________________
જ્ઞાન અને ભાવનાઝ
એ રીતે ભાનપૂર્વક ( Conviously ) અને ભાવપૂર્વક (Devotionally) નમસ્કારનું સમરણ તથા રટણ સતત થતું રહે તો જીવને ભાવધર્મની સિદ્ધિ થાય છે, ભાવધર્મની સિદ્ધિ માટેના ચાર અંગે આ પ્રકારે છે –
रत्नत्रयधरेष्वेका भक्तिस्तत्कार्यकर्म च । शुमैकचिन्ता संसार-जुगुप्सा चेति भावना ॥
ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર, પ્રથમ પર્વ લે. ૧૫ (૧) રત્નત્રયધરને વિષે અનન્ય ભક્તિ. ' (૨) તેમની સેવા-પરિચર્યા. (૩) સર્વના શુભ માટેની જ એક ચિંતા. તથા (૪) ચતુર્ગતિ અથવા ચાર કષાયરૂપ સંસારની જુગુપ્સા.
ભાવધર્મના એ ચાર અંગ છે. ભાવધર્મના આ ચારે અંગો શ્રી નમસ્કાર મહામંત્રની આરાધન વડે વિકસે છે, તેથી ધર્મના અથી જીવમાત્ર માટે તેનું આરાધન-આલંબન અનિવાર્ય છે. “મં મવા રેશા '
AT|DY
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org