________________
વનદન :
વળતા દિવસે પ્રભાતે તે ગુરુદેવની અંતિમ સ્થિતિના સમાચાર ચારે તરફ્ ફેલાઇ ગયા અને લેાકેાનાં ટાળટાળાં ભેગાં થવા લાગ્યાં. એ દિવસ ચૈત્ર વદિ ખારસના હતા. લેાકેાને તે દિવસે અશાંતિના પાર ન હતા, ત્યારે જેમની તમિયતના અંગે અશાંતિ હતી, તે ગુરુદેવ તે પ્રભુ શાંતિ સમાધિમાં બિરાજતા હતા.
આ રીતે, વિ. સં. ૧૯૬૩ ના ચૈત્ર વદિ બારસના દિવસે, વિજય મુહૂર્તે, ખરેાખર ખાર અને ત્રીસ મીનીટે ગુરુદેવે જડ દેહના ભાર અહિજ છેડી દેવલા ના માગ લીધા. મૃત્યુલેાક તે દિવસે દીન બન્યા, દેવલાક તે દિવસે ધન્ય બન્યા.
દીવા ઝવાઇ ગયા, પણ ઝાયેલા દીવાના પ્રકાશનુ તેજ ચારે તરફ ફેલાઇ ગયું. આવી મહાન વિભૂતિએ પેાતાની પાછળ એવી સૌરભ મૂકતી જાય છે કે જેની ફારમ નિર'તર જીવન્ત રહે છે.
ગુરુદેવના જીવન પથી જૈન સમાજ આજે પણ ઘણુ' શીખી શકે તેમ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org