________________
બોલતી તારીખ
[૧] સૂરજ ડૂબે છે રોજ રજ, ને ચંદ્ર પણ; નહિ ડૂબે, નહિ ડૂબે, સ્મૃતિ સંત તારા સંન્યાસની.
[ પૂ૦ મુનિશ્રી મોહનલાલજી મહારાજના જીવનમાં બનેલી મહત્ત્વની ઘટનાઓની ટૂંક નેધ, સાલવાર અત્રે રજૂ કરીએ છીએ.
–સંપાદકે ]
૧. વિ. સંવત ૧૮૮૭. ' ૦ મથુરા પાસે ચાંદપુર ગામમાં જન્મ.
(વૈશાખ સુદ છઠું) ૦ મેહનકુમાર નામ. ૦ ચાંદપુરમાં જ પ્રાથમિક શિક્ષણ,
- ર, વિ. સંવત ૧૮૯૫. ૦ યતિશ્રી રૂપચંદ્રજીની પૂનિત છાયામાં
' જીવન સમર્પણ
૩. વિ. સંવત ૧૯૦૩ ૦ મક્ષીજી તીર્થમાં, આ. . શ્રી મહેન્દ્ર
સૂરિજીના હાથે યતિદીક્ષા. ૦ યતિશ્રી મોહનલાલજી.
૪. વિ. સંવત ૧૯૧૦, ૦ ગુરુશ્રી યતિ રૂપચંદ્રજીની ચિરવિદાય.
૫, વિ. સંવત ૧૯૧૪ ૦ આ. ભ. શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મ.નું સ્વર્ગગમન.
૬. વિ. સંવત ૧૯૧૬ ૦ શ્રી બાબુ છુટ્ટનમલજીએ કાઢેલા શ્રી સિદ્ધગિરિના સંઘમાં સહગમન.
૭. વિ. સંવત ૧૯૨૯ ૦ કલકત્તામાં સંવેગી દીક્ષાને નિ.
૮. વિ. સંવત ૧લ્લ૦. અજમેરમાં સંઘસમક્ષ શ્રમણત્વને સ્વીકાર.
૯. વિ. સંવત ૧૯૩૧. ૦ પાલી (રાજસ્થાન)માં પ્રથમ ચાતુર્માસ. . ૧૦. વિ. સંવત ૧૯૦ર, , , શીરેહીમાં ચાતુર્માસ. ૦ શીરેહી નરેશને પ્રતિબંધ. ૦ રેહડામાં જિનમંદિર બંધાવવાને ઉપ
દેશ ને પ્રેરણું (આજે ત્યાં ૩ દેરાસર છે.) ૦ બ્રાહ્મણો અને જૈનો વચ્ચેના સંઘર્ષનું સમાધાન અને જૈનમંદિરને લીધેલો કજો.
૧૧. વિ. સંવત ૧૯૩૬, ૦ ઓસિયા તીર્થને પુનરુદ્ધાર. ૦ જોધપુરમાં ચાતુર્માસ.
૧૨ વિ. સંવત ૧૯૩૮. ૦ આલમચંદજીની દીક્ષા. (આ તેમના સૌ
પ્રથમ શિષ્ય હતા.) ૦ લગભગ ૫૦૦ જેટલા સ્થાનકવાસીઓએ સ્વીકારેલે શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મ,
૧૩. વિ. સંવત ૧૯૪૦. ૦ જેઠમલજીની દીક્ષા જોધપુર. (શ્રી જશમુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org