशुद्ध हो जाता है. दार्शनिक साहित्य के विद्वानों को यह भी सुविदित है कि बौद्धाचार्य धर्मकीर्ति के सेंकडो वाक्य दार्शनिक ग्रन्थो में उध्धृत किये हुए हैं, धर्मकीर्ति के बाद का शायद ही कोई ऐसा प्राचीन भारतीय दार्शनिक साहित्य का ग्रन्थ होगा कि जिस में धर्मकीर्ति का एकाध भी वाक्य उध्धृत किया हुआ न हो. क्यों कि बौद्धाचार्य धर्मकीर्ति का बौद्ध दार्शनिक परम्परा में अति महत्त्व का स्थान है. बौद्ध आचार्य दिङ्नाग कि जो मध्यकालीन बौद्ध तर्कशास्त्र का पिता ( Father of the midimal Buddhist Logic ) कहा जाता है उस के सिद्धान्तों को पल्लवित करने का एवं वेग देने का कार्य यदि किसी ने पूरे जोर से किया हो तो धर्मकीर्ति ने किया है. ऐसा कह सकते हैं कि दिङ्नाग ने बीज बोया और धर्मकीर्ति ने उस में से वटवृक्ष विकसित किया है. चीनी यात्री इत्सिंग मे भारतवर्ष में प्रवास करने के बाद चीनी भाषा में लगभग इस्वीसन् ६९१ में जो वृत्तान्त लिखा है उस में उस ने धर्मकीर्ति की खूब प्रशंने की है. इस से और अन्य आधार से सन् ६५० से ६८५ तक में धर्मकीर्ति का उदयकाल मानना मुझे ठीक लगता है. धर्मकीर्ति ने तर्कशास्त्र के विषय में निम्नलिखित सात महत्त्वपूर्ण संस्कृत ग्रन्थों की रचना For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ १८ જૈન દાર્શનિક સાહિત્ય એર પ્રમાણુવિનિશ્ચય की है-प्रमाणवार्तिक, २ प्रमाणविनिश्चय, ३ न्यायबिन्दु, ४ हेतुबिन्दु, ५ सम्बन्धपरीक्षा, ६ सन्तानान्तरसिद्धि, ७ वादन्याय.' ____इन में प्रमाणवार्तिक, न्यायबिन्दु और वादन्याय ये तीनों ग्रन्थ संस्कृत भाषा में आज तक प्रसिद्ध हो चुके हैं प्रमाणविनिश्चय मूल संस्कृत भाषा में उपलभ्य नहीं है. उस का तिब्बती अनुवाद ही मिलता है. हेतुबिन्दु भी मूल संस्कृत में नहीं मिलता है. उसका भी तिब्बती भाषानुवाद ही मिलता है. किन्तु अर्चटकृत हेतुबिन्दु टीका संस्कृत में मिलती है. उस के अन्तर्गत मूल के प्रतीकों के आधार से और तिब्बती अनुवाद के आधार पर किया गया स्थूल (Rough) संस्कृत भाषानुवाद बड़ोदा की गायकवाड ओरिएण्टल सीरीज से हेतुबिन्दु टीका के साथ प्रसिद्ध हो चुका है. सम्बन्धपरीक्षा २५ कारिका प्रमाण ग्रन्थ है और उस पर धर्मकीर्ति की खवृत्ति भी है. इन दोनों का तिब्बती भाषानुवाद ही मिलता है.' किन्तु स्याद्वादरत्नाकर और प्रमेयकमलमार्तण्डः आदि जैन ग्रन्थों में सम्बन्धपरीक्षा की २२ कारिकाएं विवेचन के साथ उध्धृत की है. इस से यह मूल ग्रन्थ करीब करीब पूर्ण रूप से जैन ग्रन्थों में सुरक्षित रह गया है. धर्मकीर्तिरचित सम्बन्धपरीक्षावृत्ति का उद्धार भी जैन ग्रन्थों की सहाय से ठीक रूप से होने की शक्यता है. सम्बन्धपरीक्षा की २५ कारिकाओं का तिब्बती भाषानुवाद और २२ कारिकाओं का मूल संस्कृत स्वरूप पूज्य गुरुदेव की कृपासे हमने राजेन्द्रस्मारक प्रन्थ में कुछ वर्षों से पूर्व प्रकाशित कर दिया है और उस में स्याद्वादरत्नाकर आदि प्रन्थों में से आधारभूत उल्लेख भी प्रकाशित किये हैं...... ____ सन्तानान्तरसिद्धि में एक मात्र कारिका है और उस पर विस्तार से गद्यरूप में धर्मकीर्ति का विवरण है. इस का तिब्बती अनुवाद ही मिलता है. फिर भी काश्मीर राज्य की ओर से प्रकाशित 'नरेश्वर परीक्षा' नामक ग्रन्थ में (पृ० ६२ में) सन्तानान्तरसिद्धि की प्रथम कारिका उध्धृत की गई है. इस से उस का तो मूल संस्कृत स्वरूप में पता मिलता है. वह कारिका निम्न प्रकार है "बुद्धिपूर्वा क्रियां दृष्ट्वा स्वदेहेऽन्यत्र तद्ग्रहात् । ज्ञायते यदि धीश्चित्तमात्रेऽप्येष नयः समः ।। धर्मकीर्ति के इन सभी ग्रन्थों में प्रमाणवार्तिक सब से बडे महत्त्व का ग्रन्थ है. दिङनागरचित प्रमाणसमुच्चय के कुछ अंशों का विवरण करने के लिये स्वतन्त्र व्याख्या रूप से इस १. धर्मकीर्ति के इन सभी संस्कृत ग्रंथों के तिब्बती भाषानुवाद तंजूर' म्दो चे (=९५) में मुद्रित हुए हैं. २. इस के पर विनीतदेव और शंकरानन्द रचित वृत्तिओं का तिब्बती भाषानुवाद पेकींग एडीशन के तंजूर म्दो cx॥ (११२) में मिलता है. पृ. १-२६ और २७-४४ । ३. काश्मीर संस्कृत सीरीज नं. ४५ । ४. इस का तिब्बती अनुवाद इस प्रकार मिलता है रङ् लुस् ब्लो स्डोन् 'ऽयो बयि ॥ व्यं ब मथोङ् नस गशन् ल दे॥ ऽजिन् ‘फ्यिर् गल्ते ' ब्लो शेस्'ऽग्युर् ॥ सेम्स् चम् ल यङ् छुल्ऽ दि मछुड्स् ॥ For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ २० શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી મધ प्रमाणवार्तिक ग्रन्थ की रचना की गई है. इस पर अनेकानेक टीकाएँ एवं प्रटीकाएँ संस्कृतभाषा में लिखी गई हैं. किन्तु वर्तमान में उसका थोडा सा ही अंश संस्कृत में मिलता है. अवशिष्ट अंश तिब्बती अनुवाद के रूप में आज भी बडे विस्तार से मिलता है. धर्मकीर्ति का दुसरा बडे महत्त्व का ग्रन्थ प्रमाणविनिश्चय है. यह ग्रन्थ गद्य-पद्य उभ. यात्मक है. इस पर धर्मोत्तर की अतिविस्तृत टीका मिलती है और ज्ञानश्रीभद्र की एक छोटी वृत्ति भी मिलती है. किन्तु इस प्रमाणविनिश्चय सम्बन्धी सभी साहित्य का तिब्बती भाषानुवाद ही मिलता है. _ विविध विषयक बौद्धसाहित्य के सेंकडों प्रन्थों का अनुवाद तिब्बती भाषा में आज से सेंकडों वर्ष पूर्व हो चुके है. यद्यपि संस्कृत बौद्ध साहित्य का बहुत कुछ अंश आज संस्कृत भाषा में नष्ट हो चुका है तो भी तिब्बती भाषा में अनुवादरूप से संगृहीत उन ग्रन्थों के आधार से इस क्षति की कुछ अंश से पूर्ति हो सकती है. .. जैन दार्शनिक साहित्य के अध्ययन करते समय ऐसे अनेक अनेक प्रसंग मुझे प्राप्त हुए हैं कि जहां पर तिब्बती भाषानुवादों से मुझे पर्याप्त सहाय मिली है. जैनाचार्य मल्लवादि क्षमाश्रमण प्रणीत द्वादशार नयचक्र के संशोधन एवं सम्पादन में दिङ्नागरचित प्रमाणसमुच्चय कारिका और प्रमाणसमुच्चयवृत्ति एवं इन दोनों पर जिनेन्द्रबुद्धिरचित विशालामलवती के तिब्बती भाषानुवादों का हमने काफी उपयोग किया है. भावनगर की जैन आत्मानंद सभा से अल्प समय में प्रकाशित होनेवाले इस द्वादशारनयचक्र प्रन्थ के प्रथम विभाग के टिप्पणों में परिशिष्ट रूप से प्रमाणसमुच्चय के प्रथम परिच्छेद के महत्त्व के अंश का तिब्बती भाषानुवाद पर से हमने संस्कृत में अनुवाद भी किया है. साथ साथ प्रमाणसमुच्चयवृत्ति और विशालामलवती का संस्कृत अनुवाद भी तिब्बती भाषानुवाद के आधार पर वहां हमने दिया है. - धर्मकीर्ति के प्रमाणवार्तिक और प्रमाणविनिश्चय ये दोनों पृथक् पृथक् ग्रन्थ हैं. फिर भी एक कर्तृक होने से कुछ ऐसी कारिकाएँ भी हैं कि जो समान रूप से दोनों में पाई जाती हैं. यही कारण है कि भिन्न भिन्न दार्शनिक साहित्य में उध्धृत किये गये धर्मकीर्ति के अवतरणों में कुछ ऐसे भी अवतरण हैं कि जो प्रमाणवार्तिक और प्रमाणविनिश्चय दोनों में पाये जाते हैं. लेकिन ऐसे भी अनेक अवतरण धर्मकीर्ति के नाम पर मिलते हैं कि जिन का पता धर्मकीर्ति के उपलब्ध संस्कृत ग्रन्थों में नहीं मिलता, मात्र प्रमाणविनिश्चय के तिब्बती भाषानवाद में मिलता है. प्रमाणविनिश्चय बहुत बडा आकर ग्रन्थ है. यहां हम उस के कुछ कळ अंश का तिब्बती भाषानुवाद और उस का संस्कृत अनुवाद देंगे कि जिन का अंशतः या पूर्णतया अवतरण दार्शनिक साहित्य में पाया जाता है. यहां पर एक बात ध्यान में रखनी चाहिये कि तिब्बती भाषानुवाद करनेवाले पण्डितो में कई जगह पर संस्कृत ग्रन्थों के रहस्य न समझने के कारण भाषानुवाद करते समय गलत भाषानुवाद भी कर दिये है, कभी कभी जिस संस्कृत आदर्श पर से भाषानुवाद किया हो उस आदर्श में ही यदि पाठ अशुद्ध हो तो भी भाषानुवाद वहां अशुद्ध हुआ है जिन लकडे For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ જૈન દાર્શનિક સાહિત્ય ઔર પ્રમાણવિનિશ્ચય के फलकों पर अक्षरों की खुदाइ कर के लकडे के फलकों से तिब्बती ग्रन्थों का मुद्रण किया जाता है उन फलकों में अक्षरों की खुदाई में खोदनेवाले के हाथ से भूल हो जाती हैं. इस से तिब्बती भाषानुवाद के भिन्न भिन्न (Editions) संस्करणों में पाठभेद भी नजर आता है. इन सभी बातों को ध्यान में लेकर हमने यहां तिब्बती भाषानुवाद से संस्कृत में अनुवाद किया है. अन्य दार्शनिक ग्रन्थों में अवतरण रूप से विद्यमान प्रमाणविनिश्चय सम्बन्धी संस्कृत अंशों को हमने अत्यधिक प्रमाणभूत माना है. तिब्बती लिपि के टाइप की अनुपलब्धि के कारण तिब्बती भाषानुवाद देवनागरी लिपि में परिवर्तित कर के यहां दिया गया है. तिब्बती-फन्-प दङ् मि-फन्-प थोब-प दङ् स्पोड्-ब-नि डेस्-पर् यङ्-दङ्-पडि शेस्-प स्ङोन्-दु-ऽग्रो-ब-चन्-यिन्-पस् न दे मि-म्खस्-प नम्स् ल बस्तन-पति दोन्-दु ऽदि चम्-प में। यङ् दग पडि. शेस्-प दे ति नम् प गजिस् ते । म्डोन् सुम् दङ् नि जैस् सु दुपग चेस ब्यडो । ऽदि दम् गिस् दोन योङ्स् सु प्यद् नस् ऽजुग पनि दोन् ब्य ब ल बस्लुब् मेद् पडि फ्यिर् रो।........। छद् म र्नम् गजिस् खो न स्ते ऽब्रेल ब नि गशन् लस् म्कोन् सुम् म यिन् प। ऽद्र बडि ब्दग् तु ततॊग्स् पियर् रो। -प्रमाणविनिश्चय. पृ. २५६ 8-b. संस्कृत-हिताहितप्राप्तिपरिहारयोर्नियमेन सम्यग्ज्ञानपूर्वकत्वात् तदपटूनां व्युत्पादनार्थमिदमारभ्यते [ प्रत्यक्षमनुमानं च प्रमाणे सदृर्शात्मनः । । अप्रत्यक्षस्य सम्बन्धादन्यतः प्रतिपत्तितः ॥ ] - तत् सम्यग्ज्ञानं द्विविधम्-प्रत्यक्षमनुमानं चेति । न ह्याभ्यामर्थ परिच्छिद्य प्रवर्तमानोऽर्थक्रियायां विसंवाद्यते ।.............."प्रमाणे द्वे एव, सदृशात्मन: अप्रत्यक्षस्य सम्बन्धादन्यतः प्रतिपत्तितः । तिब्बती-गशन्' दग् मोन् सुम्' म यिन्' पडि' छद्म नि. मेद्' दो शेस्' झेर् ब दे. नि रिग्स्' प. म. यिन्' ते । गङ्' गि' पियरछद् द चिम्' शोस्. रिप्य' गशग्' दङ् । गशन ब्लो तॊगस्' पर ज्येद्' फ्यिर् दछ । ऽग्ड शिग' ऽगोग पर ब्येद् पियर् ।। छद् म. ग्शन् नि' सिद्' ५ बिद् ॥ . संस्कृत-अन्ये 'अप्रत्यक्षं प्रमाणं नास्ति' इत्याहुः, तन्न युज्यते, यस्मात् - प्रमाणेतरसामान्यस्थितेरन्यधियो गतेः ।। ...- प्रमाणान्तरसद्भावः प्रतिषेधाच्च कस्यचित् ॥ तिब्बती-ऽदि स्तरः .: . म्डोनू' सुम्' दड् नि' दोन्' मेद् न | मि' ऽब्यु' बलस्. छद्' म बिद् ।। ऽब्रेल् ब' यि नि' रडू शिन् देति ॥ [ यिन् पस्' न. गविस्' क' मछुम् ।। पृ. २६१ a. For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ संस्कृत-तथाहि अर्थस्यासम्भवेऽभावात् प्रत्यक्षेऽपि प्रमाणता । प्रतिबद्धस्वभावस्य तद्धेतुत्वे समं द्वयम् ।। तिब्बती-गंशन्यङ्ग' रोन् नि' बे' बर् स्ब्योर् ब नऽङ् ॥ ग्शन्। यङ्' स्पस्ब्योर् द्रन्' प ल ॥ गल्' ते. बङ्' पोsि: ब्लो' ल्तोस् ॥ दोन्' दे. छोद्' पर्' ग्युर् ब यिन् ।। संस्कृत-अन्यच्च अर्थोपयोगेऽपि पुनः स्मात शब्दानुयोजनम् । अक्षधीयद्यपेक्षेत सोऽर्थों व्यवहितो भवेत् ॥ तिब्बती-देडि' क्यि गङ स्टोन्' ब्लो यि' स्क्येद् ब्येद्' मिन् ॥ बेर् ब्योर्' ख्यद्' पर मेद्' पडि' पियर् ॥ दे' नि' फ्यिस्' क्यङ् ऽग्युर् देस् न ॥ दोन्' मेद् न' या मिग ब्लोर्. ऽग्युर् ।। पृ० २६२ ३. संस्कृत-तस्मात् यः प्रागजनको बुद्धरुपयोगाविशेषतः । स पश्चादपि तेन स्यादर्थापायेऽपि नेत्रधीः ॥ तिब्बती-बङ् पोडि• ब्य. ब. मेद् प ल ॥ स्त्र यिस्' दोन् नि म्थोङ् बब शिन् ॥ ब्लो' ल स्नङ् ब. मेद् पडि. फ्यिर् ॥ दे नि' ब्लॊद् मेद् तोगस् मेद् यिन् ।। पृ० २६५ ३. संस्कृत-शब्देनाव्यापृताक्षस्य बुद्धावप्रतिभासनात् । ___ अर्थस्य दृष्टाविव तदनिर्देशस्य वेदकम् ।। तिब्बती-डोन्' दे. नि' म्' डोन्' सुम्म डेस्पति ब्दग्' बिद्' लस्' जि' ल्तर् थ स्वद्दु ऽग्युर् । ऽदिडो शेस ब्य' बर्' डेसन' नि बदे दङ् स्टुग् ‘बस्ङल् ग्यि' स्ब· पर्' ब्येद् प. दग् थोब्" प द स्पोङ् बडि दोन दु' ऽजुग्' पडि' फ्यिर् रो. शेन । स्क्योन्' ऽदि मेद्' दो । गङ् गि' फ्यिर दोन्' मथोङ् ब. ऽदि' म्थो नम्स् ल ॥ म्योङ् बडि मथु' लस्' ब्युङ् ब यि ।। द्रन्' लस्' म्डोन्' पर् ऽदोद् प. यिस् ॥ थ' स्मद् र तु' ऽजुग प. यिन्' ते ॥ पृ. २६५ b. संस्कत-ननु प्रत्यक्षस्य अनिश्चयात्मकत्वात् कथं व्यवहारः, 'इदम्' इति निश्चये सुखदुःखसाधनप्राप्तिपरिहारार्थ प्रवृत्तेरिति चेत् , नायं दोषः, यतः For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ જૈન દાર્શનિક સાહિત્ય ઔર્ પ્રમાણવિનિશ્ચય तद्द्दष्टावेव दृष्टेषु संवित्सामर्थ्यभाविनः । स्मरणादभिलाषेण व्यवहारः प्रवर्तते ॥ तिब्बती - ग्रान् यङ् ल्हन्' चिग् दुमिग्स् प डेस् पडि दियर् । रङो' दङ्' दे' ब्लो' ग्शुन्' म' यिन । पृ. २७४ ३. संस्कत—अन्यच्च — सहोपलम्भनियमादभेदो नीलतद्धियोः । तिब्बती - दुमिग्स् पमङोन् सुम्' म यिन् न || दे' मथो' रब्' तु' ऽम्रुच् 'पर्' ऽभ्युर् ॥ पृ. २७४ b. ५. संस्कृत - अप्रत्यक्षोपलम्भस्य नार्थदृष्टिः प्रसिध्यति । तिब्बती- - गल' ते विस्कडि छ्दू मsि युल्' दुङोस्' पो' यिन्' न' दे' नि जि' ल्तर्' र्तग्स्' लस्' स्प्यि तग्स' ल । ग्शन्' लस् नि' रङ् गि' म्छन् विदु यिन् शे' न । बशद्' प दे' ब्शिन' रङ्' ब्शिन' ला ल्दोग् पsि | ङोस्' पो' 'चम्' शिग्' स्थिsि युल्' चन्' दु' ब्शद्' दे । ख्यद्' पर्' ग्नस्' प' मेद् ६. ૧૩ पृ. २७७ . संस्कृत - यदि द्विविधः प्रमाणस्य विषयः कथं लिङ्गात् सामान्यं प्रतीयते, अन्यस्मात् स्वलक्षणमिति चेत्, उच्यते अतद्रूपपरावृत्त वस्तुमात्रप्रवेदनात् । सामान्यविषयं प्रोक्तं लिङ्गं भेदाप्रतिष्ठितेः ॥ तिब्बती - दे' ल' मुङोन सुम् तग् ब्रल् म "बस्कोल्' 'प' दङ् मुर्· शुग्स्' पडि खुल् प ल चिङ्' नम्' पर्' तौग्' प' मेद् पडिशेस प नि खुल् ब । रङ् रिब्" दङ्' म्यङ् हु' सोगं' पस्' ऽनुल्' ब' म बस्क्येद् मङान् सुम' मो । पृ० २६१ b. संस्कृत—तन्त्र `प्रत्यक्षं कल्पनापोढमभ्रान्तम् । तिमिराशुभ्रमणनौयानसंक्षोभाद्यनाहितविभ्रममविकल्पकं ज्ञानं प्रत्यक्षम् । रब्' स्म्रुब्' फियर् ॥ फियर् रो ॥ प्रमाणविनिश्चय के तिब्बती अनुवाद में यहां पर ' बूस्कोल्' ' प' दङ् । श्रुर् शुग्स्पडिऽनु प ल' सोगस्' पसू ं पाठ है. लेकिन वह अर्थदृष्टि से यहां गलत मालूम पडता है. न्यायबिन्दु के तिब्बती अनुवाद में यहां पर ' ब्स्कोर् ं बं दङ् म्रुर् शुगस्' पं दङ्' 'ऽनुगस्' ल' सोगस पस्' ऐसा पाठ है. और वही यथार्थ लगता है. यहां से हमने प्रमाणविनिश्चय के जो तीन अंश दिये हैं उनका समर्थन प्रमाणनयतत्त्वलोकालंकार नामक ग्रन्थ को 'स्याद्वादरत्नाकर' नाम वृत्ति में आये हुए एक पाठ से होता है. विक्रम की १२ वी For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ' तिब्बती – जैस्' दूपग्' प' नम्' गुञिस्' ते । रङ्' गि' दोन' दङ्' ग्शन् ग्यि दोन नो।................दे' ल' रङ' दोन नि छु ग्सुम्' र्तग्स' लस्' दोन' मथोड् यिन । म्छन्' बिद् ग्सुम्' पर्तिग्स्' लस्' जैस् दूपग् प ब्य' ब ७ ( डि. दोन ल ) तोंग्स्' प' गङ्' यिन् ' प' दें' नि रङ् गि' दोन ग्यि' जैस् सु दूपग् प यिन नो । पृ० २७६ ०. सु' २४ संस्कृत - ' अनुमानं द्विधा - स्वार्थं परार्थं च । तत्र स्वार्थं त्रिरूपाल्लिङ्गतोऽर्थदृक् । त्रिलक्षणलिङ्गाद् यदनुमेये (ऽर्थे ) ज्ञानं तत् स्वार्थमनुमानम् । तिब्बती - गशन' दोन जैस् सु दूपग् पनि' ॥ रङ् गिस्' मथोङ् दोनू' रब् ग्सल ब्येद् ॥ जि' तर रङ् ञिद् छुल ग्सुम् पडि र्तगस्' लस् र्तगस्' (चन्) ल' शेस्' प' स्क्येस्' प' दे' खो' न'ल्तर् ग्शन' ल र्तगस्' चन्' ग्यि' शेस्' प' बस्त्रयेद्' पर् दोस्' पस् छुल् ग्सुम्' पडि· र्तगस्' स्तोन् पर्" व्येद्' प' नि' गुशन ग्यि' दोन ग्शन' ग्यि' दोन ग्यि' जेस् सुदुपग् स्ते । पृ० २९९ ६. संस्कृत - परार्थमनुमानं तु स्वदृष्टार्थप्रकाशनम् । यथैव हि स्वयं त्रिरूपालिङ्गतो लिङ्गिनि ज्ञानमुत्पन्नं तथैव परत्र लिङ्गिज्ञानोत्पिपादयिषया त्रिरूपलिताख्यानं परार्थमनुमानम् । “ अपि च भगवद्भवनसूत्रणासूत्रधारो धर्मकीर्तिरपि न्यायविनिश्चयस्य आय - द्वितीय-तृतीयपरिच्छेदेषु यथाक्रमं ' प्रत्यक्षं कल्पनापोढमभ्रान्तम् ' इति ' तत्र स्वार्थं त्रिरूपाल्लिङ्गतोऽर्थडकू ' इति, परार्थमनुमानं तु स्वदृष्टार्थप्रकाशनम्' इति त्रीणि लक्षणानि 'तिमिराशुभ्रमणनौयान संक्षोभाद्यनाहितविभ्रममविकल्पकं ज्ञानं प्रत्यक्षम् ' इति त्रिलक्षणाल्लिङ्गाद् यदनुमेयेऽर्थे ज्ञानं तत् स्वार्थमनुमानम्' इति ' यथैव हि स्वयं त्रिरूपाल्लिङ्गतो लिङ्गिनि ज्ञानमुत्पन्नं तथैव परत्र लिङ्गिशानोत्पिपादयिषया त्रिरूपलिङ्गाख्यानं परार्थमनुमानम ' इति च व्याचक्षाणो लक्ष्यस्यैव विधिमन्वकीर्तयत् । " शताब्दी के प्रसिद्ध जैनाचार्य वादि देवसूरिजीने अपने स्याद्वाद रत्नाकर नाम के महान ग्रन्थ में धर्मकीर्ति के न्यायविनिश्चय में से एक लंबा अवतरण दिया है. धर्मकीर्ति ने न्यायविनिश्चय नाम का कोई ग्रन्थ रचा ही नहीं, और वह अवतरण प्रमाणविनिश्चय में अक्षरशः मिलता है. अतः वह अवतरण प्रमाणविनिश्चय से ही लिया गया है, किसी लेखक के हाथ से प्रमाणविनिश्चय के स्थान में चूक से न्यायविनिश्चय नाम लिखा गया हो अगर प्रमाणविनिश्चय की न्यायविनिश्चय ऐसे नाम से भी उस समय प्रसिद्धि रही हो. कुछ भी हो प्रमाणविनिश्चय से वह लिया गया है. वह अवतरण निम्नप्रकार है स्याद्वादरत्नाकर में प्रमाणनयतत्त्वाला कालंकार के १ ले परिच्छेद के २ रे सूत्र की वृत्ति में पृ. २३ में यह उल्लेख है. ७. ८. स्याद्वादरत्नाकर के आधार पर हमने [ ] कोष्ठकान्तर्गत पाठ दाखिल किया है. अनुमानं द्विधा स्वार्थी त्रिरूपालिङ्गतोऽर्थदृक् । पूर्ववत् फलमर्थः स्वरूपं चातुल्यमेतयोः " 66 -- प्रमाण समुच्चय के २ रे स्वार्थानुमान परिच्छेद की इस १ ली कारिका में दिङ्नाग ने अनुमान का स्वरूप बताया है वही यहां धर्मकीर्ति ने अक्षरश: अपना लिया है. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #362 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક કાવ્ય – વિભાગ પૃષ્ઠ પંકિત અશુદ્ધ ત્રગ્ધરા ૫-૧૩ नित्य मुनिमोहन हृदय સ્ત્રગ્ધરા – શાર્દૂલવિકીડિતની પાદપૂતિ સાથે नित्यं मुनिमोहन हृदयं જીવનચરિત્ર – વિભાગ ત્યાં श्री सुखसागरसूरि श्री सुखसूरि વ્યયહાર વ્યવહાર સં. ૧૯૬૦ સં. ૧૯૫૯ હૈયાને Yo હયાને ચત્ર ચિત્ર મુનિશ્રી તપાર Religious સં. ૧૯૩૫ મુનિશ્રીએ તૈયાર Religions સં. ૧૯૪૯ લેખ – વિભાગ ૧૫ વચિત્ર્ય જીવનમુકત निकरारण દિક્ષત વૈચિત્ર્ય જીવન્મુકત निराकरण દીક્ષિત ૩૫ ટનટ રદ સમજવી. ૧૯ શ્રી જિનસુજસૂરિના શ્રી જિનસુખરિના નિશ્રમાં નિશ્રામાં ગગા ગયા સાહસીઓએ - સાહસિકોએ ૪૧ ૧૦ ૧૦ અન્યવિષયક લેખ – વિભાગ પૂજ૫પાદ્ ચારિત્ર કે કુલિંગ ગમે રૂધિર મહાપશસ્વીની સન્ય પૂજ્યપાદ ચારિત્ર હે કુલિંગ મ” રૂચિર મહાયશસ્વિની ફુટનેટ ૧૭ સિન્ય ૧૪ नद नंद ૬૫ For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ श्य ન દાર્શનિક સાહિત્ય ઔર પ્રમાણવિનિશ્ચય तिब्बती भाषानुवादों का परिचय बौद्ध संस्कृत ग्रन्थों के तिब्बती भाषनुवादों का प्रारंभ तिब्बती में इसवीय सातवी शताब्दी के उत्तरार्ध में हुआ और यह कार्य सेंकडों वर्षों तक पीछे भी चालू रहा. इस के फल स्वरूप सेंकडों बौद्ध संस्कृत ग्रन्थों के तिब्बती भाषा में अनुवाद तैयार हुए. भारत से गये हुए पंडित और तिब्बत के पंडित ये दोनों मिलकर संस्कृत प्रन्थों के तिब्बती भाषा में अनुवाद करते थे. इस से एक-दुसरे के भाषाज्ञान में जो अपूर्णता हो उसे दूर करने का सुंदर प्रयत्न करने में आता था १५ वी शताब्दी के प्रारम्भ में एक महा विद्वान बौद्ध साधुने इन सभी भाषानुवादों का संग्रह कर के दो विभागों में उन का व्यवस्थित वर्गीकरण किया. एक विभाग का नाम कंजूर रक्खा गया और दुसरे का नाम तंजूर. बौद्ध सूत्र ग्रन्थों के तिब्बती भाषानुवाद कंजूर में समाविष्ट किये गये और न्याय, व्याकरण, काव्य, कोश. विधि, मन्त्र, तन्त्र, योग, छंद, वैद्यक आदि विविध विषयक छोटे-बडे सेंकडों ग्रन्थों का तिब्बती भाषानुवाद तंजूर विभाग में रक्खा गया. और बडी बडी पोथीयां कर इनमें ये सब ग्रन्थ रक्खे गये. और सुविधा के लिये प्रत्येक पोथी को क्रमशः अलग अलग नंबर दिया गया. जिस ग्रन्थ की आवश्यकता हो वह प्रन्थ जिस नंबर की पोथी में रखा गया हो उस नंबर को लिस्ट में खोजकर उस नंबर की पोथीमें से तूर्त ही वह ग्रन्थ मिल सकता है. एकेक पोथी में करीब करीब साडे तीनसो या चारसो पान रहते हैं. बहुत ही बडा अन्य हो तो उसको दो दो पोथीओ में विमत किया गया है और छोटे छोटे अन्य होती एक 'पोयी में अनेक ग्रन्थों का भी संग्रह किया गया है. कुछ वर्षों के बाद, इन हस्तलिखित पोथीयों पर से लकडे के फलकों पर अक्षरों को खोद कर एक प्रकार के ब्लोक बनाकर इन प्रन्थों कागज पर छापने का प्रारंभ हुआ. जो Xylograph कहा जाता है. ऐसे लकडे के ब्लोक अनेक भिन्न भिन्न स्थानों में बनाये गये इन में १ छोनी, २ पेकींग, ३ देगें, ४ स्नर् थक्, और ५ ल्हासा ये मुख्य स्थान है. और वहां छपे हुए ग्रंथ उन स्थानों के नाम से पहिचाने जाते है. जैसे-छोनी एडीशन; पेकींग एडीशन इत्यादि. इन में ल्हासा एडीशन में तंजूर विभाग नहीं है. छोनी एडीशन, पेकींग एडीशन और देगें एडीशन के ग्रंथ कुछ कुछ स्थानों में ही मिलते हैं इस से वे दुर्लभ है.. स्नर था एडीशन के प्रन्थ ही विपुलतया सर्वत्र पाये जाते हैं. इन तिब्बती ग्रन्थों के पत्ते की लंबाई चौडाई करीब करीब "२४४६" इंच रहती है. दोनो बाजू में छपा हुआ रहेता है और प्रत्येक बाजू में सात सात पंक्तियाँ होती हैं - यहां हमने प्रमाणविनिश्चय के जिस तिब्बती भाषानुवाद का उपयोग किया है वह स्तर् थङ् एडीशन का है. तंजूर के मदो विभाग में ९५ नंबर की पोथी में पृ० २५९३ से पृ० ३४८ a तक यह ग्रंथ है इस के तीन परिच्छेद है-१ प्रत्यक्ष, २ स्वार्थानुमान और ३ परार्थानुमान. १ ला परिच्छेद पृ० २५९ A से पृ० २७६ A तक है. २ रा परिच्छेद पृ० २७६ A से पृ० २९९ A तक है. ३ रा परिच्छेद पृ० २९९ A से पृ० ३४८ A पर्यन्त है. मूल प्रन्थ कारिकात्मक है और उस पर गद्य में वृत्ति है. कारिका और वृत्ति For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહનલાલજી અને શતાબ્દી મને दोनों संमीलित है. इस से कभी कभी संपूर्ण कारिका पृथक् लिखी गई है और कभी कभी कारिका के अंशों की पृथक् पृथक् व्याख्या करने के लिये कारिका के अंश यथायोग विभक्त भी किये गये हैं. यद्यपि सातवी शताब्दी के बाद रचे हुए भारतीय प्राचीन प्रायः सभी दार्शनिक साहित्य में बौद्ध प्रन्थों के अवतरण मिलते है फिर भी जैन दार्शनिक साहित्य में बोद्ध प्रन्थों के अवतरण अत्यंत विपुलतया मिलते हैं. यहा तक कि नष्ट हुए बौद्ध संस्कृत प्रन्थों के अनेक अंश भी कभी कभी इन जैन साहित्यान्तर्गत उल्लेखों के आधार से तैयार किये जा सकते है. धर्मकीर्ति की सम्बन्धपरीक्षा और स्ववृत्ति का बहुत कुछ अंश जैन साहित्य के आधार से तैयार किया जा सकता है यह पहले हम कह चुके हैं वैसे हेतबिन्दु का मूल भी उत्पादादि सिद्धि नामक जैन ग्रन्थ की सहायता से बहुत अंशों में तैयार किया जा सकता है इस free में प्रमाणविनिश्चय के थोडे ही अंश खास कर के जैन साहित्य के आधार पर हमने दिये हैं किन्तु यदि विशेष गवेषणा की जाय तो जैन दार्शनिक साहित्य में वि सामग्री मिलने की सम्भावना है कि जो प्रमाणविनिश्चय के संस्कृत में पुनरुद्धार करने के लिये खास उपयुक्त होगी. इसी तरह प्रमाणसमुच्चय नाम का एक महत्त्व का बौद्ध प्रन्थ कि जो बौद्धन्याय के पिता, विज्ञनाम की रचना के और जो संस्कृत भाग में नौ साजिस का तीस मी संस्कार की जैन ग्रन्थों में प्राप्त होती है । ि कृति में इस के आचार्य श्री सलवाविसमा भ्रमणः प्रमीत द्वादशार नव लिये विपुल साम है जिस का उपयोग कर के तक के सम्पादन : प्रम्राणसमुचय के महन्त्र के अंश का पुनकद्वार इसमें जयंचक्र के टिपण एवं परिशिष्ट में किया है. इस तरह से यह परिशीलन दार्शनिक ग्रन्थों के अभ्यासी एवं ऐतिहासिकों को महान् उपयुक्त होगा । सिसा पार्श्वनाथ तीर्थ, षष्ठी, वि. सं. २०१८ पूज्यपाद गुरुदेव मुनिराज श्रभुवन विजयासी F "मुनि जम्मूविजयः हित की रचना प्रसिद्ध जैनाचार्य श्री. हेमचन्द्रसूरीश्वरजी के गुरुबन्धु प्रद्युम्नुसूरि, चन्द्रसेन की है. रतलाम ( मालवा ) की ऋषभदेवजी केसरीमलजी नाम की प्रकाशन हुआ है. १०. इस नयत का ह्रस्यादद सभावार की जैन आत्मानंद भासे तीन जी ポ कति क શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથના નીચેના કરમાએ શ્રી મહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસ પાલીતાણામાં છપાયેલ છે. peop थाष्टटुरे ४. भाऊ, Sp शरभ २-३ पेन, पेन नवरथा १८ शंरंभ १ था थ, 'चिर्भ नर १ थी ५ मा પેજ નબર ૧ થી ૨ હિન્દી. TRA 2 For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only www.jano